________________
નિજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ જે સિદ્ધપણું તેને કર્મના ઉદયથી મેળવી ન શકતે હોવાથી અસિદ્ધ છે, “વિરાર” જીવ નિશ્ચય નથી કેવળ જ્ઞાન વગેરે અનંત ગુણેની પ્રાપ્તિરૂપ જે મિક્ષ છે તેમાં જતી વખતે સ્વભાવથીજ ઉદ્ધગમન કરે છે પણ વ્યવહારનયથી ચાર ગતિમાં ભ્રમણ કરનારે અને કર્મોદયથી ઊંચી નીચી અને તિરછી દિશામાં ગમન કરનાર છે.
शुद्ध चैतन्य उज्वल द्रव्य, रह्यो कर्ममल छाय, • તપ સંમત્તે ઘવતાં, જ્ઞાનજ્યોતિ વઢ ગાય. દા.
એવું જાણું હે મુમુક્ષુ પ્રાણીઓ, દેહ પિંડ ( કર્મ પિંડ)થી આત્માને મુક્ત કરવાને ઉપાય જ્ઞાનયુક્ત તપ અને સંયમ વડે કરે કે જેથી ચિતન્ય આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ બની જાય. - જ્ઞાનાદિરત્ન રાખવાનું ખરું સ્થળ ચિત જ છે તેથી જેમ ચાંદીને ખટાશથી ધોતાં મેલ દૂર થઈ સ્વચ્છ થાય છે તે પ્રમાણે ચૈતન્યને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે.
ज्ञान थकी जाणे सकल, दर्शन श्रद्धा रूप, चारित्रथी आवत रूके, तपस्या क्षपन स्वरूप. ॥७॥
જ્ઞાનના પ્રભાવે ચૈતન્યમાં રહેલ કર્મરૂપી મેલને સ્વભાવ તથા કૃતિથી વાકેફ થાય, દર્શનથી એ કર્મનાં કૃત્ય, સ્વભાવ, સ્થિતિ વગેરેને કેવળી ભગવાને ભાખેલાં શા પ્રમાણે સત્ય ગણું શ્રધ્ધ, ચારિત્રથી શુદ્ધ ચિતન્ય આત્માને કમરૂપી મેલથી દૂર કરવાની ક્રિયાઓ કરે તથા આચાર પાળે અને તપ કરીને જીવ અને કર્મને જુદાં કરે. એ ખરે ખર ઉપાય છે.
जीव कर्म भिन्न भिन्न करो, मनुप्य जन्मके पाय, ॥ . ज्ञानात्म वैराग्यसे, धैर्य ध्यान जगाय. ॥ ८॥