Page #1
--------------------------------------------------------------------------
________________
અહં નમ: \
ધર્મસંગ્રહિ ભાષાન્ત,૨ળો
સા.શે.દ્દા.૨ ભાગ–પહેલો
# s ABUN
: લેખક : સંપાદક :
પૂજયપાદ આચાર્ય મહારાજ શ્રીમવિજય ભદ્રંકર સુરીશ્વરજી
ક્રમ
– પ્રકાશક – શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ
દોશીવાડાની પોળ, અમદાવાદ-૧,
Page #2
--------------------------------------------------------------------------
________________
અહીં નમઃ
E+ 4+ £» &» » É» HET GEERS & É» é» §» &» &« f« f» &« f« f« f« f» «
ધર્મસંગ્રહ ભાષાન્તરનો સારોદ્વાર
ભાગ પહેલા
—: લેખક-સપાદક :—
પૂજ્યપાદ આચાર્ય મહાજ શ્રીમ વિજય
ભદ્રંકરસૂરિવરજી
E
~: પ્રકાશક :—
શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિધાશાળા ટ્રસ્ટ ઢોશીવાડાનીપાળ-અમદાવાદ- ૧.
» É» É» É» É» £» q» É» &» é« é» &» &« G« É« É» §« f» &»4« f«4» &«****
સત્તર રૂપીયા
મૂલ્ય
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાના —
૧. સરસ્વતી પુસ્તક ભંડાર
૨.
3.
રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧
卐
સેવન્તીલાલ વી. જૈન
૨૦, મહાજન ગક્ષી,
ઝવેરી ખજાર, મુંબઈ-૨
卐
સામદ ડો. શાહે
પાલીતાણા. (સૌરાષ્ટ્ર)
卐
૪. મહેન્દ્ર પી. કેડારી
શંખેશ્વર પુસ્તક ભંડાર શખેશ્વર.
Via – હારીજ. (ઉ. ગુ.)
આવૃત્તિ-૧લી નકલ – ૧૦૦૦
વિ. સ'. ૨૦૩૭
મુદ્રણાલય :– શ્રી સત્યસાઈ પ્રીન્ટરી બામયાવાડ, ભદ્ર-પાટણ,
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉદ્બોધન
[3
卐
જ્ઞાનનું કિરણ – જગતના સંસ્કારજીવનને ઉશ્વસ આપનાર યદિ કોઈ પ્રકાશ હાય તા તે જ્ઞાનપ્રાશ છે. અસખ્ય સૂર્યના કે દીવાખત્તીના પ્રકાશા કરતાંયે જ્ઞાનપ્રકાશના એક કિરણનું પણ મહત્ત્વ
5
અતિ ઘણું વધી જાય છે. સૂર્યના કે દીવાબત્તીના પ્રકાશ રાત્રિના અંધારાને ભલે દૂર કરી શકે, પરંતુ આત્મામાં ભરેલા અજ્ઞાન અંધારાને તેા જ્ઞાનપ્રકાશ જ ઉલેચી શકે, કે જે વિના આદરેલી અનન્તની–મેાક્ષની મુસાફરી કોઈ પણ પ્રાણીથી પૂરી થઈ શકતી જ નથી. ધન્ય છે તે અનન્તજ્ઞાની મહાપુરુષોને, કે જેઓશ્રી અતિમાનવા– તીથ કરો તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓશ્રીએ આ જગતનાં ભાવ દારિદ્યને નિવારવા કાજે જ જ્ઞાનનાં અમૂલ્ય દાન કરેલાં છે. આ શ્રી ધમસગ્રહ' ગ્રંથ તેના જ એક અંશ છે.
6
ગ્રંથકર્તા— ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. પૂજ્યપાદ તપાગચ્છીય– વિશ્વવિશ્રુત – અકખરબાદશાહ પ્રતિાધક–જગદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની પાટે, ખાદશાહ અકબરે આપેલ ‘સવાઈહીરલા નું મિરૂદ ધારણુ કરનારા પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજા થયા, તઓની પાટે એક આચાર્ય પૂ. શ્રી વિજયદેસૂરીજી મહારાજા થયા અને પછી ખીજાઆચાર્ય પૂ. શ્રી વિજયતિલકસૂરિજી મહારાજા થયા. આ આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજાની પાટે પૂ. આચાર્ય શ્રી વિજયઆનંદસૂરિજી મહારાજા થયા અને તેએાના એક શિષ્ય પ્રડિત શ્રી શાન્તિવિજયજી ગણી થયા. તેમના શિષ્ય તે પ્રસ્તુત મૂલ ગ્રંથના કર્તા મહામહેાપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર.
રચનાસમય – પ્રશસ્તિના શ્લેાક ૧૪ માં, આ ગ્રંથ તેઓશ્રીએ વિ. સં. ૧૭૩૧ ના વૈશાખ સુદ ૩ અક્ષયતૃતીયાના ક્રિને રમ્યા છે, એમ સ્પષ્ટ જણાવેલું છે. આ ઉપરથી તેઓશ્રીના સમયનુ ઐતિહ્યપ્રમાણ પણ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધથી માંડી અઢારમા સૈકાના પૂર્વાર્ધ સુધીમા હોવાનું નિઃશંક પ્રતીત થાય છે. તેઓશ્રીની વ્યાખ્યાન છટા ખૂબ રસ ભરપૂર હતી. મહાન જ્યોતિર્ધર ઉપાધ્યાયજી શ્રી યવિજયજી ગણિવર પણ તેમનાં વ્યાખ્યાના પ્રત્યે આકર્ષાયા હૈાવાનુ... કેટલીક કિ ́વદન્તિ આપણને કહી જાય છે. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહાસજનીં દ્વીક્ષા વિ. સ. ૧૬૮૮ અને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૩ ના છે. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સંશાધનાદિ કાર્ય પણ કરેલુ છે. મતલબ કે, આ બંને મહાત્માએ સમકાલીન હતા. એટલું' જ નહિ, પશુ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી ગણી તથા ઉંપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણી આદિ મહાપુરૂષો પણ તેઓશ્રીના સમકાલીન હતા.
ગ્રંથના સાધકા—મૂળ ભાષાન્તરમાં સ્થળે સ્થળે પૂ. વાચકવર શ્રી યશેાવિજયજી મહારાજે કરેલાં ઉપયોગી ટીપ્પણા જે [ ] આવા પ્રકેટમાં લીધેલાં છે. તે ઉપરથી સમજી
Page #5
--------------------------------------------------------------------------
________________
શકાશે કે- આ ગ્રંથમાં તેઓશ્રીને કેટલો બધે કિંમતી ફાળો છે. ખુદ ગ્રંથકાર મહાત્મા પ્રશસ્તિના ૧૧-૧૨ મા કલાકમાં આ હકીક્તની ખૂબ કૃતજ્ઞતાપૂર્વક નેધ લેતાં જણાવે છે કે “જેમણે તર્ક, પ્રમાણ અને નય પ્રમુખ ગહન વિચારેનાં પણ સમર્થ વિવેચન કરીને શ્રી શ્રુતકેવલી આદિ પૂર્વ મુનિમહારાજાઓને યાદ કરાવ્યા છે, તે વાચકરાજ શ્રી યશોવિજયજી મહારાજે હારા ઉપર ઉપકાર કરી આ ગ્રંથનું પરિશુધન આદિ કરેલ છે. (૧૧)” “આ ગ્રંથમાં અતિ દુર્ગમ એવી પણ સાધુ અને શ્રાવક આદિને લગતી વિવિધ પ્રકારની સમાચારીઓનું આલેખન કરવામાં બાળકના જેવી મંદ ગતિવાળો પણ હું જે ગતિમાન- શક્તિમાન થઈ શક છું, તે તેમના હસ્તાવલંબન- ટેકાને જ આભારી છે. (૧૨)” આ ઉપરાંત વાચક શ્રી લાવણ્યવિજયજી એ પણ આ ગ્રંથનું સંશોધન કર્યું છે, તેને ઉલેખ પ્રશસ્તિના ૧૩ મા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ કર્યો છે.
ગ્રંથનિર્માણ શાથી થયું?– આપણે જોયું છે કે- પ્રૌઢ સાહિત્યસ્વામીએ સાહિત્યના રસથાળ જેમ સ્વયં ફૂરણાથી જનતાના ઉપકાર અર્થે પીરસે છે. તેમ કયારેક સ્વશિખ્યાદિની વિનંતી વિગેરે પ્રેરણા પામીને પણ ગ્રંથનિર્માણ કરે છે. પ્રસ્તુત ગ્રંથનિર્માણમાં પણ ગ્રંથકાર મહર્ષિ જેઓશ્રીની પ્રાર્થનાથી પ્રયત્નશીલ બન્યા; તેઓ અમદાવાદ નગરના હાજા પટેલની પોળમાં રહેતા વીશા શ્રીમાળી જ્ઞાતિના (વર્તમાન) શેઠ હતા, તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, સુપ્રસિદ્ધ ધર્મનિષ્ઠ શેઠ માયાભાઈ સાંકલચંદના પૂર્વજ શેઠ શ્રી શાનિદાસ કે જેઓ મતિએ શેઠના પુત્ર હતા. આ પિતા-પુત્ર કેવા ધમષ્ઠ-ઉદારશાસનસેવી-તત્વવિલાસી મહાનુભા હતા, તેની પણ પ્રશસ્તિ ગ્રંથકારશ્રીએ કલેક ૧૫૧૬-૧૭-૧૮ માં બરાબર જ ગાયેલી છે.
પ્રથમદર્શના લખનાર– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને સાધે તે સાધુ. જ્ઞાનાદિક ગુણોની આરાધના માટે જેમ શમણે ગ્રંથરચના વિગેરે કરતા હતા, તેમ રચાયેલા ગ્રંથની પ્રથમ શુદ્ધ નકલ લખવાનું કાર્ય પણ તેઓ કરતા હતા અને તે પણ એક હેટું માનપ્રદ યાદગાર સેવાના કાર્ય તરીકે ગણાતું હતું. તેમને “પ્રથમાદશ? ના લેખક તરીકે ઉલ્લેખ કરાતું હતું. હોટે ભાગે આ સુયશના ભાગીદાર ગ્રંથરચયિતાના શિષ્ય અથવા નિકટવર્તી ભક્તજન બનતા હતા. આ મૂળ ગ્રંથના પ્રથમદર્શના લેખક મુનિ શ્રી કાતિવિજયજી ગણિવર હતા, જેઓ ગ્રંથકાર મહત્માના શિષ્ય હોવાનો પુરે સંભવ છે. ગ્રંથકારશ્રીએ આ હકીક્તની નોંધ પ્રશસ્તિના ૧૯માં લેકમાં કરી છે.
ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ – ગ્રંથકાર મહર્ષિએ વિષયપ્રતિપાદનની સરલતા માટે પ્રસ્તુત ગ્રંથને ચાર વિભાગોમાં વહેંચી નાખેલ છે, પહેલા વિભાગમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ અને બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવામાં આવ્યો છે, ત્રીજા વિભાગમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
[5
સાપેક્ષ ચતિ – સાધુ ધર્મ અને ચોથા વિભાગમાં નિરપેક્ષ યતિષમ કહેવામાં આવ્યેા. છે. પ્રાણી માત્રમાં સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને અનાદિકાલીન જન્મમરણાદિક ફૂલ આપનારા ક્રમ રાગના એવા તેા પક્ષાઘાત લાગુ પડેલા છે કે – અભિલાષા સુખ મેળવવાની હાવા છતાં મેળવે છે દુઃખ જ. એભાન, બીમાર અને મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કરાગથી ઘેરાયેલા સંસારી આત્માની હોય છે. રાગને મીટાવવાની એક જે રામબાણ દવા છે તેનું જ નામ ધર્મ છે. અનેક વસ્તુઓના સ્વભાવગત અનેક ધર્મો હાય છે, તેનું પરેશાધન કરીને આપણે તેા ચૈતન આત્માના સ્વભાવગત ધર્મને જયારે આચરતા થઈશું, ત્યારે જ મુકતાત્માઓની નિશંગ હવા ચાખી શકીશુ. આ ગ્રંથમાં એવા ધર્મનું શુદ્ધ સ્વરૂપ અને તેને હાંસલ કરવાના ક્રમિક ઉપાય – આ તમામનું ગ્રંથકારશ્રીએ ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
સામાન્ય ધર્મ – પહેલા વિભાગમાં ગૃહસ્થે ધન ઉપાર્જન ન્યાયથી કરવુ' વિગેરે પાંત્રીશ નિયમાનું વર્ણન કરવામાં આવ્યુ છે. દાર્શનિક કિવા આર્ય-અના ષ્ટિએ પણુ આ વાત માનવ માત્રના હિતની છે, એમ સૌ કોઇને કબૂલ કરવુ પડે તેમ છે; અને એથી જ એ સૌને માટે આદર કરી શકાય તેવા માનવતાના પાયાના ધર્મ હાવાથી તેને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરીકે ઓળખવામાં આવ્યા છે.
વિશેષ ધ – ખીજા વિભાગમાં ગૃહસ્થના વિશેષ ધર્મ ખતાવવામાં આવ્યા છે. એકડીયા અને ખાળપેાથી ભણુતા બાળકે જેમ પહેલા ધારણ વિગેરેમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે, તેમ સર્વોદયની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માટે ગૃહસ્થે સામાન્ય ધર્મ રૂપી ખીજસેવનમાંથી વિશેષ ધર્મ રૂપી વિકાસક્રમમાં આગળ વધવુ જોઇએ. આથી જ હવે ગૃહસ્થે, પ્રથમ પોતાની શ્રદ્ધાવૃત્તિના ઝોક જે અસત્ય – અસ્થિરતા – સંદિગ્ધતા – અણસમજ અને કદાગ્રહ આદિ ક્ચરા તરફ વળેલા હતા, તેને સત્ય – સ્થિરતા – નિશ્ચય – સમજ અને સદાગ્રહ આદિ તરફ વાળવા રહ્યો. આ રીતિએ શ્રી વીતરાગદેવ આફ્રિની પ્રતીતિ કરીને, તેઓશ્રીની પૂજા – ભક્તિપૂર્વક સ્થૂલથી હિંસાત્યાગ' આદિ વિશેષ ત્રતાનુ પરિશીલન પશુ કરવું રહ્યું. આનુ નામ છે ગૃહસ્થના વિશેષ ધમ, આ વિભાગમાં ગ્રંથકાર મહારાજે યાગષ્ટિએનુ, શ્રાવકનાં સમ્યક્ત્વમૂલક ખાર ત્રતાનું, તેમાં ન લગાડવા જોઇતા અતિચારાનુ', ગૃહસ્થે નિત્ય કરવા લાયક શ્રી જિનપૂર્જા આદિનું, દેવવંદન – પ્રતિક્રમણાદિ નિત્ય ક્રિયાનાં સૂત્રોનુ, તથા તેના અર્થોનું, ભક્ષાભક્ષ્યનું, દેવદ્રવ્યાદિ ધનવ્યવસ્થાનું ગુરુવન્દનનું સાંજ-સવારના પચ્ચક્ખાણાનું, પ, ચાતુર્માસિક, વાર્ષિક તથા જન્માદ નૃત્યા વિગેરેનું ખૂબ ઝીણવટથી વર્ણન કરેલું છે.
જગત્થાન્તિના ઉપાય આજે જગતમાં અશાન્તિના મ્હોટા હુતાશન સળગી રહ્યો છે, તેનું કારણ મનુષ્યાની અમર્યાદિત ભૌતિક લાલસા અને તદર્થે જીવાતુ સ્વૈરજીવન છે. આ ગ્રંથમાં ઉપયુક્ત વિશેષ ધર્મનુ જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે મુજખ જૈન અને
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈનેતર ગૃહસ્થ સ્વજીવન જીવવાને જે નિશ્ચય કરે, તે જગતમાં આજે શક્તિનું સ્વર્ગ ઉતરી શકે તેવું છે, વર્તમાન યુગને આ જ ખરે નાગરીક ધર્મ અને જેઈએ, તે જયારે સમજશે, ત્યારે જ સ્વ અને પારને વિનાશની ગર્તામાં ફેંકી દેનારી હિંસા અને પરિગ્રહવાદ વગેરેની પાછળ આજે જે આંધળી દેટ મૂકાઈ છે, તેને અંત આવશે.
પતિ-ધર્મ – યતિધર્મ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગરછની મર્યાદામાં વર્તન હોય. બીજે નિરપેક્ષ એટલે જિનક૯પી આદિ, જે ગચ્છ આદિ કશાની અપેક્ષા ન રહેવાથી ગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારે હોય. જીવનપર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વિગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવા, તેનું નામ યતિ કિંવા સાધુધર્મ છે. જીવનસાધનાનું અહીં પૂર્ણવિરામ આવે છે. એનું બીજું નામ “સન્યાસ ગ” પણ છે. એના જેવું ભૂતપકારક, શાન્ત, દાન્ત અવશ્ય ગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેઓ આ જીવન સ્વીકારી કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત–પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિ કઃ પરાભવ ભોગવવા પડતા નથી. મૂલ ગ્રંથના ત્રીજા અને ચોથા વિભાગોમાં ગ્રંથકારશ્રીએ છેવટના સારભૂત સુરાસુરાદિ વંદ્ય એવા આ યતિધર્મનું પ્રાયશ્ચિતાદિ સમગ્ર વિધિ સાથે વર્ણન કરેલું છે. આ ગ્રંથનું લેવર- આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથને શબ્દદેહ મૂલ અને ટીકા ઉભયાત્મક છે અને તે ઉભયના રચયિતા ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર પિતે જ છે, તેથી આ ગ્રંથ સપzવૃત્તિયુત શ્રી ધર્મસંહના નામે જ ઓળખાય છે તે યથાર્થ છે. આ ગ્રંથનું મૂલ સંસ્કૃત પદ્યમાં છે અને ટીકા સંસ્કૃત ગદ્યમાં છે. મૂલની એકંદર ગાથાઓ ૧૫૯ છે. જેમાં પહેલા બે વિભાગને આવરી લેતી ગાથાઓ ૭૦ છે. ભાષા સંસ્કૃત છતાં રેચક, સરલ અને પ્રસન્ન છે.
શ્લોક પ્રમાણ- આખા ગ્રંથનું સૂત્ર તેમ જ વૃત્તિ સહિત અનુટુબમાં ગણાતું કપ્રમાણ ગ્રંથને અંતે ૧૪૬૦૨ આપેલું છે. તેને પહેલે ભાગ, કે જેમાં ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મસ્વરૂપ બે અવાક્તર વિભાગે છે, તેનું એકંદર કપ્રમાણે તે ભાગની વૃત્તિને અંતે ૯૪૨૩નું લખેલું છે. આથી સમજી શકાશે કે ગૃહસ્થ ધર્મને આશ્રીને ઉત્તર વિભાગ કરતાં મૂળ ગાથાનું પ્રમાણ ઓછું રાખવા છતાં, ટીકા ગ્રંથનું પ્રમાણ ગ્રંથકારશ્રોએ દ્વિગુણથી પણ અધિક એવું ખાસું વિસ્તૃત બનાવેલું છે.
વિષય નિરૂપણુ- આ ગ્રંથનું વિષયનિરૂપણ સ્વરૂપદર્શક છે. તે પોતાની સાથે વાચકને ઘણી ઘણી બાબતેની માહિતી અને ઉપદેશ આપતું જાય છે. તે ક્યાંય પણ અપતિકે અધિકૅક્તિ કરતું નથી. તેનું ધ્યેય આગમ, પંચાંગી અને તદનુસારી પૂર્વાચાર્યોની શાસ્ત્રવાણીથી
Page #8
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ થતી સુવિશુદ્ધ સામારી કિવા પરંપરા માર્ગનું પ્રતિપાદન કરવાનું છે. કપડું સીવનાર એક કારીગર દરજીને જેમ કપડું કાપ્યા વિના સીવી શકાતું નથી, તેમ ગ્રંથકાર મહારાજા, આ ગ્રંથમાં, ક્યાંક શંકા-સમાધાન કરતા, તો ક્યાંક ચર્ચા કરતા, ક્યાંક સત્યપક્ષનું સ્થાપના કરતા, તે ક્યાંક પરવાદિઓની અપ્રમાણિક માન્યતાઓનું ખંડન કરતા સારી રીતિએ જોવાય છે. આ પ્રમાણે યાવત્ પરમ આપ્તપુરૂષોની વચનમર્યાદામાં રહેલું તેઓશ્રીનું વિષયનિરૂપણ અખલિત પ્રવાહસ્વરૂપે વહેતું રહી પોતાના ધ્યેયસાગરમાં વિલીન થઈ જાય છે.
ગ્રંથકારશ્રીને બોધ- આ ગ્રંથનું અવલોકન કરતાં એ સહજમાં માલુમ પડી જાય છે કે- ગ્રંથકાર મહારાજાને બોધ ઘણે વિશાળ હતો. વ્યાકરણ, તર્ક, ન્યાય, સાહિત્ય, પ્રકરણ આદિ દરેક વિષયના તલસ્પર્શી બેધ ઉપરાંત તેમના ઊંડા દાર્શનિક જ્ઞાનનો પણ આ ગ્રંથમાં ધોધ વહી રહ્યો છે, એમ કહીએ તે તે જરાયે ખેટું નથી. ગ્રંથકાર મહારાજે, એકલે હાથે આ એક જ ગ્રંથમાં શ્રી આચારાંગ આદિ અંગસૂત્ર, ઉવવાઈ- રાયપણી આદિ ઉપાંગસૂત્રો, નિશીથ-બૃહકલ્પાદિ છેદસૂત્રો, પચન્નાસૂત્ર, આવશ્યકાદિ મૂલસૂત્રો તથા નંદાદિસૂત્રો, ઉપરાન્ત શ્રી ધર્મબિન્દુ, બેડશક, અષ્ટકજી, ગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, પંચાશક, ઉપદેશપદ, લલિતવિસ્તરા, પચવસ્તુ શાસ્ત્ર, વીતરાગતેત્ર, ધર્મરત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય આદિ પૂર્વાચાર્યોના અનેક મનનીય ગ્રંથને અને નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવસૂરિ, આદિ મોટા ભાગના શાસ્ત્રસમુદ્રને નિષ્કર્ષ આપેલ છે.
ગ્રંથશૈલી– પૂ. પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજે “શ્રાવકધર્મવિધિ પ્રકરણ લખેલું છે, એ સિવાય સાધુધર્મ ઉપરનાં પણ જુદાં જુદાં પ્રકરણ લખાયેલાં ઘણાં માલુમ પડે છે. પરંતુ ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ–ઉભયંનું એક કડીબદ્ધ અથથી ઇતિ સુધી નિરૂપણ કરવાની પહેલ, આપણે ભૂલતા ન હોઈએ તે પ્રાચીન યાકીનીમહત્તરાસૂનુ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના “ધમંબિન્દુ' (પંચાશક) ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. તે પછી શાન્તિસૂરિજી મહારાજનું “ધર્મરત્નપ્રકરણ અને પૂ. કાલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિજી મહારાજનું “ગશાસ્ત્ર’ આવે છે. સામાન્યતઃ જોતાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં એ જ મહાપુરૂષની શૈલિ અપને વેલી જણાય છે. તેઓશ્રીને ભાષા ઉપર કાબુ પણ ખરેખર દીલચસ્પ છે.
માગદશન– વર્તમાનમાં “દેવદ્રવ્ય, “તિથિઆરાધન આદિ જે વિવાદાસ્પદ પ્રશ્નોથી શ્રીસંઘનું માનસ ડેલાતું દેખાય છે, તેને સ્થિર અને સ્વચ્છ રાખવા માટેનું સત્તાવાર માર્ગદર્શન આ ગ્રંથમાંથી પણ વાંચકોને નિઃસંદેહ મળી રહે છે.
(૧) આરતી, પૂજ, સુપન અને ઉપધાનની માળ, વિગેરે બેલોની ઉપજ દેવદ્રવ્ય છે. બેલનારની ઈચ્છાનુસાર તે ગમે તે ખાતે લઈ જઈ શકાય નહિ દેવદ્રવ્ય- સ્કૂલે લેજે.
Page #9
--------------------------------------------------------------------------
________________
8]
દવાખાનામાં કે મધ્યમ વર્ગને મદદ આપવામાં વાપરી શકાય નહિ, તેને માટે જૂદું સાધારણ ફંડ ઉભું કરી શકાય, પણ તે બહાને દેવદ્રવ્યની સ્થાપિત આવકને ધક્કો પહોંચાડી શકાય નહિ.
(૨) તિથિ આરાધનામાં ઉદયતિથિને મેળવવી જોઈએ નહિ. આ અને એવા જ બીજા અનેક જીવને પગી ખૂલાસાઓ આપણને આ ગ્રંથમાંથી સટ મળી રહે છે. જેવા કે
(ક) સામાયિકમાં ઈરિયાવહી કરવી જોઈએ; (ખ) કરેમિ ભંતે ત્રણ નહિ એક જ ઉચ્ચરવી જોઈએ (ગ) પર્વ સિવાય અપવે પણ પૌષધ કરવાનો નિષેધ નથી; (ધ) પૌષધમાં શ્રાવક પિતાને માટે કરેલા આહારને પણ ઉપયોગ કરી શકે છે; (૯) સ્ત્રીથી પણ શુદ્ધિપૂર્વક ભગવાનની પૂજા કરી શકાય, (ચ) શ્રી દીક્ષા પણ લઈ શકે છે અને મોક્ષમાં પણ જઈ શકે છે; (છ) સ્ત્રીને તુધર્મ આવે છે અને તે તેણીએ પાળ જોઈએ; (જ) પ્રતિક્રમણમાં ચોથી સ્તુતિ (દેવ-દેવીની) બલવી જોઇએ, (૪) ૫ખ્ખી ચૌદશની અને સંવત્સરી ચોથની જ થાય; ઈત્યાદિ.
મૂલ ગ્રંથનું પ્રકાશન- આ મૂલ ગ્રંથનું પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્દાર ફંડ તરફથી બે વિભાગમાં કરવામાં આવેલું છે. તેમાંને પહેલે વિભાગ વિ. સં. ૧૭૧માં પ્રસિદ્ધ થયે છે અને બીજો વિભાગ વિ. સં. ૧૭૪ માં બહાર પડે છે. તેનું સંશોધન તે સમયના પૂ. પંન્યાસ શ્રી આનંદજીસાગરજી મ. કે જેઓ પછીથી પૂજય આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ થયા હતા, તેઓએ કરેલું છે. મજકુર સમ્પાદનમાં તેઓના તરફથી પ્રસ્તાવના તથા વિષયાનુક્રમ વિગેરે પણ આપવામાં આવેલું છે.
- ગુર્જર કવિ તરીકે ગ્રંથકારશ્રીની અન્ય કૃતિઓ – અઢારમી શતાબ્દિના ગુર્જર કવિ તરીકેની પ્રસિદ્ધિ પણ આપણા ગ્રંથકાર મહાત્માની ઉચ્ચ કક્ષાની હતી. “જૈન ગુર્જર કવિઓ - ભા, ૨” માં “નયવિચાર” એટલે “સાત નયને રાસ, જેનું ગ્રંથપ્રમાણ ૨૪૦ છે, તે તેમણે વિ. સં. ૧૭૨૮ આસપાસ બનાવ્યાનું લખે છે. “સુમતિ કુમતિ (જીનપ્રતિમા ) સ્તવન, પણ એજ અરસામાં તેમણે રચેલું છે. તેમની “ભગવતી રાસ યાને સઝાય સંગ્રહપોથી વિ. સં. ૧૭૪૩માં લખાયેલી છે. તેઓશ્રીની ગ્રેવીસી અને
Page #10
--------------------------------------------------------------------------
________________
આઠ મદની સજ્ઝાય વિગેરે કૃતિએ તા, આજે પણ ગાનાર અને સાંભળનાર સૌનાં દી.લ હરી લે તેવી રસિક અને ભક્ત્યાદિ ભાવાથી પરિપૂર્ણ છે.
સમાન નામધારી અન્ય કવિ- ગ્રંથકારશ્રીના સમકાલે જ ખીજા પણ ‘માનવિજયજી’ નામના ત્રણ કવિએ વિદ્યમાન હતા. તેમાંના બે તા તપાગચ્છીય જ હતા અને એક ખરતરગચ્છીય હતા. આ ઉપરાન્ત એક માનમુનિ નામના પણ સાધુ હતા (જીઓજૈન ગુર્જર કવિઓ-ભા. ૨) તેમણે અનુક્રમે શ્રીપાલરાસ, વિક્રમાદ્રિત્યચરિત્રરાસ, પાંડવ ચરિત્રાસ, આદિની રચનાએ કર્યાનું જણાય છે.
ભાષાન્તર યુગ – વર્તમાન યુગ મૌલિક કૃતિઓના ભાષાન્તર યુગ તરીકે વધારેમાં વધારે પ્રસિદ્ધ થયેલા છે. સંસ્કૃત આદિ એક ભાષામાંથી ગુજરાતી આદિ ખીજી ભાષામાં ગ્રંથને સાદ્યંત ઉતારવા, તેનું નામ ભાષાન્તર છે. અલ્બત્ત, આવાં ભાષાન્તર કરવાની શરૂઆત કચારથી થઈ અને પહેલવહેલું કેાણે કયા ગ્રંથનુંં ભાષાન્તર કર્યું' તથા ક્યી કયી ભાષાના ગ્રન્થા કંચી કી ભાષામાં ઉતરાયા, ગુજરાતી અને તેવી જ ખીજી પ્રાંતીય ભાષાની કૃતીઓના ભાષન્તિરી સં‘સ્કૃત વિગેરેમાં થયા છે કે નહિ, આ બધા પ્રશ્નો વિદ્વાનાએ વિચારવાના છે. ‘મૂલ ભાષાના અનભ્યાસી મનુષ્યોને, તેમની જ ભાષામાં મૂલ કૃતિમાં સમાયેલે જ્ઞાનના ખજાના પ્રકટ કરી આપવા,’ એ ભાષાન્તરાની ઉપયાગીતા છે. સાહિત્યક્ષેત્રમાં ભાષાન્તરા પણ મૌલિક કૃતિઓ જેટલાં જ ગણનાપાત્ર છે, એ એક હકીકત છે. બેશક તે મૂલ કૃતિઓની ખૂબીઓ કે ખામીઓ જેમ હોય તેમ તેના જ ટોન' આશય અને ટેસ્ટ' અભિરૂચિમાં રજુઆત કરનાર હાવાં જોઇએ. વ્યવહારમાં જેમ એક નકલ કરનારની જોખમદારી રહેલી છે, તે જો ગરબડ કે પ્રમાદ કરે તા ‘આગલ ગાડી’ને બદલે ‘આગ લગાડી’ જેવા અનથ પણ મચાવી દે, તેમ ભાષાન્તરકારની જોખમદારી તેનાથી પણ ચઢીઆતી છે. સાચે જ તે ગ્રંથના હાર્દ સુધી પહોંચનાર વિચારશીલ વિદ્વાન હોવા જોઈએ.
ધમ સંગ્રહનું ભાષાન્તર-વાચકાના કમલમાં જે આ ગ્રંથ મૂકાય છે, તે છે ઉપયુ કત શ્રી સંગ્રહનું ભાષાન્તર: આ ભાષાન્તરમાં ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ રૂપ એ નિભાગાનુ જ વિવેચન કરેલું છે અને તે મૂલ ગ્રંથના જે ટીકાલાગ છે તેનું ભાષાન્તર છે. મૂલ ગાથાએ તેા તેના અસલી સ્વરૂપમાં જ રજુ કરેલી છે.
****
- ભાષાન્તરકાર- મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી, કે.જે આચાય શ્રીમદ્ વિજયમને હરસૂરિજી મહારાજના શિષ્ય છે. અને સધસ્થવિર, શાન્તસૂર્તિ આવા દેવ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાના પ્રપશ્ચિષ્ય છે, તમારા શાતમૂર્તિ
આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્જમેઘસૂરીશ્વરજી મહારાજના પ્રશ્ચિમ છે, તેમણે આ ભાષાન્તર કરેલું છે. આ ભાષાન્તર પાછળ તેમણે ત્રણ-ચાર વર્ષના અખંડ શ્રમ સેવેલા છે, ભાષાન્તરકાર
Page #11
--------------------------------------------------------------------------
________________
10] તરીકેની ઉપર આલેખેલી જવાબદારી અદા કરવામાં તેઓ કેટલા સફલ થયા છે, તેને ન્યાય તે વાચકે કરશે. અત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે તેમને આ પરિશ્રમ જરૂરી હતું અને તે સાહિત્યની દુનિયામાં અતિ આવકારદાયક છે. પાઠકને તે નિઃશંક ઉપકાર કરનાર છે આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાન્તર માટે પણ કરે, એવું જરૂર ઈચ્છીએ.
સોનું અને સુગંધ- આપણે પૂર્વે જેઈ ગયા કે- આ શ્રી ધર્મસંગ્રહ સટીકનું નિર્માણ સુશ્રાવક શાન્તિદાસની પ્રેરણાથી ગ્રંથકારશ્રીએ કર્યું હતું. એ જ સુશ્રાવક શાન્તિદાસના વંશજ સ્વર્ગત સુશ્રાવક મયાભાઈની પ્રેરણાથી એજ ગ્રંથના આ ભાષાન્તરનું નિર્માણ થયું છે. શ્રદ્ધાળુ, અભ્યાસી, ક્રિયારૂચિ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, શાસનની ધગશવાળા, વિરલ શ્રાવકો પૈકીના તેઓ એક હતા. તેમણે પોતાના જીવતાં આ ભાષાન્તરની પ્રેસકોપી સંપૂર્ણ જોઈ-વાંગી લીધી હતી અને પ્રેસમાં ચાલુ કરવાની તૈયારીમાં જ તેઓ વિ. સં. ૨૦૦૬માં પરલોકવાસી થયા. તેમના જ સુપુત્ર સુશ્રાવક નરેમદાસ વિગેરે, પિતાના પિતાશ્રીની ઈચ્છાનુસાર પિતાની સંપૂર્ણ આર્થિક સહાયથી પ્રથમવૃત્તિનું પ્રકાશન કરે છે. સેનામાં સુગંધ મળવા રૂપ આથી વધારે સુંદર યુગ બીજો કયે હોય? કે જેઓ મૂલ ગ્રંથની રચનામાં પ્રેરણામૂર્તિ હતા, તેમના જ કુલદીપક આ ભાષાન્તરની રચનામાં પ્રેરણામૂતિ થયા અને વળી ઉત્તરોત્તર તેમના જ કુલદીપક આ ભાષાન્તરનું મુદ્રણ કરાવી પ્રકાશમાં લાવે છે.
અંતિમે દગાર– આ અમૂલ્ય ગ્રંથનું “ઉદ્દબોધનલખવાની મારી તૈયારી ન હતી, પરંતુ ભાષાન્તરકાર મુનિશ્રીની સહૃદય વિનંતીને મારાથી નકારી શકાઈ નહિ અને હારે તગ્ય તૈયારી કરવી પડી. આ ભાષાન્તર સાથે હારો જે અલ્પ સંબંધ છે, તે અનુભવથી
હું કહી શકું છું કે- કઈ પણ મૂલ કૃતિનું પ્રામાણિક ભાષાન્તર કરવા માટે જેટલી કાળજી રખાવી જોઈએ, તેટલી આમાં ખચિત રાખવામાં આવી છે, તથાપિ છદ્મસ્થતાના ગે સુલભ ભૂલ થયેલી ક્યાંય પણ જે દેખાય તે સુજ્ઞ પુરુષે સુધારી લેશે અને પરિશ્રમને પૂરે ન્યાય આપશે, એવી આશા રાખવી અસ્થાને નથી જ. એ ભૂલાવું ન જોઈએ કે- આ ગ્રંથના થોડા ભાગનું ભાષાન્તર વિ. સં. ૧૯૬૧માં જૈનવિદ્યા પ્રસારક વગ– પાલીતાણા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જો કે તેને આમાં કશો ઉપયોગ કરવામાં આવ્યું નથી.
અમારી શુભેચ્છા- ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિ સેવતા માલુમ પડે છે, તે કેવલ તેઓની અજ્ઞાનતા આદિને આભારી છે. તેઓ સહ સમ્મસાન પામે, એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારનાં સાહિત્યનું સર્જન કરે છે, તે પ્રતિમા એક આ ગ્રંથને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા સળગાવે, તેના પ્રકાશમાં પોતાનું જીવન આદર્શ જેનપણાના રંગમાં રંગીને સ્વ-પરના અત્યુદય તેમ જ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગલ બઢે અને આગે
Page #12
--------------------------------------------------------------------------
________________
[1]
બઢતા તેઓ મળ્યાદિ ભાવયુક્ત વિશ્વશાનિકર શ્રી સર્વજ્ઞધર્મમાં નિર્દોષ અનુષ્ઠાને જયજયકાર બોલાવે, એજ શુભેચ્છા.
જગતમાં
વિ. સં. ૨૦૦૯, જેઠ વદ ૧૦, સોમવાર)
લિ. પૂજ્યપાદ પરમગુરૂ સગરામપરા –જૈન ઉપાશ્રય, } આચાર્ય દેવેશ શ્રીમવિજયમસૂરીશ્વરજી
સુરત, J મહારાજના ચરણ-ચંચરિક આચાર્યવિજયજબૂરિજી
Page #13
--------------------------------------------------------------------------
________________
12]
છે અહં નમ:
સંપાદકીય કિંચિત્
* શ્રી ધર્મ સંગ્રહ નામના આ ગ્રન્થના મૂળ વિસ્તૃત ભાષાન્તરની ત્રણ આવૃત્તિઓ છપાવા છતાં આજે પણ તેની માંગ સતત ચાલુ છે, તે જોતાં આ ગ્રન્થ સંઘમાં કેટલે ઉપયોગી અને આદરપાત્ર બને છે, તે કહેવાની જરૂર ન ગણાય. છતાં આ ગ્રન્થમાં છાપેલું સ્વ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય જખ્ખસૂરીશ્વરજીએ પૂર્વના ભાષાન્તરમાં છાપવા લખી આપેલું ઉદ્દબોધન વાંચવાથી ગ્રન્થને ઈતિહાસ મહત્ત્વ વગેરે જાણી શકાશે.
ઉપરાંત શમમૂર્તિ પરોપકારી મૈયાદિભાવભાવિત નમસ્કાર-મહામંત્રના અખંડ આરાધક પૂજ્યપાદ સ્વપંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકર વિજયજી ગણિવરે આ ગ્રન્થ અંગે બીજા ભાગના ભાષાન્તરમાં ભૂમિકા લેખમાં લખ્યું છે કે
પરમોપકારી વિપકારક ત્રિકાલાબાધિક શ્રી જૈન શાસનમાં ય તરીકે અનંતવિશ્વ, તેમાં રહેલા સચેતન અનંતા છે, તથા અચેતન પુદગલે, બંધે – પ્રદેશે – પરમાણુઓ, તે બન્નેની ગતિ-સ્થિતિમાં સહાયક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય દ્રવ્ય અને એ સર્વને અવકાશ આપનાર આકાશ તથા તેમાં પરિવર્તન કરનાર કાળ વગેરે છએ દ્રવ્ય (પદાર્થો) તેના યથાર્થ સ્વરૂપમાં જણાવ્યા છે.
તેનું જ્ઞાન કરનાર જ્ઞાતા (આત્મા) ને પણ કથંચિત્ નિત્યનિત્ય, શુદ્ધાશુદ્ધ, શરીરાદિથી ભિન્ન ભિન્ન વગેરે વિવિધ ધર્માત્મક જણાવે છે તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધનો ક્ષયોપશમાદિ પણ યથાસ્વરૂપ જણાવ્યાં છે. જ્ઞાનના પણ મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ મૂળ ભેદ, એકાવન પેટભેદ તથા સૂક્ષમ અવાક્તર અસંખ્ય ભેદનું સુસંગત નિરૂપણ કર્યું છે. - ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સિત્તેર વગેરે ભેદ-પ્રભેદે અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમસ્થાને વર્ણવ્યાં છે, ક્રિયાવાન્ આત્માની લેશ્યાએ, તેની શુદ્ધિ-અશુદ્ધિરૂપ પ્રકર્ષઅપકર્ષથી આત્મામાં પ્રગટતાં ગુણસ્થાનકે અને તેના અવાક્તર સંખ્ય – અસંખ્ય ભેદ – પ્રભેદે પણ જણાવ્યા છે.
ધ્યાનશુદ્ધિ માટે ધ્યેય તરીકે મુક્તિ, મુક્તજીનું સ્થાન, અને તેમનું અનંત સુખ, યાતા તરીકે કર્થચિત્ નિત્યાનિત્યાદિ સ્વરૂપવાળો આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્યઅત્યંતરાદિ તપના વિવિધ પ્રકારનું સુવિસ્તૃત-સુસંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ કર્યું છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
[13 જે અહિંના એક સંપૂર્ણ પાલન વિના એ પ્રાપ્તિ શક્ય જ નથી, તે અહિંસા કેવળ શરીરથી જ નહિ, વચનથી અને મનથી પણ તેનું પૂર્ણ પાલન થવું જોઇએ. જેન શાસનમાં અહિંસાના કાયિક પાલન માટે વિવિધ ઉત્તમ આચારે જણાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે રચાદ્વાદ સિદ્ધાન્તનું નિરૂપણું છે. સ્યાદ્વાદ એક એવી ન્યાય બુદ્ધિ છે કે તેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસંત્યને કોઈ પણ અંશને સ્વીકાર સંભવિત નથી.
આ ગ્રન્થનાં પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગો/સારિતાના “ન્યાય સંપન્ન વિભવથી માંડીને પ્રકૃતિસૌમ્યતા સુધીના પ્રત્યેક નિયમનું પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વભૂમિકા છે. આ માર્ગોનુસારિતાથી માંડીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મની ટેચ સુધીના સર્વઆચાર સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમને આ ગ્રન્થમાં એવી રીતે વર્ણવ્યા છે કે તેને વાચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં જ નહિ, પણ સ્યાદ્વાદરૂપી ન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને
પ્રત્યેક વિચાર કે ઉરચાર કઈને કઈ એક અપેક્ષાને આશ્રીને જ થાય છે, તે પૂર્ણ સત્ય ત્યારે બને છે કે જ્યારે અન્ય સર્વ અપેક્ષાઓ તેમાં ભળે, અને તે વસ્તુ કે વિષયના સમગ્ર સ્વરૂપને સ્વીકારે. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ મેલગામી ત્યારે બને કે તેની પાછળ પૂર્ણતા પ્રાપ્તિને ઉદેશ હેય, અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપે તેને સ્વીકારાય. પ્રવૃતિ પોતે કદી પૂર્ણ બનતી નથી, પણ પૂર્ણતામાં હેતુ હોવાથી અપૂર્ણને પણ પૂર્ણ મનાય છે, એમ સ્ટાદ્વાદી અંતરથી સદા માનતો હોય છે.
.
. . . . . વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરેાધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્વાદને પરિણુમાવ-તે છે. કેઈ કહે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં રખડે છે, કોઈ કહે ક્રિયાનાં અભાવે ભટકે છે, ત્યારે સ્યાદ્વાદી કહે છે કે સ્યાદ્વાદ પરિણતિના અભાવે રખડે છે. “મુક્તિમાર્ગમાં આગળ વધવા સૌથી અધિક જરૂરી સત્યનું મમત્વ અને અસત્યમયે મમત્વ છે,, એવી સમજણ ત્યારે પ્રગટે છે ત્યારે જીવમાં સ્યાદ્વાદની રૂચિ પ્રગટે છે અને સ્યાદ્વાદીઓનાં વચને અને નિરૂપણે તેને અમૃતતુલ્ય મીઠાં લાગે છે.
- ધમક્સગ્રહ નામને આ ગ્રન્થ સ્યાદ્વાદને દરિઓ છે, સ્યાદ્વાદી એવા: મહૈયાકાય શ્રી માનવિજ્યજી ગણી એના કર્તા છે અને મહારાદાદા: મહાપાધ્યાય શ્રી યશવિજયજી ગણિવર એના સંશોધક તથા ટિપણુકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગોના સંગ્રહ ઉપરાન્ત પ્રત્યેક વિષયમાં ઔચિત્ય અૌચિત્યને પૂર્ણતયા વિવેક કરવામાં આવે છે. કયી ભૂમિકાવાળા જીવને કે ધર્મ કેટલે કેવી રીતે
Page #15
--------------------------------------------------------------------------
________________
14]
કરવાથી મને હેતુ બને, તથા પ્રત્યેક ધર્મનાં અંગે પિત પિતાના સ્થાને કેટલાં મહત્વવાળાં છે, વગેરે સઘળું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રન્થમાં મળે છે.
એકાન્તરુચિ જીવને આમાં વર્ણવેલી વિસ્તૃત વિગતે કદાચ રૂચિકર ન બને, તે બનવા જોગ છે, છતાં અનેકાન્તરુચિ ઇવેને તે અહીં કહેલ એક એક વિષય અત્યંત ઉપયોગી, પુનઃ પુનઃ વાંચવા ગ્ય, વિચારવા એગ્ય અને જીવનમાં આચરવા ગ્ય છે, એવી ખાત્રી થાય છે.
ગ્રન્થકારે ગ્રન્થમાં નવું કાંઈ જ કહ્યું નથી, પૂર્વ મહર્ષિઓની વાતે વિવિધ ગ્રન્થામાંથી લઈને તેની સંકલના એવી સુંદર કરી છે કે આ એક જ ગ્રન્થને વાંચવા ભણવાથી ચારે અનુગાને સાર સમજાઈ જાય. ધર્મનાં ચારે અંગ દાન-શીલ-તપ અને ભાવ, અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ સંબંધી આવશ્યક સઘળી માહિતિ મળી રહે છે. વધારે મહત્વ તે એ છે કે આગમશેલી અને ગિરૌલીનું એલાન કેવી રીતે થાય છે? તેને સમજવા આ ગ્રન્થ એક ભેમિયાની ગરજ સારે છે. યંગસંબંધી પૂજયપાદ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિના ગ્રન્થ અને આગમ સંબંધી પૂર્વાચાર્યાદિ મહર્ષિઓના ગ્રન્થનું દોહન કરીને ગ્રન્થકાર મહર્ષિએ આપણને ઊભયની ઉપયોગિતા અને એક્તાનું સચોટ જ્ઞાન કરાવ્યું છે.
એમ આ ગ્રન્થ અતિ ઉપયોગી અનેક શાના દેહનરૂપ અને પૂર્ણ પ્રમાણિક તરીકે સંઘમાન્ય હોવાથી તેના ભાષાન્તરની પણ માગણી ચાલુ જ રહી છે, એ કારણે તથા ગ્રન્થને સંક્ષેપમાં છપાવવાથી “સૌ કોઈ સરળતાથી અધ્યયન કરી શકે તે હેતુથી આ આવૃત્તિમાં ગ્રન્થના એક પણ વિષયને છોડ્યા વિના લખાણમાં સંક્ષેપ કર્યો છે. સાક્ષીપાઠોના ગ્રન્થનું નામ અને ગાથાને નંબર આપી અતિદેશ કર્યો છે. ભાંગાઓનાં કષ્ટો ન આપતાં શ્રાવક વ્રતના ભાંગાના ગણિતની સમજ આપી છે અને ટીપણીઓને ઘટાડે કર્યો છે. એ રીતે મૂળમેટા ભાષાન્તરના સારભૂત સર્વ વિષયે આમાં લીધા છે તેથી તેનું નામ “ધમસંગ્રહ ભાષાનર સારેવાર ભા. ૧ લો રાખ્યું છે. આશા છે કે પૂર્વ આવૃત્તિઓની જેમ આ આવૃત્તિ પણ એટલી જ ઉપયોગી બનશે.
સમગ્ર રાજ્યનાં પ્રણે શેધવા વગેરેમાં મુનિરાજ શ્રી વસેનવિજયજીએ પૂર્ણ ઉત્સાહથી સહકાર આપ્યું છે તે અનુમોદનીય છે.
ગ્રન્થમાં આપેલા શુદ્ધિ પત્રકને પ્રથમ ઉપયોગ કરવા ખાસ ભલામણ છે. જો કે ગ્રંથ છપાવવામાં પ્રેસની મુશ્કેલીઓ રહે જ છે, તે પ્રમાણે છાપવાનું કામ wટણ શ્રી સત્યસાઈ પ્રિન્ટરી, બમચાવાડ-ભદ્રમાં સેપ્યું. તેના માલિક સજજન છે તેમની પૂર્ણ કાળજી છતાં પ્રેસ અંગેની કેટલીક શૂટિએ રહી ગઈ છે, શાહી પણ કેટલાક ફાર્મમાં ખૂબ ઝાંખી ઉઠી છે તેનું તેમને પણ દુઃખ થયું છે. તેમના સૌજન્યથી તે બધું અમે પણ ચલાવી લીધું છે. પ્રિન્ટિગ, કાગળ, વગેરેની મોંઘવારીને અનુભવ તે સૌ કોઈને છે જ એટલે એ
Page #16
--------------------------------------------------------------------------
________________
[as
અંગે કંઈ કહેવા યોગ્ય નથી ગજ છાવવાનો સંગ ખર્ચ અમદાવાદ-દેશીવાડાની પિાળની થી જૈન વિદ્યાશાળાની સુબાજી રવચંદ જેચંદની પેઢીના જ્ઞાન દ્રવ્યમાંથી કરી આ ગ્રન્ય તેમણે જ છપાળે છે. તેનું મૂલ્ય લગભગ પડતર કિંમત રાખ્યું છે,
પ્રાને આ ગ્રન્થના લખાણમાં મતિમ દવા, અધ, અનુપયોગ તથા પ્રેસષ વગેરે કારણે જે કઈ ક્ષતિ થઈ હોય તે સર્વ અંગે મિચ્છામિ દુક્કડ દઈ વાચકને તે સુધારી લેવા વિનંતી કરું છું
વ સં. ૨૦૩૬ આસો સુદ ૬ો પુજયપાસ પરમકૃપાળુ સ્વ. ગુરૂદેવ શ્રી વિજયભનેહરરિ મુ. સાણંદ, જી. અમદાવાદ |
શિષ્યાણ ભદ્રકરરિ
MRS SS
કે
?
