________________
૧૫૮ ઉo--દાતારની નિંદા કરવાથી અને મુખને બહુ શણગાર કરવાથી. (૧૧ર) પ્ર --છોડ (ગર્ભને રેગ) શાથી રહે છે?
ઉ ––ગર્ભપાત કરવાથી.. (૧૧૩) પ્ર.--સ્થાન ભ્રષ્ટ (અધિકાર પરથી રજા મળવી તે)
શાથી થાય છે?
ઉ--રસ્તાપરનાં ઝાડ કાપવાથી, તથા આશરે રહેલા ને આશરે તેડવાથી. (૧૧) પ્ર–-ળે કેઢ શાથી થાય?
ઉદ– ગોવધ કરે, કેન્યાવિક્રય કરે, અને સાધુ થઈ બત ભાંગે તે. (૧૧૫) પ્ર-પુત્રને વિજેગ શાથી થાય?
ઉ–-ગાય, ભેંસનાં બચ્ચાંને દૂધ ન પાય અને પશુ પંખીનાં બચ્ચાંને મારે તે. (૧૧૬) પ્ર–નાનપણમાં માબાપ શાથી મરે ?
ઉ૦–શરણે આવે તેની વાત કરે, અને માતપિતાનું અપમાન કરે તે. (૧૧) પ્રહ--જળદર (પેટનું વધી જવું તે રેગ) શાથી થાય
ઉ – અભક્ષ્ય પદાર્થના ખાવાથી. (૧૧૮) પ્ર.–દાંત શાથી દુખ્યા કરે ?
ઉ–જીભને બહુ સ્વાદ કરવાથી, અને અભક્ષ્ય ખોરાક ખાવાથી, (૧૧૯) પ્ર-લાંબા દાંતવાળો શાથી થાય?
ઉ–ઘરેઘર નિંદા અને ચાડી ચુગલી કરવાથી, (૧૨૦) પ્ર–મુત્રકૃછ અને પથરીને રેગ શાથી થાય?
ઉ૦–રાણીઓ અને પરસ્ત્રીઓ સાથે ગમન કરવાથી, (૧૨૧) પ્ર=ગે શાથી થાય?
શાથી થાય
એ અને પરી
(૧ર૧) મા