________________
૧૨૮ સિદ્ધ કરીએ, કે જેથી સવે સુખી થાય. ચિતરાજે હુકમ કર્યો તેથી મહારાજાને પરાજ્ય કરવાને બધા સુભટે તૈયારી કરવા મંડયા.
આ સમાચાર પરિણુમરૂપી સુભટ મારફતે મેહ નૃપતિને પહોંચ્યા. સુભટે કહ્યું કે મહારાજ! ચૈતન્યરાયે શ્રદ્ધા નગરીમાં પ્રવેશ કરી સયંમ રૂપી મહેલ તાબે કરી ખૂબ ઠાઠમાઠ જમા છે. હવે આપને જીતવાને તૈયારી કરવા મંડે છે. આ ખબર સાંભળતાં મેહનૃપતિ કે ધાતુર થઈ બેભે, હે મારા પ્યારા સામતે મેં અનતી વખત મના કરી ચતન્યને કહ્યું છે કે તારે આવે ઢગ કરે નહિ, છતાં તે નિર્લજજ (પિતાની ઘણી ઘણું ફજેતી થયા છતાં) શરમાતું નથી. ચાલે ઉઠે આપણે તેની આંખ ઉઘાડી કેદ કરી આપણે તાબે કરીએ. આટલું સાંભળતાં મેહરાજાના પાખંડ સેવકે કુબોધરૂપી ભેરી બજાવીને સૈન્યને સાવધ કર્યું. અચાનક ભેરી વાગતા તમામ સેવક ચમકી ઉઠયા, અને પોતપોતાનાં હથિયાર વગેરેથી તરત સજજ થયા. મમત અભિમાન રૂપી હાથી, ચંચળ ચપળ મનરૂપી અશ્વ, રંગ બેરંગી ઝણઝણાટ કરતા કપટરૂપી રથ, અને અતિ બળવાન ભરૂપ પાયદળના સમૂહ સાથે પરવરી, તામસરૂપી બખ્તર પહેરી, કુકિયારૂપી શસ્ત્ર ધારણ કરી ત્રણ ખરાબ લેશ્યરૂપી કાળાં, આસમાની અને લીલાં નિશાન ફરકાવતાં, બેટા આલાપરૂપી વાજિંત્રેના ઝણકારથી ગગન ગજાવતા કર્મોદયરૂપી મુહૂર્તમાં પ્રયાણ કરી, કમરહણરૂપી માર્ગમાં મેહરાજા પરિવાર સહિત તૈયાર ઊભે.
મેહનું લશ્કર જોઈ અધ્યવસાય નામે સન્ધિપાળ (સમાધાન કરાવનાર) ચિતન્યની પાસે આવી અરજ કરવા લાગ્યું કે હે સ્વામી, હું બંને પક્ષનું ભલું ચાહું છું. આપને ચેતવું છું કે મેહરાજા ઘણે પુરાતની અને વૃદ્ધ છે. આપ જેવા જુવાન મહારાજાએ એનું અપમાન કરવું યંગ્ય નથી, જેણે ત્રણ લેક પિતાને તાબે કરેલ છે એ એના સૈન્યને પ્રબળ પ્રતાપ આપના જાણવામાં