Page #17
--------------------------------------------------------------------------
________________
16]
વિષય
3
વિષ યા નુ ક્રમ પૃષ્ઠક | વિષય
પૃષ્ટાંક ઉધન
બાળ મધ્યમ અને પંડિત બુદ્ધિ શ્રોતાનું સ્વરૂપ ૩૦ સંપાદકીય કિંચિત
12 શ્રોતાનાં લક્ષણે જાણીને દેશના આપવી વિષયાનુક્રમ
અજ્ઞાતતત્વને ઉપદેશ ઉસૂત્રપ્રરૂપણ ગુરુગુણસ્તવનમાલા
પંચાચારનું સ્વરૂપ અને ભેદ વગેરે
પંચાચારના ઘાતક દશ અસદાચાર પ્રન્યપ્રારંભ
ઉપદેશકે પોતાનું વર્તન નિર્દોષ રાખવું મિથ્યાત્વગુણસ્થાનમ પ્રકરણ ૧ લું.
શાસ્ત્રોની કષ, છેદ-તાપથી પરીક્ષા પ્રારંભિક મંગળ વગેરે
શુદ્ધ શાસ્ત્રોને પ્રરૂપક કોણ હેાય ? ધર્મનું લક્ષણ-સ્વરૂપ
કર્મબંધ, તેના હેતુઓ, બધ્યમાનનું સ્વરૂપ ત્રી આદિ ભાવ તથા પ્રીતિ
અને મેક્ષ વગેરે સમજાવવું ભક્તિ વગેરે અનુષ્ઠાનમાં ધર્મસિદ્ધિ
કર્મબંધ અને મુક્તિનાં દશદશ હેતુઓ
૩૬ ધર્મના ભેદે પ્રભેદ
આત્માદિ પદાર્થોનું પરિણામ સ્વરૂપ
એકાન્ત-અનેકાન્તવાદનું સ્વરૂપ ગૃહસ્થને સામાન્ય ધમ
વરધિનાં તથાભવ્યત્યાદિ પાંચ કારણે. માર્ગાનુસારિતાના ૩૫ પ્રકાર-સ્વરૂપ
વરબોધિની પ્રાપ્તિ, આત્માને કૃમિક વિકાસ માર્ગાનસરિતામાં ધર્મની ઘટના
૨૦ અને મોક્ષ કેવી રીતે ?
૩૯ સતતાભ્યાસ વગેરે ધર્મના ભેદની
વિશેષ ધર્મની પ્રાપ્તિના મૂળભૂત શ્રાવકના ભિન્ન ભિન્ન નયથી સમાલોચના
એકવીશ વિગેરે ગુણે જૈન દષ્ટિયે આદિ ધાર્મિક અને તેની
સાધુધર્મની યોગ્યતાનું ટુંકું સ્વરૂપ અપનબંધકાદિ અવસ્થાઓનું સ્વરૂપ
ગૃહસ્થને વિશેષ ધર્મ પ્રકરણ બીજું નય સાપેક્ષ તે તે ગુણસ્થાનકમાં ધર્મ ગૃહસ્થના સામાન્ય ધર્મનું ફળ
૨૨ સમ્યકત્વનું સ્વરૂપ અને તેની મુખ્યતા ધર્મનાં બીજે, અંકુર-કંદ-નાળ
સમકત્વનાં વિવિધ લક્ષણોને સમન્વય
૪૫ પુષ્પ અને ફળનું સ્વરૂપ
૨૪
સમ્યકત્વની પ્રાપ્તિને ક્રમ અને ભેદ ૪૫ વ્યવહારનયથી આદિધાર્મિક અને નિશ્ચયનયથી
યથાપ્રવૃત્તિ આદિ ચાર કરેણનું સ્વરૂપ સમકિતી ધર્મશ્રવણ માટે યોગ્ય
ઔપશમિક આદિ પચવિધ સમ્યકત્વ ધર્મ માટે બાળ-યૌવન અવસ્થા
૨૫
સમ્યકત્વની પ્રાપ્તિમાં કામ ગ્રંથિક અને સૈદ્ધાતિક મિથ્યાત્વી છતાં આદિધાર્મિક ધર્મ માટે મતભેદો અને સમન્વય
૪૮ ગ્ય કેમ ?
ત્રણપુંજ આદિ કેટલિક વિશેષ સમજણ ૪૯ મિત્રાદિ ચાર યુગ દૃષ્ટિઓનું સ્વરૂપ
પાંચ પ્રકારના સમકિતને જઘન્યાદિ કાળ, તેના આકરે અને ગુણસ્થાનકે
૫૧. ઘમદશના વિધિ
સમતિ પછી દેશવિરતિ આદિ કયારે પ્રગટે ? પર ઉપદેશકે દેશના કેવી આપવી ?
ક્ષાયિક સમકિતીના પાંચ ભવો કેવી રીતે ? પર
२०
૨૧
P
2
૨૫
Page #18
--------------------------------------------------------------------------
________________
[17
પષ્ટક
પ૭
૧
पवारा
વિષય સમક્તિના એક વિધાદિ દશ પ્રકારે
શ, કેવલજ્ઞાનીનું વચન જ સમ્યફ કેમ ?
ય ૧
૫૬ સ્વરછંદમતિથી ઉપદેશ. અહિત કર મિથ્યાત્વના ચારપાંચ ભેદનું સ્વરૂપ સમક્તિ કે વ્રતાદિને ગ્રહણ કરવાને પાળવાને વિધિ ૬૦ સમતિનાં ઉપશમાદિ પાંચ લક્ષણે સમક્તિના સડસઠ ભેદે આત્માનું અસ્તિત્વ વગેરે છ ઠાણે. શ્રાવક શબ્દની વ્યાખ્યા અને તેના ત્રણ ચાર વગેરે વિવિધ ભેદે ભાવ શ્રાવકનાં ક્રિયાગત છ લક્ષણે
૬૯ ભાવ શ્રાવકનાં પરિણામગત ૧૭ લક્ષણે સમકિતની રક્ષા તથા વિશેષ ગુણની પ્રાપ્તિના ઉપાયો-નિયમો
૭૨ નીચેના ગુણસ્થાનકે પણ ઉપરના ગુણસ્થાકને અભ્યાસ ક્રિયા કરી શકાય ભાવવિનાની પણ ક્રિયાથી લાભ થાય. ગુરુમુખે વ્રતાદિ ઉચ્ચરવાને વિધિ અને તેમાં ગશુદ્ધિ વગેરેનું સ્વરૂપ
૭૪. ગૃહસ્થનાં બારવ્રત - પ્રકરણ ત્રીજું બાર વ્રતના વિવિધ સંગી ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગ અને તેનું ગણિત ૭૬ પહેલા વ્રતનું સ્વરૂપ, હિંસાના ૨૪૩ પ્રકારે, | સવાવસોયા તથા તેનું ફળ
૭૮. બીજું વ્રત - અસત્યના પાંચ-ચાર પ્રકાર અને સત્યવ્રતનું ફળ
૭૮ ત્રીજું વ્રત તેના પ્રકારે અને ફળ ચેથુવ્રત – પ્રકારે અને ફળ
૮૨ સ્ત્રીપુરુષની લગ્ન મર્યાદાનું મહત્વ પાંચમું વ્રત, નવવિધ પરિમહ અને ફળ છઠ્ઠા વ્રતનું સ્વરૂપ સાતમું વ્રત, ભોગ-ઉપભોગની વ્યાખ્યા તથા ભોજન અને ક્રિયારૂપ બે ભેદો .. બાવીશ પ્રકારના અભયોનું સ્વરૂપ રાત્રિભોજનની શાસ્ત્રોક્ત દુષ્ટતા
વિષય
અષ્ટાંક બત્રીસ અનંતકાયિક અને તેનાં લક્ષણ છે. ૯૬ મૂળા, ચલિતરસ, વિદળ, અભક્ષ્ય કેમ? ૯૭
યા મવાળે સિરામિક એલ લેટને, પાણીને કાળ, કયું સચિત? ૧૦૦ સોદ નિયમનું ટુંકું સ્વરૂપ,
૧૦૧ આઠમું વ્રત તેના પ્રકારો અને ફળ ૧૦૫ સામાયિક વ્રત અને કરેમિ ભંતેનો અર્થ ૧૦૭ દેશાવનાશિક અને પૌષધોપવાસવ્રત ૧૦૮ પૌષધના ભાંગા, પ્રાચીન વિધિ તથા ફળ ૧૦૮ અતિથિવિભાગવત, તેને વિધિ મહત્ત્વ અને ફળ વિગેરે
વ્રતોના અતિચારે સમકિતના પાંચ અતિચારે અને ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ
૧૧૪ પાંચ અણુવ્રતના અતિચારેનું વર્ણન ૧૧૬ ત્રણ ગુણવ્રતના અતિચારે
૧૨૩ પંદર કર્માદાનું સ્વરૂપ અને દુષ્ટતા ચાર શિક્ષાત્રતેના અતિચારે
૧૩૦ વ્રતાદિ ગુણોની પ્રાપ્તિ અને રક્ષણના ઉપાયો ૧૩૩
સાત ક્ષેત્રોનું વર્ણન ત્રણ પ્રકારનાં જિન ચૈત્ય
૧૩૪ જિનમંદિર બાંધવાને વિધિ યોગ્યતા તથા તેમાં હિંસા કેમ નહિ ?
૧૩૫ જડમૂર્તિની પૂજાથી ફળ કેમ મળે ? ૧૩૫ જિનાગમને મહિમા અને ઉપકાર ૧૩૬ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની ભક્તિ અને વિધિ
૧૩૭ દિગમ્બર શાસ્ત્રમાં સ્ત્રી મુક્તિનું વિધાન ૧૩૮
મહાશ્રાવકની દિનચર્યા પ્રકરણ ૪થું પ્રાતઃ જાગવાને કારણે નાવધિ , ફળ, તથા દ્રવ્યાદિના હિમગિરૂપ ધર્મજગરિકાદિ - કર્તવ્ય
. . . . ૧ નમુક્કારસહિ વગેરે પ્રાતઃ પચ્ચકખાણ કયારે કરવાં?૧૪૧
૧૨૫
૮
Page #19
--------------------------------------------------------------------------
________________
18]
ક
પૃષ્ટાંક
૧૬૦ -
૧૪૯
વિષય
પૃષ્ઠક | વિષય બીજી રીતે ચત્યના પાંચ પ્રકારે
૧૪૪ ઉત્કૃષ્ટ રૌત્યવંદનમાં ઇરિ પ્રતિ કરવુ જોઈએ
તેને વિધિ અર્થ હેતુ વગેરે. વર મંદિરમાં જીતને બિનજાનો વિધિ મિચ્છામિ દુકડાંના ૧૮૨૪૧૨૦ ભાંગા ૧૬૦ જિનપુજના પ્રકારે અને વિધિ ૧૪૪ કાઉસ્સગ્ગને વિધિ પ્રમાણ અને ૧૯ દોષો ૧૬૧ દ્રવ્ય–ભાવસ્નાન અને જયણ . ૧૪૫ ગુરુ વિરહમાં સ્થાપનાચાર્યનું વિધાન. ૧૬૩ અંગપુજા- પ્રક્ષાલાદિને વિધિ
નાયુનું સૂત્રના અર્થ ભાવાર્થ અને તેનાં વ્યક્તિ, ક્ષેત્ર અને મહાપ્રતિષ્ઠાનું સ્વરૂપ ૧૪૮ પ્રત્યેક પદેમાં નમસ્કાર
- ૧૬૪ સિદ્ધચક્રના પટો અને પરિકરનાં દેવ-દેવીઓ
અરિહંતાણા નાં અર્થ, નિમિત્તો વગેરે અરિહંત તુલ્ય છે. ૧૪૯ હેતુઓ અને ભાવાર્થ
૧૭૦ અગ્રપુજા–ભાવપુજાનું સ્વરૂપ ૧૫૦ જાત ને અર્થ –ભાવાર્થ
૧૭૧ પંચાંગાદિ પાંચ પ્રણામે તથા ત્યવંદનાના
જુવરાવી ને અર્થ - ભાવાર્થ
૧૭૪ જઘન્યાદિ પ્રકારે
૧૫૦ દિન કુણા ૦ ને અર્થ - ભાવાર્થ ૧૭૫ સાધુ-શ્રાવકને નિત્ય સાત રમૈત્યવંદને
જેવા દર ને અર્થ – ભાવાર્થ ૧૭૭ પુજાના વિવિધ પ્રકાર અને સ્વરૂપ ૧૫ર ઉત્કૃષ્ટ રીત્યવંદનામાં બાર અધિકારને ઘરમંદિર અંગે કેટલિક સમજણ, ૧૫૩
વિભાગ
૧૬૪ થી ૧૭૭ નિર્માલ્ય નૈવેદ્યાદિ નોકરોને આપવામાં વિક૯૫ ૧૫૩ નવીયા ને અર્થ ભાવાર્થ ૧૭૭
૧૫ર
૧૫૬
૧૫૬
સંઘના મંદિરની પુજા વિધિ
શ્રાવકનું જિનમંદિર અંગે કર્તવ્ય વિનયરૂપ પાંચ અભિગમ
૧૫૪ દેવ, ગુરુ, જ્ઞાન અને સ્થાપનાચાર્યની પ્રક્ષાલ, વિલેપન. અંગરચનાદિને વિધિ ૧૫૫ જધન્યાદિ વિવિધ આશાતનાઓ
૧૭૮ મૂળનાયકની વિશિષ્ટ પુજા શા માટે ?
દર્શનનાં-ચારિત્રનાં ઉપકરણે બીજા કામમાં પ્રક્ષાલનું જળ શરીરે લગાડી શકાય
વાપરવાથી આશાતના
૧૮૩ સ્નાત્ર પુજને વિધિ અને મહિમા
૧૫૬ અનંતસંસારનું કારણ મટી આશાતનાએ ૧૮૩ આરતિ મંગળદી ઉતાર્યા પછી કયાં કેવી
ધાર્મિક દ્રવ્યની રક્ષા અને ઉપયોગ કયાં ? ૧૮૩ રીતે મૂકવા ?
૧૫૭ ધાર્મિક દ્રવ્યની રક્ષામાં સાધુને અધિકાર ૧૮૪ સાધ્ય એક હેય તે સામાચારી ભેદનું ખંડન મંદિરાદિનાં ઉપકરણે પિતાના નામે ૧૮૪ કરાય નહિ. ૧૫૮ નકરાથીજ વપરાય
૧૮૪ અન્ય ગચ્છીય પ્રતિષ્ઠિત પ્રતિમા પણ પુજાય ૧૫૮. અવિધિથી દેવદ્રવ્યનીવૃદ્ધિ કરનાર પણ અલ્પઋદ્ધિવાળા શ્રાવકને પુજાને વિધિ ૧૫૮ સંસારમાં ડૂબે દ્રવ્યસ્તવનું પણ કમિક શ્રેષ્ઠ ફળ ૧૫૮ ધાર્મિક દ્રવ્ય માટે શાસ્ત્રીય મર્યાદા. ૧૮૪
અમારી (જીવદયા)નું દ્રવ્ય દેવાદિના કામમાં ભાવસ્થા-ચૈત્યવંદન અધિકાર પણ ન વપરાય.
૧૮૫ . ત્રણ નિશીહિ પદિ દશત્રિકનું સ્વરય ૧૫૯ જિનમંદિર અંગે ઔચિત્ય ધર્મ
૧૮૭, દરેક ક્રિયા વિધિપાલનથી જ સફળ માટે અંતે જીર્ણોદ્ધારનું વિશિષ્ટ ફળ વગેરે અવિધિને મિ દુકડડ દેવો.
૧૬૦ | પૂજા પછી દેવ-ગુરુ સાક્ષીએ પચ્ચ૦ કરવું. ૧૮૮
૧૮૪
૧૮૭
Page #20
--------------------------------------------------------------------------
________________
[19
પાંક
- ૨૩૧
P GR
૨૦૦
૨૪૩
જ ૦
વિષય
પૃષ્ટાંક,
વિષય ગુર્વાન અધિકાર
વ્યવહાર શુદ્ધિમાં ત્યાજ્ય દેશવિરુધાદિ પાંચ ગુરુવંદનના પ્રકારો અને સ્વરૂપ
૧૮૯ વિરુદ્ધ કાર્યો દાદશાવર્ત માં ૧૯૮ સ્થાને
૧૯૦ માતા -પિતા-ભાઈ- પત્ની, પુત્ર-ધર્માચાર્ય મુહપત્તિ-શરીરનાં ૫૦ સ્થાન અને બોલ
નાગરિકે અને અન્ય ધર્મીઓ પ્રત્યે નવવિધ ગુરુવંવદનમાં પચીસ આવશ્યકે
૧૯૨ ઔચિત્ય પાંચ અવંદનીય સાધુનું સ્વરૂપ અને ભેદે ૧૯૪ સુપાત્રદાનને વિધિ અને દૂષા-ભૂષા તથા કારણે અવંદનીયને પણ દ્રવ્યવંદનનું વિધાન ૧૯૬ ઉત્સર્ગ–અપવાદ,
૨૩૫ ગુરુવંદનના બત્રીસ દો.
૧૯૭ દાનમાં દિશા (નજીક-દૂરના ઉપકારી) અંગે ગુરુવંદનનાં આઠ કારણે.
૧૯૯ વિવેક
૨૩૮ ગુરુવંદન નહિ કરવાથી મોટા છ દેશો
દાન પછી ભજન વિધિ
૨૪૦ ગુરુવંદન સૂત્રને અર્થ - ભાવાર્થ અને
સંધ્યાકાળનું કર્તવ્ય
૨૪૧ તેત્રીસ આશાતનાઓ.
२०० પ્રતિક્રમણમાં છ આવશ્યકનું સ્વરૂપ ૨૪૧ રિજ સારું ? સૂત્રનો અર્થ - ભાવાર્થ ૨૦૪ પ્રતિક્રમણના પ્રકારે
૨૪૨ સક્યુટિશો ને અર્થ - ૨૦૫ ૫ખી ચતુર્દશીયેજ થાય
૨૪ર પચ્ચકખાણ અધિકાર
પ્રતિક્રમણોને વિધિ અને હેતુઓ સ્થાપનાચાર્યની અનિવાર્યતા
૨૪૩ પરચખાણુના દશ ભેદો અને સ્વરૂપ
પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ
૨૪૪ પચ્ચકખાણના ૧૪૯ ભાંગાનું સ્વરૂપ ૨૦૮ દેવવંદનમાં બાર અધિકાર
૨૪૫ પાંચ ઉચ્ચાર સ્થાને
રાઈ પ્રતિક્રમણને વિધિ
૨૪૯ પચમાં તિવિહાર-વિહાર વિભાગ
૨૦૯ પાક્ષિક વગેરે પ્રતિક્રમણને વિધિ
૨૫૨ પચ્ચકખાણુમાં આગાર.
૫. #ઉસગ્ગ આવશ્યક
૨૫૫ પચ્ચકખાણું સૂત્રો અર્થ – ભાવાર્થ
૨૧૦ |
ક, પચ્ચક્ખાણ આવશ્યકનું વર્ણન ૨૫૭ વિગઈઓના પ્રકારો અને વિવિઆતાં.
૨૧૮ વંદિતુ સૂત્ર અને તેના અર્થ
૨૫૮ ગઠિસહિત વગેરે સંક્તિ પરચનું ફળ
આયરિય ઉવજઝાયે વગેરે શેષ સૂત્રે, સ્તુતિઓ પચ્ચ૦ની છ શુદ્ધિઓ બે પ્રકારે
૨૨૧ ૨ કે તેના અર્થ
૨૭૦ પચ્ચખાણુનું અંતિમ ફળ
૨૨૨ રત્રકૃત્યનું વર્ણન
૨૭ર પચ્ચકખાણ પછીનું કર્તવ્ય
નિધ્ય પૂર્વે ભાવના, સાગાર પચ્ચકખાણને ધર્મ શ્રવણ, અહારાદિના દાન માટે ગુરુને “ વિધિ તથા જાગી જવાય ત્યારે ચિંતન કરવા વિનંતિ, શાતાપૃર છા, વંનાદિનું વિશેષ ફળ ૨૨૩
યોગ્ય ચારે ગતિનાં દુઃખો વગેરેનું વર્ણન ૨૭૩ સન્નાદિને વિષે વિવેક વંદન
૨૨૪ જિનમંદિરમાં કેટલો સમય રહેવાય ?
પર્વના અને માસીનાં કતા આજીવિકાના પ્રકારે અને તેમાં શુદ્ધિ ૨૨૬ દેવાનું દુષ્ટ ફળ અને લેણદાર દેવાદારની
પર્વોનું સ્વરૂપ, મહિમા અને કર્તવ્ય ૨૭૫ પરસ્પર ફરજ
૨૨૭ તિથિ-નિર્ણય અને ક્ષય-વૃદ્ધિ અંગે પ્રષિ ૨૭૬ દાનને મહિમા અને વિધિ
૨૨૯ | | માસી અંગે કર્તવ્યો અને જયણુને વિધિ ૨૭૭
૨૦૯
૨૦૯ કે.
૨૨૦
૨૨૫
Page #21
--------------------------------------------------------------------------
________________
0]
વિષય
પૃષ્ટાંક | આઠ વ્રતને સંક્ષેપ અને ચાર શિક્ષાવતની વૃદ્ધિ કરવાને વિધિ
૨૭૮ ૧૧ વાર્ષિક કોનું વિભાગશઃ વર્ણન ૨૭૯ આલોચનાનાં પાંચ ધારેનું વર્ણન ૨૮૪ આલેચકનાં દૂષણ
૨૮૮ આલોચનાના આઠ ઉત્તમ લાભો
૨૯: જન્મકૃત્ય અને જિનમંદિરને વિધિ ૨૯ મંદિર અને ભૂમિશુધિ વગેરેનું સવરૂપ ર૯૦ |
વિષય
પૃષ્ટાંક જીર્ણોધ્ધારને અને જિનબિંબ બનાવાને વિધિ ૨૯૨ પ્રતિષ્ઠાને વિધિ અને પછીનું કર્તવ્ય ૨૯૪ પુત્રાદિને દીક્ષા આપવી
૨૯. શ્રાવકનાં જન્મકૃત્ય,
૨૯૭, શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ગ્રંથ સમાપ્તિ
૩૦૧ શુદ્ધિધપત્રક
૨૯૮.
Page #22
--------------------------------------------------------------------------
________________
FO
[21 5000000000000000000000............
ગુસ્મૃણ સ્તવન માલા (રચયિતા મુનિશ્રી હકાર વિજય શિષ્ય મુનિ અરવિંદ વિજય)
राग - पूर्णानंदमय सिद्धिः संमृतिसत्त्व-संकट-हरः सिद्धिं च भव्याः श्रिता, सत्य चाऽकृत सिद्धिना स्ववचनम् सौव नमः सिद्धये । सिद्धः सयमसाधन समभवत् सिद्धेः सुख चाऽनुपम; सिद्धौ स्वात्मनि सन्ति सद्गुणशुभाः सिद्धे! सतां शं कुरु ॥१॥
M
ER
राजन्येऽत्र पुरे सुपुण्यवसतो, क्षेत्रा - भिधे पाटके । जातोऽप्यत्र शशीव सौम्यवदनः, पित्रोः कुलोद्योतकृत् । वर्षे रुद्र-निधीन्दु-सख्य -समये, चुन्नीति लालामिधः । येनाकारि कषायदुष्टपशुभिः, शार्दूलविक्रीडितम् ॥२॥
.....................................
0000000000000000000000000000000000000000
कल्पानामिव नान्दनी वनीधरा प्रारोहमाबिभ्रती । तद्वत् सम्प्रति दुषमेऽत्र समये कल्पस्थितिं पालयन् । श्रीमत् - सिद्धिसूरीश्वरेत्यभिधया कीर्ति परामुज्वलाम् । सधे चात्मनि स-त्वसम्भवगुणैः पौरन्दरी लब्धवान् ॥३॥
येनाध्यायि स्वमानसे प्रतिदिन श्री सरिमन्त्रो महान् । प्रस्थानः किल पञ्चमिः सुविशदा मौनस्पृशाराधितः । सौभाग्याभिधमन्त्रराजविदित - विद्यासुमेदिभिः । लक्ष्मीपीठयुतविशुद्धमनसा स्थाचार्य साक्ष्य भृता ||४||
काल्या वशिताद्भुतासुचरण'' प्रोद्भासितेजोमयम् ।
प्रक्षावाम्मयवारिधेः सुतरणी यस्यास्ति साकल्यतः। .. . ... नाम्मः सिद्धिसरेण निर्म लयशः, स्वर्भूभुवो व्यानशे । .....
आश्चर्याद्भुतवृत्तमस्य निखिल शार्दूलविक्रीडितम् ॥५॥
..
Page #23
--------------------------------------------------------------------------
________________
se.0000000000000000000000000000000
सौजन्यामृतवर्षणे सितरुचिः यो सार्वसधेखिले । यद्वाणी कुमतान्धकारहरणे सूर्यप्रकाशायते । यत्पादखितयी सरोजवसतिः चेतो मरालायते । आराद्धा भविकः कृपा भगवती या कल्पवल्लीयति ॥६॥ विशदसुकृतः पूर्व लब्ध्वा मनुष्यभवादिक सुगुरुवचसि श्रद्धा कार्याऽभव गमनोत्सुकैः । भवशतमथा जैनी वाणी मिता सुकृताथिभिः श्रवणमधुरा विधज्ञाता श्रुता हरिणी प्लुता ॥७॥
प्रशमगुणनिधान' योगिरत्न - प्रधानम् कृतचरणविधानदुर्गतेाः - पिधानम् । करणविषयभूम्नः शासने चक्रयधीशम् प्रणमत गुरुवर्य सिद्धिसूरि मुनीशम् ॥८॥
*00000000000000000000000000000000000000000000
goo.०००००००००००००००००००००००००००००००००००००००००
मन्दाक्रान्ता ललितचरणा वृत्तरत्नावबोधे, मन्दाक्रान्ता विशदमनसः धर्मकार्ये न मन्दा । मन्दाक्रान्ता निपुणमतयः तत्त्वज्ञाने रमन्ते, मन्दाक्रान्ता बहुतरमपि क्लेशिता नोविजन्ते ॥९॥ प्रशान्तमुद्रापितभव्यबोध तपःसमाधिसुकृतात्मशोधम् । चतुर्गतिसम्भवकृन्निरोध नमामि सरि प्रवर' च सिद्धिम् ॥१०॥
शिशुत्वेऽपि स'गरगत्तरङ्गः, पुराकालवैराग्यसंस्कारसङ्गः । गृहस्थोऽपि यः सिद्धि-सौख्याभिलाषी परित्यक्तवान् मर्त्य भोगान मुमुक्षुः ॥१९॥
गुरोः श्रीमणे: पादमूलेतपस्यत्, चतू-रत्न-त-स्वेन्दुयुक् वैक्रमाब्दे । परलिन भवे वात्र मोक्षाय शश्वद, गृहीत्वा व्रत मुक्तियोग' सभार्यः ॥१२॥
टिप्पण - २ शनि: ३ रोगः ४ मूर्खः ॥ Honoluôn :
Page #24
--------------------------------------------------------------------------
________________
999009000099••••••••••••••••••••••••••••
क
पद प्राप्तवान् यः पर सूरिमुख्य गते वत्सरे वैक्रमे शस्तपुण्ये | मनोजेषु सप्तर्षित-त्वेन्दुसङख्ये महीसानके जैन तीर्थ प्रसिद्धे ॥१३॥
यदीय' मनः त्यागवैराग्यपृतम्, मुख सौम्ययुक् शारदः पूर्ण चन्द्रः । सुधास्पर्द्विनी वाग्यदीया सुमिष्टा, सुवर्ण स्तुवै सिद्धिरि सुभद्रम् ||१४||
विशुद्धात्मना दीक्षिता भूरि भव्याः, असाराच्च सर्गात् स्वयं' चोधृताश्च । श्रतोपासनां कुर्वतां वासराणि व्यतीयुश्च तेषां शुचीनां मुनीनाम ||१५||
यतीनां गुरोः सिद्धसुरेश्च जातः, सुखात्रासभृः स्वर्निवासस्तदानीम् समाधिस्थत विक्रमाद वत्सरेऽत्र तिथी - शून्य - हस्तप्रमे शोभने वै ॥ १६ ॥
वृत्तानां भव्यानां
ज्ञान
श्लोकानां
विविधैः
श्रेयसे सास्तु
दर्शन - चारित्रव्यक्तगुणा
विशते:
स्रक्च
विक्रमाख्यस्य
भूपस्य
द्विसहस्री च वर्षाणां
तस्यां
पुष्पैर्वर्णगन्धैर्म नोहरा । कण्ठस्था स्तुतिमालिका ||१७||
गुरोः पदाः
मुन्यरविन्द सन्दृब्धा सालङकारा स्तुतिः साध्वी वासौ
राजनगरमध्यस्था
पञ्चत्रिंशाधिके श्रद्धाञ्जलिं
सुगन्धिनी । कार्पिता ||१८||
गते
करोम्यहम् ||१९||
प्रसादिनी ।
वन्दनमर्हति ॥ २० ॥
विद्याशालेति
विश्रुता ।
स्थित्वा चतुर्मासी व्यरचि स्तुतिमङ्गला ||२१||
[23
•••••••••••••
UP
an
Page #25
--------------------------------------------------------------------------
________________
હુ
SONG:
ધર્મ સંગ્રહ
ગુ જ રા તી ભાષાંતરનો % = સારોદ્ધાર = = =
ને
Page #26
--------------------------------------------------------------------------
________________
| # $ બ મ નમઃ | ॐ नमः श्री गौतमगणधराय ॐ नमः श्री जिनप्रवचनाव
સુગ્રહિત નામધેય પરમપૂજય આચાર્યદેવ
શ્રી વિજય સિદ્ધિ-મેઘ-મનહરસૂરિગુરુવરે નમે નમઃ શ્રી ધર્મ સંગ્રહ ગુજરાતી ભાષાન્તરનો સંક્ષિપ્ત સારોદ્ધાર
પ્રકરણ : ૧ લું
મિથ્યાત્વ ગુણસ્થાન “g : ઇમાથી - િરાજા |
भव्यानामान्तरमल - प्रक्षालनजलोपमाः ॥" ભવ્ય પ્રાણિઓના (દ્રવ્ય – ભાવ કર્મો રૂપી) અત્યંતર મેલને સર્વથા નાશ કરવા માટે જળ તુલ્ય એવી શ્રી મહાવીર સ્વામિની ઉપદેશ રૂપી વાણી તમારું રક્ષણ કરે !”
अह नत्वा गुरु' सिद्धि - मेघमनोहराभिधम् ।। ज्ञानप्रकाशदातारं, मिथ्याग्रहनिवारकम् ॥१॥ अन्ये पूज्याच स्तुत्याध, ये केपि गुणसागराः ।। વાણ તાન િવ - ર મદ્રષિઃ | ૨ || * મકાઇ માનાં, ફિવિષfort | ममाऽपि श्रुतधर्मस्य भावानुबन्धहेतवे ॥३॥ આ પરંપfષ - નામ !
श्रुतसारस्यापि सार' लेशतोऽत्र लिखाम्यमुम् ॥ ४॥ સારોદ્ધાર કર્તાનું પ્રારંભિક મંગળ વગેરે..
શ્રી અરિહંત ભગવંતને, તથા શ્રી વિજયસિદ્ધિસરીશ્વરજી, તેઓના પટ્ટાલંકાર શ્રી વિજય મેઘસૂરીશ્વરજી અને તેઓના પટ્ટધર ગુરૂદેવ શ્રી મનહરસૂરિવર આદિ ગુ , કે જેઓ મને જ્ઞાન પ્રકાશ આપનાર છે, મારા મિથ્યાગ્રહનું નિવારણ કરનાર છે તેઓને નસ્મકાર કરીને (૧) બીજા પણ પૂજાપાત્ર અને સ્તુતિપાત્ર એવા ગુણોના સાગર જે કઈ પૂજે તે સર્વને પ્રણામ કરીને ભદ્રંકરનામા હું (૨) સંક્ષિપ્તરૂચિ એવા ભવ્યજીવોના કલ્યાણને માટે અને મારા પણ આત્મામાં મૃતધર્મને ભાવાનુબંધ થાય તે માટે (૩) જ્ઞાનરૂપી રત્નોના સમુદ્ર (મહામહોપાધ્યાય શ્રી માનવિજય ગણુએ સંસ્કૃતમાં રચેલા અને મેં ગુજરાતી અનુવાદ કરેલા) એવા આગમના સારભૂત પણ શ્રી ધર્મસંગ્રહનામે ગ્રન્થના લેશ સારને લખું છું. અહીં અરિહંતાદિને નમસ્કારાદિ મંગળ, ભવ્યજીવનું કલ્યાણ અને પિતાને પણ શ્રતને અનુબંધ વગેરે પ્રયોજન, સંક્ષિપ્તસાર અભિધેય અને મૂળ આગમ વિગેરેના સારભૂત ધર્મ સંગ્રહ ગ્રન્થમાંથી ઉદ્ધાર એ સંબંધ વગેરે યથામતિ જાણવું.
Page #27
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ સંક્ષિપ્ત સાર
ગ્રન્થનો પ્રારંભ, ટીકાકારનું મંગળ વગેરે... સમગ્ર વિશ્વમાં જેઓને પ્રભાવ અતિશય વિસ્તૃત છે, જેઓ ત્રણે લેકને ઈશ્વર છે, તે શ્રી વીરપ્રભુને પ્રણમીને શાસ્ત્રાનુસારે પજ્ઞ ધર્મસંગ્રહ નામના મૂળ ગ્રન્થનું વિવરણ લેશથી ભવ્યજીને સુખપૂર્વક બંધ કરાવવા કરું છું.
મૂળગ્રન્થનું મંગળ વગેરે.... મૂત્ર “grખ્ય પ્રજાજ - સુરાપુરાચરમ્ |
તા તારા', મહથિી નિનામનું છે ? || श्रुताब्धेः सम्प्रदायाच्च, ज्ञात्वा स्वानुभवादपि ।
सिद्धान्तसार प्रथ्नामि, धर्म स'ग्रहमुत्तमम् ॥ २ ॥ અહીં પહેલા શ્લોકથી પ્રભુના ચાર અતિશયે જણાવી તે દ્વારા મહાવીર પ્રભુને પ્રણામરૂપ મંગળ કર્યું છે. તેમાં સર્વ દેવ, દાન અને મનુષ્યના પણ સ્વામી, અર્થાત્ સર્વ ઈન્દ્રો અને ચક્રવતી વગેરે સર્વ રાજાઓથી પણ પ્રણામ કરાયેલા એ વિશેષણથી પ્રભુને પૂજાતિશય, તત્ત્વના જ્ઞાતા” એ વિશેષણથી જ્ઞાનાતિશય, “તત્ત્વદેશક વિશેષણથી વચનાતિશય અને જિત્તમ” થી રાગદ્વેષાદિ અંતરંગ અને બાહ્ય શ એને જીતનારા-જિન, એ વિશેષણથી સર્વ અપાયેના નાશરૂપ તેઓને અપાયાપગમાતિશય જણાવ્યો છે. એમ ચાર અતિશયરૂપી સદભૂત ગુણે દ્વારા વિરપ્રભુની સ્તુતિરૂપ ભાવમંગળ કર્યું છે. મહાવીર એ તેઓનું વિશેષ નામ છે, તેમાં પ્રભુ કર્મના વિદારક, તપથી વિરાજિત અને તપવીય યુક્ત હોવાથી વીર છે. તેમાં પણ દીક્ષાકાળે વાર્ષિકદાન દ્વારા દરિદ્રતા શબ્દને પણ નાશ કરવાથી દાનવીર, રાગાદિ આંતર-બાહ્ય શત્રુઓને મૂળમાંથી જીત્યા માટે યુદ્ધવીર અને અતિઘોર તપને પૂર્ણ નિસ્પૃહતાથી કર્યો માટે ધર્મવીર, એમ ત્રણે પ્રકારે સર્વોત્કૃષ્ટ વીર હોવાથી મહાવીર એવા દેવોએ આપેલા વિશિષ્ટ નામના ધારક પ્રભુને નમસ્કાર દ્વારા મંગળ કર્યું છે.
બીજા શ્લોકમાં જણાવ્યું છે કે “સમુદ્રતુલ્ય શ્રુતજ્ઞાનથી, ગુરૂપરંપરાથી અને મારા અનુભવથી પણ જાણીને ઉત્તમ એવા ધર્મના સંગ્રહને હું ગૂંથું છું.”
તેમાં વસ્તુતઃ છવસ્થ જીવને સ્વમતિથી કંઈ પણ કરવું હિતકર નથી, કેવલિકથિત આગમ સમુદ્રમાં કહેલું જ કરણીય છે. તે આગમ પણ ગંભીરાર્થ હોય છે, માટે ગુરૂપરંપરા દ્વારા તેને સમજીને આચરી શકાય છે, તે પણ માત્ર દ્રવ્યબુતરૂપે નહિ, પણ ચિંતાજ્ઞાન ઉપરાંત સ્વાનુભવરૂપ ભાવનાજ્ઞાનરૂપે અનુભવગમ્ય થયું હોય તે સત્ય ગણાય છે, માટે આ ગ્રંથમાં જે કહેવાનું છે તે શ્રુત, ગુરૂપરંપરા અને સ્વાનુભવથી જાણેલું કહીશ, એમ કહીને ગ્રન્થકારે ગ્રંથની સત્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરી છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સ્વરૂપ
તત્ત્વથી અનુભવજ્ઞાનીને કઈ દર્શન પ્રત્યે તિરસ્કાર થતું નથી, પણ સર્વદર્શનમય એવા જૈન દર્શનનો તે યથાર્થ જ્ઞાતા બને છે અને તેથી તે સર્વત્ર સત્યાંશને ગ્રાહક બની સ્વ-પરના પક્ષ-પ્રતિપક્ષથી મુક્ત રહી કેઈને પણ અન્યાય નહિ કરતાં સત્ય તત્ત્વનું પ્રદાન કરી શકે છે. આવા જ્ઞાનીના રચેલા ગ્રન્થ સ્વ-પર હિતકર બને છે, એમ જણાવવા ગ્રન્થકારે આવી પ્રતિજ્ઞા કરી છે. અહીં “ધર્મ સંગ્રહને ગૂંથીશ” એ અભિધેય, શ્રત અને પરંપરાથી વગેરે સંબંધ અને સ્વ-પર બેધ તથા પરંપરા એ મુક્તિની પ્રાપ્તિ એ પ્રોજન અને ફળ જાણવું. હવે ધર્મને સંગ્રહ કરવાને હેવાથી ધર્મનું લક્ષણ કહે છે. मूलम “वचनादविरुद्धाद् यदनुष्ठान' यथोदितम् ।
મૈકારિમાઇબ્રિજ, તાપ રિ તે / રૂ” અવિરુદ્ધ એટલે પરીક્ષિત, એવા આગમને અનુસરતુ, આ ગ્રન્થમાં કહેવાશે તે મંત્રી આદિ ભાથી યુક્ત જે અનુષ્ઠાન. તેને ધર્મ કહેવાય છે.
અહીં સુવર્ણની માફક કષછેદ-અને તાપ વગેરેની પરીક્ષામાં શુદ્ધ થયું હોય તે આગમવચન પરીક્ષિત કહેવાય. આ કષછેદ-તાપનું સ્વરૂપ પાછળ ધર્મદેશનાના અધિકારમાં જણાવાશે. આવું શુધ્ધ વચન જિનેશ્વરનું જ હોય, કારણ કે વચનની શુદ્ધિ-અશુધ્ધિમાં અંતરંગ નિમિત્ત વક્તા છે, જે તે સ્વયં રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓથી રહિત હોય, તે જ તેનું વચન અવિરૂધ્ધ હોય. જે કે ઘૂણાક્ષર ન્યાયે સ્વમતિ-કલ્પનાથી પણ પરતીથિકનું કે માર્ગાનુસારીનું કે વચન અવિરૂધ્ધ હોય છે પણ તત્ત્વથી તે જિનકથિત જ હોય છે. કારણ કે અવિરુદ્ધવચન જિન વિના બીજામાં સંભવતું જ નથી. ઉપદેશપદ ગા-૬૧૪માં કહ્યું છે કે “સર્વ શુધ્ધ પ્રવાદનું મૂળ તે રત્નાકર તુલ્ય દ્વાદશાંગી જ છે, તેથી જ્યાં ત્યાં જે કાંઈ સુંદર છે તે તેનું જ છે.” જેમ નદીઓમાં સમુદ્ર નથી, પણ સમુદ્રમાં સર્વ નદીઓ છે. તેમ અન્ય દર્શનેમાં જૈન દર્શન દેખાતું નથી પણ સર્વ અન્ય દર્શન જૈન દર્શનમાં અંતભૂત છે. તેથી અન્ય દર્શનમાં જે કંઈ સત્ય જણાય છે તે જનાગમરૂપ સમુદ્રના બિન્દુઓ છે. માટે જનાગમને અનુસરતું જે જે અનુષ્ઠાન તેને ધર્મ કહેવાય.
બીજું વિશેષણ “યાદિતમ” છે તેનો અર્થ એ છે કે જે અનુષ્ઠાન તે તે સાધકની ભવસ્થિતિને પરિપાક, સ્વભાવ, કર્મને પશમ, ધેર્ય, મને બળ, સંઘયણ, વગેરેથી સાપેક્ષ (અનુસરતું) હોય, અથવા તે તે છવદ્રવ્ય, આર્ય અનાર્યાદિ દેશે કે કર્મભૂમિ આદિ ક્ષેત્ર, ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાળ અને જેના તે તે લાપશમિક વગેરે ભાવને અનુસાર શકય અને હિતકર હોય, તે અનુષ્ઠાનને ધર્મ કહેવાય.
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ સક્ષિપ્ત સાર
પણ “મળ્યા દિભાવસંમિશ્ર'' એટલે મૈત્રી વગેરે ભાવાથી યુક્ત હોય, તેમાં પ્રાણીમાત્ર પ્રત્યે સ્નેહના પરિણામ તે ૧-મૈત્રી, ગુણાધિક કે વડિલે પ્રત્યે ભક્તિથી એટલે નમસ્કાર વગેરેથી અને નાનાએ પ્રત્યે પ્રસન્નતાદિથી પ્રગટ જણાતા જે હાર્દિક ભક્તિભાવ તે ૨-પ્રમેાદ, દીન-દુઃખી-રાગી વગેરેને શક્તિ અનુસાર દુઃખમુક્ત કરવા પૂર્વકની દયાની લાગણી તે ૩-કરૂણા અને અતિ અયેાગ્ય–અવિનીત વગેરે દૂષિત અવા પ્રત્યે રાગ-દ્વેષને અભાવ તે ૪-માયશ્ર અથવા ઉપેક્ષા. જે ધમ અનુષ્ઠાનમાં આ મૈત્રી આદિ ભાવા હોય તેને ધર્મ કહેવાય. કારણ કે આ ભાવનાએ પરિણામે નિયમા મેાક્ષને આપનારી હાવાથી શાસ્ત્રોમાં તેને ધરૂપ કલ્પવૃક્ષના મુળભૂત કહેલી છે. મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય તેમ આ ભાવના વિના ધર્મરૂપ વૃક્ષ જ ન હોય, પછી મેાક્ષરૂપ ફળ તા મળે જ કેમ ?
વળી સભ્યજ્ઞાની મહર્ષિએ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે (બચાવે) અને સુગતિમાં ધાન કરે (પહોંચાડે), તેને ધર્મ કહ્યો છે, તે ઉપર જણ!વ્યું તેવા અનુષ્ઠાન રૂપ હોય તે જ ઘટે. અન્યથા જેમ તેમ કરેલા અનુષ્કાનાને ધર્મ કહેવાય નહિ.
પ્રશ્નઃ- શાસ્ત્રમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ, એ ચાર પ્રકારના અનુનેને ધૂમ કહ્યો છે અને અહીં આગમવચનને અનુસરતુ એટલે માત્ર એક વચનઅનુષ્ઠાન તેને ધર્મ કહ્યો, તે કેમ ઘટે ? ઉત્તર:- આગમવચનને અનુસરતુ એટલે અહીં આગમવચનથી પ્રેરિત-પ્રયાજિત જે કોઈ ક્રિયા-અનુષ્ઠાનરૂપ વ્યવહાર તે ધર્મ સમજવા. એ રીતેપ્રીતિ, ભક્તિ વગેરે અનુષ્કાના પણ આગમવચન પ્રેરિત હાવાથી તે સમાં આ અર્થ ઘટશે.
છતાં તત્ત્વથી તા તે ચારેય અનુષ્ઠાનાનું લક્ષણ ભિન્ન ભિન્ન છે. પ્રીતિ અને ભક્તિ અને ઈચ્છારૂપ છે, તેથી તે અને તે તે પ્રીતિ અને ભક્તિવંત આત્માની ઈચ્છાથી થાય છે, જયારે વચનઅનુષ્ઠાન તા આગમવચનના મચ્છુપૂર્વક ચેઝસ શાસ્ત્રાનુસારી હોય છે, તેથી પ્રીતિભક્તિ અનુષ્ઠાનમાં આગમનું નિયંત્રણ નથી, ત્યાં પ્રીતિ–ભક્તિની મુખ્યતા છે અને વચનાનુષ્ઠાનમાં આગમનું નિયત્રણ મુખ્ય હોય છે. જેમ સ્ત્રી અને માતા પ્રત્યે ભાવ ભિન્ન છતાં બંનેનુ” પાલન સમાન હોય છે, તેમ ખ'નેમાં આગમવચનની પ્રેરણા છતાં પ્રીતિ અનુષ્ઠાનમાં પ્રીતિની અને ભકિત અનુષ્ઠાનમાં ભકિતની મુખ્યતા હોય છે, તે અનેમાં આગમવચન પ્રેરક છતાં આામથી ન્યૂનાધિક હોવાથી ઘણા અતિચારો સ‘ભવે છે અને વચન અનુષ્ઠાન આગમથી નિય ંત્રિત દ્મવાથી તેમાં અતિચારા અતિઅલ્પ અને સૂક્ષ્મ જ હોય છે. નિશ્ચયથી તે આવું વચનાનુષ્ઠાન જીવને છઠ્ઠા ગુણુસ્થાનકથી નીચે હતુ પણ નથી, એમ પ્રીતિ, ભકિત અને વચન અનુષ્ઠાનેમાં સ્વરૂપ ભે છે અને એ ત્રણેથી ભિન્ન અસ`ગાનુષ્ઠાન તા વચનનુષ્ઠાનના દૃઢ અભ્યાસ પછી પ્રગટે છે. કુંભારના ચાક જેમ પ્રથમ દંડથી અને પછી દંડ વિના પણ ભમે છે, તેમ અસંગ અનુષ્ઠાન આગમવચનના દૃઢ અભ્યાસ પછી આગમસ્મરણ વિના જ અભ્યાસથી થાય છે. એમ ચારેયનું સ્વરૂપ ભિન્ન હોવાથી એકનું લક્ષણ ખીજામાં ન ઘટે તેા પણ કઈ દોષ નથી.
Page #30
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સ્વરૂપ
વળી અહીં લાકમાં કહેલા ‘વચનાત્' પદમાં પંચમી વિભકિત પ્રયાય–પ્રયાજક સંબધમાં હાવાથી આગમવચન જેમાં પ્રયાજક (પ્રેરક) હોય તે ધમ કહેવાય, એવા અર્થ હાવાથી ચારે અનુષ્ઠાનામાં આગમવચન પ્રેરક તા છે જ, માટે ચારેયમાં આ વ્યાખ્યા ઘટે પણ છે.
વળી ત્રીજા ષોડશકમાં કહેલા ધર્મના લક્ષણુ પ્રમાણે તે જેમ માટી ઉપર ક્રિયા કરવાથી માટીની શુધ્ધિ અને આકારરૂપ ઘટકાર્ય અને માટીમાંથી પ્રગટે છે, તેમ ધર્મરૂપ કાર્ય પણ ચિત્તની શુધ્ધિ અને પુષ્ટિરૂપે ચિત્તમાં પ્રગટે છે. અહી રાગ-દ્વેષાદિ ચિત્તના જે મેલ તેમે (ભાવરૂપ)આગમના સફ્યેાગથી નાશ થતાં ચિત્તશુધ્ધિ અને તે તે ક્રિયાથી પુણ્યની પુષ્ટિ થાય છે. આ ચિત્તશુધ્ધિથી પુણ્યની પુષ્ટિ અને પુણ્યપુષ્ટિથી ચિત્તની શુધ્ધિ, એમ પરસ્પરના આલંબનથી અનેની વૃદ્ધિ થતાં ક્રમશઃ જે સર્વકર્મોના ક્ષય થાય, તેને મેાક્ષ કહેવાય છે. માક્ષ એ આત્માના સ્વભાવ હોવાથી જીવને તે સહજ સપૂર્ણ ધર્મ છે.
ષોડશકની આ વ્યાખ્યા પ્રમાણે તે પુષ્ટિ અને શુધ્ધિવાળું ચિત્ત તે ભાવધર્મ અને તેવા ચિત્તને અનુસરતી વિવિધ ક્રિયા તે વ્યવહારધર્મ, એમ ભાવધર્મ અને વ્યવહારધનુ' પારસ્પરિક સાપેક્ષ સ્વરૂપ જાણવું. દ્વાત્રિંશ દ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે- શુધ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મ મળ ઘટવાથી પ્રગટેલી જીવશુધ્ધિ, કે જેના ફળરૂપે માક્ષના હેતુભૂત સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણા પ્રગટે છે, તે જીવશુધ્ધિ જ ધર્મ ૧ છે.
અહીં વચનાનુષ્ઠાનને ધર્મ કહ્યો તે પણ ઉપચાર વચન છે, કારણ કે તત્ત્વથી તા ચિત્તની શુધ્ધિ અને પુષ્ટિ તે નિશ્ચય અથવા ભાવધર્મ છે અને તેના કારણરૂપે વ્યવહાર તે
દ્રવ્ય ધર્મ છે.
એમ અહીં દ્રવ્યભાવ અથવા વ્યવહાર–નિશ્ચય અન્ન ધર્મનાં લક્ષણો કહ્યાં. કારણમાં પણ કાર્યના અંશ હોય છે તેથી ઉપચાર કરી શકાય છે. જે કારણમાં સર્વથા કાર્યઅંશ ન હોય, તેમાં ઉપચાર થઈ શકે નહિ. દ્રવ્યની અપેક્ષાચે જ તેના કાને ભાવ અને ભાવની અપેક્ષાયે જ તેના કારણને દ્રવ્ય કહેવાય છે. દરેક કાર્ય-કારણે પરસ્પર સાપેક્ષ જ હોય છે. એ રીતે ધર્મનુ લક્ષણ જણાવી હવે તેના બે-પ્રત્યેકને કહે છે.
66 मूलम् स द्विधा स्यादनुष्ठातृ
गृहितिविभेदतः ।
सामान्यतो विशेषाच्च गृहिधर्मोऽप्ययं द्विधा ॥ ४ ॥ "
ધર્મના કર્તા ગૃહસ્થ અને યતિ બે હોવાથી ગૃહસ્થધર્મ અને યતિધર્મ એમ ધર્મ એ પ્રકારે છે. તેમાં ઘરવાળા (ગૃહસ્થ) નિત્ય કે વિશિષ્ટ વગેરેનું નિમિત્ત પામીને જે અનુષ્ઠાન ૧. આથી ચિત્તશુધ્ધિ-પુષ્ટિ વિનાની ધ્રુવળ બાહ્ય ક્રિયાને કે ક્રિયારહિત માત્ર ચિત્તશુધ્ધિને ધર્મ માનવે તે અજ્ઞાન ગણાય.
Page #31
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ સંક્ષિપ્ત સાર કરે, (જે અહીં પહેલા ભાગમાં કહ્યું છે) તે ગૃહસ્થ ધર્મ, અને મહાવ્રતના પાલક જે વ્રતી (યતિ) તેને ચરણ-કરણસિત્તરરૂપ (બીજા ભાગમાં કહ્યો છે તે યતિધર્મ જાણ.)
ગૃહસ્થ ધર્મના પણ અવસ્થા ભેદે સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારે છે, તેમાં ભિન્ન ભિન્ન દર્શનવાળા પણ ગૃહસ્થને જે સર્વસાધારણ ધર્મ તે ગૃહસ્થને સામાન્ય ધર્મ અને જેનદર્શનાનુસાર સમ્યફવપ્રાપ્તિપૂર્વક અણુવ્રતાદિનું ગ્રહણ-પાલન તે ગૃહસ્થને (શ્રાવકને ) વિરોષધર્મ જાણો. તેમાં પ્રથમ ગૃહસ્થને સામાન્ય ધર્મ (મૂળ ગ્રન્થમાં ગા. ૫ થી ૧૪ સુધીમાં) ન્યાય સંપન્ન વૈભવ” વગેરે પાંત્રીસ પ્રકારે કહ્યું છે. તેમાં -
૧. ન્યાય સંપન્ન વૈભવ- ધન મેળવવામાં સ્વામિદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, પ્રપંચ, ચેરી, જુગાર વગેરે પાપ કર્યા વિના સ્વસ્વ વર્ણ-કુળાચારને ઉચિત ઉદ્યમ કરે તે ધર્મરૂપ છે. કારણ કે તેવા ધનથી નિર્ભય રીતે પગ, મિત્રાદિને ભેટ તથા સ્વજનાદિનું ઔચિત્ય કરાય અને દયા -દાનાદિમાં ખર્ચવાથી લે કહિત જળવાય. કહ્યું છે કે ધીર પુરુષો પિતાના
ન્યાયપાલનથી સર્વત્ર પંકાય છે અને પાપીઓ પિતાનાં પાપોથી ડરતા સર્વત્ર નિંદાય છે. અન્ય શાસ્ત્રોમાં તે ન્યાયે પાર્જિત ધનને જ દાનધર્મ માટે એગ્ય કહ્યું છે, સુપાત્રદાનમાં અને અનુકંપાદિ દાનમાં તે ધન ખર્ચવાથી પરસેકનું હિત થાય છે. દાનનો વિધિ પણ જણાવ્યું છે કે- જે ધન સ્વયં અન્યાય વગેરેથી રહિત નિર્દોષ હોય, તે ધનને પિષ્યપરિવારાદિને વિરોધ ન થાય તેમ, કલ્યાણ કામનાથી, વિધિ- બહુમાનપૂર્વક પ્રસન્નચિતથી, તુચ્છતા કે સ્વાર્થબુદ્ધિ વગેરે મલિનભાવ વિના, સંત સાધુ વગેરે સુપાત્રોને કે કરૂણાપૂર્વક દીન-દુઃખીઓને આપવું, તે સાચું દાન છે. કારણ કે શુધ્ધ ચિત્ત-વિત્ત અને પત્રના ગે વિધિ-અહુમાનથી આપેલું હોય તે જ દાન સાચું ફળ આપી શકે, અન્યાયપાર્જિત ધન આ ભવમાં રાજદંડ, જેલ, કે ફાંસી વગેરેનું અને પરભવમાં દુર્ગતિનું કારણ બને છે. પાપાનુબંધી પુણ્યના પ્રભાવે કઈ વાર કઈને અન્યાયે પર્જિત પણ ધન જીવતાં સુધી સંકટ ન આપે તે પણ ભવિષ્યકાળ અન્યાયનાં ફળ ભેગવવાં જ પડે છે. વાવેલું બીજ કાળ પાતાં ફળ આપે છે, કહ્યું છે કે- લેભાધ મનુષ્ય પાપથી જે કઈ ધન મેળવે છે તે માછલાંની જાળમાં લેખંડના કાંટા ઉપર ભરાવેલા માંસના ટુકડાની જેમ આખરે માલિકનો નાશ કરે છે.ર એ રીતે ન્યાય જ ધનપ્રાપ્તિને સાચો ઉપાય છે. દેડકાં જેમ ખાબોચીયામાં અને હસે નિર્મળ સરોવરમાં પહોંચે છે, તેમ સર્વ પ્રકારની સંપત્તિ સત્કર્મોન્યાયીને વશ રહે છે, આવું ન્યાયપાર્જિત ધન ગૃહસ્થજીવનમાં મુખ્ય સાધન હોવાથી પાંત્રીસ ગુણોમાં તેને પ્રથમગુણ કહ્યો છે, તેવા ધન વિના આજીવિકાની વિષમતાથી સઘળી ધર્મ પ્રવૃત્તિ અટકી જતાં ગૃહસ્થજીવન
૨. માછીમાર માછલાંને ફસાવવા જાળમાં લોખંડના કાંટા ગૂથી તેમાં માંસના ટૂકડા ભરાવે છે, તેની લાલચથી માછલું જ્યારે તે માંસને ખાવા પ્રયત્ન કરે છે ત્યારે લોખંડને કાંટે તાળવું વિધી તેને પ્રાણમુક્ત કરે છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સ્વરૂપ
અધર્મરૂપ બની જાય, માટે ગૃહસ્થ ધન ન્યાયથી મેળવવું જોઈએ. ધન મેળવવામાં અનાદરવાળાએ તે સંપૂર્ણ સાધુધર્મ સ્વીકારો મેગ્ય છે, કે જેથી જીવન નિષ્ફળ ન બને.૩
૨. કુલ અને શીલથી સમાન એવા ભિનેત્રી સાથે વિવાહ કર્મ:- hઈ એક પુરુષથી ચાલેલે વંશ ગૌત્ર કહેવાય. ઘણુ લાંબા કાળે જેને વંશ એટલે વૃદ્ધપરંપરા મળતી ન હેય – લુપ્ત થઈ હય, તે ભિન્નશેત્રી જાણવા એવા ભિન્નોત્રી પણ જે કુલ અને શીલથી સમાન હોય, અર્થાત્ જેના પિતા – દાદા-પરદાદા વગેરેની પરંપરા (કુળ) નિષ્કલંક હોય અને સુરાપાન વગેરે મહાવ્યસને, કે રાત્રિભે જન વગેરે દુરાચારથી રહિત એવા સદાચારોથી જે સમાન હોય, તેવા એની સાથે વિવાહ સંબંધ કરે.
લૌકિક નીતિ પ્રમાણે બાર વર્ષની કન્યા અને સોળ વર્ષને વર પરસ્પર વિવાહગ્ય છે. આવા વિવાહપૂર્વકનું લગ્ન, તેનાથી સંતતિની ઉત્પત્તિ અને તેને વિધિપૂર્વક ઉછેર, વગેરે લૌકિક વ્યવહાર ચારેય વર્ણમાં કુળને નિર્મળ કરે છે, કુલીનતાને વધારે છે, માટે તેવા સંબંધપૂર્વક અગ્નિદેવાદિની સાક્ષીએ લગ્ન કરવું તેને વિવાહ કહે છે.
તેમાં સ્વસંપત્તિને ઉચિત વસ્ત્ર ભૂદિથી કન્યાને અલંકૃત કરી કન્યાદાન કરવું તે ૧- બ્રાહ્મ વિવાહ, કન્યાને વૈભવ - દાયજો આપીને પરણાવવી તે ર–પ્રાજાપત્ય વિવાહ, ગાય-વૃષભની જોડીને દાનપૂર્વક કન્યાને આપવી તે ૩-આર્ષ વિવાહ અને યજ્ઞ કરાવનાર યાજ્ઞિક ગુરુને દક્ષિણ રૂપે કન્યા આપવી તે ૪-દૈવ વિવાહ છે. આ ચારેય વિવાહ, ગૃહસ્થને ઉચિત તે તે દેવપૂજન, સુપાત્રદાન, વગેરે લૌકિક ધર્મકાર્યોનું અંતરંગ કારણ હોવાથી લેકનીતિએ તે ધર્મ વિવાહ કહેવાય છે. તદુપરાંત માતા-પિતાદિ બધુવર્ગની અનિચ્છા છતાં વર-કન્યા પરસ્પર અનુરાગથી જોડાય તે ૫-ગાન્ધર્વ વિવાહ, કન્યાને હેડ-શરતથી હારીને પરણાવવી તે ૬-આસુર વિવાહ, (કન્યાવિક્રય વગેરે પણ આમાં અંતર્ભાવ પામે છે) બલાત્કારે કન્યાને
૩. ન્યાયસમ્પન્નવભવ' વગેરે આ પાંત્રીસ પ્રકારને સદાચાર એ ચારિત્ર ધર્મને પામે છે, સમ્યગુદર્શન અને જ્ઞાનની પ્રાપ્તિનું મૂળ કારણ છે. જેનદષ્ટિયે આ પાયાના ધર્મ ઉપર જ આત્મવિકાસરૂપી મહેલ ચણ શકાય છે અને પરંપરાએ મુક્તિ થઈ શકે છે. તત્ત્વથી પરભાવ–મણુતારૂપ સંસાર એ અન્યાય છે અને સ્વરૂપ રમણતારૂપ મોક્ષ એ ન્યાય છે, માટે ચૌદમાં ગુણસ્થાનકે પ્રગટતું ગનિરોધ શૈલેશી ચારિત્ર એ ન્યાયને અંતિમ પ્રકર્ષ છે અને આ પાંત્રીસ ગુણે તેનું મૂળ છે. પ્રત્યેક ગુણસ્થાનકમાં આ ગુણે જ વૃદિધ પામતા વિશિષ્ટ સ્વરૂપને પામે છે અને તે દરેક ગુણમાં ન્યાય વ્યાપક છે. શાસ્ત્રોકત અહિંસાદિ વ્રત કે દાનાદિ ધર્મો, વગેરે સર્વ વિધિ-નિષેધે ન્યાયરૂપ છે. તેથી ધર્મના પાયામાં ન્યાય સંપન્ન વિભવનું વિધાન છે. શેષ ચેત્રીસ ગુણે પણ તત્ત્વથી ન્યાયના પાલનરૂપ છે. એમ સમગ્ર જૈનશાસન એ ન્યાયશાસન છે. કોઈ બીજાને કે પિતાને કોઈ પ્રકારે અન્યાય ન કરવો એ અહિંસા છે અને સર્વધર્મોને પ્રાણુ એ અહિંસાપ્રાણાતિપાત વિરમણ છે. ‘મf g :' એ ધર્મની સર્વમાન્ય વ્યાખ્યા છે. માટે જીવનમાં પહેલે ધર્મ ન્યાય સમ્પન્ન વિભવ કહ્યો છે. તત્વથી તે આ પ્રત્યેક ગુણનું વિવેચન લખતાં સ્વતંત્ર એક એક ગ્રન્થ રચાય એટલે તેમાં ભાવ રહે છે. પણ અહીં તેને અવકાશ નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ સંક્ષિપ્ત સાર
ગ્રહણ કરવી તે ૭- રાક્ષસ વિવાહ, અને ઊંઘેલી કે પ્રમાદવશ બનેલી કન્યાનું અપહરણ કરવું તે ૮-પૈશાચ વિવાહ કહ્યો છે. આ ચારેય પ્રકારે અધર્મરૂપ છતાં વર-કન્યાની કોઈ નિમિત્ત કે અપવાદ વિના લગ્ન પછી પણ પરસ્પર રુચિ થઈ જાય છે તે પણ ધર્મરૂપ મનાય છે.
આર્ય આચારરૂપ આ વિવાહનું ફળ એગ્ય પત્નીની પ્રાપ્તિ, તેનાથી જન્મેલા સુજાત વગેરે ઉત્તમ પુત્ર-પૌત્રાદિ પરિવારહારા ચિત્તની શાંતિ, ઘરકાર્યોની વ્યવસ્થા, સ્વજાતિય આચારાની શુદ્ધિ, દેવસેવા, અતિથિ-સ્વજનાદિના સત્કાર-સન્માન તથા સર્વત્ર ઔચિત્યપાલન, વગેરે ઘણા લાભ સંભવિત છે.
૪. આંબાની ગોટલીમાંથી સદશ ગુણવાળી કેરી પાકે છે, તેમ જે પુત્ર પિતાના તુલ્ય ગુણવાળા પાકે તે સજાત, કાળા કે બીજેરાના નાના બીજમાંથી જેમ મોટું સુંદર ફળ પાકે છે તેમ પિતાના ગુણથી પણ પુત્ર અધિક ગુણવાળા પાકે તે અતિજાત, વડનું વૃક્ષ વિશાળ અને ઘટાદાર પથિકને સુંદર છાયા અ તેનું ફળ તુચ્છ પાકે છે, તેમ પિતાની અપેક્ષાએ પુત્ર હનગુણ પાકે તે કુજાત અને શેરડી કે કેળને ફળ આવતાં જ શેરડીને અને કેળને નાશ થાય છે, તેમ જે પુત્ર કુલઘાતક બને તે ફલાંગાર જાણવો. ઉત્તમ બીજ અને ભૂમિના ગે ઉત્તમ ધાન્ય પાકે તેમ કુલિન માતા-પિતાના ગે પુત્રો સુજાત-અતિજાત પકે છે અને હલકાં બીજ–ભૂમિના ગે ધાન્ય તુરછ પાકે તેમ હલકટ દંપતીથી સંતાન કુજાત અને કુલાંગાર પાકે છે. ધમ. સદાચાર, વિશ્વશાંતિ અને વિશ્વવ્યવસ્થા વગેરેની રક્ષાની મહાન જવાબદારી જે માનવજાતિની છે, તેને પોતાની તરછ કામ વાસનાની પ્રતિ માટે ગમે તે પતિ સાથે વિવાહ કરી અધમ કે પાપી સંતાનને પકવી તેના દ્વારા વિશ્વમાં પાપને વધારવાને કોઈ અધિકાર નથી. એવી સંતતિને પકવી જગતમાં પાપ વધારવાં તે વિશ્વને દ્રોહ છે, આ દેહથી સંસાર વધે છે. આ કારણે લોકિક શાસ્ત્રોમાં સપુત્રથી સગતિ અને કુત-કુલાંગાર પુત્રથી માતા-પિતાની દુર્ગતિ કહી છે. જૈન દર્શનમાં તે એથીય આગળ વધીને આબાલબ્રહ્મચારી રહી સંતશિષ્યોને પકવવા એ મનુષ્યને પ્રથમ માર્ગ છે અને તેવી શક્તિ કે સત્વના અભાવે બીજો માર્ગ વિધિપૂર્વકના વિવાહઠારા સદાચારી ધાર્મિક સંતતિનું વિશ્વને દાન કરવું તે છે. તે માટે પૂર્વ કાળે નાની વયમાં માતા-પિતાદિએ વર કન્યાના સંબંધ કરવા, તે પછી કન્યાનું લોહી બદલવા-હદય પલટે કરવા પિતા ધનિક હેય નાં વર્ષો સુધી શ્વસુર પક્ષ તરફથી વાર-તહેવારે કન્યા માટે વસ્ત્રો-અલંકારે, અને મિષ્ટ ભોજન મોકલવાં, કન્યાનાં માન-સન્માન કરી પિતાની બનાવવી અને તે પછી જ લગ્ન કરવાં, વગેરે આર્ય સંસ્કૃતિને મહિમા સમગ્ર વિશ્વને અતિ હિતકર હતું. એથી ગૃહસ્થાશ્રમમાં આત્મીયતા સુખ–શાન્તિવિનય સેવા વગેરે ઘણું લાભ થતા, વર્તમાનમાં અનાર્ય શિક્ષણ અને અનાર્ય સંસ્કૃતિએ માનવની આ સંપત્તિને નાશ કરવાથી લગ્ન થતાં જ માતા-પિતા પોતે પાળી પિષીને ઉછેરેલાં વહાલાં પુત્ર-પુત્રીને ગૂમાવે છે અને વૃદ્ધાવસ્થામાં તે સંતાને નિરાધાર-અનાથ બની નસાસા નાખતા મરવું પડે છે. સંયુક્ત કુટુંબનું સુખ નાશ થઈ રહ્યું છે, બધા પિતાના તુરછ સ્વાર્થને જ દેખે છે. જેના પરિણામે ભારતનું જ નહિ, સમય વિશ્વનું હિતકર બ્રહ્મચર્ય રત્ન અને શિયળ નાશ થઈ રહ્યું છે. વગેરે સમજીને આર્યસંસ્કૃતિને આદર કર તે હિતકારી છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
માર્ગાનુસાનારી ૩૫ ગુણા
એમ વિધિપૂર્વક વિવાહ કર્યા પછી પણ કુલીન પત્નીને ઘરનાં પ કાર્યોમાં જોડવી, ઉન્મત્તઅભિમાની ન થાય તેટલું પરિમિત ધન-સત્તાદિ સોંપવું, માતાસમાન સદાચારી ઉત્તમ વૃદ્ધ સ્ત્રીઓની નિશ્રામાં રાખવી, વગેરે હિતકર વ્યવસ્થા દ્વારા તેના શીલની રક્ષા કરવી.
'
૩–શિષ્ટાચાર પ્રશસા—અહી’વ્રતધારી, જ્ઞાનવૃદ્ધ, એવા ગુણવાનાની સેવા દ્વારા તેમની પાસેથી હિતશિક્ષા-જ્ઞાન–વિદ્યાદિ મેળવનાર શિષ્ટ કહેવાય. શિષ્ટપુરુષોના આ આચારા નીચે પ્રમાણે છે.
લોકાપવાદના ભય, દીન-દુઃખીના ઉદ્ધારમાં આદર, ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, સ્વાર્થને ગૌણ કરીને પણ હિતકર પરપ્રાર્થનાને સફળ કરવારૂપ સુદાક્ષિણ્ય, સર્વની અને વિશેષતયા ગુણીની નિંદ્રાના ત્યાગ, ગુણીના ગુણ્ણાની હિતકર પ્રશંસા, આપત્તિમાં ધૈર્ય, સપત્તિમાં નમ્રતા, અવસરોચિત અને હિતકર ઘેાડુ બેલવું, પરસ્પર વિરોધી અને તેવા આચાર ઉચ્ચાર અને વિચારના પરિહાર, અર્થાત્ વિચાર વાણી અને વનમાં એકતા, વિઘ્નાના જય કરીને પણ સ્વીકારેલા શુભકાર્યને પૂર્ણ કરવું, કુલાચારશનું પાલન કરવું, આવકથી અધિક કે અનુચિત કાર્યોમાં ધન નહિ ખર્ચવુ, જે કાર્ય જ્યારે જ્યાં કરવા ચાગ્ય હોય તેને ત્યારે ત્યાં કરવુ,
૫. સ્ત્રીસ્વાતંત્ર્ય અન પણું છે, આ સ્ત્રી કદાપિ એવી સ્વત ંત્રતાને ઇચ્છતી નથી, વ્યક્તિરૂપે કાઈ કાઈ ઉત્તમ પણ àાય છે, તથાપિ સર્માષ્ટરૂપે સ્ત્રી ભાગ્ય હાવાથી પુરૂષને તિય આકર્ષણ કરે છે, તેથી તેનું ઘરકામા દારા રક્ષણ કરવું તે જ યાગ્ય છે. વર્તમાનમાં વધી રહેલી રસાઇયા-ચાકરોની પદ્ધતિ ઘણી અહિતકર છે. સપત્તિ, સત્તા, સન્માન વગેરેને પણ પચાવવાની ગંભારતા સ્ત્રીમાં ન હોવાથી બીનજરૂરી અધિક ધન વગેરે તેને આપવાથી હાનિ થાય છે. સ્વત ંત્ર રીતે જ્યાં ત્યાં ફરવાથી જેનો તેના પરિચયથી તેના લદિ ગુણા નાશ પામે છે અને ઉત્તરાત્તર અનેકવિધ દોષોની પરપરા ચાલે છે. ધનના લેાભે સ્ત્રી. નેકરી વગેરેથી કમાય અને માતા, પિતા કે પતિ વગેરે એ ધનથી સુખ ભેળવે, તે કન્યા વિક્રય કરતાં પણ ભયંકર છે. પુત્રીના ઘરનું પાણી પીવામાં પણ પૂર્વકાળે પાપ મનાતું, તે જીવન-વિકાસ માટેનું ગંભીર રહસ્ય હતુ. તેના નાશ થવાયી વધેલી વિડંબના અનુભવસિદ્ધ હાવાથી વિવેચનની જરૂર નથી. ખેતરની ઉત્તમતા પાકમાં કારણ છે, તેમ માનવતિની ઉત્તમતામાં મ!તા તરીકે સ્ત્રીનું ઘણું મહત્ત્વ છે. માતાના લોહીથી ઘડાતા માનવશરીરમાં અને શરીર દ્વારા વતા આત્મામાં માતાના તે તે ગુણ–દે।ષા પ્રગટ થાય છે, માટે સ્ત્રીજીવનની પવિત્રતા માટે આ, અને ખીજી પણ વિવિધ કાળજી રાખવી તે પોતાને જ નાં, માનવ સમાજને, રાષ્ટ્રને અને સમમ વિશ્વને પણ હિતકર છે. વગેરે તત્ત્વ મ અને મધ્યસ્થષ્ટિથી વિચારતાં સમજાય તેવું છે. નિશ્ચય અને વ્યવહાર ધર્મની કે દ્રવ્ય અને ભાવની પરસ્પર સાપેક્ષતાને સમજનાર આ તત્ત્વને યથાર્થરૂપે સમજી શકે તેવું છે.
૬. ગુણીજનની વિનય-હુમાન પૂર્વક સેવા વિના આત્મહિતકર શિક્ષા પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થાય તો પણ હિત કરતી નથી, માટે કહ્યું છે કે સત્ શિક્ષણ સેવા-વિનયથી મળે છે. વિદ્યાગુરુ પાસેથી પણ ધન ( પગાર ) દ્વારા, સત્તાથી "કે હક્કથી મેળવેલું શિક્ષણ કદાપિ આત્માને હિતકર બનતું નથી. બુદ્ધિને દૂષિત બનાવી અન્યાયના માર્ગે દોરી જાય છે. ગુણાની પ્રાપ્તિ ગુણાથી થાય, ધન–સત્તાના બળે કદાપિ ન થાય, તે વર્તમાન યુગમાં પ્રત્યક્ષ અનુભવાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦
ધમસંગ્રહ સંક્ષિપ્ત સાર
સત્કાર્યોને આદર-આગ્રહ રાખવે, અતિનિદ્રા, વિકથા, વિષય-કષા અને વ્યસનાદિ, એ પ્રમાદને ત્યાગ, લેકાચારનું પાલન, લેકવિધને ત્યાગ, સર્વત્ર ઔચિત્યપાલન અને પ્રાણાને પણ અગ્ય-નિંદનીય કાર્યનો ત્યાગ, વગેરે શિષ્ટજનેના આચારે છે. તેની પ્રશંસા ધર્મવૃક્ષના બીજરૂપ હોવાથી તેનાથી પરલેકમાં પણ ધર્મની પ્રાપ્તિ અને પરિણામે મુક્તિ મળે છે. જેમ વધ્યા–ધ વિનાની ગાયને ગળે ઘંટડી બાંધવાથી તેની કિંમત ઉપજતી નથી, તેમ ગુણ વિનાને આડંબરી મહાન બની શકતું નથી. હાથીના દાંત તેના શરીર કરતાં નાના છતાં ઉજ્વળ હોવાથી અંધકારમાં પણ દેખાય છે તેમ ગુણી ગુથી સર્વત્ર આદર પામે છે, ગુણરહિત મહાન પણ જગતમાં આદરને પામતે નથી, માટે ધન, સત્તા કે બાહ્ય આડંબરને બદલે ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાથી જીવમાં ગુણે પ્રગટે છે, માટે ગુણીની જેમ ગુણોની પણ પ્રશંસા કરવી, તે ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
- છ અંતરંગ શત્રુઓનો ત્યાગ - કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ, એ છે આત્માના અંતરંગ શત્રુઓ છે, માટે અગ્ય કાળે-સ્થળે કામ-ક્રોધાદિ કરવા નહિ, આ
છે સજજનતાના ઘાતક હાઈ સંસાર વધારનારા છે, તેમાં ગૃહસ્થને પપત્ની, કન્યા, કે વિધવા વગેરેની સાથે ભેગતૃષ્ણ તે કામ, અવિચારીપણે સ્વ–પર આપત્તિજનક હદયને રેષ-ધમધમાટ, ગુસ્સાથી કઠેર બેલવું, કે કેપ કરે તે ક્રોધ, દાનની વસ્તુ અને સુપાત્રાદિને એગ છતાં દાન ન કરવું, કે વિના કારણે પરાયા ધનની ઈચ્છા કરવી તે લોભ, દુરાગ્રહ કરે, કે હિતકર પણ વચન ન સ્વીકારવું તે માન, પુણ્યથી મળેલું સારું કુળ, રૂપ, બળ, જાતિ, ધન, વિદ્યા, શરીર, વગેરેથી થયેલ અહંભાવ, કે બીજાની હલકાઈ કરવાને મનને ભાવ તે મદ, અને વિના કારણે બીજાને દુઃખી કરીને કે જુગાર, શિકાર, વગેરે પાપકાર્યો કરીને ખુશ થવું તે અહીં હર્ષ જાણો. આ દેશે આત્માના ભાવશત્રુ તરીકે આ ભરમાં સુખ-સંપત્તિને અને પરભવે સદગતિને નાશ કરનારા હેવાથી અવશ્ય તજવા જોઈએ.
૫– ઇન્દ્રિયને જય – તે તે ઈન્દ્રિયેના તે તે શબ્દાદિ વિષમાં અધિક આસક્તિને ત્યાગ, ઈન્દ્રિયેને વશ નહિ થતાં તેના ઉપર કાબૂ મેળવવાથી જીવને બાહ્ય-અત્યંતર વિશિષ્ટ સંપત્તિ મળે છે. તત્ત્વથી ઈન્દ્રિયેને સંયમ સર્વ સુખને અને અસંયમ સર્વ દુઃખને માર્ગ છે. ઈન્દ્રિઓ જ સ્વર્ગ અને નરક છે. અહીં અધિક આસક્તિને ત્યાગ કરવારૂપ મર્યાદા કહી, તેનું કારણ ગૃહસ્પના પણ માત્ર સામાન્ય ધર્મનું આ વર્ણન છે. સર્વથા ઈન્દ્રિયજય તે સાધુજીવનમાં જ થઈ શકે.
દ - ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ – સ્વ–પર રાજ્યને ભય, ક્ષેભ, કે દુષ્કાળ, મારી. મરકી, કોલેરાદિ રોગે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને તીડ, ઊંદર, પતંગીયાં વગેરે વિશેષ છત્પત્તિ, ઈત્યાદિ ઉપદ્રવ કે પરસ્પર હોમાદિના વિરોધના કારણે મહાયુદ્ધ કે પ્રેમી રમખાણ વગેરેથી જે ગામ, નગર વગેરે અસ્વસ્થ અને તેને ત્યાગ કર. અન્યથા ત્યાં
Page #36
--------------------------------------------------------------------------
________________
માર્ગાનુસારના ૩૫ ગુણ
રહેવાથી પૂર્વે મેળવેલા પણ ધર્મ-અર્થ-કામને નાશ થાય, પુનઃ મેળવી પણ ન શકાય અને તેથી ઉભયલેકથી ભ્રષ્ટ થવાનું બને.
૭. ઘર સારા પાડોશમાં, અતિ જાહેર કે ગુપ્ત સ્થાનને તજીને, મર્યાદિત દ્વારાવાળું કરવું- કારણ કે સેબત તેવી અસર, એ ન્યાયે પાડોશી સારા જોઈએ. શામાં કહ્યું છે કે “સંતના ગુના મર્યાદિત' પ્રાયઃ તે તે ગુણ કે દોષે તેવા તેવા સંસર્ગથી પ્રગટે છે. લેકમાં પણ કહેવાય છે કે ગધેડા સાથે બાંધેલ ઘેડું ભૂંકતાં ન શીખે તે પણ લાત મારવાનું કે બચકું ભરવાનું તે શીખે ! માટે જ્યાં દાસ લકે કે પશુઓથી ભાડાં વગેરેને ધ કરનારા, લેકેને હસાડીને ધન મેળવનારા, મકર, વગેરે હલકા લે કે, તથા સાધુસંન્યાસી વગેરે યાચકે રહેતા હોય, અથવા ચંડાળો, માછીમારે, પારધીઓ, શિકારીઓ, ભીલે, વગેરે હિંસકે રહેતા હોય, તેવા પાડોશમાં ઘર-વાસ નહિ કરે. જ્યાં ભૂમિમાં હાડકાં, કેલસા, વગેરે શલ્ય ન હય, જ્યાં ધરે, ડાભ વગેરે મંગળ વનસ્પતિ સહજ ઊગતી હોય, જ્યાં માટીને વર્ણગંધ શુભ હોય અને જ્યાં નીચે સ્વાદિષ્ટ જળ. ધન-નિધાનાદિ હોય, તેવી ભૂમિમાં ઘર કરવું. આ રીતે પાડોશ અને ભૂમિ સારી હોય ત્યાં પણ નિમિત્ત શાસ્ત્રોક્ત ગુણદોષ સૂચક શકુન. સ્વપ્ન તથા લેકપ્રવાદ, વગેરે જાણુને સારા સ્થળે ઘર કરવું. તે પણ રાજમાર્ગ જેવા અતિ જાહેર, કે અતિ સાંકડી ગલી જેવા ગુપ્તસ્થળે નહિ કરવું. જાહેર માર્ગ ઉપર ચોર-લૂંટારાદિને ભય અને ઘણાં ઘરોથી ઢંકાએલું ગુપ્ત ઘર શેભે નહિ, અગ્નિ આદિને ઉપદ્રવ થતાં જળ વગેરે મેળવવાં દુષ્કર બને, પેસવું–નીકળવું પણ મુશ્કેલ બને, માટે અતિ જાહેર કે અતિગુપ્ત સ્થળને ત્યાગ કરવો. પાડોશ-ભૂમિ-નિમિત્ત-મહેલે, વગેરે બધા ગુણોવાળું પણ ઘર પરિમિત દ્વારવાળું જોઈએ. ઘણું દ્વારવાળા ઘરમાં ધનની અને સ્ત્રીઓની રક્ષા દુષ્કર બને માટે એક કે અનેક નહિ, પણ પરિમિત દ્વારવાળા ઘરમાં વસવું. આવું ઘર ધર્મપ્રવૃત્તિમાં સહાયક અને પોષક બને છે, માટે તેને મૃડસ્થને સામાન્ય ધર્મ કહે છે.
૮. પાપથી ડરવાપણું – પાપને ભય સર્વભોમાંથી બચાવે છે, માટે પ્રત્યક્ષ અને પરોક્ષ પણ દુઃખ દેનારાં એવાં જુગારાદિ મહાબંનેને તથા બીજા પણ રાત્રી જન આદિ નાનાં-મોટાં નિરર્થક પાપને ભચ રાખવે. એવાં પાપે આ ભવમાં રાજદંડાદિનું અને પરલોકમાં ૮ દુઃખ-દારિદ્ર-દુર્ગતિ વગેરેનું કારણ બને છે. એક પાપના ભયથી બાહ્ય સાતે ભલે નાશ પામે છે.
૭. શ્રાદ્ધ ગુણ વિવરણમાં તે વેશ્યા, ભાંડ, નટ, ભાટ, મોચી, ચમાર, વગેરે હલકી આજીવિકાવાળાની કે દેવળની પાસે, ચોકમાં, ધૂર્ત, મંત્રી, મૂખ, ચેર, વિધમી, અધમ, પાખંડી, નિર્લજ્જ, રાગી, ધી, અત્યંજ, માની, ગુરુશ્રીભેગી, સ્વામિદ્રોહી, શિકારી, સાધુ કે સ્ત્રીહત્યા–બાળહત્યા વગેરે પાપ કરનારા, વગેરેને પણ પાડશ તજવાનું તે તે હેતુપૂર્વક કહ્યું છે.
૮. જુગાર, મદિરા, માંસ, પરસ્ત્રી, વેશ્યા, ચેરી અને શિકાર, વગેરે પાપથી મહાસમર્થ રાજમહારાજાએ પણ નાશ પામ્યાનાં અનેક દષ્ટાંતે જગપ્રસિદ્ધ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રહ સંક્ષિપ્ત સાર ૯. પ્રસિદ્ધ દેશાચારનું સામ્ પાલન-શિષ્ટજન-સંમત અને ઘણા કાળથી રૂઢ એવા જે જે દેશાચારે વ્યવહારરૂપ મનાતા હોય, તે જમવું–જેમાડવું, જાતિવયને અનુરૂપ વસ્ત્રાલંકાર પહેરવા, પહેરામણી કરવી, વગેરે આચારેનું પાલન કરવું અન્યથા લેકવિધ, ધર્મની નિંદા, વગેરે ઘણુ અનર્થો થાય. અન્ય લેકે તે માને છે કે- “સમગ્ર વિશ્વને દેજવાળું માનનારા જે મહાત્માઓ ભેગના રહસ્યને પામ્યા છે અને લેકનું હિત કરવાં ઈરછે છે, તે
ગીઓ પણ દેશાચારનું ઉલ્લંઘન મનથી પણ કરતા નથી. તેથી ગૃહસ્થ તેનું પાલન અવશ્ય કરવું જોઈએ. દરેક સદાચારમાં અધ્યાત્મ રહેલું છે, માટે કાચાર, દેશાચાર, કુળાચાર, વગેરેનું ગૃહસ્થ પાલન કરવું તે ધર્મ છે.
૧૦. સર્વના અને રાજાદિના અણુવાદ તે સર્વથા ન બેલવા– કેઈને પણ - ઉત્તમ, મધ્યમ, કે અધમ દોષ જાહેર કરવારૂપ અવર્ણવાદને તજ, પરના દેષ ગાવા એ
મહાદેષ છે, દોષ ગાનારમાં તે તે દોષ પ્રગટે છે-વધે છે અને જીવન દુઃખમય બની જાય છે. (પ્રશમરતિ ગો. ૧૦૦ માં કહ્યું છે કે, બીજાની હલકાઈ કરવાથી, તેના દેશે ગાવાથી, કે પિતાને ઉત્કર્ષ કરવાથી જીવ ક્રેડો ભે પણ પૂર્ણ ન થાય તેવું નીચગોત્ર કમ ભવભવ બાંધે છે. એમ સામાન્ય મનુષ્યના દેશે ગાવા તે પણ અગ્ય છે, તે રાજા, મંત્રી, પુરેડિત, કે અન્ય સત્તાધીશે વિગેરેના છે તે બેલાય જ કેમ! તેથી તો પ્રાણને પણ નાશ થવા સંભવ છે. (એ રીતે દેશને સાંભળવાથી પણ મહા અનર્થ થાય છે, અપેક્ષાએ બેલનાર એટલે કે તેથી પણ અધિક છેષ શ્રોતાને છે) માટે પરેનિંદા કરવા-સાંભળવાને ત્યાગ કરે.
૧૧. આવકને અનુસારે ખચ—નીતિશાસ્ત્ર કહે છે કે આવકને ચોથો ભાગ (ભવિષ્યના હિત માટે) નિધાન કર, ચોથો ભાગ વ્યાપારમાં, ભાગ ધર્મકાર્યોમાં તથા પિતાના નિર્વાહમાં અને શેષ ચોથે ભાગ પિતાના આશ્રિત વગેરે પખ્ય વર્ગના પિષણમાં વાપરે. અન્ય મતે (વિશિષ્ટ સંપત્તિ-આવકવાળાયે) તે આવકમાંથી અડધે કે તેથી પણ અધિક ભાગ પરલેકના હિતાર્થે ધર્મકાર્યોમાં અને શેષ ભાગ તુચ્છ એવાં આ લેકનાં કાર્યોમાં વાપરે. કહ્યું છે કે-આવકથી ઓછે ખર્ચ કરે તે પંડિતાઈ છે, રેગ જેમ શરીરને ક્ષીણ બનાવી પુરુષને વ્યવહાર માટે અગ્ય બનાવી દે છે, તેમ આવકને વિચાર્યા વિના જે ઉડાઉપણે ખર્ચ કરે છે તે મોટે કુબેર હોય તે પણ ક્ષણમાં ભીખારી અર્થાત્ ધર્મ-કર્મ ઉભયને માટે અશક્ત બની જાય છે.
૧૨. વેલ વૈભવને અનુસાર ધારણ કરપિતાની સંપત્તિ, આવક, વય, અવસ્થા - તથા ગામ-નગર-દેશને અનુરૂપ વસઅલંકાર વગેરે લક્ષમીની અને ધર્મની શોભા માટે પહેરવાં
૯ ધમર-અગ્નિ અને રાજ એ ચાર ધનમાં ભાગીદાર છે, જે ધર્મમાં ન ખચે તે બીને ત્રણ બલાત્કારે પણ લુંટી જાય, પંચસત્રમાં બીજા સૂત્રમાં પણ આવકે આવકના પ્રમાણમાં દાન, ભોગ, પરિપાલન, અને સંગ્રહ કરવા જણાવ્યું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
માગનુસારના ૩૫ ગુણ
૪૩
જોઈએ. જેઓ ધનિક છતાં કૃપણતાથી તુચ્છ વેષ રાખે છે તેઓ નિંદાપાત્ર અને ધર્મ માટે પણ અગ્ય બને છે. સારે (ઉચિત) વેષ મંગળરૂપ હેવાથી તે વેષ ધારણ કરનાર મંગળભૂત બને છે, આકર્ષિત થઈને લક્ષમી પણ તેને ત્યાં આવે છે. કહ્યું છે કે લક્ષમી મંગળથી આવે છે, બુદ્ધિથી વધે છે અનૈ કૌશલ્યથી સ્થિર-વશ થાય છે. ઈન્દ્રિયજય વગેરે સંયમ કરનારની લક્ષ્મી શોભે છે, પ્રશંસા પામે છે. માટે ઉચિત-વેધળો સર્વત્ર પ્રીતિપાત્ર તથા ધર્મને યેગ્ય બને છે.
૧૩, માતા-પિતાની પૂજા – માતા-પિતાને ત્રિકાળ પ્રણામ કરે, ધર્મ કાર્યોમાં સહાય-સગવડ આપવી, તેઓની આજ્ઞા પાળવી, વસ્ત્ર-ભેજન વગેરે ઉત્તમ ભેગ પદાર્થો પ્રથમ તેમને આપવા, તેઓના જમ્યા પછી જમવું, સૂતા પછી સુવું, વગેરે સેવા-ભક્તિ પૂર્વક તેઓએ સ્વીકારેલાં વ્રત-નિયમાદિને બાધા ન થાય તે રીતે વ્યાપાર-વ્યવહારાદિ કરે, તે તેઓની પૂજારૂપ છે. તેમાં પણ માતા અધિક પૂજ્ય છે, મનુસ્મૃતિમાં તે કહ્યું છે કે-દશ વિદ્યાગુરુ તુલ્ય એક ધર્માચાર્ય, સે ધર્માચાર્ય તુલ્ય પિતા અને સહસ્ત્રપિતા તુલ્ય માતા ગૌરવનું પાત્ર છે. એથી માતાનું નામ પ્રથમ રહે છે. ૧૦
૧૪. સદાચારીઓને સંગ–પોપકારી, સદાચારી, સજજને સંગ રાચારથી બચાવી સદાચારી બનાવે છે અને પૂર્વ, જુગારી, ભાટ, ભાંડ, નટ, વગેરેના સંગથી હોય તે પણ શીલ-સદાચાર નષ્ટ થાય છે, તત્ત્વથી આત્મા એકલે છે, સંગને વિયેગ થાય જ છે, માટે સંગ કરવા યોગ્ય નથી, છતાં નિઃસંગ બનવા માટે પુરુષ ને સંગ હિતકર છે, સંતોને સંગ બંધનથી છોડાવે છે, માટે સદાચારીઓને સંગ' કરણીય છે.
૧૫. કૃતજ્ઞતા-ઉપકારીઓના ઉપકારને વિસરવા કે છુપાવવા નહિ તે કૃતજ્ઞતા છે. સજજન સદા ઉપકારીઓના ઋણની મુક્તિ માટે ચિંતાતુર રહે છે. શ્રીફળ બાલ્યકાળમાં પાણી પાનારને પ્રાણના ભેગે પણ મધુર જળ ભેટ કરે છે, એ તેના કૃતજ્ઞતા ગુણથી પફળોમાં તે મંગળભૂત ગણાય છે, તે સજજન ઉપકારને કેમ ભૂલે? કૃતજ્ઞ પુરુષ શ્રીફળની જેમ મંગળરૂપ ' બની સ્વ-પર કલ્યાણને સાધે છે.
૧૬. અજીમાં ભેજનને ત્યાગ-સર્વ રોગનું મૂળ અજીર્ણ છે, માટે અજીર્ણ
૧૦. ગર્ભમાં અને જન્મ પછી પણ વિવિધ રીતે ઉપકારી માતા-પિતાની સેવા નહિ કરનાર બીજાઓની સેવા કરે છે પણ તે તત્વથી સેવા નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કૃતન દેવ-ગુર્વાદિ પરાણ ઉપકારીની સેવા કયા હેતુથી કરે ? એ વિચારતાં જ તેનું અજ્ઞાન વગેરે જણાશે. માતા-પિતાની સેવા કરનાર સમાજ, દેશ કે દેવ-ગુરુ-સાધર્મિક વગેરેની સાચી સેવા કરી શકે છે.
૧૧. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનાજી-શ્રીમદ્દ દેવચંદ્રજી.
Page #39
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ સક્ષિપ્ત સાર
પ્રસંગે જમવું નહિ, આ અજીણુના ચાર પ્રકારો છે, જેમાં મળ સડેલાં–મરેલાં માછલાંની ગંધ જેવા દુ``ધી થાય તે ૧-આમ અજીણુ, અપાન વાયુ દુગંધી થાય તે ૨-વિદગ્ધઅજીણુ, મળ કાચા છૂટક છૂટક ઉતરે, અવયવા તૂટે-ભાગે, તે ૩-વિષ્ટ ધઅજીણુ અને આળસ–પ્રમાદ વધે તે ૪-રસશેષઅજીણુ જાવું. આ લક્ષણા ઉપરાંત જનની અરુચિ, ખાટા કે દુર્ગંધી એડકાર, વગેરે પણ અજીર્ણુનાં લક્ષણા છે. અજીણુ વધવાથી મૂર્છા, ખકવાટ, ઉલટી, અતિશ્– લાળ પડવી. તથા થાક, ચકરી, અને મચ્છુ પણ સંભવિત છે.૧૨
૧૪
૧૭. ચાગ્ય કાળે પથ્ય ભાજન – રસની લેાલુપતા તજીને ક્ષુધા જાગે ત્યારે ચાગ્ય કાળે શરીર સ્વાસ્થ્યને અનુકૂળ પથ્ય પરિમિત ભાજન કરવું. કારણ કે ક્ષુધા લાગવા છતાં ભજન ન કરવાથી જઠર મંદ પડતાં અરુચિ વધે, શરીર અશક્ત બને, માટે ક્ષુધા લાગે ત્યારેજ પથ્ય પણ પરિમિત જમવું. ભૂખ મરી ગયા પછી એક સાથે ભાજન લેવાથી પાચન ન થાય, તથા ભૂખ વિનાનુ અમૃત ભાજન પણ ઝેર અને. ભૂખ લાગે ત્યારે પણ સાત્મ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ આહાર-પાણી વાપરવાં. અહીં કોઈ કહે કે જન્મથી ઝેર વાપરનારને ઝેર પણુ અનુકૂળ અને તે તે લેવામાં શું વાંધા ? ત્યાં સમજવું કે શરીરને અનુકૂળ છતાં આત્માને અહિત કરે તેવું ન લેવુ', કિન્તુ ભક્ષ્ય અને પથ્ય લેવું. ઝેર પ્રાણઘાતક છે, શરીરમાં કૃમિ વગેરેના નાશ કરે છે, માંસ મહાહિંસાથી અને છે અને કંદ-મૂળ વગેરે અભક્ષ્ય પદાર્થોં બુદ્ધિમાં કરતા વગેરે દાષા પ્રગટ કરીને મનુષ્યને મહાપાપી બનાવી દે છે. માટે પચે તેવા પણ ભક્ષ્ય, પરિમિત અને હિતકર આહાર લેવા.૧૩ કહ્યું છે કે “જે થાડું ખાય છે તે ઘણુ ખાય છે” મિતભાષી, મિતભેાજી, વગેરે ઉત્તમ પુરુષનાં લક્ષણા છે. અભક્ષ્ય, રાત્રીભે!જન, વગેરે મહાપાપ છે, એ વર્ણન પાછળ વ્રતાધિકારમાં સાતમા વ્રતમાં જણાવાશે.
-
૧૮. વ્રતધારી જ્ઞાનીઓની પૂજા દુરાચારના ત્યાગ અને સદાચારના પાલનરૂપ ત્રત-નિયમાના પાલક, તથા હૈયઉપાદેપ વસ્તુના વિવેક કરનારા, એવા ગુણેાથી જે માટા હોય તેવા જ્ઞાનવૃદ્ધ વ્રતધારી પુરુષોનું સન્માન, સત્કાર અને પ્રણામ કરવા, આસન આપવું, શરીર સેવા કરવી, આહાર-વસ્ત્ર-પાત્રાદિ ઉચિત વસ્તુઓ આપવી, વળાવવા જવું, વગેરે વિનયરૂપ સેવા કરવી. આવી સેવા કરવાથી કલ્પવૃક્ષની જેમ તે સદુપદેશાદિ માટાં ફળેા આપે છે. વળી તેમના સ`પર્કથી બીજા પણ વિશિષ્ટ ધર્માત્મા એનાં દર્શન–વંદન–મેળાપ વગેરે થાય અને
૧૨. અણુ છતાં ભોજન ન છેડી શકે તે અતિક્ષુધાળુ ત્યાગ—તપ-વૈરાગ્યરૂપ ધર્મને આરાધવા અસમર્થ જાણુવે.
૧૩ તત્ત્વથી ભેજન માટે જીવન નથી પશુ ધ્વન માટે ભેજન છે, માનવ વન ધર્મ સાધના માટે છે, માટે જીવન પવિત્ર અને શરીર નિરોગી બને તેવા આહાર ધર્મવૃદ્ધિ માટે લેવા.
Page #40
--------------------------------------------------------------------------
________________
માર્ગાતુસારિતાના ગુણ પરિણામે તેઓની સેવાને લાભ પણ મળે. એમ વૃદ્ધોની સેવાથી આવા અત્યંતર અનેક લાલે થાય છે.
૧૯. ગહિત પ્રવૃત્તિને ત્યાગ-સામાન્ય લેકમાં કે તેમાં પણ નિંદનીય સુશપાન, માંસાહાર, પરસ્ત્રી–સેવન, ઉપકારીને દ્રોહ, શિકાર, જુગાર, વગેરે અધમ કાર્યોને તજવાં, કાર કે સામાન્ય કુળવાળે છતાં ૧૫સદાચારથી મહત્વને પામે છે અને કુલીન છતાં અધમ આચારવાળાની કઈ મિત થતી નથી.
૨૦. ભરણપોષણ કરવા યોગ્યનું ભરણપોષણ કરવું– માતા-પિતા, સ્ત્રી-પુત્રાદિ પરિવાર, આશ્રિતે, સગાં-સંબંધી, કે નોકર ચાકર, વગેરેનું ચેગ-ફ્રેમ દ્વારા ભરણ-પોષણ કરવું. અહીં જરૂરી સામગ્રી મેળવી આપવી તે યંગ અને તેઓને મળેલી સામગ્રીનું રક્ષણ કરવું તે ક્ષેમ જાણે. તેમાં એ વિશેષ છે કે માતા-પિતા, સતી સ્ત્રી અને સગીર કે વિકી શરીરવાળા પુત્ર-પુત્રી આદિ, તેઓનું ભરણ-પોષણ તે નેકરી–ચાકરી-મજુરી વગેરે હલકી પ્રવૃત્તિ કરીને પણ કરવું. કહ્યું છે કે “હે લક્ષ્મીવંત ગૃહસ્થ ! તારા ઘેર દરિદ્ર મિત્રો, પુત્ર વિનાની વિધવા બહેન, જ્ઞાતિના નિરાધાર વૃદ્ધો અને કુલીન દરિદ્રો, એ ચાર સદા વાસ કરે ! અર્થાત ધનવાને એ ચારને તે પાળવા જ જોઈએ, તે જ તેનું ધન લે, સફળ થાય.'
ર૧. દીર્ઘદા થવું- કોઈ પણ કાર્યનું પરિણામ વિચારીને હિતકર કાર્ય કરવું. વગર વિચાર્યું કાર્ય કરનારને મેટી આપત્તિઓ આવે છે. કરાતાજીનીચ કાવ્યમાં કહ્યું છે કે “લાભ-હાનિને વિચાર કર્યા વિના કામ ન કરવું, અવિવેક મહા આપત્તિજનક છે, પરિણામ વિચારીને પ્રવૃત્તિ કરનારને ગુણાનુરાગિણી સર્વ સંપદાએ સ્વયમેવ વરે છે.”૧૭
૧૪. જેમ સીડીના આલંબનથી ઉંચે ચઢી શકાય, તેમ ગુણવાના આલંબનથી આત્માને ઉત્કર્ષ થાય છે. એ આલંબન સેવાકારો મળે છે, માટે આત્માથી એ જ્ઞાનવૃદ્ધ સદાચારી એવા ઉત્તમ પુરુષોની સેવા કરવી હિતકર છે.
૧૫. અહીં “અધમ આચારવાળાના કુળની મહત્તા નથી” એમ કહ્યું, તેમાં આચારનું મહત્વ જણાવ્યું છે. આચાર સારા હોય તે કુળ શોભે છે. અન્યથા ઉત્તમકુળ પણ કલકિત થાય છે, એમ સમજવાનું છે. એનો અર્થ એ નથી કે સદાચારી અધમકુળને હોય તો પણ તેને વ્યવહારમાં મોટા ગણવે ! વસ્તુત : ઉત્તમ કળથી સદાચાર સુલભ અને સુરક્ષિત બને છે અને સદાચારથી કળ શોભે છે. એમ બને પરસ્પર હિતકર બને છે. માટે કુલીન પુરુષે પણ નિંદનીય પ્રવૃત્તિને તજવી જોઈએ.
૧૬. નિરાધાર પશુ-પક્ષી આદિ અને આંધળાહેરા-બેબડા વગેરે મનુષ્યોને પાળવા એ પણ ધનિકનું કર્તવ્ય-ધર્મ છે. જે આ રીતે ભર્તવ્યનું ભરણ-પોષણ કરે છે, તેની દેવ-ગુરુ-ધર્મની ભક્તિ વગેરે ધર્મકાર્યો શોભે છે. જે આશ્રિતની ઉપેક્ષા કરીને ધર્મમાર્ગે ધન ખર્ચે છે, તેને ધર્મ શોભતું નથી અને આત્મહિત પણ થતું નથી.
૧૭. મનુષ્યને મળેલી બુદ્ધિનું પણ ફળ એ જ છે, પરિણામ વિચાર્યા વિના પ્રવૃત્તિ કરનાર મનુષ્ય અને પશમાં કેઈ નેદ નથી. અવિવેકીની બુદ્ધિ પણ પરિણામે નષ્ટ થાય છે, અને અન્ય ભવમાં તે માઠી ગતિને પામે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬
ધમ સંગ્રહ ગુ૦ ભાસાદ્ધાર ગા. ૫-૧૪
* રર. ધર્મશ્રવણ કરવું જે રીતે નીરોગી, બુદ્ધિશાળી, યુવાન પુરુષ તરુણ સ્ત્રી સાથે બેસીને દૈવી સંગીતને આદરથી સાંભળે, તે રીતે આ ગ્રન્થમાં કહેલા ઉત્તરોત્તર હિતકર મિક્ષસાધક એવા ધર્મનું શ્રવણ દરરોજ કરવું જોઈએ, એકાગ્રતાથી ધર્મશ્રવણ કરવાથી ચિત્તને થાક ઉતરે છે. કપાયે-શેક–સંતાપ ટળે છે, સંકટમાં સૂઝ પ્રગટે છે, અને વ્યાકુળ–અસ્થિર બનેલું મન શાન્ત થાય છે. જો કે આ વર્ણન બુદ્ધિના આઠ ગુણમાં કરવાનું છે, છતાં નિત્ય ધર્મશ્રવણથી ઉત્તરોત્તર અનેક ગુણે પ્રગટે છે. એમ શ્રવણનું ફળ જણાવવા આ ગુણને ભિન્ન કર્યો છે.
ર૩. દયા- દુઃખી પ્રાણીઓને જેઈપ્રગટતી કે મળ લાગણી અને શક્તિ પ્રમાણે તેને દુઃખથી બચાવવાની ઇચ્છા, તેને દયા કહી છે. પ્રાણી માત્ર પ્રત્યે દયાળુને સર્વ પ્રવૃત્તિમાં સુંદર જયણાના કારણે દયા મુખ્ય રહે છે, દયા૧૮ ધર્મનું મૂળ છે, તે જેનામાં પ્રગટે તેની જ ક્ષમા વગેરે ધર્મ આરાધના તાત્વિક બને. - ૨૪. બુદ્ધિના આઠ ગુણેનો ગ– “કુછવા છ ઇંચ, ઘri ધાર તથા
iડ રેડિથ વિજ્ઞાન, તરવજ્ઞાન ધtyrT: ૧. સુશ્રષાતત્વશ્રવણની ઈછા, ૨. શ્રવણસાંભળવું, ૩. ગ્રહણું – ઉપગથી સાંભળીને ગ્રહણ કરવું, ૪. ધારણું - ગ્રહણ કરેલું વિસરવું નહિ, ૫. ઊહ-સાંભળેલા તને ક્યાં જે વિષયમાં ઘટિત હોય ત્યાં ઘટાવવું, અથવા પદાર્થનું સામાન્ય જ્ઞાન, ૬. અપહ- સાંભળેલાં વચનથી અથવા યુક્તિથી હિંસાદિ પપિને ત્યાગ કરે, અથવા પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું તે તે નય સાપેક્ષ વિશેષજ્ઞાન, ૭. અર્થવિજ્ઞાન - ઉહાપોહથી થયેલું બ્રમ-સંશય-વિપર્યય વગેરેથી રહિત યથાર્થજ્ઞાન, અને ૮. તવજ્ઞાન - “આ એમ જ છે” એવું નિશ્ચિત-નિર્દોષજ્ઞાન, આ આડે ગુણે ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિ-વિકાસરૂપ છે, આ ગુણવાળ કદાપિ દુઃખી થતો નથી, માટે તેને જ્યાં જે રીતે ઘટે ત્યાં તે તે રીતે ગ કર ૧૯
૧૮. ધર્મ કરવા છતાં જે દયા–જયણા વગેરે કરતા નથી તેની ધર્મકિયા તત્વથી ધર્મને દૂષિત કરે છે, ધમ તે શ્રેષ્ઠ જ છે પણ તેને કર્તા અવિવેકી હોય ત્યારે ધર્મની અપભ્રાજના થાય છે. તાવથી અનધિકારી અગ્ય જ હવશ ધર્મને કરે છે, ત્યારે ધર્મવૃદ્ધિને બદલે ધમને હાશ થાય છે.
૧૯. માનવ જીવનમાં સંસાર સમુદ્રથી તરવા માટે બુદ્ધિ ધર્મ સ્ટીમરના સુકાનરૂપ છે. આવી સંપૂર્ણ બુદ્ધિ મનુષ્યને જ મળે છે માટે તેને મોક્ષ થઈ શકે છે. અહીં કહેલા આઠે ગુણે ધર્મથી સંસ્કારિત થયેલી બુદ્ધિના છે. તેથી વિપરીત અધર્મવાસિત કુબુદ્ધિ ભવભ્રમણનું કારણ હેવાથી તે ત્યાજ્ય છે. જગતમાં ઈંધણાં, અનાજ, ગેળ, સાકર, કે સામાન્ય ધાતુ, ચાંદી, સેનું અને ઝવેરાતની પરીક્ષા માટે ઉત્તરોત્તર વિશિષ્ણ બુદિની આવશ્યક્તા છે. તે અતિગડન ધર્મતત્વની પરીક્ષા માટે મધ્યસ્થ, સૂક્ષ્મ, અને પરિણામિકી બુદ્ધિ જોઈએ જ, તેના અભાવે દૂષિત બુધિને વશ જેઓ ધર્મનું મન કલ્પિત સ્વરૂપ માને-મનાવે છે તેઓ સ્વ-પર બેહી બની સંસારું પરિભ્રમણને વધારે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
માર્ગાનુસારિતાના ગુણ
ર૫, ગુણેમાં પક્ષપાત-સ્વ-પર હિતકર આત્મગુણસાધક સૌજન્ય. ઔદાર્ય, દાક્ષિણ્ય, ધેર્ય, પ્રિયભાષિત્વ, ઔચિત્ય, વગેરે ગુણાનું અને તેવા ગુણીનું બહુમાન, પ્રશંસા, કે સહાય કરવી, વગેરે ગુણોને પક્ષપાત છે. ગુણાના પક્ષપાતી જ અવધ્ય એવા પુણ્ય બીજને સિંચન કરતા આલેક-પરલેકમાં ઉત્તમ ગુણલક્ષ્મીના સ્વામી બને છે.”
ર૬. સદા દુરાગ્રહથી બચવું-અન્યના પરાભવ માટે અન્યાય કરે તે દુરાગ્રહ કહેવાય છે. આ દુરાગ્રહ હલકા મનુષ્યને હોય છે. જેમ હઠથી સામા પુરે તરનાર માછલું થાકવા સિવાયં કંઈ હિત કરતું નથી, તેમ દુરાગ્રહી અન્યાય વગેરે કરીને થાકે છે. હલકે પણ મનુષ્ય અમુક સમય કે કામ પૂરતે દુરાગ્રહ તજી દે તેટલા માત્રથી તે ગુણ નથી, સદાય દુરાગ્રહને તજ જોઈએ.
ર૭. સદા વિશેષજ્ઞ બનવું – પદાર્થનું સારા-નરસા પણું, કાર્યોમાં ક્તવ્ય-અકર્તવ્યતા, સ્વ-પરમાં ગુણ-દોષાદિરૂપ તારતમ્ય, વગેરે તફાવતને વિશેષ કહેવાય છે, દરેક કાર્યમાં આ વિશેષનું નિશ્ચિતજ્ઞાન જરૂરી છે, આવું જ્ઞાન ન હોય તે પુરુષ અને પશુમાં કઈ અંતર નથી, દરેક વ્યવહારે આ વિશેષજ્ઞાનથી જ ચાલે છે, અથવા પિતાના જ જીવનમાં દરરોજ ગુણદોષની ગવેષણ કરવી, હાનિ-વૃદ્ધિને વિચારવી, તે વિશેષજ્ઞતા છે. માટે પિતાના ગુણદોષની વૃદ્ધિહાનિને દરરે જ વિચારવી, કઈ દિવસ પૂરતે આ વિચાર સામાન્ય મનુષ્યને પણ થાય, તેટલા માત્રથી તે ગુણ નથી, આ વિચાર દરરોજ સતત કરે જઈએ.
૨૮. યથાયોગ્ય અતિથિ સાધુ અને દીનની સેવા કરવી–અહીં પર્વ–અપર્વના વિભાગ વિના દરેજ સમ્પ્રવૃત્તિ કરનાર તેને અતિથિ જાણ, સદા ઉત્તમ આચારવાળા હોવાથી, સર્વલોકમાં કેઈ જેને અવર્ણવાદ ન કરે તે સાધુ અને ધર્મ–અર્થ-કામની સાધના માટેની જેની શક્તિ ક્ષીણ થઈ છે તે દીન જાણુ. આ અતિથિ, સાધુ અને દીન પ્રત્યે જેને જે જેટલું
ગ્ય હોય તેને તે તેટલી વસ્ત્ર-પાત્ર અન્ન-પાણી વગેરેથી સેવા કરવી જોઈએ. વિવેક વિના સર્વ પ્રત્યે સમાન વ્યવહાર કરે તે તેની વાસ્તવિક સેવા નથી પણ વ્યવહાર માર્ગને લેપ છે. ઔચિત્યનું ખૂન છે. ઔચિત્ય વિનાને કઈ પણ ગુણ તે દેષ છે. દાનાદિ ધર્મમાં, કે ખાન, પાન, શયન, કમાવું, બોલવું વગેરે સર્વ કાર્યોમાં ઔચિત્ય ન હોય તે તે નિંદારૂપ અને અહિતકર બને છે. ૨૧
૨૦૦ ગુણને પક્ષ એ મોક્ષનું બીજ છે, તેનાથી પુણ્યાનુબંધી પુણ્યને પામી જીવ મેક્ષને અધિકારી બને છે.
૨૧. અંતઃકરણથી સદ્ભાવ સર્વ પ્રત્યે એક સરખા કરણીય છે, પણ વ્યવહારમાં તે સર્વત્ર વિવેકઔચિત્યનું જ પ્રાધાન્ય છે. હીરાને હાર પગે ન બંધાય, કે જરીયાન મોજડી પણ માથે ન પહેરાય, જેમ ડેકટરને સર્વ દર્દીઓ પ્રત્યે હિતબુધ્ધિ સમાન છતાં દવા, પરેજી, કે સારવાર ભિન્ન ભિન્ન રીતે કરાય છે, તેમ સવના જીવત્વ પ્રત્યે સદ્દભાવ સમાન છતાં વ્યવહારમાં વિવેક હોય તે જ હિત થાય. ધર્મના નિશ્ચય અને વ્યવહાર, બે ભદોમાં આ જ ભિન્નતા-વિવેક છે, માટે સર્વની સાથે ઘટિત ઉચિત આચરણ કરવું. '
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
ઘમ સંગ્રહ સુ ભાવે સારદ્વાર ગા. ૫-૧૪
-
ર૯. ધર્મ-અર્થ અને કામ ત્રણને પરસ્પર બાધા ન થાય તેમ સાધવાઅહીં ૧-જેનાથી સદ્દગતિ વગેરે અને પરિણામે મોક્ષ મળે તે ધર્મ, ૨-જેનાથી ગૃહસ્થાશ્રમનાં સર્વ કાર્યો સાધી શકાય તે અર્થ (ધન), અને ૩- ઇન્દ્રિયેના શબ્દાદિ વિષમાં આભિમાનિક રસરૂપ પ્રીતિ તે કામ. ગૃહસ્થ એ ત્રણે પરસ્પર બાધક ન થાય તે રીતે સાધવાસેવવા જોઈએ. અન્યથા આભવ-પરભવ બને બગડે છે. તેમાં જે વિષયાન્ય બની ધર્મ અને ધનને ધક્કો મારે, તે વિષયાંધ હાથી બંધનમાં ફસાય છે તેમ કર્મબંધદ્વારા – દુર્ગતિઓનાં બંધનથી દીર્ધકાળ દુઃખી થાય છે, જે ધર્મ અને કામને ધક્કો મારી કેવળ ધન ભેગું કરે છે તે સિંહની જેમ માત્ર પાપને ભાગી બને છે, સિંહ હાથીને ઘાત કરે છે અને તેનું માંસ બીજા જંગલી પ્રાણીઓ ખાય છે. તેમ તેનું ભેગું કરેલું ધન બીજા ભેગવે છે અને પિોતે કરેલાં પાપથી દુર્ગતિઓમાં અતિ નિર્ધન અને દુઃખી દશા ભગવતે ભટકે છે. ત્રીજે પ્રકાર અર્થ-કામને અનાદર કરીને ધર્મ કરે, તે આચાર તે સાધુઓનો છે. ગૃહસ્થને નહિ.૨૨ ધર્મને બધા થાય તે રીતે અર્થ – કામની સેવા કરનાર બીજને ખાઈ જનાર ખેડૂતની જેમ દુઃખી થાય છે. અંતે તેના અર્થ – કામ પણ નાશ પામે છે. ધર્મની ઉપેક્ષા કરનાર કઈ પૂર્વપુણ્યોદયે આ ભવમાં દુઃખી ન પણ થાય, તો પણ ભવિષ્યમાં તે દુઃખી થાય જ. મૂળ વિના વૃક્ષ ન ટકે તેમ સુખનું મૂળ ધર્મ હોવાથી તેના અભાવે સુખને નાશ થાય જ. માટે શાણ પુરુષે ધન અને ભેગ માટે ધર્મને ધક્કો મારે એગ્ય નથી. વળી ધનની ઉપેક્ષા કરીને ધર્મ અને ભેગની સેવા કરનારે દેવાદાર બની ધમ–ભેગ બન્નેને ગુમાવે અને ભોગને અનાદર કરી ધર્મ તથા ધનની સેવા કરનારને ગૃહસ્થાશ્રમ જ દુઃખમય બને. અહીં ધનને સંચય નહિ કરતાં બધું ખરચી નાખે તે તાદાત્વિક, દાદા-પિતા વગેરેના વારસાગત ધનને અન્યાયથી ખાઈ જાય તે મૂળહર અને નેકની, કુટુંબની, કે પિતાની પણ પીડાને અવગણીને માત્ર ધનને જ ભેગું કરે તે કદર્ય કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહરને ધનને નાશ થતાં અર્થ– કામ પણ નાશ પામે છે અને કદર્યનું ધન રાજા, ભાગીદારો કે ચાર વગેરેને ભાગ્ય બને છે, એમ ધર્મ-અર્થ-કામની પરસ્પર બાધાથી ત્રણેય દુઃખી થાય છે, તેથી ગૃહસ્થ ત્રણેને પરસ્પર બાધા ન થાય તેમ વર્તવું જોઈએ. છતાં તેમ ન થઈ શકે તે ભેગની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, એથી પરિણામે ભેગની પણ પ્રાપ્તિ થાય. એ પણ શક્ય ન હોય તે અર્થ – કામની ઉપેક્ષા કરીને ધર્મની રક્ષા કરવી, કારણ કે ધર્મથી ધન અને લેગ પણ સધાય છે. કહ્યું છે કે– ભીખ માગતાં પણ ધર્મ સચવાય
૨૨. તેવું કરનાર સાધુતા સ્વીકારવી ગ્ય છે, અન્યથા લેકમાં તેના ધર્મથી અપભ્રાજના અને પરિવારમાં વિરોધ, વગેરે વિવિધ દેજે સંભવિત છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
માર્ગાનુસારિતાના ગુણા
તો સમજવુ` કે મારે સર્વસ્વ છે કારણ કે સત્પુરુષોનું સાચુ ધન એક ધર્મ જ છે.૨૩
૩૦, નિષિદ્ દેશ-કાળની ચર્ચાને ત્યાગ – જ્યાં જવાનો નિષેધ હોય તેવાં જેલ, વધસ્થાના, બીજાનું અતઃપુર મશાન, નિનઘર અને ચાર, વેશ્યા, ભાંડ, ભવાયા. નટ વગેરેનાં સ્થાને જવાથી વિવિધ આપત્તિઓના સભવ રહે, તેથી તેવા સ્થાને ન જવુ, તથા સર્વ પ્રજા સુઈ ગયા પછી રાત્રીએ બહાર ફરવાથી, કે મધ્યાહ્ન, સાયંકાળે કે રાત્રીના કાળે પરદેશ પ્રયાણ કરવાથી રાજદંડ, ચાર-લુંટારાના ઉપદ્રવ, વિગેરે થાય માટે તેવાં સ્થળ-કાળે તે તે કાર્યાં નહિ કરવાં.ર
૧૯
૩૧. અલાલને વિચાર કરવા–બલાખલ એટલે સ્વ-પરગત દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવસાપેક્ષરપ સામર્થ્ય –અસા મથ્યના વિચાર કરીને દરેક કાર્યાં કરવાં. ક્રોધાદિને તજીને, શમપૂર્ણાંક, પોતાની શક્તિને અનુસારે યાગ્ય કાળે અને ચાગ્ય સ્થાને, પ્રયત્ન કરનારની શક્તિ દિન-પ્રતિદિન વધે છે અને તેથી વિપરીત શક્તિ ઉપરાંત કરનારની શક્તિ હોય તે પણ ક્ષીણુ થાય છે. માટે હિતાથી એ સમય, મિત્રોના સહકાર, સ્થાન, આવક-જાવક, વગેરે અને હું કોણ છું? મારી યેાગ્યતા કેટલી છે ? તે વારવાર વિચારવા પૂર્વક સઘળાં કાર્યો કરવાં જોઇએ.
૩. યથાયેાગ્ય લેાકના ચિત્તને અનુસરવું જેના જેના સંપર્ક થાય તેના ચિત્તને અનુકૂળ વર્તવું. અન્યથા તેને અણુગા, અને આપણા સાચા પણુ વચન પ્રત્યે અનાદર થાય, આપણી ધર્મક્રિયાને પણ કિંમત વિનાની ગણે, તથા સનુષ્ઠાના પ્રત્યે અનાદર થવાથી તેને પણ કર્માંધ અને ધર્મની લઘુતા થાય, વગેરે વિવિધ હાનિ વિચારીને લેાકના ચિત્તના વિરાધ ન થાય તે રીતે વર્તવું. કહ્યું છે કે “સવ ધમી પુરુષોને લાક આધારભૂત છે માટે લાક વિરુદ્ધ કાર્યો તજવાં. ”રદ
૨૩. અહીં અર્થ-કામની સાધનાનું વિધાન કર્યું... તે એકાન્તે ધર્મની (સવિરતિની) યાગ્યતા ન પ્રગટે ત્યાં સુધી તે યોગ્યતા પ્રગટાવવા માટે સમજવું. કારણ કે અર્થ-કામ-ધર્મ અને મેક્ષ એમ ચાર પુરુષાર્થા કહ્યાં છે, તેમાં તત્ત્વથી તા એક મેાક્ષ જ સાથે છે અને તેના કારણુ રૂપે ધર્મ સાજ્ય છે. અર્થ અને કામ તત્ત્વથી સાધ્ય નથી—દ્ધેય છે, પણ જ્યાં સુધી એક ધર્મની જ સાધના માટે વ યાગ્ય ન બને ત્યાં સુધી તે યોગ્યતા પ્રગટાવવા માટે ગૃહસ્થને વ્યવહાર નયથી તેની સાધના કરણીય છે.
૨૪. ઉત્તમ મનુષ્ય પેાતાની ઉત્તમતા અખડ રહે અને વધે એ લક્ષ્યથી સ કાર્યો કરવાં જોઈએ, લેકમાં હીન મનાતા ક્ષેત્ર કે કાળ તજવાથી સૌજન્યનુ. રક્ષણ થવા સાથે કાર્યસિદ્ધિ થાય અને એથી વિપરીત ક્ષેત્ર-કાળે કા બગડે અને અપયશ વધે.
૨૫. જેમ એક કાપડના વેપારમાં પણ ઋતુને અનુકૂળ કાપડ, ખારમાં દુકાન, ઘરાકને અનુકૂળ સમય અને ઘરાકની તથા કાપડની, માલ-જાતની પીછાણુ સાથે બજારની રૂખ જોવાની ખ્રુધ્ધિ પણુ જોઇએ. અન્યથા માવાને બદલે નુકશાન થાય, તેમ સ ક્રાર્યામાં બધી રીતે બળાબળ વિચારીને પ્રવૃત્તિ કરવી જોઈએ.
૨૬. સર્વાં જીવાની રુચિ સ્વ-સ્વ ક્ષયાપથમ પ્રમાણે હેાય છે, તેથી તેની સત્કાર્યમાં રુચિ સચવાય અને વધે તે રીતે તેની સાથે વવું જોઇએ, માતાના પુત્ર પ્રત્યે પ્રેમ શ્રેષ્ઠ હાય અને ભેજન પણ શ્રેષ્ટ હાય,
Page #45
--------------------------------------------------------------------------
________________
ઘમસંગ્રહ ગુરુ ભાવ સાક્કાર ગા. પ-૧૪
૩૩, પરોપકાર કરવામાં ચતુરાઈ–ચતુર પરોપકારી એવા મનુષ્યનું દર્શન સર્વને આનંદપ્રદ બને છે.૨૭
- ૩૪. લા–લજજાળુ કરેલી પ્રતિજ્ઞાને પ્રાણાન્ત પણ પાળે છે. માતા તુલ્ય ઉત્તમ વાત્સલ્યવાળી અને વિવિધ ગુણોને પ્રગટાવનારી લજજાને અનુસરનાર પ્રતિભાશાળી પુરુષ મરણને સ્વીકારે છે પણ પ્રતિજ્ઞાને ભાંગતા નથી.૨૮
૩૫, સૌમ્યતા–અક્રૂર-શાન્તપ્રકૃતિવાળાને સર્વ સુખે સુખે અનુસરી શકે છે અને ક્રૂર મનુષ્ય પ્રાયઃ બીજાને ઊગ કરાવે છે, માટે સૌમ્ય પ્રકૃતિ ધર્મ માટે જરૂરી છે.
એ રીતે ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કર્યું. અહીં કહેલા “ન્યાયથી ધન મેળવવું, સુસ્થાને ઘર બાંધવું, માતા-પિતાની પૂજા કરવી.” વગેરે વિધાને શાસ્ત્રમાં પ્રત્યક્ષ મળતાં નથી, તે પણ શિષ્ટાચારરૂપે આને ધર્મ કહ્યો છે, શાસ્ત્રમાં શિષ્ટાચારને ધર્મ કર્યો છે, આ ગુણ શિષ્ટ પુરુષે એ પાળેલા છે અને આજે પણ પાળે છે. શિષ્ટ પુરુષે આગમમાં ન હોય તેવું પણ જે આચરણ કરે તે આગમરૂપ ગણાય છે, એમ ધર્મરત્નપ્રકરણ વિગેરે ગ્રન્થમાં કહ્યું છે.
અહીં વિશેષ સમજવાનું છે કે “ધન કમાવું” એ ધર્મ નથી પણ “ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે, એ રીતે ઘરે કરવું એ ધર્મ નથી પણ “સુસ્થાને” એ ધર્મ છે, વગેરે અનુવાદ્ય અને વિધેય અંશને વિભાગ કરી માત્ર વિધેય અંશ તે ધર્મ છે એમ સ્વયં વિવેક કરે.
- બિન ભિન્ન નયથી ધર્મની વ્યાખ્યા અને સમન્વય-પ્રશ્ન-ન્યાયનું પાલન વગેરે અશોને અહીં ધર્મ કહ્યો તે ઉપદેશ-પદમાં કહેલી ધર્મની વ્યાખ્યા સાથે ઘટતું નથી, કારણ કે ત્યાં તે માતા-પિતાદિ પ્રત્યે હંમેશાં વિનય વૈયાવચ્ચાદિ સતસતુપ્રવૃત્તિ કરવી તેને ૧-સતતાભ્યાસ, મોક્ષમાર્ગના નાયક શ્રી અરિહતેનું વાર વાર પૂજન, દર્શન, કે નમન કરવું તેને ૨-વિષયાભ્યાસ પણ પુત્રની વયરુચિ અને પથ્યને વિચાર કરી તેને ક્રમશઃ સ્તનપાન, દૂધ, હલકું ભજન, આપીને પરિણામે ભારે પણ ખોરાક અપાય છે. રોગીને પણ પશ્ય હલકું ભેજન આપીને ક્ષુધા અને રુચિ વધારી શકાય છે. તેમ ધર્માનુષ્ઠાન માટે પણ સામાને અનુકુળ વતન કરી રુચિ વધારી શકાય છે. એ કારણે ધર્મોપદેશ પણ શ્રોતાની રુચિ, ગ્યતા વિચારીને તેને રુચે તે રીતે કરવાનું વિધાન છે. વર્તન પણ સામાની રુચિ સચવાય તે રીતે કરવું જોઈએ.
૨૭. પરોપકારી અને કૃતજ્ઞ એવા બે પુરુષના આધારે વિશ્વ ટકી રહ્યું છે, એમ શાસ્ત્ર કહે છે, માટે જીવન પરોપકારથી સફળ કરવું જોઈએ. જડ છતાં ખેતરને ચંચા પુરુષ વાવેતરનું, રાખ અનાજનું, દાંતમાં પકડેલું તૃણ પ્રાણાનું અને વજા મકાનનું રક્ષણ કરે છે, તે ચૈતન્યવંત મનુષ્યને પરોપકાર કર્યા વિના કેમ ચાલે ? મનુષ્ય ચાર પ્રકારના હોય છે. ૧–અપકારી પ્રત્યે પણ ઉપકાર કરનાર, ૨ – ઉપકારી પ્રત્યે ઉપકારી, ૩- ઉપકારીને વિસરી જનાર અને ૪– ઉપકારી પ્રત્યે અપકાર કરનાર. એમાં પ્રક્ષેમના બે જ મનુષ્ય છે, તેઓ જ ધર્મ માટે યોગ્ય છે, છેલ્લા બે પ્રકારે તે પશુ કરતાં પણ બદતર છે.
૨૮. નિર્લજ–ધિઠ્ઠ પુરુષ ધર્મ માટે અગ્ય છે, તે સજજને સંગ કરી શકતા નથી, પરિણામે વિવિધ દેને વશ પડી જીવન નિષ્ફળ ગુમાવે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ભિન્ન ભિન્ન નથી ધર્મની વ્યાખ્યા
અને સંસાર પ્રત્યે નિર્વેદ પૂર્વક સમ્યગ દર્શનાદિ આત્મગુણોનું પુનઃ પુનઃ પરિશીલન કરવું તેને ૩- ભાવાભ્યાસ, એમ ધર્મના ત્રણ પ્રકારે જણાવી ત્રીજા ભાવાભ્યાસને જ ધર્મ કહે છે, સતતાભ્યાસ અને વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાને ધર્મરૂપ નથી, એમ ત્યાં કહ્યું છે.
ઉત્તર-ઉપદેશપદની ધર્મની વ્યાખ્યા –સમ્યગ દર્શન–જ્ઞાન-ચારિત્રને અનુસરતા આત્માના શુદ્ધ અધ્યવસાયને જ ધર્મ માનનાર નિશ્રય નયની અપેક્ષા છે. તે નય સતતાભ્યાસ, વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાનમાં ધર્મ માનતે નથી, માટે ત્યાં એ બેને નિષેધ કર્યો છે, અહીં તે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી. વગેરે પહેલા ગુણસ્થાનવતી પણ શુભ અધ્યવસાયવાળા સર્વ વિશિષ્ટ જેના અધ્યવસાયેને પણ ધર્મ માનનારા વ્યવહારનયની અપેક્ષાએ વ્યાખ્યા કરેલી હોવાથી સતતાન્યાસ વિષયાભ્યાસને પણ ધર્મ કહેવામાં કઈ વિરોધ નથી. વ્યવહાર નય તે પ્રથમ ગુણસ્થાનકવતી અપુનબંધકાદિ સર્વ જીવોનાં પણ શુભ અનુષ્ઠાનને ધમ માને છે.
પ્રશ્નઉપદેશપદમાં નિશ્ચયથી સાતમ ગુણસ્થાનકથી ધર્મ કદ્યા અને ધર્મસંગ્રહણીમાં તે નિશ્ચયથી ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે જ ધર્મ હોય, તેની પૂર્વે તે ધર્મની સાધના હોય, ધર્મ ન હોય, એમ કહ્યું છે. તે કેમ ઘટે?
ઉત્તર-નિશ્ચય નય પણ શુદ્ધ અને ઉપચરિત એમ બે પ્રકારે છે, તેમાં ધર્મ સંગ્રહણીમાં કરેલી વ્યાખ્યા કેવળ ચારિત્રને માનનારા એવંભૂત નામના શુદ્ધ નિશ્ચયનયને અનુસરે છે અને ઉપદેશપદની વ્યાખ્યા તે શુદ્ધ એવંભૂત નયની પ્રાપ્તિમાં હેતુભૂત જે જ્ઞાનાદિ અધ્યવસાયે તેને પણ ધર્મ માનનાર જે ઉપચરિત એવભૂત નય, તેને અનુસરે છે. તેના મતે સાતમાં ગુણસ્થાનકથી પણ જ્ઞાન-દર્શન-ચારિત્રના સંવલિત અધ્યવસાયે પ્રગટતા હોવાથી તેને ધર્મ કહેવાય.
૨૯. અહીં પાપને તાત્ર રાગ-દેષથી ન કરે તે અપુનર્બ ધક, અને આદિ શબ્દથી કહેલા માર્ગાભિમુખ વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે. માર્ગ એટલે ચિત્તની અવક્તા, જેમાં સર્પની ગતિ વક છતાં દરમાં સરળ–સીધી થાય છે, તેમ ચિત્તની ગતિ પણ અનાદિ વક્ર છતાં ચરમાવર્ત કાળમાં ચરમયથાપ્રવૃત્તિકરણમાં ચિત્તમાં જે સરળતા પ્રગટે છે, તે સરળતાના કારણભૂત સ્વેચ્છાચારરૂપ મોહનીય કર્મને અમુક અંશે જે ક્ષયે પશમ, તેને માર્ગ કહ્યો છે. આ ક્ષયોપશમ રૂપ માર્ગને પામવાની યોગ્યતાવાળા જીવ તે માર્ગાભિમુખ, એ ક્ષપશમ જેને પ્રગટ્યો હોય તે માગપતિત એટલે માર્ગે ચઢેલે અને એ ક્ષયોપશમ વધતાં જેને ચરમયથાપ્રવૃત્તિકરણું પૂર્ણ થવા આવ્યું હોય-કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને એક કડાદ્રોડ સાગરોપમથી પણ પોપમના અસંખ્યાતમા ભાગે જૂન થવાની નજીક આવ્યું હોય તે માર્ગાનુસારી જાણવો. તે પછી અપૂર્વકરણ દ્વારા પ્રસ્થીભેદ કરી અનિવૃત્તિ અને અંતકરણ દ્વારા જે ચતુર્વગુણસ્થાનક રૂપ સમ્યગૂ દર્શનને પામે તેને સમક્તિદષ્ટિ જાણો. આ બધી અવસ્થાઓ જીવને ચરમાવર્તમાં જ પ્રગટે છે. વ્યવહાર નય આ દરેક અવસ્થાવાળા જીવોનાં શુભ અનુષ્ઠાને ધર્મ માને છે, અને નિશ્ચયનય સાતમા ગુણસ્થાનકેથી પ્રગટતા મેક્ષાનુકુળ જ્ઞાનાદિ ગુણેના પરિણામને જ ધર્મ માને છે, અહીં જે ધર્મનું વર્ણન કરવાનું છે તે વ્યવહારનયની અપેક્ષા હોવાથી ઉપર કહી તે વ્યાખ્યા સાથે વિરે રહેતા નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ. ગુરૂ ભા સારોદ્વાર ગા ૧૫-૧૬
પ્રશ્ન – આ સમાધાનથી પણ નિરૂપચરિત (શુદ્ધ) ભાવાભ્યાસ (અનુષ્ઠાનરૂપ) ધર્મ તે નિશ્ચયનયના મતે સાતમે ગુણસ્થાનકે અપ્રમત્ત ચારિત્રીને જ ઘટે અને હર્ડ, પાંચમે, ચોથે, ગુણસ્થાનકે જ અપેક્ષાએ ઉપચારથી ઘટે; એમ સિદ્ધ થયુ, છતાં તમે અહીં. અપુન ધ કાદિ પ્રથમ ગુણસ્થાનકવાળાને પણ ઉપચારથી ધર્મ ક્યો, તે કેમ ઘટે ?
-
ઉત્તર –જેમ પર્યાયને છોડીને કેવળ દ્રવ્યને માનનાર દ્રવ્યાકિનય અનેક પરમાણુવાળા દ્રવ્યને પણ દ્રવ્ય અને માત્ર એક પરમાણુને પણ દ્રવ્ય માને છે તેમ નિશ્ચયનયની અપેક્ષા છાડીને માત્ર વ્યવહારને જ ધર્મ માનનારા વ્યવહારનય અવિરતિ સમક્તિદૃષ્ટિના અનુષ્ઠાનને પણ ધર્મ માને છે અને અપુનકાદિના અનુષ્ઠાનને પણ ધર્મ માને છે. એ અભિપ્રાયથી અહી. અપુન ધકા દિને પણ ધર્મ કહ્યો છે. આ અભિપ્રાયથી જ (ચેબિંદુ ૩૬૯ શ્ર્લોક તથા ટીકામાં) કહ્યું છે કે “આ અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યેગ (એટલે ધર્મ), તત્ત્વથી વ્યવહારનયે અપુનઃઅંધકને અને ઉપલક્ષણથી અવિરતિ સમકિતીને પણ હોય છે, નિશ્ચયથી તા તે ઉપરનાં ગુણસ્થાનકોમાં જ હોય છે. ’૩૦
હવે આ સામાન્ય ગૃહસ્થધનુ ફળ કહે છે કેઃ
"पतत सुगार्हस्थ्य, यः करोति नरः सुधीः । सुखमाप्नोत्य निन्दितम् ||१२|| ધમનીનાઉન નૈર્દિન ! विशुद्धायां यथा भुवि
maa sit f, તસ્મિન પ્રાય: પ્રાન્તિ, विधिने प्तानि बीजानि,
અર્થાત્ – જે બુદ્ધિમાન પુરુષ પોતાના ગૃહસ્થપણને આ સામાન્યધર્મથી મુક્ત કરે છેઆરાધે ઇં, તે ભયલાકમાં ઘણા પ્રશસ્ત સુખને પામે છે, ઉપરાંત – જેમ શુદ્ધભૂમિમાં વિધિપૂર્વક વાવેલાં બીજો ઊગે તેમ ગૃહસ્થના આત્મામાં પડેલાં આ ધર્મનાં બન્ને વિશેષ ધરૂપે ઊગી નીકળે છે.
આ બીજોને યોગદિષ્ટ સમુચ્ચયમાં આ પ્રમાણે વધુ વ્યાં છે; કોઈ લાભ, લાલચ, ક્રોધાદિ સંજ્ઞાઓ, કે આલાક-પરલાના ફળની આકાંક્ષા વિના જ માત્ર ઉપાદેય બુદ્ધિથી શ્રી જિનેશ્વરા પ્રત્યે માનસિકી પ્રીતિ, તે પ્રીતિના ચાગે સ્તુતિ-સ્તવનાદિ વાચિક નમસ્કાર અને પૉંચાંગ પ્રણામાદિ કાયિક નમસ્કાર, ઈત્યાદિ કુશળ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ તે યોગનાં એટલે વિશેષ ધર્મનાં શુદ્ધ શ્રેષ્ઠ બીજો છે. એ રીતે ભાષાચાર્ય, ભાવાપાધ્યાય અને ભાવસા પ્રત્યે પણ શુદ્ધ પ્રીતિપૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ, શુદ્ધ આશયપૂર્વક-વિધિયુક્ત તેની વૈયાવચ્ચ, ઇષ્ટ
૩૦.
આથી પરમાર્થ એ નક્કી થયે અનુપરિત નિશ્ચયનયથી ધર્માનુષ્ઠાનરૂપ ધર્મ અપ્રમત્તને જ હાય, છઠે પાંચમે ચેાથે ગુણસ્થાન ભિન્ન ભિન્ન અપેક્ષાયે નિશ્ચય અને વ્યવહાર અને નયથી હાય અને અપુન 'ધાદિને કેવળ ઉપચરત વ્યવહારનયથી જ હેાય, માટે અહીં કહેલા પાંત્રીસ ગુણુરૂપ સામાન્ય ધર્મ અપુન ધકાદિને વ્યવહાર નયથી ડેય, એમ સમજવુ.
Page #48
--------------------------------------------------------------------------
________________
આદધાર્મિકનું સ્વરૂપ વિયેગાદિ નિમિત્તે વિના જ જન્મ-મરણાદિ દુઃખના ભાનથી પ્રગટેલે સાહજિક મા કૅગ, મુનિઓને ઔષધાદિ દેવાના દ્રવ્ય અભિગ્રહ તથા શ્રુતભક્તિ રૂપે સિદ્ધાંત લખાવવાં, પુષ્પાદિથી તેને પૂજવાં, મુનિઓને પુસ્તકોનું દાન કરવું. તેનું વ્યાખ્યાન સાંભળવું, કવચં વાંચવું. વિધિથી ભણવું-ભણાવવું, વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરે, અર્થ ચિંતવવા અને શાસ્ત્રોક્ત તે તે ભાવથી ભાવિત થવું, વગેરે મૃતપાસના, એ ઉપરાંત બાહ્ય કષ્ટોથી પીડાતા જેને દુઃખમુક્ત કરવાના ઉપાયે પૂર્વકની દયા, વિશેષ જ્ઞાની અને ગુણવંતે. પ્રત્યે માત્સર્યને ત્યાગ. રીનાદિ સર્વ પ્રત્યે સામાન્ય ઔચિત્ય આચરણ, ઈત્યાદિ પ્રવૃત્તિ ક્ષમાગરૂપ ધ મની પ્રાપ્તિમાં કારાગ હોવાથી તેને ધર્મનાં બીજો કહ્યાં છે.
સામાન્યધર્મવાળા ગૃહસ્થ પૈકી પણ શાસ્ત્રમાં જણાવેલા બાળ, મધ્યમ અને પંડિત બુદ્ધિ જેને ઓળખી તેઓને યોગ્ય વિધિપૂર્વક ધર્મદેશના કરવાથી તે જેમાં આ ધર્મબીજોનું વાવેતર થાય છે અને તે ધર્મના પાલનથી તેઓમાં તે ધર્મ અંકુરાદિ રૂપે ઊગી નીકળે છે. કહ્યું છે કે- ધર્મની, (ધમીની તથા ધર્મસામગ્રીની) શુદ્ધ ભાવથી પ્રશંસા કરવાથી બીજનું વાવેતર થાય છે. પછી પરિણામે ધર્મને પામવાની અભિલાષા પ્રગટે તે અંકુર, ધર્મ – ધર્મની વાતનું શ્રવણ કરવું તે કંદ, ધર્માચરણ કરવું તે પુષ્પને નાળી, બાહ્ય સુખ સંપદાની પ્રાપ્તિ તે પુષ્પ અને પરિણામે સર્વકર્મથી મુક્તિરૂપ મિક્ષ તે ધર્મબીજોનું ફળ જાણવું.
સારે વરસાદ છતાં બીજ વાવ્યા વિના ધાન્ય ઊગે નહિ, તેમ ધર્મબીની વાવણી વિના સાક્ષાત તીર્થકરે વગેરે મળે અને કાળ સુષમા હોય તે પણ, પ્રાયઃ ધર્મરૂપી વૃક્ષ ઊગતું નથી, મળેલી પણ મોક્ષસાધક સામગ્રી નિષ્ફળ થાય છે. આશ્ચર્યરૂપે મરુદેવા માતાની જેમ કેઈક જીવને તથા ભવ્યત્વને પરિપાક થાય, તેને આ બીજો વિના પણ ધર્મ પ્રગટી શકે, પણ તે ધર્મ પામવાને માર્ગ ન કહેવાય. હવે આ ધર્મ બીજેને અને સામાન્ય ધર્મને પામેલા જીવનું શાસ્ત્રીય નામ અને સ્વરૂપ કહે છે કે
मूलम् “म आदिधार्मिकश्चित्रस्तत्तत्तन्त्रानुसारतः ।
જ તુ સ્થાનમાક્ષ ક્ષr fuતં ” અર્થાત ઉપર જણાવ્યું તે જીવ આદિધાર્મિક કહેવાય છે અને તે, તે તે સંપ્રદાયને અનુસારે ભિન્ન ભિન્ન આચારવાળે પણ હોય છે. અહીં તે જૈન આગમની અપેક્ષાએ તેવું લક્ષણે જણા રીશું.
ઉપરોક્ત ગુણે જીવમાં ચમાવત કાળમાં જ પ્રગટે છે, (મુક્તિ પામવાને એક જ પુદગલ પરાવર્તન કાળ બાકી હોય તે જીવ ચરમાવતી કહેવાય છે) તે કાળ પાકતાં જીવ ધર્મને પ્રારંભ કરે છે, માટે તેને આદિધાર્મિક કહેવાય છે. આવા જ વિવિધ સંપ્રદાયમાં સ્વ-સ્વ સંપ્રદાય અનુસાર ભિન્ન ભિન્ન આચારવાળા હોય છે. છતાં અંતઃશુદ્ધિ થયેલી હોવાથી તેઓને અપુનબંધક કહેવામાં દેષ નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ ગુ૦ ભાડ સારોદ્ધાર ગા. ૧૫-૧૬
આ અપુનબંધકની પણ ઉત્તરોત્તર વિશિષ્ટ વિવિધ અવસ્થામાં હોય છે, તેથી સાંખ્ય, બૌદ્ધ, વગેરે અન્યદર્શનમાં કહેલી પણ મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં ઘટે છે. ગબિન્દુ લે. ૨૫૧ માં કહ્યું છે કે-“જીવની ભિન્ન ભિન્ન અવસ્થાઓને કારણે તે તે દર્શને માં કહેલી સઘળી ધર્મ પ્રવૃત્તિઓ અપુનબંધકમાં સમ્યગરૂપે ઘટિત છે.”
એમ સર્વદર્શનવાળા અપુનબંધકનું વર્ણન કરીને હવે જૈન પરિભાષામાં તેનું લક્ષણ કહે છે કે-જેને બદ્ધ બોધિસત્વ, સાંખે નિવૃત્તપ્રકૃધિકાર, અને બીજા શિષ્ટ' કહે છે તેને જ જેને “આદિધાર્મિક-અપુનબંધક કહે છે.
- લલિત વિસ્તરામાં આ આદિધાર્મિક્તા પ્રગટાવવાના ઉપાય જણાવ્યા છે કે- પાપમિત્રોને તજવા, કલ્યાણ મિત્રની સેબત કરવી, ઔચિત્ય ઊલ્લંઘવું નહિ, લેકમાર્ગને અનુસરવું, માતા-પિતા-કલાચાર્ય વગેરે ગુરુવર્ગનું બહુમાન-વિનય કરે, તેઓની આજ્ઞા માનવી, દાનાદિ ધર્મની પ્રવૃત્તિ કરવી, ભગવંતની અષ્ટપ્રકાદિ વિશિષ્ટ પૂજા કરવી, સાધુ-અસાધુને વિવેક કરે, વિનયાદિ વિધિપૂર્વક શાસ્ત્રો સાંભળવાં, તેનું પ્રયત્ન પૂર્વક ચિંતન–ભાવન અને યથાશક્ય પાલન કરવું, ધર્મ ધારવું, ભાવિ અવસ્થાને વિચારવી, મરણને વિસરવું નહિ, આલેક કરતાં પરફેકના હિતની સાધના મુખ્ય બનાવવી, ગુરુવર્ગની સેવા-ભક્તિ સ્વી, ઑકાર પટ; હિતકાર પટ, સિદ્ધચક્ર પટ, સુમિત્ર પટ, કષિમંડલ પર, વગેરે એક કે અધિક પટેનું ધ્યાન-દર્શન કરવું, તેની આકૃતિને હૃદયગત કરી વાર વાર ચિંતન કરવું, એગ સાધનામાં વિક્ષેપ થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ માટે યત્ન કરે, જિનપ્રતિમા ભરાવવી, જિનામોને લખાવવાં, પંચ પરમેષ્ઠિ મહામંત્રનો જપ કરે, ચાર શરણને સ્વીકારવાં, દુષ્કૃતગહ પૂર્વક સુકતાનુમોદના કરવી, તે તે પટના-મંત્રના અધિષ્ઠાયકની પૂજા કરવી, સદાચારેને સાંભળવા, ઔદાર્ય કેળવવું અને શિષ્ટાચારને અનુસરવું, વગેરે પ્રવૃત્તિથી આદિધાર્મિકતા પ્રગટે છે, અને એવા લક્ષણવાળે આદિધાર્મિક-અપુનબંધક કહેવાય છે.
આદિધાર્મિકનું જીવન કેટલાક દોષવાળું છતાં હૃદય દેવાદિ તત્ત્વ પ્રત્યે વિરોધી હતું નથી, દેશે પણ અનાગાદિથી હોય છે, તેથી પરિણામે સમ્યગદર્શનાદિ ગુણોની તેને પ્રાપ્તિ થાય છે, માટે નિગમનયના મતે આદિધાર્મિકની માર્ગાભિમુખ વગેરે સર્વ અવસ્થાની પ્રવૃત્તિને ઉત્તમ માની છે, કારણ કે તેને “સમન્તભદ્રતા” એટલે સર્વ રીતે ભાવિ કલ્યાણ જ હેચ .
અન્ય દર્શન માં એને “સુપ્તમતિ , પ્રબોધ દર્શન વગેરે કહે છે, જેમકે નિદ્રામાં કઈને કરેલું ચંદનાદિ વિલેપન, તેને ખ્યાલમાં ન આવે પણ જાગ્યા પછી તે જોઈને આશ્ચર્ય પામે, તે સુપ્તમંડિત, કઈ નાવડીમાં ઊંઘે કાંઠે આવીને જાગ્યા પછી કાંઠે જોઈ આશ્ચર્ય પામે તે પ્રબંધ દર્શન, તેમ આદિ ધાર્મિકની પ્રવૃત્તિમાં દેષ સંભવિત છતાં પરિણામે તેની પ્રવૃત્તિ ગુણકારક છેવાથી ઉત્તમ કહી છે. તેથી તેને કરેલો ઉપદેશ વગેરે સફળ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
ધરૂપી ઔષધના કાળ
૨૫
સાંખ્યદર્શનના મતે જીવ ઉપર રાજસી-તામસી પ્રકૃતિનું આધિપત્ય હોય ત્યાં સુધી અને ૌદ્ધોના મતે ભવિતવ્યતાદિ ભવના પરિપાક ન થાય ત્યાં સુધી આદિધાર્મિકતા પ્રગટતી નથી, એ લલિતવિસ્તરાના કથન પ્રમાણે અપુન ધક-આદિધાર્મિકનું સ્વરૂપ કહ્યું. પચાશકના મતે-પણુ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં મિથ્યાત્વ વગેરે કર્માનું બળ મદ (ક્ષયાપશમ) થવાથી જીવમાં પાપ પ્રત્યે તીવ્ર આસક્તિ મટે, તેથી પાપ અતિસ કલેશથી ન કરે, સામાન્ય પાપ પ્રવૃત્તિ કરવા છતાં દુઃખની ખાણુ એવા સ`સાર પ્રત્યે તેને બહુમાન ન હાય, અને દેવ, અતિથિ, માતા-પિતા, વગેરે સર્વ પ્રત્યે તે તે દેશ-કાળ-ખળ વગેરેને અનુસારે સઘળુ ઔચિત્ય કરે, જેમ મારતું ઇંડુ ચીતર્યા વિના પોતાની યાગ્યતાથી વિચિત્ર રંગવાળું અને છે, તેમ અપુનઅધક જીવ પોતાને થયેલી કર્મની મંદતાથી સ્વભાવે જ મોક્ષમાર્ગની સન્મુખ હોય છે. વીતરાગ પ્રવચનની દેશના માટે આવા જીવ યાગ્ય છે. કહ્યું છે કેઃ
मूलम् “स धर्म देशनायाग्यो, मध्यस्थत्वाज्जिनैर्मतः । ચેાળપૂછ્યાત માથ', વર્તુળસ્થાનવિમમ્ ॥ll”
અર્થાત્ આદિધાર્મિક મધ્યસ્થ હોવાથી જિનેશ્વરોએ તેને ધર્મદેશના (શ્રવણુ) માટે ચાન્ય માન્યા છે અને તેનામાં યોગદૃષ્ટિ પ્રગટવાથી તેનુ પહેલુ ગુણસ્થાનક પણ સાર્થક છે.
વ્યવહાર નચે પણ તીત્ર મિથ્યાત્વના ઉદય હોવાથી અચરમાવત કાળમાં જીવ ધ દેશના માટે અયેાગ્ય હોય છે, તેથી જ્ઞાનીઓએ ચરમાવતી અપુનખ ધક જીવને ધર્મ શ્રવણ માટે યોગ્ય કહ્યો છે. નિશ્ચયનયથી તેા ગ્રન્થીભે થવાથી ચાથા ગુણસ્થાનકને પામેલા જીવ જ જિનવચનને સહી શકે અને યથાશકય આચરી શકે. કારણ કે ગ્રન્થીભેદ પછી જ જીવમાં તે તે ગુણુસ્થાનકને યોગ્ય શાસ્ત્રાક્ત આચારાનુ' પાલન કરવાની યાગ્યતા પ્રગટે છે. જો કે વ્યવહારનયે અપુનખ 'ધકને યોગ્ય કહ્યો તા પણ તથાવિધ શુદ્ધિના અભાવે અનાભોગની બહુલતાથી તેને શાસ્ત્રના સૂક્ષ્મધ થતા નથી. ગ્રન્થીભેદથી માહનુ બળ ઘટતાં નિપુણબુદ્ધિ પ્રગટે છે, તેથી શાસ્ત્રનાં સૂક્ષ્મ રહસ્યાને પણ સમજીને તે પ્રમાણે આચરણ કરતા જીવ કર્મરૂપ વ્યાધિના નાશ કરી શકે છે.
ઉપદેશપ૪ ગા. ૪૩૪ માં કહ્યું છે કે ગ્રન્થીભે પછી જિનવચનનું નિરતિચાર સતત પાલન ન થાય તા પણ તે નિશ્ચે કર્મ વ્યાધિના નાશ કરેજ છે, જો અતર્મુહૂત માત્ર સમકિત સ્પર્યા પછી પણ જીવ અપુદ્દગલપરાવત થી અધિક સ‘સારમાં ભમતા નથી, તેા દીર્ઘકાળ સમક્તિને ધારણ કરનારનું તેા પૂછવું જ શું? શ્રીઅહિતાદિની માટી આશાતના કરવા છતાં સમતિની સ્પનાના પ્રભાવે અ પરાવર્તમાં તે નિયમા મુક્તિ પામે છે. ચરમાવતા વિશિકામાં પણ કહ્યું છે કે- અચરમાવ રૂપ અનંતા કાળ જીવને સંસારનુ કારણ હોવાથી તેને ભવખાળકાળ કહ્યો છે અને ચરમાવત ધર્મસાધનકાળ હોવાથી તેને ધયૌવનકાળ કહ્યો છે. ચરમાવમાં જીવાના ભુત્વ સાથે ભિન્ન ભિન્ન રીતે કાળ, ક, ભવિતવ્યતા વગેરે મળવાથી તે ભવ્યત્વ તથાભવ્યત્વ
Page #51
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૧૮
બને છે, દરેક છાનું આ તથા ભવ્યત્વ ચરમાવર્તમાં વિવિધ પ્રકારનું બનતું હોવાથી જીવોને મોક્ષ પણ વિવિધ પ્રકારે થાય છે, ચરમાવતમાં પણ ધર્મબી જેની પ્રાપ્તિ પૂર્વેને કાળ તે બાલ્યકાળ જ છે. ધર્મબીજની પ્રાપ્તિ પછી જ તેને ધર્મ યૌવનકાળ કહ્યો છે. આ ભેદ જીવના આચરણથી અને પ્રકૃતિથી પરખાય.
પ્રશ્ન- અહીં મિથ્યાદિષ્ટિ છતાં આદિધાર્મિકને ધર્મદેશના માટે જણાવ્યું, પણ ગલમછ, ભવવિમેચક અને વિષાન્ન છે, વગેરેની જેમ તેના પરિણામ શુભ છતાં ક્રિયાનું ફળ વિપરિત આવે તે દેશના માટે એગ્ય કેમ કહેવાય ? જેમકે-મચ્છને પકડવા જાળમાં લેખંડના કાંટામાં માંસના ટુકડા ભરાવનાર ગલમચ્છ કહેવાય છે, તે મચ્છને ખાવા માંસ ભરાવે છે પણ પરિણામ મચ્છોને નાશ કરવાના હોય છે. વળી કુશાસ્ત્રના શ્રવણથી દયાની દષ્ટિએ દુઃખ મુક્ત કરવા કુતરાં, કાગડા, શિયાળ, કીડી, માખી. કે દુઃખથી પીડાતા જેને મારી નાખનારા ભવવિમેચક કહેવાય. તે દુઃખમુકત કરવાની બુદ્ધિ છતાં અજ્ઞાનથી પ્રાણ લે છે, અને ભૂખ વગેરેના દુઃખથી પીડાતા જ દુઃખથી છૂટવા ઝેર ખાઈને મરે તે વિષાનભેજી કહેવાય છે, આ ત્રણેના અંતર પરિણામ શુભ છતાં અજ્ઞાનને કારણે તેનું ફળ વિપરિત આવે છે, તેમ આદિધાર્મિકના પણ પરિણામ શુભ છતાં મિથ્યાત્વના ઉદયથી મહિ, અજ્ઞાન અને જિનાજ્ઞા– પાલનના પરિણામ વિના તેને દેશના દેવાથી ફળ વિપરીત કેમ ન આવે? પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા પણ કહે છે કે મિથ્યા દષ્ટિની બુદ્ધિ વિપરીત હે.વાથી તેના સારા પણ પરિણામ અશુભફળ આપનાર હોવાથી અશુભ જ છે. તે મિથ્યાત્વી આદિધાર્મિકને દેશના કેમ અપાય?
ઉત્તર– આદિધાર્મિક મિથ્યાત્વી છતાં તેનામાં રાગ-દ્વેષની મંદતા થવાથી પૃ. ૨૪માં કહ્યા તે તે ગુણના પ્રભાવે તેનામાં માધ્યશ્ય પ્રગટતું હોવાથી તે ધર્મદેશનાને ગ્ય છે. ઉપદેશ રત્નાકરમાં પણ રાગી, હેવી, મૂઢ અને પૂર્વગ્રાહિત (બીજાથી ભરમાયેલ), એ ચારને અગ્ય કહી મધ્યસ્થને ધર્મશ્રવણું માટે એગ્ય કહ્યો છે, તમે કહ્યું તે પૂ. હરિભદ્રસૂરિજીનું વચન તે કદાગ્રહી, આભિગ્રહિક મિથ્યાત્વને માટે છે, આદિધાર્મિક મધ્યસ્થ હોવાથી દેશના માટે એગ્ય છે..
અહીં તાત્પર્ય એ છે કે સ્વ-સ્વ પક્ષમાં આગ્રહી મિથ્યાત્વીઓને મોહને ઉદય પ્રબળ હોય છે, તથાપિ સ્વમાન્ય પણ શાને સાંભળવા વગેરેથી શાસ્ત્રરોગને કારણે મેહનો ઘણે ઉપશમ પણ થાય છે. જો કે આ ઉપશમમાં પાપાનુબંધી પુણ્ય મુખ્ય હેતુ હોવાથી તેનું પરિણામ અતિ દુષ્ટ આવે છે, કારણ કે તે જે પુણ્યાભાસ એવા પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતાં સુખમાં મૂઢ બની પાપ કરે છે અને તે પુષ્યને વિલય થતાં નરકાદિ દુર્ગતિઓમાં ભમે છે. એમ તેઓની ઉપશમવાળી પણ પ્રવૃત્તિ અસત્ છે, તથાપિ ગુણ-ગુણી પ્રત્યે બહુમાન જાગવાથી તેઓમાં સત્યની જિજ્ઞાસા પણ પ્રગટે છે, આ જિજ્ઞાસાથી મહમંદ થતાં રાગદ્વેષની માત્રા ઘટે છે, અને તેથી પ્રગટતે ઉપશમ સત્યને પક્ષપાતી અને દુરાગ્રહ હિત હેવાથી પરિણામે સમ્પ્રવૃત્તિરૂપ બને છે. માટે મધ્યસ્થ આદિધાર્મિક ધર્મદેશના માટે ગ્ય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
મિત્રાદિ ચાર દૃષ્ટિનુ સ્વરૂપ
૨૭
પ્રશ્ન – માધ્યસ્થ્યના ચાગે આદિધાર્મિકા ધ દેશના માટે ચાગ્ય છે એમ કહ્યુ, પણ સ્વ-સ્વ દર્શનમાં સ્થિર તેઓ મધ્યસ્થ કેમ કહેવાય?
ઉત્તર – મિથ્યાત્વી આદિધાર્મિકમાં પણ ચાગષ્ટિએ પ્રગટે છે, તેથી તેનું મિથ્યાત્વગુણુસ્થાનક પણ ગુણ પ્રાપક અને છે, માટે તે ધમ પામવાને ચાગ્ય છે. કારણ કે પ્રગટેલી ચોગદૃષ્ટિના બળે તેઓ સત્યના શેાધક, અદુરાગ્રહી અને અદ્વેષ, વિગેરે ગુણાવાળા બને છે, સતત પણ શુભ પ્રવૃત્તિમાં ખેદ પામતા (થાકતા) નથી અને તેથી સવેગની પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ સંવેગવૃદ્ધિની તરતમતાને કારણે તેમાં કમશઃ પ્રગટતી માર્ગાભિમુખતાદિ રૂપ મિત્રા, તારા, ખલા અને દીપ્રા નામની ચાર ચેગષ્ટિએ ક્રમશઃ શેરડી, તેના કાચા રસ, અર્ધ ઉકાળેલા રસ અને ગોળની મીઠાશની જેમ ક્રમશઃ અધિકાધિક ગુણુજનક અને છે. મહાત્મા પતંજલિ અને ભદન્તભાસ્કર વગેરે અન્ય દનકારો પણ આ વિષયમાં એમ જ માને છે. તે ચાગષ્ટિઓનુ સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યુ છે.
૧. મિત્રા દૃષ્ટિ–આ દૃષ્ટિમાં બેધ સ્વલ્પ હોય છે, તથા યાગનાં ચમ-નિયમ-આસનપ્રાણાયામ-પ્રત્યાહાર–ધારણા-!ન અને સમાધિ, એ આઠ અંગો પૈકી જીવમાં પહેલા યમ (એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતારૂપ પાંચ સ્થૂલત્રતા કે મહાત્રતા) પ્રગટે છે. દેવ-ગુર્વાદિકની સેવા-ભક્તિ વગેરે કરતાં તે કંટાળતા કે થાકતા નથી, ઉલટુ તે પ્રત્યે તેને કુશળ મન-વચન-કાયારૂપ શુભ યોગો પ્રગટે છે, સ`સાર પ્રત્યે સહજ વૈરાગ્ય, અને શાસ્ત્ર પ્રત્યે બહુમાન પ્રગટવાથી ગ્રન્થ લખવા-લખાવવા, વગેરે ધમ બીજોનુ વાવેતર જીવને આ દૃષ્ટિમાં થાય છે. આ બીજોની વાતા તેને ગમે છે, તેથી તે સંતાની સાખતમાં રહે છે. એમ આ દૃષ્ટિમાં શુભ અધ્યવસાયરૂપ ચરમ યથાપ્રવૃત્તિકરણના અળે જીવ ઘણાં કર્મોને કાપે છે, જેથી ઉપર્યુક્ત સર્વ ગુણા તેની પ્રકૃતિરૂપ અની જાય છે. આ ચરમથા પ્રવ્રુત્તિકરણ પછી નિયમા અપૂ કરણ થતું હોવાથી (કાર્યના કારણમાં ઉપચાર કરીને) ચરમકરણને પણુ અપૂર્વ કરણ કહ્યું છે. ત્યાં કહ્યું છે કે અપૂર્વકરણની પ્રાપ્તિ નજીકના કાળમાં થતી હોવાથી અને તેમાં વ્યાઘાત ટળી જવાથી યોગી ચરમયથાપ્રવૃત્તિકરણને તત્ત્વથી અપૂવ કરણ કહે છે. સામાન્યથી જે મિથ્યાત્વગુણસ્થાનક કહેવાય છે તે પણ આ અવસ્થામાં યથાર્થ માન્યું છે.
૨. તારાષ્ટિ— પહેલી દૃષ્ટિ કરતાં બીજીમાં બેધ કંઇક સ્પષ્ટ અને શૌચ, સંતાષ, તપ, સ્વાશ્ચાય તથા ઈશ્વરધ્યાન, એ પાંચ નિયમારૂપ યાગનુ બીજી નિયમ અંગ અહીં પ્રગટે છે. તેના પ્રભાવે કદાગ્રહ ટળે છે, સાચા ગુણારૂપ તત્ત્વની જિજ્ઞાસા વધે છે, ચાગનુ (અધ્યાત્મનું) સ્વરૂપ જાણવાની અખૂટ પ્રીતિ પ્રગટે છે, ચોગને પામેલા ભાવયાગીઓની સેવામાં તત્પર બનીને સત્ર ઔચિત્ય અખંડ પાળે છે, પાતાના આચારમાં લેશ પણ ખામી તેને ત્રાસરૂપ લાગે છે, ઉપરાંત ચાગસાધનાને અધિકાધિક ઇચ્છે છે. આ દૃષ્ટિમાં જીવને પોતાની બુદ્ધિથી કઈ વિસંવાદ જણાય તો પણ “માક્ષાર્થીઓની સઘળી પ્રવૃત્તિને યથાર્થ સમજવાની માગમાં શક્તિ નથી ?'
Page #53
--------------------------------------------------------------------------
________________
વિમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૧૮ એમ માની શિષ્ટ પુરુષની પ્રવૃત્તિને નિર્દોષ માને છે. “શાસ્ત્ર ઘણાં મતિ થેલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એવા તેની શ્રદ્ધા તેને આરાધનામાં પ્રેરક બને છે. અધિક ગુણવાળનો વિનય, પોતાના મોટા પણ ગુણોને અલ્પ માનવા, ભવ ભયથી ત્રાસ, વગેરે ભાવે આ દષ્ટિમાં પ્રગટે છે.
૩. બલાદષ્ટિ–આ દૃષ્ટિમાં બેધ દઢ-સ્થિર થાય છે. અસત્ વસ્તુની તૃણું મટવાથી મનની સ્થિરતા સાથે આસન નામનું યેગનું ત્રીજુ અંગ પ્રગટે છે, અર્થાત્ ગોહિકા, ઉત્કટિક, પદ્માસન, વાસન, વીરાસન, પર્યકાસન, ભદ્રાસન, વગેરે શાસ્ત્રોક્ત શરીરમુદ્રારૂપ આસને પૈકી પિતાને અનુકૂળ આસનના પ્રયોગથી ચિત્તની સ્થિરતાને સાધે છે. તત્ત્વની જિજ્ઞાસામાંથી આગળ વધીને જેમ યુવાન નીરોગી ચતુર પુરુષ તરુણી સુંદરી સ્ત્રી સાથે બેસીને દેવી સંગીતનું શ્રવણ એકચિત્તે કરે તેમ તે શાઅશ્રવણ અતિ રાગ-પ્રમોદથી કરે છે, ચિત્તની સ્થિરતા વધવાથી યોગસાધનામાં કુશળતા પણ વધે છે, અને એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનો વિચાર આવે, વગેરે ક્ષેપષ ટળી જાય છે. કુવામાં પાણી આવવાની સેર સમાન આ દષ્ટિમાં તવશ્રવણની ઈચ્છા એવી તીવ્ર બને છે કે તેથી ચિથી દષ્ટિમાં બે સુંદર પ્રગટે છે.
૪. દીપ્રાદષ્ટિ– આ દષ્ટિમાં વેગના ચોથા પ્રાણાયામ અંગની પ્રાપ્તિ થાય છે, શરીરમાં ભિન્ન ભિન્ન વિભાગમાં રહેલો પ્રાણા, અપાન, સમાન, ઉદાન અને શ્વાન નામને વાયુ, કે જે ક્રમશઃ લીલે. કાળો, સફેદ, રાતા અને મિશ્ર વર્ણવાળ હોય છે, તેની ગતિને વિજય કરવો તેને પ્રાણાયામ કહે છે, તેના ત્રણ પ્રકારે છે, ૧. તે તે સ્થાનેથી વાયુને શરીર બહાર કરે તે રેચક, ૨. શરીરમાં તે તે સ્થાને વાયુ ભરવો તે પૂરક અને ૩. વાયુને શરીરમાં સ્થિર કરે તે કુંભક. આ ત્રણે પ્રકારે વાયુની ગતિના વિજયરૂપ હેવાથી તેને દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે અને તેના બળે આત્મામાંથી બહિરાત્મ દશાને ત્યાગ થાય તે રેચક, અંતરાત્મદશાનો પ્રકાશ તે પૂરક અને અંતરાત્મદશામાં રમણતા તે કુંભક, એમ ત્રણ ભાવપ્રાણાયામને પણ સાધી શકાય છે. તથાવિધ પ્રશાન્તરસની પ્રાપ્તિ થવાથી ગની સાધનામાં ચિત્ત સ્થિર બને છે. ઉપગ બીજી ક્રિયામાં જવારૂપ ગેસ્થાન દેષ ટળી જાય છે, ત્રીજી દષ્ટિમાં વધી ગયેલી તત્ત્વશ્રવણની ઈચ્છાથી અહીં શ્રવણને લાભ થાય છે, સાંભળવાથી મળેલા ધર્મતને પ્રાણાધિક માને છે, તેથી પ્રાણ આપે પણ ધર્મને છોડે નહિ. તત્ત્વને સંભળાવનાર ગુરુવર્ગ પ્રત્યે પણ અતિ ભક્તિ જાગતાં ક્રમશઃ ૩૧સમાપત્તિ વગેરેને લાભ થતાં જીવને શ્રી તીર્થંકરદેવનું દર્શન થાય છે.
૩૧. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એમ આમાના ત્રણ પ્રકારે પૈકી થાનાવસ્થામાં અંતરાત્મા ક્યાતા, પરમાત્મા ધ્યેય અને પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા થાય તેને દયાન કહેવાય છે, આ માતા ધ્યેય અને ધ્યાન ત્રણેની જ્યારે એકાકારતા બને ત્યારે તેને સમાપત્તિ કહે છે. સ્ફટિકમાં પ્રતિબિંબ પડે તેમ અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે તેને સમાપત્તિ, અથવા શ્રી તીર્થંકરદર્શન કહેવાય છે. અથવા થાનમાં પિતાને શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન થાય તેને આત્મદર્શન કહેવાય છે. આ સમાપત્તિના પ્રભારે તીર્થ કર નામકર્મને બંધ અને ઉદય, વગેરે થાય તેને આપત્તિ કહેવાય અને તેથી આઠ પ્રાતિહાર્યો, ત્રીશ અતિશયો. વગેરે તીર્થકરપદની જે ઋદ્ધિ પ્રગટે તેને સંપત્તિ કહેવાય છે વગેરે નાનસાર ત્રીસમા અષ્ટકમાં કહ્યું તું.
Page #54
--------------------------------------------------------------------------
________________
ધમે દેશના દેવાની વિધિ-કમ
આ ચારે દષ્ટિમાં મિથ્યાત્વ હોવા છતાં તે ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિરૂપ હોવાથી તેના બળે મિથ્યાત્વ વેગને નાશ થતાં સમ્યગુદર્શન ગુણ પ્રગટે છે. તેમાં
૧. મિત્રાદષ્ટિમાં બોધ તૃણના અગ્નિ જેવ, અલ્પ પ્રકાશ આપી શીધ્ર બુઝાઈ-ભૂલાઈ જાય તે નિર્બળ હોવાથી ઈષ્ટ કાર્યને સાધી શક્તિ નથી. ધર્મબીના સંસ્કાર દઢ થતા નથી, તેથી કિયામાં પણ વિકલતા રહે છે, એમ આ દષ્ટિમાં જીવને ચિત્યવન્દનાદિ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનરૂપ (તાત્ત્વિક) બનતાં નથી.
૨. તારા દષ્ટિમાં બંધ કંઇક વિશેષ-છાણાંના અગ્નિ જેવા છતાં તેમાં પણ વિશિષ્ટ પ્રકાશ કે શૈર્ય ન હોવાથી ક્રિયા વખતે બેધન ઉપગ નહિવત્ હોય છે, તેથી ક્રિયાની વિક્લતાના કારણે અહીં પણ જીવને ભાવાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી.
૩. બલાદેષ્ટિમાં બેધ કાષ્ટના અગ્નિ જે પૂર્વ કરતાં વિશેષ પ્રકાશક અને સ્થિર હોવાથી ક્રિયાકાળે સ્મરણ-ઉપગ સારો રહે છે. છતાં તે ભાવાનુષ્ઠાનની માત્ર પ્રીતિ કરાવે છે, તેથી તે વિષયમાં પ્રયત્ન અધૂરો જ રહે છે.
૪. પ્રાદષ્ટિમાં બોધ દીપકની જ્યોત જે અધિકતર પ્રકાશક અને સ્થિર હોય છે, તેથી ચિત્યવંદનાદિ અનુષ્ઠાને સ્મૃતિપૂર્વક સારાં થાય છે, તે પણ તે દ્રવ્યઅનુષ્ઠાન જ રહે છે. ગ્રન્થીભેદના અભાવે પ્રવૃત્તિમાં ભેદ અને તેથી અધ્યવસામાં પણ ભેદ્ર રહે છે, ભાવાનુષ્ઠાન તો ગ્રન્થભેદ પછી જ પ્રાપ્ત થાય છે. ગીઓ આ દુટિને પહેલા ગુણસ્થાનકની સર્વોચ્ચ કક્ષા માને છે.
એમ મિથ્યાત્વદશામાં પણ માધ્યચ્ચ ગુણમાંથી પ્રગટતી આ દુટિઓના યેગે જીવની પ્રવૃત્તિ ગુણાભિમુખ હોય છે, તેથી તેને દુરાગ્રહ ટળને જાય છે. જીવનું આ અનભિગ્રહિકપણું -માધ્યશ્ય એ જ ધર્મશ્રવણની ગ્યતા છે. લલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે “આ રીતે અજાણપણે પણ સન્માર્ગગામી અંધની જેમ જીવને સન્માર્ગે ગતિ થાય, તે શ્રેષ્ઠ જ છે, એમ અધ્યાત્મવાદી યેગીઓ કહે છે” એમ જે અજ્ઞાની મિથ્યાત્વી પણ મોહમંદતાને વેગે પ્રગટેલા માધ્યશ્ય, તત્વજિજ્ઞાસા, વગેરે ગુણોને વેગે માર્ગનુસારી હેવાથી ધર્મશ્રવણ માટે ગ્ય છે, તો તેથી પણ અધિક ગુણવાન દુરાગ્રહથી મુક્ત અનભિગ્રહિક મિથ્યાત્વી તે અવશ્ય ચું છે. એ રીતે ધર્મશ્રવણ માટે ગ્યતાનું વર્ણન કર્યું. હવે ઉપદેશકે ધર્મદેશના કેવી રીતે આપવી ? તે જણૂવે છે.
मूलम् “सा च सवेगकृत्कार्या, शुश्रुवोमुनिना परा ॥
बालादिभाव सज्ञाय, यथाबाधं महात्मना ॥१९॥" અર્થાત– પરોપકારની વૃત્તિવાળા મુનિએ, શ્રોતાની બાલ્ય, મધ્યમ, પંડિત, વગેરે અવસ્થાને સારી રીતે જાણીને તેને સંવેગ ગુણ પ્રગટે તે રીતે પોતાના બોધને અનુસરીને દેશના કરવી.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મસંગ્રહ ૫૦ ભાવ સારોદ્ધાર ગા. ૧૯
તેમાં હિંસા, અસત્ય, અદત્તાદાન, વગેરે પાપ આશ્રમથી રહિત હોય તે સત્યધર્મ, રાગાદિ અઢારે દોષથી રહિત, સર્વ દુઃખથી મુક્ત અને સર્વજ્ઞ હેય તે શુદ્ધદેવ તથા બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત, ચારિત્રવંત હોય તે નિગ્રંથગુ, એ ત્રણ ત પ્રત્યે નિશ્ચળ શુદ્ધ રાગરૂપ સંગગુણ શ્રોતામાં પ્રગટે તેવી દેશના ગીતાર્થે આપવી, ગીતાર્થ સિવાય બીજાને ધર્મદેશના માટે અનધિકારી કહ્યો છે. અહીં વિનયપૂર્વક એગ્યગુરુ પાસે નિશિથ સૂત્ર સુધી જેણે વિધિથી (ગદ્વહન પૂર્વક) અભ્યાસ કર્યો હોય, તે વ્યવહારથી ગીતાર્થ જાણો. તેણે પણ સંસાર નાશક અને આત્મગુણવર્ધક એવા જિનકથિત ધર્મની જ દેશના આપવી, તે પણ સામે આવેલા અથી શ્રોતાને અને તેમાં પણ તેની બાળ, મધ્યમ કે પંડિત બુદ્ધિ વિચારીને તે સમજીને સ્વીકારી શકે તેવી રીતે આપવી. બાળ વગેરે અવસ્થા તેની રૂચિ દ્વારા જાણી શકાય. કહ્યું છે કે- ઉપદેશકને માત્ર બાહ્ય વેપ વગેરે જઈને આકર્ષાય પણ તેના આચાર સુધી લય ન આપે તે બાળબુદ્ધિ, જે ઉપદેશકના ઉત્તમ આચારે જાણીને ખેંચાય તે મધ્યમ બુદ્ધિ અને વેશ-આચાર વગેરેને ગૌણ કરીને તેણે ઉપદેશેલા ધર્મતત્વની પરીક્ષા કરીને આકર્ષાય તે પંડિતબુદ્ધિ જાણવે.
બીજી રીતે વર્તનથી પણ બાળ વગેરેનું લક્ષણ જણાવ્યું છે કે- અસદાચારી જે નિષિદ્ધ કાર્યોને પણ કરે તે બોલબુદ્ધિ, લાભ હાનિ વિચાર્યા વિના માત્ર સૂત્રોક્ત ક્રિયા કરીને સંતેષ પામે, તે તે ક્રિયાની વિશેષતાને સમજી ન શકે તે મધ્યમ બુદ્ધિ અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ મોક્ષ માર્ગની સાધક વિશિષ્ટ કિયાને કરનાર પંડિતબુદ્ધિ જાણે.
એ રીતિ શ્રોતાને ઓળખીને તેને હિતકર દેશના આપવી, તેમાં બાળબુદ્ધિ કષ્ટકારી આચારે, જેવા કે લેચ કરે, પગરખાં સર્વે તજવાં, માત્ર રાત્રીના ત્રીજા પ્રહરે જ નિદ્રા લેવી, ભૂખ-તૃષા-તાપ-ઠંડી વગેરે સહન કરવું. બે, ત્રણ, વગેરે ઉપવાસ કરવા, જરૂરીઆત અલ્પ રાખવી, જૈન દર્શન માન્ય બેંતાલીસ દેષ રહિત આહારાદિ લેવાં, તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના વિવિધ અભિગ્રહ ધારવા, ઈટ-મિષ્ટ ભજન કે ફૂલ-ફળાદિ તજવાં, તપના પારણે પણ નિર્દોષ સાદુ ભેજન લેવું, ક્ષેત્ર કે સ્થાનને સગ તજીને નીરીહભાવે ગ્રામાનુગ્રામ વિચરવું, નિત્ય કાર્યોત્સર્ગ કરવા, આતાપના લેવી, વગેરે કષ્ટકારક બાહ્ય ધર્મક્રિયા સવિશેષ કરવાથી જીવને મોક્ષ થાય એમ સમજાવવું અને ઉપદેશકે સ્વયં તે પ્રમાણે આચરવું.
મધ્યમબુદ્ધિ શ્રોતાને સાધુજીવનની મહત્તા સમજાવવી, જેમ કે સાધુને રાગ-દ્વેષ-મેહ રહિત-ત્રિકટિ શુદ્ધ-બેંતાલીશ ષ રહિત–આહાર વસ્ત્ર પાત્ર અને વસતિથી નિર્વાહ કરવાને કહ્યો છે. કષ-છેદ-તાપથી શુદ્ધ એવા જિનવચનના પાલનથી જ મુક્તિ થાય છે, વગેરે આગમને મહિમા સમજ, પ્રથમ, મધ્યમ અને અંતિમ વયને અનુરૂપ તે તે અવસ્થામાં હિતકર
Page #56
--------------------------------------------------------------------------
________________
ધમટશના દેવાને વિધિ-કમ
સાધુકિયાને સમજાવવી, તેમાં સાધુએ માતાતુલ્ય અષ્ટપ્રવચન માતાનું પાલન માતાની જેમ ભક્તિ અને કૃતજ્ઞતા પૂર્વક કરવું, કારણ કે પ્રવચન માતાના પાલકને જ વિધિપૂર્વક ગુરુ પાસે ભણેલું આગમ આત્મશુદ્ધિ કરે છે, તેથી તેને સંસારને ભય રહેતું નથી. ઉપરાંત ભવદુઃખના નાશક નિઃસ્વાર્થ ઉપકારી ગુરુ પ્રત્યે કૃતજ્ઞ બની બહુમાન-વિનયપૂર્વક તેમને આરાધવા, એથી નિર્મળ મહાપુણ્ય ઉપાર્જન થાય, તેના પ્રભાવે અન્ય ભાવમાં વીતરાગ શાસનની પ્રાપ્તિ અને પરંપરા મોક્ષ થાય, વગેરે શુદ્ધ સામાચારીનું પાલન, આગમની આરાધના અને ગુર્વાદિ મુનિગણુની કૃતજ્ઞભાવે સેવા, વગેરે સાધુના આચારોથી મુક્તિ થાય, વગેરે સમજાવવું. . .
પંડિતબુદ્ધિ શ્રોતાને ભાવપ્રધાન આગમતત્ત્વ સમજાવવું. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સાપેક્ષ ઉત્સર્ગ–અપવાદથી જિનાજ્ઞાને નિષ્કપટભાવે પાળવી તે ધર્મ અને વિરાધવી તે અધર્મ. આ જ ધર્મને સાર છે, આજ્ઞા પાલન એ જ ધર્મનું સર્વસ્વ છે. કારણ કે મનને પાપથી રેકીને ધર્મમાં જોડનાર એક જિનવચન જ છે. જિનાજ્ઞા જ દરેક ક્રિયાને પ્રાણ છે, અન્યથા કિયા પ્રાણ વિનાના કલેવર તુલ્ય છે. ઈત્યાદિ પંડિત શ્રોતાને દરેક ક્રિયામાં જિનાજ્ઞા પ્રત્યે બહુમાન પ્રગટે તેવી દેશના આપવી.
એમ શ્રોતાની રુચિ અને વર્તનથી તેની બાલ વગેરે અવસ્થા જાને તેને અનુરૂપ દેશના પણ પિતાના બોધને અનુસારે જ આપવી. કારણ કે-ઉપદેશક પિતાને બધા વિના ઉપદેશ કરે તે તેની માગ દેશના બને અને તે ઉત્સુત્ર પ્રરૂપક બને. એથી શ્રોતા વક્તા ઉભયને અનર્થને સંભવ રહે. જેમ અંધ અને બહેરે હોય તે કદી સન્માર્ગે ચઢી શકે નહિ, તેમ સ્વયં અજ્ઞાની (અંધ) અને બીજાનું નહિ માનનારે (બહેરે) ઉપદેશક સંસારમાં રબડે અને શ્રોતાઓને પણ રખડાવે.
એવી પણ દેશના અનુગ્રહ બુદ્ધિથી આપવી. કેઈ તુચ્છ સ્વાર્થ સાધવ, કે સ્વ મહત્ત્વ વધારવું, વગેરે દુષ્ટ આશયથી કરેલે ઉપદેશ પ્રાયઃ શ્રોતામાં ધર્મબુદ્ધિ પ્રગટાવી શકે નહિ. વ્યવહાર નથી તે ઉપદેશકનો આશય હેય તે ભાવ શ્રોતામાં પ્રગટે, તેથી ધર્મોપદેશના અધિકારી ઉત્તમ સાધુઓ જ છે, વેશધારી શિથિલાચારી સાધુનું વચન પ્રાયઃ ધર્મજનક બનતું નથી. ધર્મદેશનાનો આ સામાન્ય વિધિ કર્યો. વિશેષ વિધિ તે ધર્મબિન્દુમાં કહ્યા પ્રમાણે અહીં સંક્ષેપથી કહીયે છીયે.
પ્રથમ શ્રોતાના સજજનને સંગ, લે કપ્રિયતા વગેરે ગુણ જાણવા. તથા તે જે દેવ ગુરુ ધર્મને માનતે હોય તે દર્શનમાં ધર્મનું-મોક્ષનું-આત્માનું. વગેરે સ્વરૂપ જે રીતે જણાવ્યું હોય તે રીતે તેને સમજીને, જે શ્રોતા રાગી, હેવી, મૂઢ, કે બુઝાહિત ન હોય તે તેની રુચિ સાચવીને તેને માન્ય શાસ્ત્રો દ્વારા જ તેને સત્ય તત્ત્વ સમજાવવું. જેમ કે “દાન ગુપ્ત દેવું, આંગણે આવેલાનું ઔચિત્ય કરવું, પિતાનાં શુભ કાર્યોની પણ સ્વમુખે પ્રશંસા ન કરવી, ઉપકારીની પ્રગટ પ્રશંસા કરવી, લક્ષ્મી આદિનું અભિમાન ન કરવું. બીજાની હલકી વાતે ન
Page #57
--------------------------------------------------------------------------
________________
ધમ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૧૯
કરવી, ધર્મશ્રવણાદિ કાર્યોમાં અસંતોષ કર, વગેરે લૌકિક-સામાન્ય ગુણે પણ પ્રાયઃ ઉત્તમ કુલીનમાં જ પ્રગટે છે, વગેરે કહીને ગુણ-ગુણીની પ્રશંસા કરવી અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા મૂછને ત્યાગ, એ સર્વ દર્શન માન્ય પાંચ લે કેત્તર ગુણ ઓળખાવવા. છતાં ન સમજે તો તિરસ્કાર ન કરતાં વાત્સલ્યથી જણાવવું કે શા ગહન હોય છે, ઉદ્યમથી ધીમે ધીમે સમજાય, માટે નિરાશ થવું નહિ, વગેરે કહીને તેની રુચિ પ્રગટાવવી, અરુચિથી ભજનની જેમ રુચિ વિના કહેલ ધર્મ ઉલટ અનર્થ કરે છે. કહ્યું છે કે શ્રોતાની રુચિ વિના ધર્મ સંભળાવનાર પિશાચ ગ્રહિત (ઘેલ) છે. વળી એક વાર કહેવાથી ન સમજે તે ઓષધની જેમ વાર વાર યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક સમજાવે. અને સમજે ત્યારે “તું લઘુકર્મી છે માટે સમજી શક્ય, ભારે કમી આવાં ગહનતને ન સમજી શકે” વગેરે કહી તેને ઉત્સાહ વધારવા ઉપખંહણા કરવી. તેને શાસ્ત્ર પ્રત્યે બહુમાન પ્રગટે તે રીતે શાસ્ત્રનું મહત્ત્વ, ઉપકારતા, અનિવાર્યતા, વગેરે સમજાવવું. જેમ કે- અર્થ-કામ વિષે પ્રમાદથી સામાન્ય હાનિ થાય પણ ધર્મકાર્યોમાં પ્રમાદ કરવાથી ઘણા ભવ બગડે, શાસ્ત્રના નિત્ય શ્રવણથી જડ પણ જ્ઞાની બની જાય છે. મિહરૂપી મહા અંધકારમય આ જગતમાં શાસ્ત્ર જ દીપકની જેમ સન્માર્ગે ચઢાવે છે. શાસ્ત્રો પાપ રેગનું ઔષધ અને પુષ્ય વૃદ્ધિ માટે રસાયણ છે. શાસ્ત્રો પ્રત્યે બહુમાનથી જ ધર્મક્રિયાઓ સફળ થાય છે, શાસ્ત્રને અનાદર કરનારની ધર્મક્રિયાઓ ઉન્માદીના ઉન્માદ તુલ્ય છે, શાઓ સર્વતે નેત્ર છે, સુખ સાધક છે, અને જળ વસ્ત્રને શુદ્ધ કરે તેમ શાસ્ત્ર ચિત્તરૂપી રત્નને શુદ્ધ કરે છે, શ્રી તીર્થકરેએ શાસ્મભક્તિને મુક્તિની દ્વતિ કહી છે. વગેરે કહીને શાસ્ત્ર પ્રત્યે આદર વધારે. વળી ધર્મોપદેશક શ્રોતાને આચાર તરફ આદર વધે, પાપને પસ્તાવે, ભય વગેરે જાગે, ચિત્તના સંશ દૂર થાય અને શ્રદ્ધા – બુદ્ધિ અનુસાર તેનું જીવાજીવાદિ તવેનું જ્ઞાન વધે, તેવી રીતે આક્ષેપિણી કથા કરવી.
તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારોનું સ્વરૂપ, તેના કાલ– વિનય વગેરે ઓગણચાલીસ પ્રકારે, તેના પાલનનું ફળ, વગેરે વિસ્તારથી સમજાવવું. તેને પાલવાની જિનેશ્વર દેવેની આજ્ઞા છે, માટે આલોક-પરલેકનાં જડ સુખની ઈરછા વિના જ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞભાવે સ્વકર્તવ્ય સમજીને તે આચારેને નિરતિચાર પાળવા, ન પાળી શકાય તે પણ આચાર પ્રત્યે અંતઃકરણનો અનુબંધ (આદર-બહુમાન) કરવો, વગેરે સમાવવું, કાલક્ષેપ કરાવે, પણ અધીરા ન થવું. કારણ કે તથાવિધ કાળકર્મ-વગેરેના પરિપાક વિના ઉત્સુક થવું તે આર્તધ્યાન છે. વળી તેને સમજાવવું કે
સ્વીકારેલા આચારના પાલન માટે સમાન કે વિશેષ આચારવાળા આત્માઓની સાથે રહેવું, પિતાના આચારે અને ભંગ ન થાય તેવી ક્રિયાઓ કરવી તથા “હું ' ધરી રહ્યો છું? મારું શું કર્તવ્ય છે?” વગેરે વારંવાર વિચારવું. એ રીતે આચારનું પાત કરવાથી ગુણસંપત્તિ વધે, કપ્રિયતા વધે, આગામી ભવે સદગતિ, આર્યદેશ, સારૂ ફળ અને
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મશિના દેવાને વિધિ-કમ
38.
પરંપરાએ મોક્ષ થાય. મેલ ન થાય ત્યાં સુધી પણ આ આચારના પાલનથી લૌકિક-લે કેત્તર જીવન સામગ્રી મળે, આ ધ્યાત્િમક સંપત્તિ (સત્વે વગેરે) પ્રાપ્ત થાય, ઈત્યાદિ ફળો સમજાવવાં, જેથી પાલનમાં તેનો ઉત્સાહ વધે. વળી પંચાચારના ઘાતક હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, મૂછ, ક્રોધ, માન, માયા, લેભ અને તત્ત્વ પ્રત્યે અવિશ્વાસ, એ દશ દોની ભયંકરતા સમજાવવી. તેમાં પણ તત્ત્વ પ્રત્યે અવિશ્વાસ કે જે મિથ્યાત્વરૂપ છે, તેના જેવો કઈ શત્રુ કોઈ ઝેર, કેઈ ગ, કે કઈ અંધકાર નથી, કારણ કે શત્રુ, ઝેર, રેગ, અંધકાર, બધાં મળીને ન કરી શકે તે અનર્થ એક જ મિથ્યાત્વ અનેક ભવ સુધી કરે છે, અગ્નિથી મરવું સારું પણ મિથ્યાત્ય સેવવું સારું નહિ, વગેરે સમજાવવું. ઉપદેશકે પિતે પણ એ દશ દેને સર્વથા તજવા, કારણ કે અસદાચારી ઉપદેશકની કથા નટની જેમ નિષ્ફળ બને છે.
ઉપદેશકે પિતાનું વર્તન સરળ રાખવું, કે જેથી શ્રોતા વિશ્વાસુ બનીને નિશ્રામાં જ રહે. અસદાચારો જ પ્રમાદરૂપ હોવાથી સર્વત્ર અપાયજનક છે. તેનાં ભાવિ દુઃખે નરક-તિર્યંચગતિમાં કેવાં વિષમ વિકરાળ હોય છે તે સમજાવવું, અસદાચારીને મનુષ્યગતિ મળે તે પણ ભીલને, વેશ્યાને, કસાઈને વગેરે હલકા અવતાર મળવાથી મહાપાપે કરીને પુનઃ ચાર ગતિઓમાં ભમવું પડે, એમ અસદાચાર પ્રત્યે અણગમે પ્રગટાવે, તે રીતે મૂઢતા પણ ભયંકર છે, મૂઢતાથી અહિતને હિત અને હિતને અહિત માને, દુઃખનાં મૂળ કારણોને સમજે નહિ અને હાય-વેય કરી “પત્થર ગળે બાંધીને પાણીમાં ડૂબવાની જેમ' આર્ત-રૌદ્ર ધ્યાનથી સંસાર સમુદ્રમાં ડૂબે. સંસારમાં જન્મ-જરા-મરણ–રેગ-શેક-આધિ-વ્યાધિ-ઉપાધિ વગેરે કારમાં કષ્ટોને ભેગવતા જીવોને પ્રત્યક્ષ જેવા છતાં મૂઢ સંસારથી ઉદ્વેગ પામે નહિ, ધર્મકાર્યમાં આદર કરે નહિ અને “માછીએ જાળમાં ભરાવેલા માંસમાં આસક્ત બની માછલું પ્રાણ ગુમાવે તેમ’ દારુણ કૃત્રિમ સુખમાં આસક્ત બની પરિણામે સદાચાર રૂપી પ્રાણને ગુમાવે છે. એમ વિવિધ યુક્તિઓ દ્વારા અસદાચારનો પક્ષ છૂટે તેમ સમજાવવું.
વળી શ્રોતાને જ્ઞાન તથા જ્ઞાનીના ઉપકારે સમજાવવા, જેમ કે આંખ બંધ કરીને પણ જ્ઞાની આ સંસારના સત્યને જે રીતે જોઈ શકે છે તે રીતે ત્રણ નેત્રોવાળા મહાદેવ, આઠ નેત્રોવાળા બ્રહ્મા, બાર નેત્રોવાળા કાર્તિક સ્વામી કે હજાર નેત્રોવાળો ઈન્દ્ર પણ જોઈ શકતા નથી. જ્ઞાની અશક્યની ઈચ્છા કે નષ્ટનો શેક કરતો નથી, સંકટમાં સત્ત્વ કેળવે છે, માનઅપમાનથી પર (સમભાવમાં રહે છે. માટે એવા જ્ઞાની અને જ્ઞાનને આશ્રય કરે એ જ દુઃખમુક્તિને સારો ઉપાય છે. વળી પુરુષાર્થને મહિમા પણ સમજાવ, જેમ કે સાહસિકઉત્સાહી મનુષ્ય ત્રણે જગતને પણ ડેલાવી શકે છે, ધીર પુરુષો ભાગ્યની દરકાર છોડીને કાર્યો સાધે છે, “ભાગ્યને ઘડવે પણ માણસ પોતે જ છે” એમ માની પુરુષાર્થથી ધાર્યા કાર્યો સિદ્ધ કરે છે. જે ભાગ્ય ઉપર બેસી રહે છે તેનું ભાગ્ય પણ નપુંસકની પત્ની પતિને છોડે તેમ તેને છેડી દે છે, વગેરે યુક્તિ પૂર્વક પ્રમાદને છોડાવી દકર કાર્યો પણ કરવાને ઉત્સાહ વધારે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા સારાવાર ગા. ૧૯
વળી આત્મ વીર્યના પ્રભાવ સમજાવવા, કે શરીખળ તુચ્છ છે, સદાચારના પ્રભાવે પ્રગટતું આત્મવી એ જ સાચુ' અને સાથે રહેનારુ ખળ છે. આવુ ખળ સદાચારીથી પ્રગટે છે અને સદાચારોથી પોષાતું તે ક્રમશઃ તીર્થંકર દેવના જેટલું વધે છે. મેરુ પર્વતને દંડ બનાવી પૃથ્વીને છત્ર બનાવનારા દેવા વગેરેનું ખળ સદાચાર રૂપી કલ્પવૃક્ષનું ફળ છે.
૩૪
એમ પ'ચાચારને મહિમા, પાપાથી કારમાં દુઃખા, અસદાચારાની દુષ્ટતા, મૂઢતાની દારુણુતા, જ્ઞાન–જ્ઞાનીના ઉપકારો, પુરુષાર્થના મહિમા, અને સાચું ખળ, વગેરે જાણીને શ્રોતા શ્રદ્ધા, સમજણ અને તનુરૂપ આચરણુ કરે ત્યારે આત્મતત્ત્વને સમજવાની ચાગ્યતાવાળા મન્યા છે, એમ સમજી તેને આત્મા, તેનુ અસ્તિત્વ, બંધ, મેાક્ષ, વગેરે અષ્ટભાવે સમજાવવા. ભૂખ્યાને ભાજનની જેમ શ્રદ્ધા, સમજણુ અને ક્રિયાના આદરવાળા જીવને આ પેલે તાત્ત્વિક ઉપદેશ સફળ થાય છે.
તેમાં પણ પ્રથમ શ્રુતધર્મની મહત્તા અને સાચુ' સ્વરૂપ સમજાવવું, જેમ કે-કયારામાં વૃક્ષ ઊગે તેમ શ્રુતધ રૂપી કચારામાં જ મેાક્ષ ફળને આપનારું ચારિત્રરૂપી ધ કલ્પવૃક્ષ ઊગે છે. એ શ્રુતના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા, એમ પાંચ પ્રકાશ છે, તેના મહિમા અનંત છે, તે શ્રુત જ આત્માનાં સાચાં નેત્રો છે, જે શ્રુતના ખળે દૃષ્ટ-અષ્ટ, હેય–ઉપાદેય, વગેરે સર્વ ભાવાને જાણે છે તેઓ જ તત્ત્વથી દેખતા છે. બાહ્ય નેત્રો પણ શ્રુતજ્ઞાનથી જ પદાર્થને જાણી સમજી શકે છે, શ્રુતરૂપી નેત્ર વિના દેખતા પણ તત્ત્વથી અધ છે. આ શ્રુતધર્મ દરેક દર્શનવાળાના જુદો જુદો છે, તેમાં સત્ય કયા ? તે જાણવા સેનાની જેમ શ્રુતની પણ કષ−છેદ અને તાપ દ્વારા પરીક્ષા કરવા સમજાવવું. તેમાં કૅષ એટલે કસોટીથી સોનાની જેમ શ્રુતની પરીક્ષા એ રીતે કરવી કે જે આગમમાં તપ, જપ, ધ્યાન, વિનય, દયા, દાન, શીલ, વગેરે શુભ આચારાને કરવાનાં વિધાના અને હિંસા, અસત્યભાષણ, ચારી, રાગ, દ્વેષ, નિંદા વગેરે પાપાચારાના સ્થળે સ્થળે નિષેધ હોય તે શાસ કષ (કસોટીથી) શુદ્ધ અને તેથી વિરુદ્ધ એટલે “વિષ્ણુએ અસુરાના ઘાત કર્યો તેમ અન્યધમી આના ઘાત કરવા, તેવાઓને હણવામાં પાપ નથી,” વગેરે અક બ્યનું વિધાન જેમાં હોય તે અશુદ્ધ જાવું.
કસોટીથી શુદ્ધ સાનાની પણ કાપીને પરીક્ષા કરે તેમ કશુદ્ધ શાસ્ત્રની પણ છેદથી પરીક્ષા કરવી. જેમ કે – શાસ્ત્રમાં ખતાવેલી ક્રિયાએ તેમાં જણાવેલા વિધિ–નિષેધાનુ સંપૂણ્ પાલન થાય તેવી અને શાસ્ત્રમાં પ્રગટ ન જણાતા પણ વિધિ–નિષેધાને જણાવનારી હોય, તે શાસ્ત્ર છેશુદ્ધ ગણાય.
શુદ્ધ પણ સાનાને ગાળીને પરીક્ષા થાય છે, તેમ કુષ અને છેદથી શુદ્ધ શાસ્ત્રની પણ તાપથી (અગ્નિ) પરીક્ષા કરવી, જેમકે વિધિ-નિષેધાને અનુરૂપ ક્રિયાનું ફળ પામી શકે તેવું જીવ – અજીવ વગેરે પદાર્થોનુ સ્વરૂપ જેમાં પરિણામી (એટલે સત્તારૂપે નિત્ય-સ્થિર છતાં તેમાં પર્યાય – રૂપાન્તરા થઈ શકે તેવુ...) જણાવ્યું હોય, અર્થાત્ જીવાજીવાદિ પદાર્થો
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મદશના દવાને વિધિ-કમ
૩૫
-
-
-
- - -
દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, એમ નિત્યાનિત્ય કહ્યા હોય, તે શા તાપશુદ્ધ જાણવું કારણ કે પદાર્થ નિત્યાનિત્ય (પરિણમી) હોય તે જ શુભાશુભ ક્રિયાથી તેની શુદ્ધિ કે અશુદ્ધિ થઈ શકે. આત્મા એકાત અનિત્ય-ક્ષણ વિનશ્વર હોય તે તેની ક્રિયાનું ફળ કોને મળે? અનિત્યવાદીના મતે તે ક્રિયા કરનાર છવ તે જ ક્ષણે નાશ પામે છે. પછી ક્રિયાનું ફળ જે તેના મતે બીજે ન ઉત્પન્ન થયેલે જીવ ભેગવે તે કૃતનાશ-અકૃતાગમ અર્થાત્ કર્તાને ફળને નાશ અને નહિ કરનારને લાભ થાય, એ કઈ રીતે ઘટિત નથી. વળી આત્માને એકાન્ત નિત્ય એટલે કે ફેરફાર થાય જ નહિ, એ માનવાથી પણ ક્રિયા નિષ્ફળ થાય, કારણ કે નિત્ય તે હેય તે જ રહે, તેમાં શુદ્ધિ-અશુદ્ધિ કંઈ પણ ફેરફાર થાય જ નહિ, એમ એકાન્ત નિત્ય કે અનિત્ય માનવાથી ક્રિયા નિષ્ફળ થાય, માટે જે શાસ્ત્રમાં આત્મા વગેરે પદાર્થોનું સ્વરૂપ નિત્યાનિત્ય (પરિણમી) જણાવ્યું હોય તે જ શાસ્ત્ર તા પશુદ્ધ જાણવું.
વળી કષ, છેદથી પણ તાપશુદ્ધનું મહત્વ છે. કેઈ સેનું કટીથી અને કાપવાથી પણ શુદ્ધ જણાય, છતાં તાપથી અશુદ્ધ હોય તે કષ–છેદની પરીક્ષા બેટી ગણાય છે, તેમ શાસ્ત્રમાં વિધિ-નિષેધે અને તેને અનુરૂપ કિયા કહેલી હોય છતાં આત્માદિ પદાર્થો એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય કહ્યા હોય તે એ દિયા નિષ્ફળ લેવાથી તેવું જણાવનાર શાસે પણ અશુદ્ધ ગણાય. ડાહ્યા માણસે બેટા-કૃત્રિમ સેનાને સાચું માનતા નથી, તેમ પંડિત પુરુષે કષ-છેદથી શુદ્ધ પણ તાપથી અશુદ્ધ હોય તે શાસ્ત્રને ગ્રહણ કરતા નથી.
એ રીતે શુદ્ધ શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રોતા પૂછે કે આવા શુદ્ધ શાસ્ત્રના પ્રરૂપક કેવા – કણ હોય તે તે પ્રમાણભૂત મનાય ? ત્યારે સમજાવવું કે જે છબસ્થ (અપૂર્ણ) હોવાથી પ્રત્યક્ષ-પરોક્ષ સર્વ પદાર્થોને પરિપૂર્ણ જાણી શકે નહિ, તેનું વચન પ્રમાણભૂત મનાય નહિ. કારણ કે તે જમાન્ય ચિત્રકાર જે ગણાય. જન્માધિનું ચિત્ર યથાર્થ હેય નહિ, તેમ અપૂર્ણ જ્ઞાનીનું વચન યથાર્થ સંભવે નહિ. માટે સંપૂર્ણ જ્ઞાનીને (સર્વજ્ઞનું) કહેલું શા જ પ્રમાણભૂત મનાય.
વળી એવા શાસ્ત્રને ઓળખવાના ઉપાયે સમજાવવા કે, જે શાસ્ત્રવચન બંધ-મોક્ષની સિદ્ધિ કરે તે શુદ્ધ સમજવું. અહીં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ કર્મબંધનાં કારણો છે, તેના દ્વારા આત્માની સાથે કર્મ પુદગલે લેખંડ અને અગ્નિ, કે દૂધ અને પાણીની જેમ એકમેક જોડાઈ જાય તે બંધ અને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા એ કર્મ પુદગલે આત્માથી સર્વથા છૂટે તે મોક્ષ. જે શાસ્ત્રમાં આ બંધ અને મેલ થઈ શકે તેવું જીવનું સ્વરૂપ નિત્યાનિત્ય જણાવ્યું હોય, વળી બંધ-મોક્ષની ઘટના માટે બધ્યમાન (આત્મા) અને બંધનરૂપ કર્મો પણ જણાવ્યાં હોય, તે શાસ્ત્ર શુદ્ધ ગણાય, તેમાં બધ્યમા એટલે મૂળ સ્વરૂપ કર્મથી આચ્છાદિત હેવાથી પરાધીન બનેલે અને તેથી એકેન્દ્રિયાદિ ચૌદ પ્રકારની અવસ્થાઓને ધારણ કરતે આત્મા, અને બંધન એટલે આત્માની સાથે ખીર-નીરની જેમ
Page #61
--------------------------------------------------------------------------
________________
૩
ધ સંગ્રહ ૩૦ ભા૦ સાગદ્વાર ગા. ૧૯ મળી ગયેલું, પરમાંથી વિદ્યમાન, અનંતાનંત પરમાણુના સમૂહવાળુ, રૂપી, જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિવાળું આઠ પ્રકારનું કર્મ,
અહીં આત્માને અધ્યમાન કહેવાથી સાંખ્યદર્શનના મતે આત્માના અંધ કે મેાક્ષ થતા નથી અને તે નવાં નવાં રૂપોને ધારણ પણ કરતા નથી. માત્ર ભિન્ન ભિન્ન રૂપાને ધારણુ કરનારી તેા પ્રકૃતિ છે, તે જ બધાય છે અને છૂટે છે, વગેરે સાંખ્ય દર્શનનું મન્તવ્ય મિથ્યા છે, તેના મતે તેા ક્રિયા કરવા છતાં આત્માના તા ખધ-માક્ષ થાય જ નહિ, તેથી તેના વિધિ-નિષેધો કે તદનુરૂપ ક્રિયા બધું નિષ્ફળ ગણાય.
વળી કર્મીને ખંધન માનવાથી બૌદ્ધદર્શનની માન્યતા મિથ્યા ઠરે છે. તેના મતે આત્માથી અભિન્ન રાગ-દ્વેષ વગેરે દૂષણાવાળા મલિન આત્મા તે જ સસાર અને એ ાથી મુક્તિ તે જ માક્ષ, તેના મતે આત્માને બાંધનારી કમ જેવી કોઈ ભિન્ન વસ્તુ છે જ નહિ, આત્મા પોતે જ અધ્યમાન અને પોતે જ અધન છે, એ માન્યતા મિથ્યા કરે છે. કારણ કે ખધ્યમાન અને અધન એ જગતમાં ભિન્ન જ હોય છે.
એમ યુક્તિપૂર્વક અંધ, મેાક્ષ તથા અધ્યમાન અને ખંધનનું સ્વરૂપ સમજાવીને કારણ વિના કાર્ય થાય નહિ, માટે ખ'ધનના હેતુએ પણ જણાવવા જોઈએ, તેમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન, મૂર્છા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લાભ, એ દશ પ્રકારના જે દુષ્ટ પરિણામા તે દુઃખમય સસારના ખીજભૂત પાપકર્મના હેતુઓ છે, તેના વશ પડેલા આત્મા પાપકર્મ દ્વારા બંધાય છે માટે ખંધનના હેતુ છે અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, મૂર્છાત્યાગ, તત્ત્વશ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરળતા અને સાષ એ દર્શાવધ શુભ પિરણામેાથી ખ’ધન તૂટે છે માટે તે મુક્તિના હેતુ છે. પ્રત્યેક કાર્ય કારણને અનુરૂપ બને છે, તેમ અહી પણુ અશુદ્ધ પિરણામથી ખંધ અને શુદ્ધ પરિણામથી માક્ષ થાય છે, વગેરે સમજાવવું.
બળી જીવ અનાદિ છે, તેમ આ કર્મરૂપ બંધન (પણ) પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, જીવને આ અ`ધનના આદિ કાળ કોઈ જ નથી. પ્રશ્ન- અનાદિ સબંધને અંત કેમ થાય ? ને અનાદિના અંત થાય તા જીવના પણ અંત (નાશ) થવા જોઇએ, અનાદિ છતાં જીવ શાશ્વત અને કર્મબંધ નાશવંત, એ કેમ મનાય? ઉત્તર- પ્રવાહથી અનાદિ અને સ્વરૂપથી અનાદિ એમ અનાદ્ધિ બે પ્રકારે હોય છે, તેમાં જે પ્રવાહથી અનાદિ હોય તેના નાશ થાય, સ્વરૂપથી અનાદિના નાશ ી ન થાય. જેમ કે દરેક માણસના પિતા-દાદા-પરદાદા વિંગેરે વંશ અનાદિ છે, તેની કાઈ આદિ નથી, છતાં વંશના અંત (નિવંશ) થાય છે, કારણ કે તે પિતા-દાદા-પરદાદા વિગેરેના વંશ ક્રમથી (પરપરાથી) અનાદિ છે. તે રીતે કર્માંના બધ પણ સ્વરૂપે અનાદિ નથી, નવાં નવાં કર્મોના અધરૂપ પ્રવાહથી અનાદિ છે માટે તેના અંત થઈ શકે છે. જીવ પદાર્થ સ્વરૂપે અનાદિ છે માટે તેના સર્વથા નાશ કોઈ રીતે કદાપિ થતા
Page #62
--------------------------------------------------------------------------
________________
ધમદશના દેવાને વિધિ-કમ
નથી. દરેક દ્રવ્ય અનાદિ અનંત છે અને તેના પર્યાયે (અવસ્થાઓ) સાદિ-સાંત (ઉત્પત્તિનાશવંત) હોય છે, જીવને બંધાતું નવું નવું કર્મ ઉત્પત્તિમાન છે, ઉત્પન્ન નાશ થત હેવાથી બંધનરૂપ કર્મને નાશ થઈ શકે છે. જ્ઞાનીઓ જે વસ્તુ સર્વથા નાશ ન પામે, કે સર્વથા મૂળસ્વરૂપે પણ ન રહે, પણ નવાં નવાં રૂપને (અવસ્થાઓને) પામે તેને પરિણામી કહે છે. જેમ સેનું સેનારૂપે કાયમ રહીને કર્યું, કંઠી, કંદરે, વગેરે રૂપને ધારણ કરે છે, મનુષ્ય મનુષ્યરૂપે કાયમ રહીને બાળ, યૌવન, વૃદ્ધત્વ, વગેરે અવસ્થાઓને પામે છે, તેમ જીવ જીવરૂપે કાયમ રહીને એકેન્દ્રિયાદિ વિવિધ અવસ્થાઓને ધારણ કરે છે, તેથી તે પરિણામી છે. તેનું આવું નિત્યાનિત્ય સ્વરૂપ હોવાથી જ તેને બંધ અને મોક્ષ પણ થાય. એથી વિપરીત જીવ એકાન્ત (કુટસ્થ) નિત્ય કે સર્વથા અનિત્ય માનીએ તે તેને બંધ કે મેક્ષ એક પણ થઈ શકે જ નહિ, તેથી તેની હિંસા, અહિંસાદિ સઘળી ક્રિયાએ પણ નિષ્ફળ થાય.
એમ આત્માનું સ્વરૂપ સમજાવ્યા પછી તેને હિંસાનું સ્વરૂપ સમજાવવું. તેમાં ૧. જીવના વર્તમાન પર્યાયને નાશ કરે, ૨. પર્યાયને નાશ ન થાય તેમ તેને દુઃખી કરે, કે ૩. તેને માનસિક સંકલેશ ઉપજાવ, એમ હિંસા ત્રણ પ્રકારે થાય, તેને સર્વથા ત્યજવી તે અહિંસા છે. જીવ પરિણમી હોય તે જ આ હિંસા-અહિંસા ઘટે.
એ સમજ્યા પછી શરીર અને આત્મા બન્ને ભિન્ન ભિન્ન છે એ સમજાવવું. શરીર એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. કારણ કે એકાન્ત ભિન્ન માનીએ તે શયન, આસન, આહાર, પાણી, ઠંડી, ગરમી, વગેરે શારીરિક ક્રિયાઓને અનુભવ જીવને ન ઘટે, જેમ કે દેવદત્ત, અગ્નિદત્ત બે ભિન્ન છે, તે દેવદત્ત ખાય તેનાથી અગ્નિદત્તની ભૂખ ન ભાંગે, તેમ આત્માશરીર બન્ને એકાન્ત ભિન્ન માનવાથી શરીરના ભેગને આત્માને અનુભવ ન થાય. વળી શરીર એ જ આત્મા, એમ એકાન્ત અભિન્ન માનવાથી પણ મરણ વગેરે ન ઘટે. જે શરીર એ જ આત્મા હોય તો મરીને કણ ગયું? શરીર તે જ આત્મા છે, તે તે અહીં મેજૂદ છે. એમ મરણ ન ઘટે તે પૂર્વજન્મ, પુનર્જન્મ વગેરે શાસ્ત્રોક્ત સઘળાં સત્યે પણ મિથ્યા કરે. માટે જીવ નિત્યનિત્ય છે, તેમ શરીરથી ભિન્નભિન્ન પણ છે. એમ સર્વ વસ્તુઓ વિવિધ અપેક્ષાએ અનંત ધર્માત્મક છે, વગેરે તત્ત્વ યુક્તિ અને શાસ્ત્રવચને દ્વારા સમજાવવું.
એ પ્રમાણે તત્વને ઉપદેશ કર્યા પછી તે પરિણમ્યું છે કે નહિ તેની પરીક્ષા કરવી. જે આ સાંભળ્યા પછી શ્રોતા એકાન્તવાદ પ્રત્યે અરુચિસૂચક શબ્દો બોલે, તે તેને અનેકાન્તવાદ પરિણમે છે, એમ માનવું.
એમ એકાન્તવાદ તેને મિથ્થારૂપે સમજાય, તે પછી બંધનના (કર્મના) જ્ઞાનાવરણીયાદિ આઠ મૂળ અને તેના સત્તાણું ઉત્તરભેદે સમજાવવા. (અહીં નામ કર્મના બેંતાલીસ ભેદ ગણવાથી કુલ સત્તાણું અને સડસઠ ગણવાથી એકસે બાવીશ થાય.),
Page #63
--------------------------------------------------------------------------
________________
ધર્માંસ બહુ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૧૯
પછી વાધિનું સ્વરૂપ સમજાવવુ. તેમાં જે નિાચિત એવા તીર્થંકરનામ કર્મના કારણભૂત હોય તે વર એટલે શ્રેષ્ઠ, અથવા દ્રવ્યસમકિતની અપેક્ષાએ ભાવરૂપ હોવાથી શ્રેષ્ઠ, એવા જે ધિલાભ-સમતિની પ્રાપ્તિ, તે વાધિલાભ અને તેની પ્રાપ્તિનાં કારણેા, તેનુ સ્વરૂપ અને ફળા, એ ત્રણનુ જ્ઞાન કરાવવું. તેમાં વાધિની પ્રાપ્તિનાં તથાભવ્યત્વ વિગેરે પાંચ કારણેા આ રીતે સમજાવવાં.
૩૮
૧. તથાભવ્યત્વ- અહીં ભવ્યત્વ એટલે આત્મામાં અનાદિ કાળથી રહેલી ક્રમ મુક્ત થવાની સ્વાભાવિક ચાગ્યતા, તેમાં કાળ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ, એ ચાર કારણાના ચાન ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારે થવાથી તે જ ભવ્યત્વ વિચિત્ર (વિવિધ સ્વરૂપવાળુ”) બનવાથી તેને તથાભવ્યત્વ હેવાય છે.
ર. કાળ- જેમ વસન્ત વગેરે ઋતુ તે તે વનસ્પતિને ફળદ્રુપ બનાવે છે, તેમ માક્ષરૂપી ફળ પ્રગટાવનારો ચરમાવ કાળ, અથવા ચરમાવતમાંની અમુક ઉત્સર્પિણીઅવર્પિણી, કે તેમાંના દુઃષમ-સુષમાદિ આશે, એ જ્યારે ભવ્યત્વમાં ભળે ત્યારે તે તથાભવ્યત્વ અની માક્ષફળ આપે છે.
૩. નિયતિ- ભવ્યત્વ સાથે કાળના યાગ પછી ન્યૂનાધિકતા વિના નિચત પ્રવૃત્તિ કરાવનારી નિયતિના યોગ થતાં વિશિષ્ટ બનેલી તથાભવ્યતા તે નિયતિને અનુરૂપ જ પ્રયત્ન કરાવે અને તે રીતે મુક્તિનું કારણ અને.
૪. ક્રુ- પૂર્વે ખાંધેલાં કર્મોના રસ વિગેર્ મ થાય, તેને ઉદય થવા છતાં ભિન્ન ભિન્ન શુભાશય પ્રગટે અને પૂર્વ ક્રમ ભોગવતાં નવું નવું કર્મ ઊત્તરોત્તર શુભ બંધાય, એમ અશુભ કર્મોની ક્ષીણતા અને શુભની વૃદ્ધિરૂપ કર્મના યોગ ભવ્યત્વ સાથે ભળવાથી અનેલું તથાભવ્યત્વ માક્ષને આપે.
૫. પુરુષા – વિશિષ્ટ પુણ્ય'ત, મહાશુભ આશયવાળા અને વિશેષ તત્ત્વને સાંભળનારસમજનાર, એવા કુશળ પુરુષના માક્ષ માટે શુદ્ધ પ્રયત્ન તે પુરુષાર્થ. આ પ્રયત્ન ભવ્યત્વ સાથે ભળવાથી બનેલા તથાભવ્યત્વ દ્વારા જીવના મેાક્ષ થાય.
આ પાંચ વાધિનાં કારણેા છે, જીવ-અજીવ, આદિ પ્રત્યક્ષ-પરોક્ષ સઘળા પદાર્થોની જીવમાં ચા શ્રદ્ધા પ્રગટે, તે વાધિલાભ કહેયાય, એમ તેનુ સ્વરૂપ અને તેનાં વિવિધ ફળા સમજાવવાં. જેમ કે રાગ-દ્વેષની મંદતા, કર્માંતી ઉત્કૃષ્ટ સ્થિતિના અબંધ (અપુનર્પ્સ ધકપણું), દુતિના અભાવ, સર્વવિરતિ – ચારિત્રની ભાવથી પ્રાપ્તિ, પરિણામે રાગાદિ ભાવમળને ક્ષય અને તેથી માક્ષ, એ વાધિનાં ફળે છે. તેમાં
૧. જીવને નીશ્ચાળ પાષાણ ન્યાયે કર્મીની સ્થિતિ ઘટે તેને યથાપ્રવૃત્તિકરણ ' કહેવાય છે, તે કરણદ્વારા સાતે ક્રર્મોની ઉત્કૃષ્ટ સત્તર (ચાલીસ, ત્રીસ, વીસ) કોડાકોડી સાગરોપમ
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મદેશના દેવાના વિધિ–ક્રમ
સ્થિતિ ઘટીને એક કોડાકોડી સાગરોપમમાં પણ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન શેષ રહે, ત્યારે અતિચીકણા તીવ્રતર રાગ-દ્વેષના ઉદય થાય છે, તેને ગ્રન્થી કડી છે. તે ગ્રન્થીના પ્રભાવે જીવ સ્થિતિ ઘટાડવાને બદલે પુનઃ રાગાદિને વશ થઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાંધે છે. આ રીતે યથાપ્રવૃત્તિ કરણથી અન તીવાર સ્થિતિ ઘટાડીને પુનઃ પુનઃ બાંધે છે. વ્યવહાર નચથી જીવને એવાં અનત યથાપ્રવૃત્તિ કરા સંભવે, તે સવે અચરમ કરણા કહેવાય. પણ જ્યારે ભવ્યત્વના પરિપાકરૂપ ઉપર કહ્યું તેમ તે તથાભવ્યત્વ અને ત્યારે જે ચથાપ્રવૃત્તિ કરણ દ્વારા ઘટેલી સ્થિતિ પુનઃ વધે નહિ, તેને ચરમ (છેલ્લુ') કરણ કહ્યું છે. આ કરણને ચગે સ્થિતિ ઘટતાં જ્યારે ઉપર જણાવી તે રાગ-દ્વેષની ગ્રન્થીના ઉદ્દય થાય ત્યારે કાઈ જીવ તેને વશ ન થતાં અપૂર્વ વીર્યાંલ્લાસરૂપ (વાની તીવ્ર સોય જેવા અધ્યવસાયરૂપ) અપૂર્વ કરણના મળે તે ગ્રન્થીને શેઢી નાખે, તે ગ્રન્થીભેદ્ય કહેવાય. પછી (વિશુદ્ધતર અધ્યવસાયરૂપ) અતર્મુહૂત કાળ પ્રમાણ અનિવૃત્તિકરણ દ્વારા સત્તામાં પડેલા મિથ્યાત્વની શુદ્ધિ અધશુદ્ધિ અશુદ્ધિરૂપ ત્રણ પુંજ (વિભાગ) કરીને તે પૈકી શુદ્ધપુંજ જેનું નામ સમકિતમાહનીય છે તેને વેદે, ત્યારે જીવ પ્રથમ સમયે જ ક્ષાપમિક સમકિતરૂપ વાધિને પામે. આ વધિના પ્રભાવે જીવમાં શુદ્ધતવાની શ્રદ્ધા પ્રગટે. મણીને વીંધ્યા પછી વેધ પૂરાઈ જાય તા પણ પૂર્વવત્ તે અણુવીંધ્યું ન જ અને, તેમ આ સમ્યક્ત્વ જઘન્યથી અતર્મુહૂત માત્ર પણ અનુભવ્યા પછી અવરાઈ જાય તો પણ પુનઃ માક્ષ થતાં સુધી પૂર્વવત્ રાગ-દ્વેષને તીવ્ર પરિણામ તેા થાય જ નહિ, આ તીવ્રતાના અભાવરૂપ રાગ-દ્વેષની મંદતા તે માધિનુ પ્રથમ ફળ જાવું,
૨. વાધિની પ્રાપ્તિ વખતે સાતે ય વરાધિ અવરાઈ જાય, મિથ્યાત્વના ઉચ માસ મોટાં પાપે આચરે તે પણ રાગાદિની મંદતા થયેલી અધિક સ્થિતિ ખોંધાય જ નહિ એ સ્થિતિનું અપુન
૩૯
કર્મોની પૂર્વ કહી તેટલી ઘટેલી સ્થિતિ પુનઃ અને તેના બળે તીર્થંકરની આશાતના જેવાં હોવાથી અંતઃ કોડાકોડી સાગરોપમથી બકપણું વાધિનુ... ખીજું ફળ જાણુવું.
૩. વધિ અવરાઈ ગયું ન હોય અને તેની પ્રાપ્તિ પૂર્વે આયુષ્ય ન ખાંધ્યુ હોય તે વરાધિના પ્રભાવે આગામી તિર્યંચ-નરકનુ' આયુષ્ય તેા ખ'ધાય જ નહિ, મનુષ્યને વૈમાનિકદેવપણાનું અને દેવને ઉત્તમ મનુષ્યપણાનું જ બંધાય, એમ દુર્ગતિનુ' અખ’ધપણુ એ ત્રીજી કુળ જાણવું.
૪. વાધિની પ્રાપ્તિ પછી તેના પ્રભાવે દનાચારના આઠેય આચારાનુ નિર્મળ પાલન કરતાં શંકાર્ત્તિ દોષો રહિત વધેલી તે વખેાધિની શુદ્ધિના પ્રભાવે જીવને સર્વ પાપની વિરતિપ ચારિત્રની પ્રાપ્તિ થાય તે વધિનુ ચાથું ફળ. નિશ્ચયનથી તેા ચારિત્ર એ જ શુદ્ધ સમ્યક્ત્વ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “ચારિત્ર તે જ સમ્યક્ત્વ અને સમ્યક્ત્વ તે જ ચારિત્ર છે.” ૫. ચારિત્રવતને વાર વાર ભાવવા માગ્ય ભાવાને ભાવના કહેવાય છે. વિધિપૂર્વક કરેલા
Page #65
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૨૦
ઔષધથી રગ ટળે અને પ્રચંડ પવનથી વાદળ વિખરાય, તેમ શાસ્ત્રોક્ત અનિત્યતા, અશરણતા, વગેરે બાર ભાવના દ્વારા તત્વચિંતન કરતાં નવાં નવાં અશુભ કર્મોને બંધાવનાર રાગ-દ્વેષમોહરૂપ ભાવમળ નાશ પામે તે વરબોધિનું પાંચમું ફળ જાણવું.
૬. રાગાદિના ક્ષયથી કાલેક પ્રકાશક કેવળજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત થાય અને આયુષ્ય પૂર્ણ થતાં સર્વ કર્મના બંધનમાંથી મુક્તિરૂપ મોક્ષ થાય. અને મોક્ષ એટલે દ્રવ્ય-ભાવરૂપ સર્વ કર્મોનાં બંધનથી છૂટકારો થતાં આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત છદ્મસ્થ છે સમજી પણ ન શકે તેવા અસાધારણ શાશ્વત અખંડ આત્માનંદને અનુભવ તે વરબોધિનું છ ફળ જાણવું.
એમ સાંભળવાની ઈચ્છાવાળા યોગ્ય જીવમાં સંવેગ પ્રગટે તે રીતે આ કૃતધર્મ જેને પરિણમ્યું હોય તેવા ઉત્તમ મુનિએ શ્રોતા પ્રત્યે કેવળ અનુગ્રહ બુદ્ધિથી ધર્મોપદેશ કરે. (આ વિધિ ધર્મ બિન્દુ ગ્રન્થમાં બીજા અધ્યાયમાં શ્રી હરિભદ્રસૂરિજીએ વિસ્તારથી કહ્યો છે.) એ રીતે ઉપદેશ કરવા છતાં તથાવિધ ભારેકમપણું વગેરે દોથી શ્રોતાને લાભ ન થાય તે પણ અનુગ્રહબુદ્ધિવાળા ઉપદેશકને તે લાભ થાય જ, જગતમાં ઉપકાર અનેક રીતે થાય છે, પણ મૂળમાંથી દુઃખને નાશ કરનાર ધર્મને ઉપદેશથી વરાધિલાભ વગેરે જે ઉપકાર થાય છે, તે ક્યાંય કદાપિ અન્ય રીતે થાય નહિ, માટે અધિકારી એવા યોગ્ય ઉપદેશકે યોગ્ય છવને ધર્મોપદેશ કરે તે મહામુનિનું અવશ્ય કર્તવ્ય છે. - એમ ધર્મદેશના વિધિ કહ્યો. હવે સદ્ધર્મની પ્રાપ્તિ કેવી યોગ્યતાવાળા જીવને થાય તે કહે છે – મૂ૫-“afષત્તર, ફતતા રોડનઃ |
સ્વરૂાવા ના છઃ, સંઘડા થતે પારના” અર્થાત વિધિપૂર્વક ધર્મશ્રવણ કરતાં મિથ્યાત્વરૂપી મેલ દૂર થતાં હસ્તામલકત છવાછવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થવાથી સંવેગને પામેલે ધર્મની ઇચ્છાવાળો જીવ નિપુણસૂમ બુદ્ધિથી પિતાનું સામર્થ્ય વગેરે વિચારીને તદનુસાર ધર્મની આરાધનામાં ઉદ્યમ કરે છે. - સૂક્ષમ બુદ્ધિથી પિતાનું સામર્થ્ય, સાગ, સામગ્રી, વગેરેને વિચાર્યા વિના ન્યૂન કે અધિક પણ ધર્મ કરવાથી આખરે છોડવાને કે અનર્થ થવાનો સંભવ રહે, શક્તિસામર્થ્યને અનુરૂપ પ્રવૃત્તિથી ક્રમશઃ રુચિ, શક્તિ, સોગ વગેરેનું બળ વધતું રહે અને ઉત્તરોત્તર વિશેષ ધર્મ થઈ શકે.
એમ વિશેષધર્મની પ્રાપ્તિ માટે જીવની ગ્યતા કેવી જોઈએ તે સામાન્યરૂપે જણાવ્યું. ધર્મરત્નપ્રકરણ, શ્રાવિધિ, વગેરે ગ્રન્થોમાં એકવીશ ગુણવાળા જીવને વિશેષ ધર્મ માટે ગ્ય કહ્યો છે. તે ગુણે આ પ્રમાણે છે.
૩૨. તત્વથી તે “સાહસાત્ સિદ્ધિઃ' એ નિયમ પ્રમાણે ધર્મ માટે હિતકર સાહસિકતા જોઈએ.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના ૨૧ ગુણે
૧. અશુદ્ર- ઉદાર, ગંભીર, ઉછાંછળા કે છીછરો નહિ. ૨. રૂ૫વાન- પાંચે ઈન્દ્રિયથી પરિપૂર્ણ સ્વસ્થ સમર્થ અવિકલા શરીરવાળો. ૩. પ્રકૃતિ સૌમ્ય – સ્વભાવે જ પાપથી પરાભુખ અને બીજાઓને ઉપશમ પમાડે એવી
શાન્તપ્રકૃતિવાળે. ૪. લોકપ્રિય- નિંદાદિ કવિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગી અને દાન, વિનય, સદાચાર, વગેરેથી
લેકને પ્રિય. ૫. અર– પ્રસન્નચિત્તવાળો, મદકષાયી. ૬. ભી- આભવ–પરભવના દુઃખેથી, પાપથી અને અપચશથી ડરના રે. ૭. અશઠ– વિશ્વાસપાત્ર, માચારહિત, ભાવથી ધર્મ કરનારે, પ્રશંસાપાત્ર. ૮. સુદાક્ષિણ- પ્રાર્થનાભંગ ભીરુ, સ્વકાર્ય ગૌણ કરીને પણ અન્યનું હિતકર કાર્ય કરનારે. ૯. લજ્જાળુ- લજજાથી અગ્ય કાર્ય કરી શકે નહિ અને શુભ કાર્યને છેડી શકે નહિ,
સ્વીકારેલા કાર્યને પૂર્ણ કરે. ૧૦. દયાળુ – દુઃખી, અનાથ, દરિદ્રી, ધર્મરહિત, વગેરે ને યથાશક્ય દુઃખમુક્ત કરવાની
ભાવનાવાળે. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ– રાગ-દ્વેષની મંદતાથી વસ્તુતત્વને યથાશક્ય વિચારક, હેય
ઉપાદેય વગેરેમાં વિવેકી, નિષ્પક્ષ તથા સત્યગ્રાહક ૧૨. ગુણાગી – ગુણ-ગુણીનો પક્ષ અને અવગુણીની ઉપેક્ષા કરનાર, તથા પ્રાપ્તગુણની
રક્ષામાં અને નવા ગુણ મેળવવામાં ઉદ્યમી. ૧૩. રાજ્યક – હિતકર (ધર્મની) વાતેમાં રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુપક્ષયુક્ત- આજ્ઞાંક્તિ, ધર્મ, સદાચારી અને સત્કાર્યમાં સહાયક, એવા પરિવારવાળો. ૧૫. સુદીર્વાદશી – સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરીને પરિણામે હિતકર કાર્ય કરનારો. ૧૬ વિશેષજ્ઞ– પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ વિગેરે તારતમ્યને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ- વચમાં નાના કે મેટા, પણ શુદ્ધબુદ્ધિ અને સદાચારથી જે વિશિષ્ટ (નેટ) ન હોય, તેઓની સેવા અને હિતશિક્ષાને માનનારે. ૧૮. વિનીત- વિનયને મોક્ષનું મૂળ સમજી ગુણાધિકને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ- બીજાના ઉપકાને વિસર્યા વિના પ્રત્યુપકારની ભાવનાવાળો. ૨૦. પરહિતાર્યકારી- વિના માગે પણ નિઃસ્વાર્થભાવે પોપકારની ભાવનાવાળે. ૨૧. લબ્ધલક્ષ્ય- શુદ્ધ લક્ષ્યને પામેલે ચતુર, અને તેથી ધર્મ – અનુષ્ઠાને સરળતાથી
શીખવાડી શકાય તેવો.
Page #67
--------------------------------------------------------------------------
________________
ધમ સંગ્રહ ગુરુ ભ૦ સાકાર ગા. ૨૦
આ એકવીશ ગુણથી યુક્ત જીવને સર્વોત્તમ એવા જૈનધર્મરૂ૫ રનને પામવા માટે ઉત્તમપાત્ર, પિણાભાગના (૧૫-૧૬) ગુણવાળાને મધ્યમપાત્ર અને અડધા ગુણાળાને જઘન્યપાત્ર કહ્યો છે, તેથી ઓછા ગુણવાળે ધર્મરત્નને પામવા માટે દરિદ્ર તુલ્ય જણાવો.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રાવકધર્મવિધિ પ્રકરણમાં આ સામાન્ય ધર્મ પામવાની યોગ્યતાનાં અથ, સમર્થ અને શાસ્ત્ર અનિષિદ્ધ, એમ ત્રણ લક્ષણે આ પ્રમાણે જણાવ્યાં છે. ૧. અથી – ધર્મ માટે સ્વયં સામે આવેલે, જિજ્ઞાસુ અને વિનીત. ૨. સમર્થ – ધર્માનુષ્ઠાન કરવામાં નિર્ભય, ધીર અને સ્થિર (નિશ્ચલ). ૩. શાસ્ત્ર અનિષિદ્ધ- ૧. બહુમાન, ૨. વિધિતત્પરતા અને ૩. ઔચિત્ય પાળનારે. તેમાં
(૪) બહુમાનયુક્ત એટલે ધર્મકથાપ્રિય, નિંદા નહિ સાંભળનાર, નિંદા પ્રત્યે દયાળુ તત્વમાં એકાગ્રચિત્તવાળો તથા તને તીવ્ર જિજ્ઞાસુ.
(૪) વિધિતત્પરતા એટલે ગુરુવિનય, કાલે ક્રિયા, ઉચિત આસન, યુક્ત સ્વર અને પાઠમાં વિનય, વગેરે સર્વ વિધિમાં આદરવાળો.
(૪) ઔચિત્યવાન એટલે કપ્રિય, અનિધ કર્મકારક, સંકટમાં ધીર, યથાશક્ય ત્યાગી અને લબ્ધલક્ષ્ય, ઈત્યાદિ ઔચિત્યને અનુસરનારે.
આ ગ્રતાવાળે શ્રાવકના સામાન્ય ધર્મના અધિકારી ગણાય. વિશેષધર્મની રેગ્યતા માટે તે ત્યાં કહ્યું છે કે સમ્યકત્વ વગેરે આત્મગુણોને પામેલે અને નિત્ય ગુરુમુખે ઉત્તમ શ્રાવકની સામાચારીને સાંભળનારે. બીજે પણ કહ્યું છે કે- તીવ્ર કર્મોની મંદતા થવાથી પરલેકમાં હિતકર એવી શ્રી જિનવાણીને આદર અને વિધિપૂર્વક ઉપયોગથી સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણ. એમ ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કર્યું.
સાધુ ધર્મની ગ્યતા તેના વર્ણન પ્રસંગે કહેવાશે, તે પણ સંક્ષેપમાં તે આ પ્રમાણે છે.
આચદેશમાં જન્મેલે, ઉત્તમ કુળ-જાતિવાળો, લઘુકમ, તેથી નિર્મળ બુદ્ધિવાળો, “ચારગતિમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે, સંપત્તિ ચપળ છે, વિયે વિપતુલ્ય માત્ર આપાતમધુર છે, સગોને વિગ અવશય છે, પ્રતિસમય મરણ નજીક આવે છે અને કર્મના વિપાક મહાદારુણ છે.” ઈત્યાદિ સંસારવાસ નિર્ગુણ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળે છે, એવું સમજે છે અને તેથી વિરાગી થયે હોય, કષાયે–નેકષા મંદ થયા હોય, કૃતજ્ઞ અને વિનીત હય, રાજ્ય, દેશ, લેક, કાળ અને ધર્મથી વિરુદ્ધ કાર્યોને ત્યાગી હેય, રાજા મંત્રી અને નગરજનોને માન રીય હોય, પાંચે ઈન્દ્રિ અને અંગે પાંગ પૂર્ણ હોય, તથા શ્રદ્ધાળુ, ધીર અને દીક્ષા માટે સ્વયં ઉત્સાહી હોય, વગેરે ગુણવાળો આત્મા સાધુધર્મ માટે એગ્ય જાણો.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના ૨૧ ગુણે
૪૩
એમ ગૃહસ્થને સામાન્યધર્મ, વિશેષધર્મ અને સાધુધર્મ, એ ત્રણેની યેચતા ભિન્ન ભિન્ન કહી, છતાં તે ત્રણેની ભૂમિકારૂપે તે ઉપર કહેલા એકવીશ ગુણો જાણવા. એક જ ભૂમિકા ઉપર રંગેની વિચિત્રતાથી જુદાં જુદાં ચિત્ર બને તેમ અહીં ત્રણેની એગ્યતા માટે જે જે ગુણે કહ્યા તે ગુણના બળે જીવ તે તે ધર્મને પામી શકે છે. ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે આ એકવીશ ગુણવાળો જીવ પિતાની યેગ્યતા પ્રમાણે ગૃહસ્થને અને સાધુને પણ ધર્મ પામી શકે છે. અહીં વીસમા મૂળ શ્લોકમાં પણ સંવેગી, તત્વજ્ઞ, વગેરે ગુણે કહ્યા તે આ એકવીશ ગુણના સંગ્રહરૂપ છે. એમ સદ્ધર્મની ગ્યતાનું વર્ણન કર્યું. હવે ગૃહસ્થના વિશેષ ધર્મનું સ્વરૂપ કહીશું.
અહીં ધમસંગ્રહ પહેલા ભાગનો પહેલે વિભાગ પૂર્ણ થયે.
એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહેપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પણ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થમના વર્ણનરૂપ પહેલા અધિકારને તપાગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત' ગુજરાતી
ભાષાન્તરને સાદ્વાર સમાપ્ત થયે.
Page #69
--------------------------------------------------------------------------
________________
છે 8 નમઃ શ્રી જિનવિના . ધર્મસંગ્રહ ભા.-૧ ગુજરાતી ભાષાન્તરને સારોદ્ધાર
ગૃહસ્થને વિશેષ ધર્મ-પ્રકરણ બીજું
સમ્યકત્વ અધિકાર
શિવતતy , શુ કલ્ચમુચ રિશ” અણુવ્રત વગેરે સમ્યકત્વ પ્રગટ્યા પછી સ્વીકારવાં તે ન્યાય છે, તેમાં જિનકથિત તમાં શુદ્ધ રુચિને સમ્યકત્વ કહ્યું છે.
પ્રથમ ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યો, હવે વિશેષધર્મ કહે છે. તે ધર્મ સમ્યકત્વ પ્રગટ થયા પછી સ્વીકારે તે ન્યાય છે, કારણ કે સમ્યકત્વ તેનું મૂળ છે. મૂળ વિના ફળ ન હોય, તેમ સમ્યકત્વ વિના અણુવ્રત, ગુણવતે કે શિક્ષાવતે સ્વીકારવા છતાં તેનું તાત્વિક ફળ ન મળે. પ્રલયકાળને અગ્નિ જેમ બધું બાળી મૂકે તેમ મિથ્યાત્વના ગે ચમ-નિયમે પણ નાશ પામે છે, સફળ થતા નથી. તેથી સમ્યકત્વ અનિવાર્ય છે.
સમ્યકત્વનું સ્વરૂપ-શ્રીજિનકથિત જીવ, અજીવ, પુણ્ય, પાપ, વગેરે તમાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, વગેરે દોષ વિનાની જીવની નિર્મળ રુચિને સમ્યકત્વ જાણવું. આ સમ્યત્વના પ્રારંભથી પાંચમા ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોત્તર જે ગુણવૃદ્ધિ થાય તે સર્વ ગૃહસ્થને વિશેષ ધર્મ જાણ.
પ્રશ્ન- તત્વાર્થસૂત્રમાં તો “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગૂ દર્શન” એ સૂત્રથી “તાત્વિક ભાવમાં શ્રદ્ધાને સમ્યકત્વ” કહ્યું છે, તે આ વ્યાખ્યામાં શી રીતે ઘટે? કારણ કે શ્રદ્ધા એ વિશ્વાસરૂપ છે, વિશ્વાસ મનની અભિલાષારૂપ હોવાથી તે મનવાળાને જ સંભવે. અને જીવને પરભવ જતાં વચ્ચે અપાન્તરાલ ગતિમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થામાં મન હેય નહિ. તો શાસ્ત્રમાં લાપશમિક સમકિતને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ અધિક અને ક્ષાયિકને સાદિ અનંત કાળ કહ્યો છે, તે મન વિના કેમ ઘટે? ઉત્તર- તત્વોમાં શ્રદ્ધારૂપ સમકિત કહ્યું, તે સમ્યકત્વનું કાર્ય અને તેના કારણરૂપ (મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયે પશમાદિથી પ્રગટ) શુદ્ધ આત્મપરિણામ તે સમ્યકત્વ છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે “વિશુદ્ધ એટલે સમકિત મહનીય પૂજને વેદવાથી, તેના ઉપશમથી, કે ક્ષયથી, પ્રગટેલે આત્મપરિણામ, કે જે ઉપશમ, સવેગ, નિર્વેદ, વગેરે લિંગથી ઓળખી શકાય તેને સમ્યકત્વ કર્યું છે” આ લક્ષણ જેમ મન
૧. વ્યવહાર દષ્ટિયે તે સમ્યકત્વ પૂર્વે પણ અભ્યાસ માટે વ્રત લેવાનું વિધાન આ ગ્રન્થમાં પણ કહેવાશે. વ્રતપાસનરૂપ નિર્મળ જીવનના પરિણામે પણ મિથ્યાત્વ ટળે છે અને સમ્યકત્વ પ્રગટે છે. હા, સમ્યક્ત્વ વિના વ્રતપાલન વગેરે ધર્મક્રિયા તાત્વિક આત્મશુદ્ધિ કરી શકે નહિ. તે શુદ્ધિ તે સમ્યક્ત પ્રગટ્યા પછી જ થાય. પણ સમ્યકત્વપ્રાપ્તિ માટે વ્રતે સ્વીકારી શકાય.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્ર૧ ઓપશમિકનું સમ્યકત્વનું સ્વરૂપ
વિનાના સિદ્ધોના સમકિતમાં ઘટે છે, તેમ અપર્યાપ્ત છદ્મસ્થામાં પણ ઘટે. આ ક્ષયે પશમાદિ ભાવ જન્ય શુભ આત્મપરિણામથી જ “તત્ત્વાર્થશ્રદ્ધા” પ્રગટે છે. માટે તત્વાર્થશ્રદ્ધા (વિશ્વાસ) એ સમ્યક્ત્વનું કાર્ય સમજવું.
તત્વાર્થશ્રદ્ધા જેને પ્રગટે તેને સમ્યકત્વરૂપ શુદ્ધ આત્મપરિણામ તે હોય જ, એ જણાવવા અહી કાર્યમાં કારણને ઉપચાર કરીને તત્વાર્થ શ્રદ્ધાને સમક્તિ કહ્યું છે. નવતત્વમાં પણ “જીવાઈ નવપલ્થ” ગાથાથી જીવ અછવાદિ નવતને જે યથાર્થ સ્વરૂપે જાણે, અથવા મંદમતિથી ન જાણે તે પણ “શ્રીજિનકથિત વચન સત્ય જ છે” એવી શ્રદ્ધા કરે, તેને પણ સમ્યકત્વ કહેલું છે.
પ્રશ્ન- અહીં તમે જીવાજીવાદિ તત્વોમાં શ્રદ્ધાને સમકિત કહ્યું, પણ અન્ય ગ્રન્થમાં દેવ, ગુરુ અને ધર્મ, એ ત્રણને તસ્વરૂપ માને તેને સમકિત કહ્યું છે, તે કેમ ઘટે? ઉત્તર- તત્ત્વશ્રદ્ધારૂપ સમક્તિ સાધુ-શ્રાવક ઊભયને ઉદ્દેશીને છે અને “અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનમત એ જ સત્યધર્મ “એ સમતિ કેવળ શ્રાવકને માટે છે. કારણ કે શ્રાવકને અરિહંત પ્રત્યે પૂજ્યભાવ, સુગુરુની ભક્તિ-સેવાને ભાવ અને જિનકથિત ધર્મને કરવાની ભાવના. એમ ત્રણ તવોની પ્રાપ્તિરૂપ સમ્યકત્વ કર્યું છે. અથવા તે દેવ અને ગુરુનો જીવન્તવમાં અને ધર્મતત્ત્વને શુભ આશ્રવ તથા સંવર તત્ત્વમાં અંતર્ભાવ કરવાથી તે સમતિ પણ છવાછવાદિ તોની શ્રદ્ધારૂપ સિદ્ધ થાય છે.
આ સમ્યકત્વ શ્રીજિનકથિત ધર્મનું મૂળ છે. કારણ કે આ ગ્રન્થમાં કહેવાશે તે શ્રાવક વ્રતના ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા પૈકી એક પણ ભાંગે સમતિ વિના ઘટે નહિ, સમકિતવંતને જ ઘટે. માટે “સમ્યકત્વને ધર્મનું મૂળ કહ્યું છે. સમ્યક્ત્વની છ ભાવનાઓમાં “સમકિતને ધર્મવૃક્ષનું મૂળ, ધર્મ પ્રાસાદને પાયે, ધર્મનગરનું દ્વાર” વગેરે ઉપમાઓ અહી કહેવાશે તે આ રીતે યુક્તિસંગત છે.
સમ્યકત્વનું ફળ- આ સમકિત પ્રગટ થયા પછી વધારેમાં વધારે અર્ધપુદગલપરાવર્ત કાળમાં છવને અવશ્ય મોક્ષ થાય, તથા સમકિત પ્રાપ્તિ પછી આયુષ્ય બાંધે તે મનુષ્ય નિયમાં વૈમાનિક દેવ જ થાય. આ સમકિતવંત જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રચિને જે જે કાળે જે ધર્મ શક્ય હોય તે કરે અને અશક્યમાં શ્રદ્ધા એટલે યોગ્યતા પ્રગટાવી, કરવાની ભાવના રાખે. આવી ભાવના સેવતો જીવ પરમપદને પામે છે. એમ સંબધપ્રકરમાં કહ્યું છે.
સમ્યકત્વ પ્રાપ્તિનો કમ-એમ સમ્યકત્વનું સ્વરૂપ, ફળ, વગેરે જણાવીને હવે તે કયા ક્રમથી પ્રગટે? તે જણાવે છે કે –
ગુરુ “નિલrsfષામ, ના તળ ઉચા !
મિથાત્વાર્ષિ, રતન રિરા”
Page #71
--------------------------------------------------------------------------
________________
મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૨૨
અર્થાત્ જીવને સ્વભાવથી અથવા અધિગમ એટલે ગુરુને ઉપદેશ, કે પદાર્થને તાત્વિક બે તેનાથી મિથ્યાત્વને ઉદય અટકતાં પાંચ લક્ષણથી યુક્ત પાંચ પ્રકારનું સમક્તિ પ્રગટે છે.
યોગશાસ્ત્રના પહેલા પ્રકાશની ૧૭મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે અનાદિ કાળથી સંસારમાં ભમતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ત્રીસ કેડાડ, નામ અને ગોત્ર કર્મની વીસ ક્રેડાઝેડ, અને મોહનીય કર્મની સીત્તર કેડાર્કોડ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, તે પર્વતની નદીને પથર અથડાતાં કૂટાતાં ગેળ સુંવાળે બની જાય, અથવા ઘૂણ નામને કીડે કાષ્ટને કેરી ખાય તેમાં જેમ અક્ષરનો આકાર બની જાય, તેમ કર્મ તેડવાના આશય વિના જ દુઃખને ભોગવતાં સ્થિતિ ઘટે અને પુનઃ બંધાય, આ રીતે કર્મોની સ્થિતિમાં હાનિ-વૃદ્ધિ થયા કરે તેને જૈન પરિભાષામાં યથાપ્રવૃત્તિકરણ એટલે જીવને કેઈ આશય વિનાને યથાતથા એટલે જેમ તેમ પ્રવર્તતે કરણ એટલે અધ્યવસાય તે યથાપ્રવૃત્તિકરણ જાણવું. આ યથાપ્રવૃત્તિકરણદ્વારા સાતેય કર્મોની સ્થિતિ ઘટતાં-વધતાં છેલ્લે ઘટીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાઝેડ સાગરેપમ જેટલી બાકી રહે ત્યારે સર્વ સંસારી જીવને રાયણના વૃક્ષના મૂળની ગાંઠ જે દુર્ભેદ્ય આકરે રાગદ્વેષને તીવ્ર ઉદય થાય તેને જૈન પરિભાષામાં રાગ-દ્વેષની ગ્રથી કહેવાય છે. સાતે કર્મોની સ્થિતિ ઉપર કહી તેટલી ઘટી જાય ત્યારે જીવ આ ગ્રથી દેશે આ કહેવાય અને ત્યારે તેને ગ્રન્થીરૂપ અતિ તીવ્ર રાગ-દ્વેષને ઉદય થાય. પ્રાયઃ ભવ્ય અભવ્ય દરેકને અનંતીવાર આ યથાપ્રવૃતિ કરણદ્વારા સ્થિતિને ઘટાડે થાય, પણ ગ્રન્થીને ઉદય થતાં પુનઃ વાર વાર બંધાતાં કર્મોથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બનીને ચારે ગતિરૂપ સંસારમાં ભમે. તેમાં કઈ જીવની ભાવિ કલ્યાણની યોગ્યતા, એટલે ભવસ્થિતિનો પરિપાક વગેરે તથાભવ્યતા પ્રગટી હોય તે તે અપૂર્વકરણના બળે તે ગાંઠને તેડે. આ અપૂર્વકરણ એટલે પૂર્વે કદાપિ નહિ પ્રગટેલે આત્માને અપૂર્વ અધ્યવસાય (ઉત્સાહ) સમજે. તાત્પર્ય કે જેમ લાંબી વિષમ પણ મુસાફરીને અભ્યાસી ઉત્સાહથી પર્વત કે નદી વગેરે વિષમ ભૂમિને પણ ઉલંધી જાય, તેમ કઈ જીવ વિશિષ્ટ ઉત્સાહદ્વારા રાગ-દ્વેષની તે તીવ્ર પણ ગાંઠને ભેદી નાખે, રાગ-દ્વેષના ઉદયને વશ ન થાય, તેને જેના પરિભાષામાં અપૂર્વકરણ કહેવાય છે. આ ગ્રન્થીભેદ પછી અનિવૃત્તિકરણ અને અંતરકરણ કરે, તેમાં અનિવૃત્તિ એટલે સમકિતની પ્રાપ્તિ કર્યા વિના નિવૃત્ત નહિ થનાર-અવશ્ય સમક્તિ પ્રગટાવનારે અથવા તે અવસ્થામાં સર્વ જીવોને સમાન જે કરણ = આત્મપરિણામ, તે અનિવૃત્તિકરણ જાણવું. તેના દ્વારા અંતરકરણ થતું હોવાથી તેને અંતરકરણને ક્રિયાકાળ પણ કહેવાય છે, તે આ પ્રમાણે –
જીવને પ્રતિસમય મિથ્યાત્વને ઉદય ચાલુ હોય, તેમાં અનિવૃત્તિકરણના એક અંતમુહૂર્તના બે વિભાગ કરતાં બે લઘુ અંતમુહૂર્ત થાય, તેમાં પહેલા અંતમુહૂર્તને ક્રિયાકાળ અને બીજાને નિષ્ઠા કાળ કહ્યો છે. તે પૈકી પહેલા અંતમુહૂર્ત જેટલા ક્રિયાકાળની પછીના નિકાકાળના અંતમુહૂર્તે મિથ્યાત્વનાં જે કર્મલિકને ઉદય થવાને છે તેમાંથી કેટલાક દલિકેની સ્થિતિ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્ર૧- ઓપશમિક- સમ્યકત્વનું સ્વરૂપ
અનિવૃત્તિકરણના બળે ઘટાડીને વહેલાં (અનિવૃત્તિકરણના પ્રથમ ભાગમાં) ભેગવવા ગ્ય અને કેટલાંક દલિકોની સ્થિતિ વધારીને નિષ્ઠાકાળ પછીના કાળમાં ભેગવવા યોગ્ય બનાવે, એમ અનિવૃત્તિ કરણને પૂર્વ અંતમુહૂર્ત પછીના બીજા નિષ્ઠાકાળના અંતમુહૂર્તમાં જે મિથ્યાત્વના દલિકેન ઉદય થવાને હેય તેની સ્થિતિમાં ઘટાડો વધારે કરીને પહેલાં અને પછી ભોગવવા ગ્ય બનાવે, ત્યારે વચ્ચે અંતર પડે, તે કાળે ભેગવવા ગ્ય કેઈ દલિકે બાકી ન રહે, તેને અંતરકરણ (એટલે ચાલુ મિથ્યાત્વના સતત ઉદયની વચ્ચે અંતર્મુહૂર્ત જેટલું અંતર કર્યું) કહેવાય. એમ થવાથી મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ પડે, તેમાં અંતરકરણ (નિષ્ઠા કાળી પછીની મિથ્યાત્વની સ્થિતિને હેઠલી સ્થિતિ અને તે પહેલાંની (ક્રિયાકાળની) સ્થિતિને ઉપલી સ્થિતિ કહેવાય છે. આ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બન્નેને પણ પ્રત્યેકને લઘુ એક એક અંતમુહૂર્ત અને બન્નેને સમુદિત (સંપૂર્ણ અનિવૃત્તિકરણને) કાળ પણ અંતમુહૂર્ત કહ્યો છે. તેમાં પૂર્વભાગ (ઉપલી સ્થિતિ અર્થાત્ અનિવૃત્તિકરણનું ક્રિયાકાળનું પ્રથમ અંતર્મુહૂર્ત) પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિસમયે મિથ્યાત્વને ઉદય ચાલુ હોવાથી તે અવસ્થામાં જીવ મિથ્યાત્વી હોય, તે પૂર્ણ થતાં અંતકરણરૂપ અનિવૃત્તિકરણને નિષ્ઠાકાળ શરૂ થાય ત્યારે તે મિથ્યાત્વનાં દલિકથી રહિત હોવાથી તેના પ્રથમ સમયે જ જીવને મિથ્યાત્વના ઉદયના અભાવરૂપ પ્રથમ ઉપશમસમકિત પ્રાપ્ત થાય તે નિષ્ઠાકાળના પ્રથમ સમયથી શરુ થઈ ઉત્કૃષ્ટથી અંતરકરણ પૂર્ણ થાય ત્યાં સુધી એક અંતમુહૂર્ત ચાલુ રહે, માટે ઉપશમસમકિતને કાળ અંતમુહૂર્ત કહ્યો છે. એ રીતે જીવસ્વભાવે તે તે અધ્યવસાયરૂપ કરણ દ્વારા પ્રગટ થતા આ સમ્યત્વને નિસર્ગિક અને ગુરુ ઉપદેશાદિથી તત્ત્વરુચિ પ્રગટે તેને ઉપદેશરૂપ અધિગમદ્વારા પ્રગટવાથી આધિગમિક સમકિત કહેવાય છે.
આ સમ્યકત્વ યમ, પ્રશમ, વગેરે ભાવોને પ્રાણ છે, જ્ઞાન અને ચારિત્રનું બીજ છે અને તપ, શ્રત, વગેરેનું પ્રવર્તક છે. કેઈને તે તે કર્મોના આવરણથી જ્ઞાન, ચારિત્ર ન પ્રગટે તે પણ તેનું સમ્યકત્વ પ્રશંસનીય છે. પણ સમ્યકત્વ વિનાનાં જ્ઞાનચારિત્ર પ્રશસ્ત નથી. શ્રેણિક મહારાજા જ્ઞાન અને ચારિત્ર રહિત કેવળ સમકિતના બળે તીર્થકર બનશે. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ર૭૩૪ માં કહ્યું છે કે વનને દાવાનળ ઉખરભૂમિ કે બળી ગયેલી ભૂમિ પાસે જતાં તૃણના અભાવે સ્વયં બૂઝાય તેમ સતત મિથ્યાત્વના ઉદયવાળો પણ જીવ અંતરકરણમાં મિથ્યાત્વલિકનો અભાવ હોવાથી પ્રથમ સમયે સ્વભાવે જ નૈસર્ગિક સમતિ પામે છે અને ગુરુ ઉપદેશ વગેરે નિમિત્તથી મિથ્યાત્વને પશમ થતાં વિશુદ્ધ પરિણામી બનેલે જીવ આધિગમિક સમતિ પામે છે.
આ સમકિતના પથમિક, શાયિક, લાપશર્મિક, વેદક અને સાસ્વાદન, એમ પાંચ પ્રકારે છે તેમાં ૧. ઔપશમિક- મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાને અનુદય એટલે ઉપશમ થવાથી થાય. આ સંમતિ વખતે જીવને એ ક સત્તામાં હોવા છતાં
Page #73
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર મા. ૨૨
ભસ્મથી ઢાંકેલા અગ્નિની જેમ મિથ્યાભાવનાં પ્રેરક બનતાં નથી. અનાદિ મિથ્યાત્વી જીવને ઉપર કહ્યું તે પ્રમાણે (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એ ત્રણ કરણ દ્વારા) અંતરકરણમાં આ સમકિત પ્રગટે છે, તેની સ્થિતિ અંતમુહૂર્ત હોય છે અને ચારે ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રી પર્યાપ્તા જેને ગ્રન્થભેદ પછી તે પ્રગટ થઈ શકે છે. અને તે ઉપશમ શ્રેણીમાં પણ હોય છે.
ઉપર જણાવ્યું તેમ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથદેશે આવેલા અભવ્ય પણ સંખ્યાતઅસંખ્યાત કાળ સુધી તે જ સ્થિતિમાં રહે અને જિનેશ્વરદેવનું સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને “સંયમથી લેકમાં માન મળે, પરકમાં સુખ મળે,” એ આશયથી દ્રવ્ય સંયમને સ્વીકારે, અને દેશનૂન દશપૂર્વ સુધી શ્રુતજ્ઞાન પણ ભણે. એમ મિથ્યાદષ્ટિ પણ દેશનૂન દશપૂર્વ સુધી ફત ભણી શકે, માટે ત્યાં સુધીનું શ્રુત મિથ્યાત્વીને મિથ્યાત્વના ઉદય સહિત હેવાથી મિથ્યાશ્રુત અને સમકિતિને સમ્યગૂ શ્રત કર્યું છે, પૂર્ણ દશ પૂર્વે તે સમકિતિ જ ભણી શકે, માટે દશપૂવી કે તેથી અધિક જ્ઞાનવાળાને સમ્યક્રુત જ હોય.
સમતિ પ્રાપ્તિ અંગે કમગ્રન્થકારને મત- અહીં પ્રસંગોપાત્ત વિશેષ જણાવે છે કે- પૂર્વે જણાવ્યા પ્રમાણે અંતરકરણ (નિઝાકાળ)ના પહેલા સમયથી જીવ ઉપશમ સમક્તિ પામે, તે જ સમયથી ભવિષ્યમાં ઉદય પામનારાં મિથ્યાત્વનાં જે દલિકે સત્તામાં હેય તેને જેમ કે દ્રવી નામના ધાન્યમાંથી ઔષધિના બળે વિકાર ટાળે તેમ સમકિતના બળે મિથ્યાત્વને રસ તેડીને શુદ્ધ કરવા માંડે, ત્યારે ડાંગર ખાંડતાં કેટલાક દાણું ફેતરાં રહિત, કેટલાક અડધા ફેતરાવાળા અને બાકીના પૂર્ણ ફેતરાવાળા જ રહે, તેમ તે મિથ્યાત્વના દલિકે માંથી પણ કેટલાંક દલિકે મિથ્યાત્વના રસરહિત શુષ્ક, કેટલાંક અર્ધરસવાળાં મિશ્ર અને કેટલાંક પૂર્ણરસયુક્ત અશુદ્ધ જ રહે. એમ સત્તાગત મિથ્યાત્વના દલિડેના ત્રણ ભાગ થાય, તેને શાસ્ત્રની પરિભાષામાં ત્રણ પુજે કહે છે. તેમાંને શુદ્ધ પુંજ સમકિત મેહનીય, અદ્ધશુદ્ધ મિશ્રમેહનીય અને પૂર્ણ અશુદ્ધ મિથ્યાત્વ મેહનીય કહેવાય છે. અંતમુહૂર્તનું અંતરકરણ (ઉપશમ સમકિત) પૂર્ણ થાય ત્યારે એ ત્રણ પૈકી કોઈ એક પુજને ઉદય થાય જ. તેમાં શુદ્ધ પુંજ ભગવે તે લાપશમિક સમિતિવાળે, મિશ્રપુજ ભગવે તે મિશ્ર સમકિતી અને અશુદ્ધ પુંજ ભેગવે તે મિથ્યાત્વી કહેવાય. એમ ઉપશમ સમકિત પછી જીવ એ ત્રણ પૈકી કઈ પણ એક દષ્ટિવાળે બને. આ મત કર્મગ્રન્થકારને છે.
સિદ્ધાન્તકારને મત- કેઈ અનાદિ મિથ્યાત્વી જીવ અતિ ઉત્સાહના બળે તથાવિધ વિશિષ્ટ અધ્યવસાયને પામીને પૂર્વે જણાવ્યું તે અપૂર્વકરણ દ્વારા જ ગ્રથીભેદ સાથે મિથ્યાત્વના ત્રણ પુંજ પણ કરે અને તે પૈકી શુદ્ધ પુજને ભેગવત (ઉપશમ સમકિત વિના જ) પ્રથમ ક્ષાપશર્મિક સમકિત પામે અને મંદ ઉત્સાહી કઈ જીવ કર્મગ્રન્થના મતે જણાવ્યું તેમ યથાપ્રવૃત્તિ અપૂર્વ અને અનિવૃત્તિ, ત્રણે કરણના ક્રમે અંતરકરણ કરી તેના પ્રથમ સમયે જ ઉપશમ સમકિત પામે, પણ મંદ ઉત્સાહી હોવાથી ત્રણ પુંજ ન કરે, એથી
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્ર૦૧ સભ્યના પાંચ પ્રકારા
અતર્મુહૂત પછી ઉપશમ સમકિતનું અંતરકરણ પૂર્ણ થતાં જ પુનઃ મિથ્યાત્વના ઉચ થવાથી તે નિયમા મિથ્યાદષ્ટિ જ બને. એમ બૃહત્કપભાષ્યની ૧૨૦ ગાથામાં કહેલું છે.
૪૯
તાત્પ એ થયું કે સિદ્ધાન્તના મતે કોઈ વિશિષ્ટ સામગ્રીવાળા વિશિષ્ટ અધ્યવસાયના ખળે ત્રણ પુંજ કરી પ્રથમ ક્ષાપમિક સમકિત પામે, પછી પરિણામ વધતા રહે તે શેષ એ પુંજોને પણુ યુદ્ધ કરી સંપૂર્ણ ભેગવીને ક્ષય કરીને ક્ષાયિક સમકિત પામે, અથવા લાંતરે મિશ્ર કે મિથ્યાત્વના ઉદ્દયવાળા અને. મં વીચવાળા જીવ તા પ્રથમ ઉપશમ સમકિત પામી અંતર્મુ་હૂત પછી નિયમા મિથ્યાત્વી અને.
શતકની બૃહન્ચૂર્ણિમાં તા કહ્યું છે કે ઉપશમ સમકિતવાળા કોઈ જીવ તે ઉપશમ સમકિતમાં જ તેની પરિણામની શુદ્ધિ વધતાં દેશ વિરતિને, સર્વવિરતિને અને કોઈ અપ્રમત્ત ગુણને પણુ પામે. પણ જો અંતરકરણમાં જ પરિણામ મંદ પડે તેા અંતરકરણના અંતર્મુહૂતની છેલ્લી છ આવલિકા કે જેને હવે પછી કહીશું તે સાસ્વાદન કાળ કહ્યો છે, ત્યાં સાસ્વાદન સમકિતને પામીને પરિણામની મંદતાને કારણે દેશિવરતિ વગેરે કાઈ ગુણને પામ્યા વિના જ અંતરકરણ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વી બને.
ઉક્ત ત્રણ પુજના સંક્રમવિધિ બૃહત્કલ્પ ભાષ્યની પીઠિકામાં કહ્યો છે કે પરિણામની વિશુદ્ધિ થાય તે સત્તાગત ત્રણ પુજવાળા ક્ષાાપશમિક સમકિતી મિથ્યાત્વનાં પુંજને શુદ્ધ અને અશુદ્ધ બન્ને પુ ોમાં સંક્રમાવે અને અશુદ્ધને શુદ્ધમાં સંક્રમાવે અને મંદ પરિણા મથી મિથ્યાત્વી અનેલા ત્રણપુજવાળા શુદ્ધ અને અશુદ્ધ બન્નેને મિથ્યાત્વમાં જ સંક્રમાવે, અર્થાત્ નિર્વિકારી બનેલા પણ કોન્રવા તેલ વિગેરેના ચાગે પુનઃ વિકારી અને, તેમ વિશુદ્ધ પુદ્ગલા પણ મિથ્યાત્વીના સંગ, તેમના શાસ્ત્રોનું શ્રવણુ, વગેરે કરવાથી પુનઃ મિથ્યાત્વરૂપ અની જાય.
વળી સિદ્ધાન્તના મતે સમકિતથી પડેલા પુનઃ સમકિત પામે ત્યારે પણ પૂર્વની જેમ અપૂર્ણાંકરણ કરીને ત્રણ જ કરે અને અનિવૃત્તિકરણ દ્વારા સમકિતના પુજને ઉયમાં લાવી સાચે પામિક સમકિત પામે. આ અપૂર્વકરણુ ખીજીવાર કરવાથી અપૂવ (પહેલુ') ન કહેવાય, તથાપિ પહેલાની અપેક્ષાયે દીર્ઘકાલીન અને વિશિષ્ટ હોવાથી તેને અપૂર્વકરણુ કહેવુ છે. વળી સિદ્ધાન્તના મતે સમ્યક્ત્વની જેમ દેશિવરિત કે સવિરતિ પ્રાપ્ત કરતાં પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વ એ એ કરણા તા થાય, પણ ત્યાં અપૂર્વકરણ પૂર્ણ થતાં અનંતર સમયે જ દેશવિતિ કે સવિરતિની પ્રાપ્તિ થતી હોવાથી અનિવૃત્તિ રણુ થતું નથી. વળી તે જીવને દેશવેતિ કે સર્જનતિની પ્રાપ્તિ પછી પણ એક અતર્મુહૂત તો પરિણામ વધતા જ રહે, અને પછી કોઈ વિશુદ્ધપરિણામી તા કાઈ સક્લિષ્ટ પરિણામી પણ્ અને. ક્રમ પ્રકૃતિની ટીકામાં એ વિષે કહ્યુ` છે કે- જેના પરિણામ સક્લિષ્ટ થવાથી ઉપયોગ વિના જ પડ્યો હોય તે થાપ્રવૃત્તિ અને અપૂર્વકરણ વિના જ પુનઃ દેવતિ કે સવિત પામે, પણ ઉપયોગપૂર્વ ક
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦
ધમ સંપ્રહ ગુરુ ભાવે સાહાર: ગા. ૨૨
પડ્યો હોય તે જઘન્યથી અંતમુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી ઘણા લાંબા કાળે પણ યથાપ્રવૃત્તિ વગેરે કરણે કરીને જ દેશવિરતિ કે સર્વવિરતિને પામે. ઉપરાંત સિદ્ધાન્તના મતે સમક્તિને વિરાધક કોઈ લાપશમિક સમકિત સહિત પણ નીચે છઠ્ઠી નારકી સુધી ઉપજે. (એમ પ્રવચન સારે દ્વારની હ૧ ગાથાની ટીકામાં જણાવ્યું છે.)
કર્મગ્રન્થના મતે તે સમકિત સહિત મરે તે મનુષ્ય કે તિર્યંચ વિમાનિક દેવ જ થાય માટે પ્રવચન સારોદ્ધારની ટીકા માં “દિન' શબ્દથી “પ્રગટેલા સમકિત સાથે” એમ કહ્યું છે. વળી કર્મગ્રન્યકારના મતે સમકિત પામીને પડે તે પુનઃ મિથ્યાત્વના ઊદયે સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધી શકે (ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ). સિદ્ધાન્તના મતે તે જેણે ગ્રન્થીને લેદી તે જીવ સંસારમાં રખડે, મિથ્યાદષ્ટિ થાય તો પણ સાત કર્મોની ભિન્નકડાકેડ સાગરેપમથી અધિક સ્થિતિ ન જ બાંધે. આ બંને મત યુક્તિસંગત છે, માટે મતાન્તર સમજ. અહીં સુધી પથમિક સમકિતનું સ્વરૂપ પ્રસંગનુસાર વિશેષ હકિકત પૂર્વક જણાવ્યું. - ૨. ક્ષાયિક – મિથ્યાત્વના ત્રણે પુંજે અને અનંતાનુબંધી ચાર કષાય, એ સાતેયને સત્તામાંથી પણ ક્ષય થતાં ક્ષાયિક સમકિત પ્રગટે છે. આ સમકિત પ્રગટ્યા પછી જાય જ નહિ, માટે તેને કાળ સાદિ અનંત છે. (ધસંગ્રહણી ગાળ ૮૦૧)
૩. ક્ષાયોપથમિક- પૂર્વે જણાવ્યા પ્રમાણે ઉદયમાં આવેલા (સમકિતના પંજરૂપ) પ્રદેશ મિથ્યાત્વને ક્ષય અને અનુદિતનો ઉપશમ, એમ ક્ષય સહિત ઉપશમ એટલે પશમ, તેના દ્વારા પ્રગટે તે લાપશમિક જાણવું. (વિશેષાવશ્યક ગા. ૫૩૨). અહીં ઉપશમના એક ઊદયને રે અને બીજો રસનો ઉપશમ કરે, એમ બે અર્થ સમજવા. તેમાં મિથ્યાત્વ અને મિશ્ર બને પુજેને ઊદયથી જ અટકાવવા, અને ભગવાતા સમકિત પુજના રસને ઉપશમ કરે, એમ ત્રણેને ઉપશમ અને તેની સાથે શુદ્ધ સમકિત પુજના પ્રદેશને ભોગવવાથી ક્ષય, એમ ક્ષય અને ઉપશમ સહિત, વર્તમાનમાં વેદાતા શુદ્ધ સમકિત મોહનીય રૂપ પ્રદેશના ઉદયવાળું તે ક્ષાયોપથમિક સમકિત જાણ્યું. તેને સત્તામાં રહેલા રસરહિત મિથ્યાત્વને (શુદ્ધપુંજન) અને અનંતાનુબંધીના પ્રદેશને ભગવટે ચાલુ હેવાથી સત્કમવેદક પણ કહે છે. ઓપશમિકમાં મિથ્યાત્વને પ્રદેશદય પણ ન હોય અને લાયે પશમિકમાં પ્રદેશદય હેય, એમ બેમાં જે સમજ.
૪. વેદક- ક્ષપકશ્રેણીને (સાયિક સમકિતને) પામતાં છવને અનંતાનુબંધી ચાર કક્ષાએ, મિથ્યાત્વ મેહનીય અને મિશ્રમેહનીચ એ છે પ્રકૃતિઓને સત્તા માંથી સંપૂર્ણ ક્ષય કર્યા પછી સમકિત મેહનીયને ખપાવતાં છેલ્લે સમયે તેને છેલ્લે ગ્રાસ વેદે ત્યારે (જે કે સમતિ મોહનીચના ઉદયરૂપે તે લાપશમિકને જ અંતિમ અનુભવ છે, તથાપિ ત્યાં) અંતિમ ગ્રાસનું વેદન હોવાથી તેને વેઠક સમકિત કહ્યું છે. તે છેલે ગ્રાસ ખપી જતાં અનંતર સમયે દર્શનસપ્તકને સર્વથા ક્ષયરૂપ સાચિક સમકિત પ્રગટે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧ સમ્યકત્વના પાંચ પ્રકારે
૫. સાસ્વાદન– ઉપશમ સમકિતના વર્ણનમાં જણાવ્યું તેમ અંતરકરણમાં વર્તતા કે જીવને પરિણામ મલિન થવાથી જઘન્યથી અંતરકરણને છેલ્લે સમય અને ઉત્કૃષ્ટથી છ આવલી જેટલો કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધીને ઉદય થાય, તેથી સમ્યક્ત્વનું વમન શરૂ થાય, ત્યારે (વમનમાં જેમ ભેજનનો કંઈક સ્વાદ રહે તેમ) સમકિતને કંઈક માત્ર આસ્વાદ હેવાથી તેને (સ + આસ્વાદ) સાસ્વાદન કહેવાય છે. ઉપશમ સમકિતના વમન કાળે મિથ્યાત્વનો ઉદય થયા પહેલાં અનંતાનુબંધીના ઉદયવાળું આ સમકિત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલી પ્રમાણ હોય છે અને તે ઉપશમથી પડતાં જ હોય છે.
પાંચે સમક્તિનું કાળમાન ઔપશમિક એક અંતમુહૂર્ત, સાસ્વાદન છે આવલી, વેદક એક સમય, ક્ષાયિક (ભવસ્થાની અપેક્ષાયે) સાધિક તેવીશ સાગરોપમ અને ક્ષાપશમિક સાધિક છાસઠ રાગરોપમ સુધી ઉત્કૃષ્ટથી રહે. તેમાં લાપશમિક સમકિતી કેઈ જીવ બે વાર વિજયાદિ ચાર પૈકી કઈ એક અનુત્તર વિમાનમાં કે ત્રણ વાર અમ્રુત દેવલેકમાં ઉત્પન્ન થાય, ત્યારે દે ભવના કુલ છાસઠ સાગરોપમ અને વચ્ચે મનુષ્યભવ થાય તેટલો કાળ અધિક એમ ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરેપમ સુધી રહે, પછી ક્ષાચિક બને અથવા ચાલ્યું જાય. આ કાળ એક જીવની અપેક્ષાયે કહ્યો. સર્વ જીવની અપેક્ષાએ તો આ સમકિત સર્વદા હે. ક્ષાચિક સમકિતી પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરેપમ ભેગવી પુનઃ મનુષ્ય થઈ કે ત્રીજે, ચોથે કે પાંચમે ભવે મોક્ષમાં જાય માટે મનુષ્યના ભાવ સાથે ગણતાં સંસારમાં તે સાધિક તેત્રીશ સાગરોપમ રહે. તત્ત્વથી તે મેક્ષમાં પણ આ સમકિત હાય માટે સાદિ-અનંત સ્થિતિ સમજવી.
સમકિત વગેરે ભાવે જીવને કેટલી વાર પ્રાપ્ત થાય?- સમગ્ર સંસારચક્રમાં ફરતાં જીવને ઓપશમિક અને સાસ્વાદન એ બે સમકિત ઉત્કૃષ્ટથી પાંચ વાર આવે અને જાય, શાચિક અને વેદક એક જ વાર આવે અને ક્ષાપશમિક અસંખ્ય વાર આવે અને જાય. વળી શ્રુતસામાચિક, સમ્યકત્વ સામાચિક અને દેશવિરતિ સામાચિક, એ ત્રણ ગુણે ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજારવાર આવે જાય અને સર્વવિરતિ સામાયિક ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર વાર પ્રગટે. (જઘન્યથી તે કોઈ જીવ પડ્યા વિના જ મોક્ષે જાય ત્યારે એ બધા ગુણ એક જ વાર પ્રાપ્ત થાય.)
એક ભવની અપેક્ષાએ તે શ્રુત, સમ્યકત્વ અને દેશવિરતિ, એ ત્રણ સામાયિક ઉત્કૃષ્ટથી બે હારથી નવ હજાર વાર અને સર્વવિરતિ બસેથી નવસે વાર આવે જાય.
આ સમ્યકત્વ કયા કયા ગુણસ્થાનકે હોય?– સાસ્વાદન બીજે, ઔપશમિક ચેથાથી અગીઅરમા સુધી, ક્ષાયિક ચોથાથી ચૌદમા સુધી અને વેદક તથા શાપથમિક ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી હેય.
Page #77
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૨૨
સમ્યકત્વ પામ્યા પછી શેષ ગુણે ક્યારે પ્રગટે?— સમકિત પ્રાપ્તિ વખતે સાતે કર્મોની શેષ રહેલી દેશેન કેડીકેડ સાગરોપમ સ્થિતિમાંથી બેથી નવ પલેપમ સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ પ્રગટે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમ શ્રેણી અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે જીવને ક્ષપક શ્રેણી ગુણ પ્રગટે. આ હકિકત અપ્રતિપાતી સમકિતવાળો છવ કે જે દેવ અને મનુષ્ય જ થાય તેને અંગે જાણવી. કેઈ જીવ તે સમ્યકત્વ પામે તે જ ભવે દેશવિરતિ સર્વવિરતિ અને બેમાંથી કોઈ એક શ્રેણીને પણ પામે તેમાં શ્રપકશ્રેણી પામે છે તે જ ભવે મોક્ષે જાય અને ઉપશમ શ્રેણી પામે તે પણ ઉત્કૃષ્ટથી સાત કે આઠ ભવે મુક્ત થાય. એક જ ભવમાં બે શ્રેણી પામે નહિ.
પંચ સંગ્રહ ગા. ૭૭૯ માં કહ્યું છે કે દેવ કે નારકીનું આગામી ભવનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાચિક સમકિત પામેલ છવ મરીને દેવ કે નારક થાય, ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાય, ત્યારે ક્ષાયિક સમકિતીનાં ત્રણ ભવો થાય, સંખ્યાતા વર્ષનું મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમકિત પામે જ નહિ. પણ અસંખ્યાત વર્ષનું યુગલિક તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી ફાચિક સમકિત પામી શકે, તે જીવ મરીને યુગલિક થઈ દેવ બને અને ત્યાંથી મનુષ્ય બની મુક્તિને પામે, ત્યારે તેને ચાર ભવ પણ થાય. (વૃદ્ધવાદ છે કે- શ્રી દુષ્પસહ સૂરિજીને જીવ દેવનું આયુષ્ય બાંધ્યા પછી ફાચિક સમકિત પામી દેવ થયા છે, ત્યાંથી મનુષ્ય થશે, પણ પાંચમા આરાના છેડે ભરતક્ષેત્રમાં મુક્તિને એગ્ય સંઘયણાદિ સામગ્રીના અભાવે પુનઃ દેવ થશે અને ત્યાંથી પુનઃ મનુષ્ય થઈ મુક્તિને પામશે. એમ તેમને પાંચ ભવ પણ થશે. એ રીતે કૃષ્ણજીને પણ પાંચ ભ મનાય છે.) અર્થાત્ ક્ષાચિક સમકિતી ત્રણ ચાર કે પાંચ ભવ પણ કરે.
સમ્યકત્વને ઉપયોગ તે એક કે અનેક જીવોને આશ્રયીને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત સુધી જ હોય, કારણ કે એક જ ઉપગ અંતમુહૂર્તથી અધિક રહે નહિ. દર્શનમોહનીયના ક્ષયે પશમરૂપ લબ્ધિસમકિત તે એક જીવને આશ્રયીને જઘન્ય અંતમુહૂર્ત અને પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમસાધિક પણ છે. તે પછી મુક્તિ થાય અથવા સમકિત અવરાઈ જાય. અનેક જીને આશ્રયીને તે લબ્ધિથી સમકિત સર્વદા હોય, વળી એક જીવને આશ્રયીને સમ્યકત્વથી પડ્યા પછી પુના જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તીર્થકરાદિની ઘોર આશાતના કરે તો પણ અદ્ધપુદગલ પરાવર્ત સુધીમાં અવશ્ય પ્રાપ્તિ થાય. કારણ કે એકવાર જેને અંતમુહૂર્ત માત્ર પણ સમકિત સ્પશે, તે અદ્ધપુદ્ગલપરાવર્તમાં તો અવશ્ય મુક્તિને પામે જ. અનેક જીવોને આશ્રયીને તે સમકિતનું આંતરૂં હોય જ નહિ, ત્રણે લેકમાં સર્વદા સમકિતી જ હોય જ. વગેરે આવશ્યકની ટીકામાં સવિસ્તર જણાવેલું છે.
એ રીતે સમ્યત્વના પ્રસિદ્ધ પાંચ પ્રકારનું વર્ણન કર્યું, હવે બીજી રીતે પણ તેના પ્રકારે આ રીતે કહેલા છે. તત્ત્વથી સમ્યકત્વના દરેક પ્રકારે તત્ત્વની યથાર્થરૂચિ સ્વરૂપ
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્ર૧ સમ્યકત્વના બે બે પ્રકારે
૫૩
હોવાથી બધા સભ્યોને સામાન્યથી એક જ પ્રકાર ગણાય. તે દરેકના નિસર્ગથી અને અધિગમથી એમ પ્રાપ્તિના બે ઉપાયે હોવાથી બે પ્રકારે કહેવાય, વળી દ્રવ્ય અને ભાવ એમ પણ બે પ્રકારે થાય, તેમાં જીવમાં સામાન્યરૂચિ તે દ્રવ્ય સમકિત અને નય, નિક્ષેપ, પ્રમાણપૂર્વક જીવાદિ તના જ્ઞાનપૂર્વકની જિનવચન પ્રત્યે પ્રીતિ તે ભાવસમકિત જાણવું. (એમ સન્મતિ તર્ક ૨-૩ર ગાથામાં કહ્યું છે.) પંચ વસ્તુક ગા. ૧૦૬૩માં પણ કહ્યું છે કે “જિનવચન જ તત્ત્વ છે” એવી સામાન્ય રૂચિ તે દ્રવ્ય સમકિત અને તત્વને જણાવનાશ (નય, નિક્ષેપ, પ્રમાણ વગેરેથી શુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પરિશુદ્ધ તે ભાવસમકિત જાણવું. અહીં દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્ય, માટે જે ભાવસમકિતનું કારણ બને તે દ્રવ્યસમકિત કહેવાય. એથી જેઓની સામાન્ય રૂચિ “આ આમ જ છે” એવા એકાન્ત આગ્રહવાળી હોય તે એકાન્ત આગ્રહને કારણે ભાવસમકિતનું કારણ ન બનવાથી તેને સમકિત નહિ પણ અસદાગ્રહ જાણે. જિનવચનને પણ અનેકાન્તને બદલે એકાન્તરૂપે જ માને તે તે મિથ્યાત્વી જ મનાય. સન્મતિ તર્કની ૩-૨૮ ગાથામાં કહ્યું છે કે “જવનિકાય છ જ છે” એમ જકાર પૂર્વક માને તે પરમાર્થથી શ્રદ્ધા રહિત છે. કારણ કે સર્વ ને એક પ્રકાર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, એમ વિવિધ પ્રકારો પણ કહ્યા છે, છતાં માત્ર છ જ પ્રકારે માને તો મિથ્યા રૂચિ કહેવાય. સઘળાં જિનવચન અને કાતિક છે, જેમ કે “હિંસામાં અધર્મ છે” તેમાં પણ એકાન્ત નથી, અપ્રમત્ત મુનિની હિંસાને પણ અહિંસા અને પ્રમત્તની અહિંસાને પણ હિંસા કહી છે. એ રીતે જે વસ્તુ વર્તમાનમાં અગ્નિરૂપ નથી તેમાં પણ ભૂત-ભવિષ્યની અપેક્ષાએ અગ્નિ સંભવિત હોવાથી ઉપચારથી તેને અગ્નિ પણ માનવે જોઈએ. એમ પદાર્થમાત્ર અનંત પર્યાયાત્મક છે, માટે કઈ પદાર્થમાં એકાન્ત “આ આમ જ છે” એમ માનવાને આગ્રહ કરે તે મિથ્યાત્વરૂપ હોવાથી તેને દ્રવ્યસમકિત પણ કહેવાય નહિ. ઉત્તરા ધ્યયન નિર્યુક્તિ ગા. ૧૬૩ માં કહ્યું છે કે – કઈ જીવને તનું નય-નિક્ષેપાદિ પૂર્વક જ્ઞાન ન હોય, માત્ર “જિનવચન છે માટે સત્ય છે” એવી શ્રદ્ધા હોય, તેને કદાચ અનાગથી, સમજણના અભાવથી, કે છદ્મસ્થ ગુરુમાં વિશ્વાસ હોવાથી સમજણ અસત્ય પણ હય, તથાપિ તે દુરાગ્રહી ન હોય, દુરાગ્રહના અભાવે તેની ભૂલ સુધારી શકાય તેમ હોય, તેથી તે મિથ્યાત્વી નહિ પણ દ્રવ્ય સમકિતી ગણાય. તાત્પર્ય કે સત્યમાં પણ એકાન્ત આગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત્વ સમજવું. સમકિતીને તે સામાન્યરૂચિ કે વિશિષ્ટ રૂચિ બન્નેમાં મિથ્યાત્વને અનુદય હોવાથી આગ્રહ ટળી ગયો હોય. વળી નિશ્ચય અને વ્યવહાર એમ પણ સમક્તિ બે પ્રકારનું છે. (સમ્યકત્વ સ્તવ ગા. ૧૧ માં) કહ્યું છે કે- જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમકિત અને તેના હેતુભૂત સમતિના સડસઠ ભેદનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે તેનું યથા શક્ય પાલન, તે વ્યવહાર સમકિત છે. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેની એકતારૂપ નિશ્ચય સમકિતને ભાવચારિત્ર પણ કહેવાય. અહીં જ્ઞાનનું કાર્ય દર્શન, અને દર્શનનું કાર્ય ચારિત્ર છે. નિશ્ચયનયના મતે કારણ– કાર્યની સાથે હોય તે જ તેને કાર્ય મનાય. માટે અહીં નિશ્ચય
Page #79
--------------------------------------------------------------------------
________________
થમ સંગ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર ગા. ૨૨
સમકિરૂપ કારણ તેના કાર્યરૂપ ભાવ ચારિત્રની સાથે જ હોય. પ્રશ્ન-આ રીતે તે અવિરતિવાળા શ્રેણિક રાજાને સમકિત નહિ ઘટે, અને શાસ્ત્રમાં તે તેઓને હાયિક સમકિતી કહ્યા છે, તેનું શું? ઉત્તર-થા – પાંચમા - છઠ્ઠા ગુણસ્થાનકે નિશ્ચય-સમકિત હોતું નથી. માટે શ્રેણિક વગેરેનું વ્યવહાર સમકિત જાણવું. શુદ્ધ નિશ્ચયનયના મતે સમકિત સાતમા ગુણસ્થાનકથી જ હોય છે. આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઊદ્દેશામાં “જે સમ્મતિ પાસડા જ મેણું તિ પાસહા” અર્થાત્ “જે સમ્યકત્વ તે જ મન (ચારિત્ર) છે અને જે મૌન તે જ સમ્યકત્વ છે. એમ કહ્યું છે.
- આ ઉત્તમ સમ્યકત્વનું પાલન નેહરાગવાળા, વિષયોની ગૃદ્ધિવાળા, વર્ક આચારવાળા, પ્રમાદી, ગૃહસ્થ કરી શકે નહિ. કિન્તુ ચારિત્રને સ્વીકારીને કરૂપ કાર્માણ શરીરનો નાશ કરવામાં સમર્થ જ્ઞાની વિર મહર્ષિએ જ કરી શકે. કે જેઓ અન્ત-પ્રાન ( નરસ-વિરસ) આહારાદિથી સંયમની સાધના કરે છે. પ્રશ્ન- આ વ્યાખ્યાથી તે નિશ્વય અને કારક બને સમિતિમાં કોઈ ભેદ નહિ રહે. કારણ કે કાક સમકિત પણ કારણરૂપે ક્રિયાની સાથે જ હોય છે. અને નિશ્ચય પણ ચારિત્રરૂપ ક્રિયાની સાથે હોય, એમ બન્નેનું સ્વરૂપ એક જ થયું? ઉત્તર- પ્રશ્ન બરાબર છે. કારક અને નિશ્ચય અને વિશેષ્યરૂપે (સ્વરૂપે) સમાન છે, પણ કારકનું વિશેષણ ક્રિયામાં સાથે રહેવા પણ છે અને નિશ્ચયનું વિશેષણ જ્ઞાન-દર્શનચારિત્રનું એકાકારપણું' છે, એમ બેમાં વિશેષણરૂપે ભેદ છે જ. વળી સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એ લક્ષણે પણ નિશ્ચય સમકિતમાં જ ઘટે, અન્યથા એ લક્ષણેના અભાવમાં પણ દેણિકને સમકિત માનવાથી તે લક્ષણ જ અસત્ય ઠરે. સદ્દધર્મ–વિશિકામાં ૧૭મી ગાથામાં કહ્યું છે કે “શાસ્ત્રમાં જે સમકિતને સુંદર સ્વરૂપવાળું કહ્યું છે તેમાં જ શમ, સંવેગ આદિને યેગ હોય છે. અર્થાત્ શમ સંવેગાદિ લક્ષણે નિશ્ચય સમકિતના છે.
અથવા બીજી રીતે ભિન્ન ભિન્ન નયની અપેક્ષાયે “જ્ઞાન-દર્શન–ચારિત્રમય નિશ્ચય સમકિતની વ્યાખ્યા જુદી જુદી રીતે પણ થાય, તેમાં જ્ઞાનપ્રધાન નયના મતે વિશિષ્ટ જ્ઞાન દશા તે નિશ્ચય સમકિત, ક્રિયાપ્રધાન નયના મતે ભાવચારિત્ર તે નિશ્ચય સમકિત અને દર્શન પ્રધાન નયના મતે તે તે સ્વતંત્ર સ્વરૂપે જ નિશ્ચય સમકિત છે જ. એમ નય ભેદે નિશ્ચય સમકિતનું સ્વરૂપ ભિન્ન ભિન્ન સ્વરૂપે પણ ઘટે, છતાં શુદ્ધ આત્મપરિણામને જ તત્ત્વ માનનાર નિશ્ચનયના મતે તે (ગશાસ્ત્ર પ્ર. ૪-૧ માં જણાવ્યા પ્રમાણે) ગુણગુણીનાં અભેદરૂપે સાધુને શુદ્ધ આત્મા તે જ જ્ઞાનરૂપ, તે જ દર્શનરૂપ અને તે જ ચારિત્રરૂપ પણ છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણમય શુદ્ધ આત્મા જ આ શરીરમાં રહે છે. એમ વિવિધ વ્યાખ્યા થઈ શકે. છતાં બધાનું તત્ત્વ એ જ છે કે “શુદ્ધ આત્મજ્ઞાન પૂર્વક સ્વરૂપ રમણતા માં તૃપ્તિ તે જ નિશ્ચય સમકિત છે, એમ સમકિતના બે પ્રકારો વિવિધ રીતે છે.
વળી કારક- રોચક અને દીપક એમ તેના ત્રણ પ્રકારે છે. તેમાં ૧. કારક- જિન આઝાને અનુસારે કરાતી શુદ્ધ ક્રિયા. આ ક્રિયા જેવાથી અન્ય જીવોમાં સમકિત પ્રગટવાનો
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧, સમ્યકત્વના પાંચ પ્રકાર અને દશ પ્રકારો
૫૫
સંભવ હોવાથી બીજાના સમકિતમાં કારણ બનતી ક્રિયા પણ ઉપચારથી સમકિત કહેવાય. અથવા બીજી વ્યાખ્યાથી આવી શુદ્ધ, ક્રિયાયુક્ત સમકિતને કારક કહેવાય. આ સમકિત વિશુદ્ધ ચારિત્રવાળાને જ હોય. ૨. રેચક– અવિરતિવાળા શ્રેણિક, કૃષ્ણ, વગેરેની જેમ સમ્યક્ કિયાની રુચિ-પ્રીતિ છતાં કિયા રહિત હોય તે રેચક અને ૩. દીપક – જેમ દીપક પરને પ્રકાશિત કરે તેમ જેના ઉપદેશથી શ્રોતાને તત્ત્વરુચિ પ્રગટે પણ અંગારમર્દાચાર્ય વગેરેની જેમ ઉપદેશકને પિતાને શ્રદ્ધા ન થાય તેવો અભવ્યને કે મિથ્યાત્વીને અન્યને સમકિત પ્રગટાવનારે શુદ્ધ ઉપદેશ (કે આચાર) તે દીપક સમકિત જાણવું. બીજી રીતે પણ પૂર્વે પાંચ સમકિત કહ્યાં, તે પૈકી વેદકને લાપશમિકમાં ગણવાથી અને સાસ્વાદનની વિરક્ષા નહિ કરવાથી શેષ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક અને ૩. લાપશમિક, એમ પણ ત્રણ પ્રકારે જાણવા. એ જ ત્રણ પ્રકારે માં સાસ્વાદનને ગણતાં ચાર અને વેદકને જુદું ગણવાથી પાંચ પ્રકારે પણ કહ્યાં છે. ઉપરાંત ઉત્તરા ધ્યયનમાં નીચે પ્રમાણે રૂચિના ભેદે તેના દશ પ્રકારે પણ કહ્યાં છે. તેમાં
૧. નિસગરચિ- પરોપદેશ વિના જ મિથ્યાત્વને પશમ થતાં સત્યને જ સત્ય માનનારા શુદ્ધ નયના મતે જીવાજીવાદિ તમાં યથાર્થપણાની શ્રદ્ધા, તે નિસર્ગચિ.
૨. ઉપદેશરુચિ– પરોપદેશથી શ્રોતાને જીવાદિ તમાં યથાર્થપણાની, જિનવચન સાંભળવાની, કે તેથી પ્રગટતા બેધની રુચિ પ્રગટે તે ઉપદેશરુચિ. કેવળજ્ઞાન વિના કેઈથી સત્ય ઉપદેશ થઈ શકે નહિ, માટે આ રુચિનું મૂળ કેવળજ્ઞાન છે, ઉપદેશક ભલે છદ્મસ્થ હોય તથાપિ તે કેવળજ્ઞાનીનું કહેલું કહે તે જ શ્રોતામાં આ ગુણ પ્રગટે, મિથ્યાદષ્ટિ કે અજ્ઞાનીના ઉપદેશથી ન પ્રગટે, એમ જ્ઞાનને ઉપદેશ સાંભળવાની અને જ્ઞાન મેળવવાની રૂચિ તે તત્ત્વથી અજ્ઞાન, સંશય, વગેરેને ટાળવાની ઈચ્છારૂપ આત્મપરિણામ વિશેષ હોવાથી તે જ ઉપદેશરુચિ સમક્તિ.
૩. આજ્ઞારુચિ- કેવલી ભગવંત કે તેમના ઉપદેશને અનુસરનારા છદ્મસ્થ ગુરુની આજ્ઞા માત્રથી માસતુષ મુનિ વગેરેની જેમ અનુષ્ઠાનની રુચિ-તે આજ્ઞારુચિ સમકિત. પંચાશકમાં કહ્યું છે કે- ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન અને શ્રદ્ધા છે. તત્ત્વથી જ્ઞાનનું ફળ ગુરુને સમર્પિત થયું તે છે અને શ્રદ્ધા પણ તે જ્ઞાનની સહચરી હોય છે. આ આજ્ઞાપાલક અતિ જડ હોય તે પણ સમર્પિત હોવાથી તેનામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે ગુણે મનાય છે. કારણ કે સમર્પિત હોવાથી ગુરુના જ્ઞાનાદિ ગુણનું ફળ તેને મળે છે. માસતુષ મુનિની જેમ ગુરુઆજ્ઞા પાળવાથી કેવળજ્ઞાની પણ બને છે. આ આજ્ઞા પાલનની રુચિ તે આજ્ઞારુચિ સમકિત.
૪. સૂત્રરૂચિ- સૂત્રોને પુનઃ પુનઃ અભ્યાસ કરતાં પ્રગટેલા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવાજીવાદિ તમાં દઢ શ્રદ્ધા પ્રગટે તે સૂત્રરુચિ સમકિત.
૫. બીજરૂચિ – જળમાં પડેલા તેલબિંદુની જેમ એકપદની કે એકતત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે જીવમાં અનેક પદોમાં કે તમાં રુચિ વધતી જાય તે બીજરૂચિ સમકિત.
Page #81
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૨૨ ૬. અભિગમરૂચિ- અગે, ઉપાંગો, પન્ના, વગેરે સકળ આગમને અભિગમ એટલે અર્થજ્ઞાન, તેનાથી જે તત્ત્વરુચિ પ્રગટે તે અભિગમરુચિ સમકિત. પ્રશ્ન- સૂત્રરુચિ અને અભિગમરુચિ બન્ને આગમના જ્ઞાનથી થાય તે બેમાં કઈ ભેદ નહિ રહે. વળી સૂત્રરુચિ કેવળ મૂળ સૂત્રોથી અને અભિગમરુચિ તેના અર્થજ્ઞાનથી પ્રગટે, એમ ભેદ માનીયે તે પણ સૂત્ર મુંબું છે, તેનાથી જ્ઞાન થાય નહિ તે રુચિ કેમ પ્રગટે ? (ઉપદેશમાલા ગા. ૪૧૫ માં) કહ્યું છે કે સૂત્રના મર્મને જાણ્યા વિના કેવળ મૂળ સૂત્રને અનુસરે છે તે અજ્ઞાન કષ્ટ જ ગણાય. માટે સૂત્રરુચિમાં પણ અર્થશાન માનીયે અને અભિગમરુચિમાં પણ અર્થજ્ઞાનને હેતુ માનીએ તે બેમાં ભેદ નહિ રહે? ઉત્તર- સૂત્રમાં અર્થ અને અર્થ સાથે સૂત્રને અંતર્ભાવ હેવા છતાં સૂત્રના અધ્યયનથી અને અર્થના અધ્યયનથી થતા જ્ઞાનમાં ભેદ રહે, માટે તેની રુચિમાં પણ ભેદ ઘટે. આ કારણે જ (ઉપદેશપદ ગા. ૮૫૬ માં) સૂત્ર કરતાં અર્થમાં વિશેષ ઉદ્યમ કરવા જણાવ્યું છે, કેવળ સૂત્રને મુંશું કહ્યું છે. અથવા બીજી રીતે (ક્ષયે પશમની વિચિત્રતાને કારણે) કેઈને મૂળ આગમસૂત્રની રુચિ હોય તેને સૂત્રરુચિ અને કઈને નિયુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણ, વિગેરે અર્થગ્રંથની રુચિ હેય તેને અભિગમરુચિ એમ ભેદ સમજ.
૭. વિસ્તારરૂચિ— સર્વપ્રમાણે, ને, નિક્ષેપ, વગેરે વિવિધ અપેક્ષાઓ પૂર્વકના સર્વ દ્રવ્ય અને ભાવના જ્ઞાનથી પ્રગટેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તારરુચિ સમક્તિ.
૮ક્રિયારૂચિ- પંચાચારનું પાલન, વિનય, વૈયાવચ્ચ, વિગેરે અનુષ્ઠાનમાં રુચિ તે કિયારુચિ. આજ્ઞારુચિમાં આજ્ઞા પ્રત્યે માન હોવાથી આજ્ઞાથી અનુષ્ઠાન કરે, અને અહીં કિયાની રુચિ પ્રગટવાથી આજ્ઞા વિના પણ અનુષ્ઠાન કરે, એમ ભેદ સમજ. આ હેતુ જ જેઓને ક્રિયા સર્વથા આત્મસાત્ બની ગઈ હય, અને આજ્ઞા કે શાસ્ત્રની અપેક્ષા પણ ન રહી હોય તેવા પરિણત ચારિત્રક્રિયાવાળા મુનિઓની કાયાને “ચારિત્રકાય એવું વિશેષણ આપ્યું છે. તેઓને ક્રિયારુચિ સમકિત જાણવું.
૯. સંક્ષેપરૂચિ- સ્વ-પર દર્શનને બંધ ન હોય છતાં ચિલાતિપુત્રને ઉપશમ, વિવેક, સંવરએ ત્રણે પદના શ્રવણથી મોક્ષરુચિ પ્રગટી, તેમ માત્ર એઘથી મોક્ષરુચિ પ્રગટે તે સંક્ષેપરુચિ સમકિત.
૧૦, ધમરૂચિ- માત્ર “ધર્મ” શબ્દ સાંભળવાથી તેના પ્રત્યે પ્રીતિ થાય અને તેથી મુક્તિના કારણભૂત દાનાદિ ધર્મ અનુષ્ઠાનમાં રુચિ પ્રગટે તે ધર્મરુચિ સમક્તિ.
આ દશ પ્રકારે અહીં ભિન્ન ભિન્ન કહ્યાં છતાં કઈ એકની વ્યાખ્યા બીજામાં ઘટે તે પણ દેષ નથી. તેમ રુચિ પણ આ દશ પ્રકારની જ હોય, એમ નથી. રુચિ તે જીવના ક્ષપશમ પ્રમાણે વિવિધ પ્રકારની હોય, તે સર્વનું વર્ણન થઈ શકે નહિ. માટે મેક્ષના અસંખ્ય ગે કહ્યા છે તે પૈકી કઈ પણ ગની રુચિને પણ સમકિત સમજવું. (આ વિષયમાં વિશેષ વર્ણન ધર્મ સંગ્રહના વિસ્તૃત ભાષાંતરમાં જેવું.)
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧. પ્રવૃત્તિરૂપ મિથ્યાત્વના ચાર પ્રકારે
૫૭
એ પ્રમાણે સમ્યકત્વનું વર્ણન કર્યું. હવે ચાલુ મૂળ ૨૨ મી ગામામાં કહેલું નૈસર્ગિક અને આધિગમિક, બન્ને પ્રકારનું સમકિત જે મિથ્યાત્વના પરિહારથી પ્રગટે છે, તે મિથ્યાત્વનું વર્ણન કરે છે કે- મિથ્યાત્વના (પ્રવૃત્તિરૂ૫) લૌકિક અને લત્તર, અને તે બન્નેના પણ દેવગત અને ગુગત, એમ બે બે પ્રકારે હોવાથી ચાર પ્રકારે થાય છે, તેમાં –
૧. લૌકિકદેવગતમિથ્યાત્વ- વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા, વગેરે લૌકિક દેવોને સદે માનીને પૂજવા, માનવા, નમવું, તેમના મંદિરમાં જવું તથા તે તે દેશમાં ભિન્ન ભિન્ન ધર્મવાળાઓના તે તે દેવ અને તેમની પૂજા, ભક્તિ, વિગેરેના જે વિવિધ પ્રકાર હોય, તે પૈકી કઈ પણ પ્રવૃત્તિ કરવી તે સર્વ લૌકિકદેવગત મિથ્યાત્મના પ્રકારે ગણવા.
૨. લૌકિક ગુરુ ગત મિથ્યાત્વ- બ્રાહ્મણ, સંન્યાસી, તાપસ, વગેરે અન્ય ધર્મના ગુરુઓને સુગુરુ માનીને નમવું, સત્કાર-સન્માન કરવાં, ધર્મકથા સાંભળવી, તેમની કથાનું બહુમાન કરવું, વગેરે તેના વિવિધ પ્રકારે જાણવા.
૩. લેકર દેવગત મિથ્યાત્વ- અન્યધમીઓએ કબજે કરી પિતાના દેવરૂપે માનેલી જિનપ્રતિમાની પણ પૂજાદિ કરવાથી, તથા આ ભવના સુખાર્થે જેન તીર્થાતિની યાત્રા-પૂજાતિની માન્યતા વગેરે કરવાથી, એમ વિવિધ રીતે આ મિથ્યાત્વ લાગે.
૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ- પાસત્યાદિ કુસાધુઓને સદ્દગુરુપે માની તેઓને વન્દનાદિ કરવાથી અને સુગરુના પણ સ્તૂપમૂતિ વગેરેની બાહ્ય સુખ માટે યાત્રા, ખાધા, માન્યતાદિ કરવાથી, એમ આ મિથ્યાત્વ પણ વિવિધ રીતે થાય.
આ ચારે મિથ્યાત્વને ત્રિવિધ-ત્રિવિધ તજવાથી નિષ્કલાંક સમકિત ગુણ પ્રગટે.
પ્રશ્ન- ગુહસ્થને મિથ્યાત્વીનો સંગ તે હોય જ, અને સંસર્ગ થી સંવાસ અનુમોદના કહી, તે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ શી રીતે ઘટે? ઉત્તર- આરંભ કરનારની સાથે રહેવાથી બલાત્કાર પણ આરંભ ક્રિયાને પ્રસંગ આવે અને તેથી મિથ્યાક્રિયાની સંવાસ અનુમોદના થાય, તથાપિ મિથ્યાત્વ એ અવ્યવસાયરૂપ હોવાથી સાથે રહેવા છતાં અધ્યવસાય મિથ્યાત્વના ન થાય તો તેને મિથ્યાત્વ ન લાગે, જે એમ ન માનીએ તે સાધુને પણ ગૃહસ્થની નિશ્રા સંભવિત હેવાથી તેઓ પણ મિથ્યાત્વીની સંવાસ અનુમોદનાથી ન બચી શકે. એમ છતાં ગુહસ્થને મિથ્યાત્વીને પરિચય વગેરે તજવાનું કહ્યું જ છે. કારણ કે શાસ્ત્રમાં અનુમોદના ત્રણ પ્રકાર કહી છે. અધિકાર છતાં પાપપ્રવૃત્તિ કરનારને નિષેધ ન કરે તે “અનિષિદ્ધ અનુમતમ' એ ન્યાયે પહેલી અનિષેધ અનુમોદના લાગે. નિષેધ કરવા છતાં બીજા પાપપ્રવૃતિથી વસ્તુ તૈયાર કરે કે ધન વગેરે કમાય, તે વસ્તુ વાપરવાથી કે ધનને ભાગ લેવા વગેરેથી બીજી ઉપભેગ અનુમોદના લાગે, અને એવી પાપજન્ય કોઈ વસ્તુને ઉપગ વગેરે કંઈ ન કરે છતાં તે પાપીની સાથે માત્ર વસવાથી ત્રીજી સંવાસ અનુમોદના
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારદ્વાર ગા. ૨૨
લાગે. (આ વિષય શ્રાવકધર્મવિધિ પ્રકરણની ગા. ૩૫ થી ૪૪ સુધીમાં વિશેષ સ્પષ્ટતયા જણાવ્યો છે.)
જો કે મિથ્યાત્વ અધ્યવસાયરૂપ છે, તેથી કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ ન હોય, તે પણ (લૌકિક દષ્ટિયે પણ) યક્ષ-યક્ષિણી વગેરે કુદેવાદિની બાધા, માન્યતા, યાત્રા વગેરે ઉપાસના કરે તે બીજા મુગ્ધ જૈન વગેરે તેને જોઈને તેમાં ધર્મ માનીને તે પ્રવૃત્તિ કરે અને મિથ્યાત્વીઓ પણ “પિતાના દેવાદિને જૈનો પણ માને છે” એમ સમજી તેમના મિથ્યા માર્ગમાં અધિક સ્થિર-દઢ થાય, તેથી આ લેકમાં મિથ્યાત્વની વૃદ્ધિ-પુષ્ટિ થાય અને તે કારણે પરલોકમાં બધિદુર્લભ થાય. (ત્રિદંડીપણામાં ધર્મ નહિ માનવા છતાં મરિચીએ તેનું સેવન કર્યું, તે સંસ્કારથી પંદર સુધી જેન ધર્મથી રહિત ત્રિદંડી જીવન મલ્યું) કહ્યું છે કે- જે મૂઢ અન્ય જીવોને મિથ્યાત્વમાં નિમિત્ત બને છે, તે કારણે તે બેધિને પામતું નથી. પ્રશ્ન- તે તે કાળે રાવણ, કૃષ્ણજી, જેવાએ પણ મિથ્યાત્વનું સેવન કર્યું હતું, તે વર્તમાનમાં તે પ્રવૃત્તિને નિષેધ કેમ? ઉત્તર- રાવણ, કૃષ્ણજી, વગેરેના કાળે જૈનધર્મનો મહિમા અન્ય ધર્મો કરતાં અતિશાયી હતો, તેથી તેમનું અનુકરણ થાય તેમ ન હતું, વર્તમાનમાં તે સ્વભાવે જ છ ભારેકમી હોવાથી અને કાળની વિષમતા તથા બુદ્ધિની મંદતા હોવાથી મિથ્યાત્વની પ્રવૃત્તિ રોકવી દુષ્કર છે, તેમાં વળી બીજાનું આલંબન મળે, તે સવિશેષ વધે, માટે પૂર્વના છાનું નબળું આલંબન લઈને મિથ્યાપ્રવૃત્તિ વધારવી કઈ રીતે ગ્ય નથી. ઉત્તમ પુરુષ સદાય ઉત્તમ આલંબન શોધે છે. આલંબન ચઢવા માટે લેવાય, પડવા માટે નહિ, લૌકિક વ્યવહાર પણ એ રીતે ચાલે છે, તે લેકોત્તર માટે ઉલટે માગ કેમ લેવાય ?
એ રીતે (પ્રવૃત્તિરૂ૫) મિથ્યાત્વના ચાર પ્રકારે જણાવ્યા. હવે પરિણામરૂપ મિથ્યાત્વના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે.
૧આભિગ્રહિક મિથ્યાત્વ- સ્વશાસ્ત્રના પણ આગ્રહથી જેનામાં વિવેક નષ્ટ થયે છે, માત્ર પરધર્મને પ્રતિકાર કરવામાં ચતુર એવા અવિવેકી પાખંડીઓ જે પિતાના પક્ષમાં દુરાગ્રહી હોય તેઓને આ મિથ્યાત્વ હોય, જેઓ મધ્યસ્થભાવે ધર્મ-અધર્મને પરીક્ષા પૂર્વક વિવેક કરીને સત્ય તત્વને સ્વીકાર અને પર (મિથ્યા) ધર્મનો પ્રતિકાર કરે તે જેને આ મિથ્યાત્વ નથી. કારણ કે તેઓને પોતાના ધર્મનું મમત્વ (પક્ષ) નહિ, પણ તત્વને પક્ષ અને અતત્ત્વની ઉપેક્ષા હોય. હા, જન્મ જૈન છતાં જેઓને તત્ત્વાતત્ત્વને વિવેક પ્રગટ્યો નથી, માત્ર નામ જૈન હોવાથી પિતાના સ્વચ્છદી આચરણથી શાસ્ત્રોને પણ કલંકિત બનાવે, આગમ વિરુદ્ધ વર્તે, તેઓ જૈનાગમન – સત્યના પક્ષપાતી હોય તે પણ તત્ત્વાતત્ત્વથી અજ્ઞ, માત્ર દુરાગ્રહી હોવાથી આભિગ્રહિક મિથ્યાત્વી ગણાય. સમકિતી જીવ તત્ત્વની પરીક્ષા વિના મિથ્યા પક્ષ ન કરે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પિતાને અંગે કહે છે કે- “મને વીરપ્રભુમાં પક્ષપાત નથી, કે કપિલ ઋષિ વગેરે પ્રતિ હેષ નથી, માત્ર જેનું વચન યુક્તિસંગત
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્ર.૧ પરિણામરૂપ મિથ્યાત્વનાં પાંચ પ્રકાર
હોય, તેને સ્વીકાર કરે એગ્ય છે” અર્થાત્ સમજ વિનાને કરે પક્ષપાત સમકિત નથી, માષતુષ મુનિની જેમ કઈ જીવ તથાવિધ જ્ઞાનના અભાવે વિવેક ન કરી શકે, તે પણ જ્ઞાની ગુરુના વચનને માનનારે અને તેથી તત્ત્વને સ્વીકારનાર, અનાગ્રહી હોવાથી તે મિથ્યાત્વી નથી. આ મિથ્યાત્વના ૧. આત્મા નથી જ, ૨. આત્મા ક્ષણિક જ છે, ૩. કર્તા નથી જ, ૪. ભોક્તા નથી જ, ૫. મોક્ષ નથી જ, અને ૬. મેક્ષ પ્રાપ્તિને કેઈ ઉપાય પણ નથી જ. એ છ મિથ્યા માન્યતારૂપ છ પ્રકારો છે.
૨.- અનભિગ્રહિક “સઘળા દેવ દેવ છે, કોઈને બેટા કહેવા કે નિંદા કરવી નહિ, સઘળા સાધુઓ પણ સાધુ છે અને સર્વ ધર્મો સાચા છે” ઈત્યાદિ માનનારમાં સ્વદર્શનનો આગ્રહ કે પરને તેષ નથી, તે પણ તત્વ-અતત્ત્વ બન્નેને સમાન માનવારૂપ અનભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યા ત્વના વિષયભેદે અનેક ભેદ સંભવે.
૩.– આભિનિવેશિક – સત્યાસત્ય – તવાતત્ત્વનો ભેદ સમજવા છતાં, દુરાગ્રહથી અસત્યને પક્ષ કરનાર ગે માહિલ વગેરેને આ મિથ્યાત્વ સમજવું. જો કે સમકિતી પણ અજ્ઞાનથી કે ગુરુ પ્રત્યે વિશ્વાસથી કઈ વિષયમાં અસત્યને સત્ય સમજીને તેને આગ્રહ કરે છતાં અસત્યને છોડવાની વૃત્તિ હોવાથી તેને દુરાગ્રહી ન કહેવાય. આ મિથ્યાત્વવાળાને તે સમજવા છતાં પક્ષ અસત્યનો હોવાથી શુદ્ધ ઉપદેશથી પણ તે ન ટળે. એ તે દુરાગ્રહી હોય, માટે આભિનિવેશિક કહેવાય. જે કે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, બન્ને મહાજ્ઞાની અને આગમરહના જ્ઞાતા હતા, છતાં એક વિષયમાં તેઓને મતભેદ પડતાં પિતાના મતને જ સાચો અને સામાના મતને શાસ્ત્રબાધિત માનતા હતાં, પણ બન્ને પિતાની માન્યતાને સત્ય સમજીને બીજાને પ્રતિકાર કરનારા સત્યના આગ્રહી હતા, દુરાગ્રહી ન હતા. માટે તેમને મિથ્યાત્વ ન ઘટે. આ મિથ્યાત્વાળો તે પિતાના મતને ખેટ જાણવા છતાં તેને સત્ય મનાવે, માટે તેને આભિનિવેશિક મિથ્યાત્વ કહ્યું છે. આ મિથ્યાત્વમાં બુદ્ધિને ભેદ, અભિનિવેશ વગેરે અનેક કારણો હોવાથી તેના પણ અનેક પ્રકારે સંભવે. વ્યવહારભાષ્યમાં કહ્યું પણ છે કે મહિબ્રમથી જમાલી, પૂર્વે ભ્રમિત થવાથી ગોવિંદાચાર્ય, બૌદ્ધસાધુઓના સંસર્ગથી સૌરાષ્ટ્રને શ્રાવક અને કદાગ્રહથી ગષ્ટામાહિલ એ આભિનિવેશિક મિથ્યાત્વી થયા. એમ અનેક પ્રકારે થાય.
૪ - સશયિક- દેવ, ગુરુ, કે ધર્મતના વિષયમાં “આ આમ હશે કે અન્યથા” એવો સંશય ઉપજે, તે સાંશયિક મિથ્યાત્વ સમજવું. જો કે સૂક્ષ્મતત્વોને સમજવામાં સાધુઓને પણ સંશય થાય, તથાપિ તેઓને “શ્રી જિનેશ્વરદેવે એ કહેવું હોવાથી તે જ સાચું છે, શંકા વિનાનું છે” એવી દઢ પ્રતીતિ હોવાથી તેઓને સંશય ટળી જાય. ન ટળે તે પણ તે પિતાની મતિમંદતાને દેષ માને, જિનવચનમાં દેષ ન માને, માટે તેઓને મિથ્યાત્વ ન ગણાય. વસ્તુતઃ તો જે જિનવચનમાં શંકા કરે તેને શ્રી જિનેશ્વર પ્રત્યે અવિશ્વાસ ગણાય, તેથી તેને મિથ્યાત્વ
Page #85
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સાહાય મા૨૨
ગણાય. આ મિથ્યાત્વ વિવિધ શંકાઓ પ્રગટાવીને જીવને મિથ્યા માર્ગે દોરી જાય છે. પરિણામે આકાંક્ષારૂપ મિથ્યાત્વને ઊદય થાય અને તેથી પુનઃ પુનઃ સમકિતની પ્રાપ્તિ અને પતનરૂપ તેના અનેક આકર્ષો થાય. આ મિથ્યાત્વ પણ સર્વદર્શન પ્રત્યે, કેવળ જૈનદર્શન પ્રત્યે, જિનવચનના કેઈ એકાદ તત્વ પ્રત્યે, એક પદ પ્રત્યે, કે એકાદ વાક્ય પ્રત્યે સંશય થવાથી અનેક પ્રકારનું હેય.
૫.- અનાગિક- આ મિથ્યાત્વ અજ્ઞાનરૂપ છે. તે વિચારશૂન્ય એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવોને તથા વિશિષ્ટજ્ઞાન રહિત અજ્ઞાની સંસીને પણ હોય. આ પણ સર્વતોના અજ્ઞાનરૂપ, કે કેઈ એક તત્ત્વના, કે પદાર્થના એક અંશમાં અજ્ઞાનરૂપ હેવાથી વિવિધ પ્રકારનું હોય.
આ પાંચ પૈકી પહેલું અને ત્રીજું એ બે આગ્રહ-દુરાગ્રહ રૂપ હોઈ અનેક ભવોની પરંપરાને વધારનારાં હોવાથી અતિ આકરાં છે. શેષ ત્રણ પિતાની કે ઉપદેશકની અજ્ઞાનતાદિના કારણે થતાં હોવાથી એગ્ય છે ઉપદેશના યોગે ટળી શકે તેવા હોય છે અને મિથ્યા આ ગ્રહનો અભાવ હોવાથી તેનાથી ક્રૂર કર્મબંધની પરંપરા પણ ચાલતી નથી. (વગેરે ઉપદેશ પદ ગા. ૧૯૮ માં કહ્યું છે.)
એ પ્રમાણે પાંચ મિથ્યાત્વનો સર્વથા ત્યાગ અને સમકિતને સ્વીકાર કરવારૂપ પચ્ચખાણના ઉચ્ચારપૂર્વક તે ગુરુમુખે ઉચ્ચરવું. અર્થાત્ મહાશ્રાવક આણંદ-કામદેવદિને પ્રભુએ કહેલા વિધિપૂર્વક ગુરુમુખે તેની પ્રતિજ્ઞા કરવી જોઈએ. એ પ્રતિજ્ઞાની મર્યાદા શાસ્ત્રોમાં આ પ્રમાણે કહી છે.
શ્રાવક જે દિવસે સમક્તિની પ્રતિજ્ઞા કરે તે દિવસથી રાજા, લેક્સમૂહ, ચિર વિગેરે બળવાન વર્ગ, દેવ દેવી, અને માતા પિતાદિ ગુરુ (વડીલ) બર્ગ, એ પાંચ પૈકી કોઈના આગ્રહ -બલાત્કાર વિના કે સ્વ- આજીવિકાની સાચી મુશ્કેલી વિના, કદાપિ ચરક-પરિવ્રાજક-તાપસ -સંન્યાસી વિગેરે પરધર્મના ગુરુઓને, તેમના દેવ વિષ્ણુ– મહાદેવ-બ્રહ્મા, વગેરેને, તથા તેઓએ પિતાના મંદિરમાં પધરાવી પિતાના દેવરૂપે માનેલી પૂજેલી શ્રી અરિહંતની પણ પ્રતિમાને, વન્દન- પ્રણામ, આલાપ- સંલાપ, કે દાન અને પ્રદાન, એ છ પ્રકારની પ્રવૃતિ કરે નહિ. તેમાં બે હાથે અંજલી એડવી તે વન્દન, મસ્તક નમાવવું તે પ્રણામ, વિના બોલાવે બોલવું તે આલાપ, વારંવાર બલવું તે સંલાપ, એક વાર અન્નાદિ આપવું તે દાન અને વારંવાર આપવું તે પ્રદાન જાણવું. ઉપરાંત લૌકિક તીર્થોમાં સ્નાન, પિંડપ્રદાન, હોમ, તપ, તેમજ મિધ્ય પર્વોનું આચરણ, વગેરે મિથ્યાત્વનાં કેઈ કાર્યો પણ કરે નહિ.
એ રીતે સમ્યકત્વ, અણુવ્રત વગેરે ગુરુ પાસે અંગીકાર કરવાથી સફળ થાય છે (પચાશક ૧-૯માં કહ્યું છે કે, સમ્યકત્વ કે વત, નિયમાદિ જે સ્વીકારવાનાં હોય તેને પ્રથમ સદ્દગુરુ પાસે સમજીને સવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા)થી વિધિપૂર્વક
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૧ સમ્યક્ત્વના પાંચ લક્ષણા
મ
સ્વીકારવાં અને નિરતિચાર પાલવાં, જે સમજ્યા વિના જ ત્રતાદિ ઉચ્ચરે છે, તેનું પચ્ચકખાણુ અશુદ્ છે, તેવા અજ્ઞ જીવ તે સમજ્યા વિના પ્રતિજ્ઞા કરવાથી નિશ્ચયથી મૃષાભાષી કહેવાય છે.
હવે ચાલુ મૂળ ગાથાના ચાથા પાદમાં કહેલાં પાંચ લક્ષણાનું વર્ણન કરે છે કે સમકિત આત્માના શુભ અધ્યવસાય રૂપ (અરૂપી) હાવાથી પ્રત્યક્ષ દેખાય નહિ, માટે તેને ઓળખવા પાંચ લક્ષણા આ રીતે કહ્યાં છે.
૧. રામ- અનંતાનુબંધી કષાયાના ઉય ટળવાથી કાઈને પ્રકૃતિએ જ, તા કાઈને કડવા વિપાક જોવાથી કષાયા શમે, ત્યારે શમ પ્રગટે છે. આ શમથી જીવ અપરાધી ઉપર પણ ક્રોધ કરે નહિ. અન્ય આચાર્યા ક્રાધની ચળ અને વિષયાની તૃષ્ણા શાન્ત થાય તેને શમ હે છે. પ્રશ્ન- ૨ શ્રેણિક તથા કૃષ્ણજી વગેરે અપરાધી કે નિરપરાધી પ્રત્યે પણ ક્રોધ કરવા છતાં સમકિતી હતા, તે તેમને શમ શી રીતે ઘટે ? ઉત્તર- પદાથ અને તેનુ લક્ષણ સાથે હોય જ એવા નિયમ નથી. લક્ષણ હોય ત્યાં લક્ષ્ય અવશ્ય હોય, પણ લક્ષ્ય હોય ત્યાં લક્ષણ હોય જ એવા નિયમ નથી. ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ પણ સઘળા અગ્નિ સાથે ધૂમ હોય નહિ. તેમ અહી' પણ શમ હોય. તેને સમકિત અવશ્ય હોય, પણ સમકિત સાથે શમ હોય જ એવુ નથી. શમના અભાવે પણ સમકિત હોય, માટે શ્રેણિક-કૃષ્ણજી વગેરેમાં શમ ન હોવા છતાં સમિત હતું. અથવા તેને ક્રેાધવૃત્તિ અને વિષયતૃષ્ણા સંજવલન કષાય જન્ય હતી એમ સમજવું, સંજવલન કષાય પણ અનંતાનુબંધી જેવા તીવ્ર હોય છે.
૨. સવેગ– માક્ષની તીવ્ર અભિલાષા. સમકિતી આત્મા રાજ્યના, ચક્રવર્તીના, કે ઈન્દ્રના સુખને પણ દુઃખ માને, એક મેાક્ષ સુખને જ સુખ માને, અને તેની જ અભિલાષા કરે.
૩. નિવેદ− (સંસારનાં સુખા પ્રત્યે) કંટાળા, થાક, સમકિતી જીવ વિવિધ દુઃખમચ આ સ'સારરૂપી જેલમાં કય જન્ય વિવિધ કદનાએ ભાગવે, તેમાંથી છૂટી ન શકે, પણુ તેનાથી કટાળેલા, થાકેલા, મમત્વ વિનાના શીઘ્ર છૂટવાની ભાવનાવાળા હોવાથી દુ:ખે કાળ પસાર કરે, કાઈ આચાર્યાં માક્ષ અભિલાષાને નિવે` અને સંસારના થાકને (રાગ્યને ) સવેગ કહે છે.
૪. -અનુકંપા- નિષ્પક્ષભાવે દુઃખીઓનાં દુઃ ખાને દુર કરવાની ઇચ્છા. પક્ષપાતથી તા વાઘ વગેરે પણ પોતાના બચ્ચાંની રક્ષા કરે છે, પણ તે અનુકપા ન મનાય. તેમાં પણ ખીજાનાં દુઃખાને ટાળવાની યથાશકય પ્રવૃત્તિ તે દ્રવ્યઅનુકપા અને દુઃખીનું દુઃખ જોતાં હૃદય દ્રવિત થાય તે ભાવઅનુકપા જાણવી. (અન્યત્ર બાહ્ય દુઃખથી પીડાતા પ્રત્યે દયા તે દ્રષદયા અને તેનાં પાપાચરણા – દુર્ગુણા જાણી તેના આત્મા પ્રત્યે દયા તે ભાવદયા, એમ પણ કહ્યું છે.)
૨. અથવા આ લક્ષણ્ણા નિશ્ચય સમકિતનાં છે અને શ્રેણિકાદિને વ્યવહાર સમકિત હતું. માટે પણુ દેષ નથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુ. ભાવ સારોદ્વાર ગા. ૨૨
૫.-આસ્તિકા– જિનકથિત હોવાથી જીવાદિ તો સત્ય જ છે, એવું માનનાર આસ્તિક અને તેના તેવા પરિણામને આસ્તિકય કહેવાય. અન્યદર્શનનાં તે તે વચને સાંભળવા છતાં તેમાં આકાંક્ષા ન કરે, કેવળ જિનવચનમાં જ દઢ શ્રદ્ધાળુ હોય, તે આસ્તિક કહેવાય. તેને કદાચ અજ્ઞાન કે મેહથી કઈ જિનવચન ન સમજાય તો પણ તે પિતાની મતિમંદતા વગેરે માને અને જિનવચન સત્ય જ છે એમ માને કહ્યું છે કે જિનવચનના એક અક્ષરની પણ અશ્રદ્ધા તે જિનેશ્વર પ્રત્યે અશ્રદ્ધા છે, તેથી આસ્તિક આત્મા કેઈ વિષય ન સમજાય તે પણ શ્રદ્ધાથી તેને સત્ય જ માને.
આ લક્ષણનું સ્વરૂપ અન્ય આચાર્યોના મતે
૧. શમ– એગ્ય ગુરુના યુક્તિયુક્ત ઉપદેશથી સત્ય તમાં દઢ પક્ષપાત થવાથી મિથ્યાઆગ્રહ ટળી જાય તે શમ.
૨. સંવેગ- ચારે ગતિનાં ભયંકર દુખેને જાણીને કે પ્રત્યક્ષ જોઈને ભયભીત બનેલા તે દુઃખોમાંથી બચવા ધર્મનું સેવન કરે, એમ સંસારને અને તજજન્ય દુઃખેને તીવ્રભય પ્રગટે તે સંવેગ.
૩. નિવેદ- વિષેની વૃદ્ધિને ત્યાગ, વિષયોની દુષ્ટ આસક્તિથી આભવ-પરભવમાં જીવને ઘેર કષ્ટ સહન કરવો પડે, માટે વિષયે ત્યાજ્ય છે, એવી બુદ્ધિથી વિષય પ્રત્યે વૈરાગ્ય તે નિર્વેદ.
૪. અનુકંપા - કૃપા –દયા, જીવ માત્ર સુખને અથી અને દુઃખને દ્વેષી છે, માટે મારે કેઈને દુઃખ નહિ આપવું એમ સમજીને પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટે તે અનુકંપા.
પ. આસ્તિક્ય- શ્રી જિનકથિત ચરાચર, પ્રત્યક્ષ-પરોક્ષ, સર્વ ભાવોનું વર્ણન સત્ય જ છે, એવું માને, બોલે અને તેવું વર્તન કરે, તે જીવના પરિણામરૂપ આસ્થા-શ્રદ્ધા તે આસ્તિય.
આ પાંચે લક્ષણો સમકિતનાં જ્ઞાપક છે. તેનું પ્રગટીકરણ જીવમાં ઉ&મથી થાય છે. પ્રથમ આસ્તિક્ય, તેમાંથી અનુકંપા, તેના બળે નિર્વેદ-સંવેગ અને છેલ્લે શમ પ્રગટે. અહીં ગાથામાં પાંચ લક્ષણ જ કહ્યાં છે, તે પણ ઉપલક્ષણથી તેના સહચર સડસઠ ભે પણ આ પ્રમાણે છે.
૧. ચાર સહણ- (૧) પરમાર્થસંસ્તવ એટલે જીવાજીવાદિ પરમાર્થભૂત તને બહુમાન પૂર્વકને યથાર્થધ. (૨) પરમાર્થ જ્ઞાતૃસેવા- જીવાદિ તત્ત્વોના પથાર્થજ્ઞાતા, સંવેગી, એવા ધર્મોપદેશક જ્ઞાની ગુરુઓની સેવા. (૩) વ્યાપન્નરનવજનજેના દર્શન પામીને વસી ગયેલા પાસત્યાદિ કસાધુઓની સેવા સંસર્ગને ત્યાગ. અને
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૧ સમ્યક્ત્વના સડસઠ ભેદા
(૪) કુદૃષ્ટિવન– ઔદ્ધ વગેરે અન્ય મિથ્યાધમી ઓના સંસર્ગના ત્યાગ.
૨. ત્રણલિંગ- ૧. શુશ્રુષા- ચતુર, રાગી, ચુવાન અને પત્નીથી પરિવરેલા, વિશિષ્ટ પુરુષને દૈવી સંગીત સાંભળવાના જેવા રાગ હોય, તેથી પણ અધિક રાગથી તત્ત્વ શ્રવણુની ઈચ્છા. ર. ધમ રાગ- કર્મના દોષથી ચારિત્ર ન પામી શકે, તે પણ માટી અટવીની મુસાફરીથી થાકેલા ભૂખ્યા બ્રાહ્મણની ધેખર મળતાં ખાવાની જેવી ઈચ્છા તેથી પણ અધિક ચારિત્ર ધર્મ ની અભિલાષા. ૩. – દેવગુરૂની વૈચાવચ્ચના નિયમ – જિનવચનના પાલક – પ્રચારક સદ્ગુરૂ અને અરિહંતદેવા (તેમનાં મર્દિશ – મૂર્તિ વગેરે) ની શાસ્ત્રાનુસાર પૂજા – ભક્તિ – સેવા – વગેરેના નિયમ–પ્રતિજ્ઞા. એમ સમકિતનાં આ ત્રણ લિંગા છે. જો કે વૈયાવચ્ચ તપના પ્રકાર છે અને તપ ચારિત્રરૂપ છે, તેથી આ લિંગમાં અંશ માત્ર ચારિત્ર ઘટે, છતાં તે અતિઅલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી.
૬૩
૩. દશવિધ વિનય – ૧. અરિહંત એટલે તીર્થંકરા તથા સર્વ સામાન્ય કેવલીઓ, ૨. સિધ્ધા, ૩. જિનમંદિર અને મૂર્તિરૂપશ્ર્ચા, ૪. શ્રુત-આગમા, ૫. ક્ષમાદિ દ્વવિધ ધર્મ, ૬. આચાર્ય ભગવંતા, ૭. ઉપાધ્યાય ભગવંતા, ૮. શેષ સર્વ પ્રકારના ચારિત્રવાળા સાધુઓ, ૯. પ્રવચન એટલે શાસન અને તેના આધારભૂત શ્રી સંધ, તથા ૧૦. દર્શન એટલે સમકિત તથા સમકિતવંત આત્માએ. આ દશેયના ૧. બાહ્ય સેવારૂપ ભક્તિ, ૨. વજ્રપાત્રાદિથી સત્કારરૂપ પૂજા, ૩. ગુણાની પ્રસ'સા, ૪. છતા અતા દોષોને નહિ બાલવારૂપ નિંદાને ત્યાગ અને ૫. વિવિધ આશાતના આને ત્યાગ. એ પાંચ પ્રકારે વિનય કરવા તે વિનયના દશ પ્રકારે જાણવા. ( અન્યત્ર સત્કારને ભક્તિમાં ગણીને તેના સ્થાને હૃદયગત પ્રીતિ – બહુમાનને વિનય કહ્યો છે.)
૪. ત્રણ શુદ્ધિ- ૧. જિનેશ્વરદેવ, ૨. તેમનાં કહેલાં આગમા અથવા તા અને ૩. તે તવાના આરાધક શ્રી ચતુર્વિધસંધ, એ ત્રણ સિવાય શેષ સઘળું અસાર છે, એવા મન્તવ્યથી સમકિત શુદ્ધ થાય માટે તેને ત્રણ શુદ્ધિ કહી છે. (બીજી રીતે મનથી એ ત્રણ સિવાય શેષ સ મિથ્યા માને, વચનથી એ ત્રણથી કાર્યસિદ્ધિ ન થાય તે ખીજાથી ન જ થાય એમ બેલે અને કાયાથી છેદન – ભેદ્યન થવા છતાં મિથ્યા દેવ – જીર્વાદિને ન નમે, એમ પણ ત્રણશુદ્ધિ કહી છે. )
૫. પાંચ દૂષણા- ૧. શંકા – શ્રીજિનવચનમાં દેશ કે સર્વ શંકા કરવી, ૨. કાંક્ષાસઘળાં કે અમુક મિથ્યાદનાની ઇચ્છા કરવી, ૩. વિચિકિત્સા – ધર્માનુષ્ઠાનના ફળમાં સદેહ રાખવા, અથવા વિત્તિગિચ્છા એટલે સાધુ-સાધ્વી વગેરેનાં મલ – મલિન વજ્ર–ગાત્ર વગેરેની દુગ ́છા કરવી, ૪. કુદૃષ્ટિ પ્રશંસા- મિથ્યાત્વીઓની કે તેમના ધર્મ વગેરેની પ્રશંસા કરવી, અને ૫. મિથ્યાત્વીના પરિચય– મિથ્યાત્વીઓના પરિચય – સહવાસ કરવા. આ પાંચ સમષિતને કૃષિત કરનારાં હોવાથી દૂષણા જાણવાં.
Page #89
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુ૦ ભાઇ સારદ્વાર . ૨૨
૬. આઠ પ્રભાવક– ૧. માવચની- તે તે કાળે વિદ્યમાન સર્વ આગમના સૂત્ર-અર્થ અને મર્મન જાણુ-જ્ઞાની ગુરુ. ૨. ધમકયક-નંદિષેણ મહાત્માની જેમ આક્ષેપણું, વિક્ષેપણ, સંવેગજનની અને નિર્વેદિની, એ ચાર પ્રકારની કથા દ્વારા શ્રોતાના સંદેહને દૂર કરી આ કર્ષણ વગેરે કરનારા વ્યાખ્યાનની લબ્ધિવાળા જ્ઞાની ગુરુ, ૩. વાદી-વાદ શક્તિને પામેલા. વાદી, પ્રતિવાદી, સભાજન અને મધ્યસ્થ, એ ચાર પ્રકારની રાજસભામાં ધર્મવાદ કરીને વિજય પામનારા શ્રી મલવાદી સૂરિ વગેરે. ૪. નૈમિત્તિક - પૂ. શ્રી ભદ્રબાહુ ગુરુની જેમ અષ્ટાંગ નિમિત્તના જાણ, શાસનની પ્રભાવના માટે ભૂત-ભવિષ્યાદિ ભાવને યથાર્થ જણાવનારા. ૫. તપસ્વી – શ્રી અંધસૂરિજીની જેમ કોઈ પદગલિક ઇચ્છા વિના કેવળ કર્મનિર્જરા માટે સમતાપૂર્વક અટ્ટમ, અઠ્ઠાઈ, માસક્ષમણ, વગેરે ઘેર તપ કરનારા. ૬. વિધાવાન્ - પ્રાપ્તિ વગેરે વિદ્યાઓને સાધી તેના પ્રભાવે શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા. ૭. યોગસિદિવિવિધ ગની સિદ્ધિ કરીને યોગચૂર્ણથી અંજન, પાદલેપ, લલાટે તિલક, વગેરે દ્વારા ભૂતપ્રેતાદિને વશ કરનારા– અનેક દુઃસાધ્ય કાર્યોની સિદ્ધિ કરનારા. ૮. કવી – કાવ્ય લબ્ધિથી વિશિષ્ટ કાવ્યની રચના દ્વારા શ્રી સિદ્ધસેન દિવાકરની જેમ રાજા-મહારાજાદિને પણ ધર્મ પમાડનારા.
જે કે જૈનશાસન સ્વયં પ્રભાવશાળી છે તે પણ એની સુવર્ણને વિશેષ ઘાટ આપીને શોભાવે તેમ પિતાની તે તે શક્તિઓ દ્વારા જૈનશાસનની પ્રભાવકતાને વિવિધ રીતે પ્રસિદ્ધ કરનારા મહાત્માએ પ્રભાવક ગણાય છે. એ ઉપરાંત પણ શાસ્ત્રાજ્ઞા મુજબ તીર્થયાત્રા, પૂજા, એ , મહત્સ, વગેરે કરનારા શ્રી વસ્તુપાલ, તેજપાલ, પેથડશા, ઝાંઝણશા, વગેરેની જેમ શાસન પ્રભાવના કરનારા સર્વ પ્રભાવક જાણવા. આ પ્રભાવકો સમકિતના બળે જ પ્રભાવના કરી શકે, માટે આઠ પ્રભાવકને સમકિતના ભેદોમાં કહ્યા છે.
૭. પાંચ ભૂષણે- ૧. જૈન શાસનમાં કૌશલ્ય એટલે ઉત્સર્ગ, અપવાદ, વગેરે વિવિધ અપેક્ષાવાળાં જિનવચનને તે તે અપેક્ષાને અનુસરીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષને આશ્રયીને તે તે રીતે વ્યવહાર કરવાની નિપુણતા. ૨. પ્રભાવના- પ્રભાવકોના વર્ણનમાં કહ્યું તે રીતે કરેલી પ્રભાવના સ્વ-પર હિતકારી, જિનનામકર્મનું કારણ અને સમકિતની પ્રાપ્તિ તથા શુદ્ધિ કરનાર છે. ૩. તીર્થસેવા- સંસાર સમુદ્રથી તારે તે તિર્થ, તેના સ્થાવર જગમ બે પ્રકારે છે. તેમાં શત્રુંજય વગેરે તથા જિનેશ્વરની કલ્યાણક ભૂમિઓ વગેરે સ્થાવર તીર્થો અને ક્ષમાદિ દશવિધ ધર્મના આધારભૂત ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ, ઉભયની સેવા. સ્થિરતા- જિનધર્મમાં અન્ય જીને સ્થિર કરવા, અથવા અન્ય ધર્મના ચમત્કાર આદિ પ્રભાવ જેવા છતાં નિજ ધર્મમાં સ્થિર રહેવું, ૫. ભક્તિ- જિનપ્રવચનની – સંઘની વિનય- બહુમાનપૂર્વક ભક્તિ કરવી, આ પાંચે કાર્યો અલંકારની જેમ સમકિતને શોભાવનાર હેવાથી તેને ભૂષણ કદાાં છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ સમ્યક્ત્વના સડસઠ જે
૮. પાંચ લક્ષણે- શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક, તેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે.
૯. છ જયણું- પૂર્વે સમકિતની પ્રતિજ્ઞા માં કહ્યું તેમ અન્યધમીઓના ગુરુઓ પરિવ્રાજક, તાપસ, સંન્યાસી કે દિગમ્બર જૈન સાધુઓને પણ તથા તેના વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, આદિ દેને અને તેઓએ પિતાના દેવ તરીકે સ્વીકારેલાં શ્રી જિનબિંબને પણ ૧. વન્દન, ૨. નમન, ૩. આલાપ, ૪. સંલાપ૫. દાન અને ૬. અનુપ્રદાન નહિ કરવું, એ સમ્યકત્વની રક્ષામાં-નિર્મળતામાં હેતુ હોવાથી સમ્યક્ત્વની છે જયણા જાણવી. (તેમાં અનુકંપા બુદ્ધિથી દાન દેવાને નિષેધ નથી. ઔચિત્યદાન અનુકંપાદાન સમકિતના આચારે છે.)
૧૦. છ આગારે- ૧. રાજા, ૨. સ્વજનાદિ કે અન્ય સમુહરૂપી ગણ, ૩. ચારલુંટારાદિ બલીઠેનું બળ, ૪. કુલદેવી કે અન્યદુષ્ટદેવ-દેવીઓ, ૫. માતા-પિતાદિ ગુરુવર્ગ એ પાંચના આગ્રહથી અને ૬. આજીવિકાની વિષમતા કે અટવી આદિ સંકટ પ્રસંગે તથાવિધ સત્ત્વના અભાવે સમકિત વિરૂદ્ધ આ અપવાદ સેવવા પડે તેને છ આગારે કહ્યા છે. જે સત્ત્વશાળી પ્રાણાન્ત પણ ધર્મથી ચલિત ન થાય, તેને આ આગા રે સેવવા યોગ્ય નથી. (શાસ્ત્રમાં માતા, પિતા, વિદ્યાગુરુ, એ ત્રણેની જ્ઞાતિઓ એટલે તેઓના સ્વજન-સંબંધીઓ, સમાજના વૃદ્ધ પુરુષ અને ધર્મોપદેશક ગુરુઓ, એ દરેકને ગુરુ કહ્યા છે, માટે તેઓનું વચન અનુલ્લંઘનીય છે.)
૧૧. છ ભાવના- છ પ્રકારે સમ્યકત્વના મહિમાને વિચારે તે છ ભાવના છે. તેમાં ૧. મુળ – વૃક્ષને મૂળની જેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ સમકિત છે, સમકિતના બળે જ ધર્મવૃક્ષ મક્ષ ફળને આપે, ૨. દ્વાર- નગરના દ્વારની જેમ ધર્મ રૂપી નગરમાં પ્રવેશ માટે સમક્તિ દ્વાર છે, તેના દ્વારા ધર્મમાં પ્રવેશ થાય અને ધર્મનાં તરને જાણી શકાય. ૩. પીઠિકામહેલને પાયાની જેમ ધર્મરૂપી મહેલને પાયા સમકિત છે તેના આધારે જ ધર્મરૂપી મહેલ નિશ્ચલ રહી શકે. ૪. આધાર- વિશ્વને આધાર પૃથ્વી, તેમ ધર્મશાસનને આધાર સમકિત છે, એના આધારે શ્રીસંઘનું તંત્ર વ્યવસ્થિત ચાલે. ૫. ભાજન- દૂધ-ઘી વગેરે રસનું આસ્વાદન ભાજદ્વારા થાય તેમ જ્ઞાન-ક્રિયાને રસ સમકિતરૂપી ભાજન દ્વારા અનુભવી શકાય, સમકિત વિના જ્ઞાન-ક્રિયાને રસ ચાખી શકાય નહિ. ભાજન વિના રસ રહી શકે નહિ તેમ સમકિત વિના જ્ઞાન-ક્રિયારૂપ ધર્મ ટકી શકે પણ નહિ. ૬. નિધિ- મણ, મેતી, સુવર્ણ, વગેરેની રક્ષા તિજોરી કે ભંડારથી થાય, તેમ ક્ષમાદિ ધર્મો અને જ્ઞાનાદિ રને સમકિતથી સુરક્ષિત રહી શકે, અન્યથા મિથ્યાત્વ, અજ્ઞાન, વિગેરે લુંટારા ધમધનને લૂંટી જાય. એમ છ પ્રકારે સમ્યકત્વના મહિમાને હૃદયમાં સ્થિર કરે તે જ ભાવના જાણવી.
૧૨. છ સ્થાને – આત્મા છે, નિત્ય છે, ર્તા છે, લતા છે, તેને મોક્ષ છે અને
Page #91
--------------------------------------------------------------------------
________________
}}
ધ સગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગા. ૨૨
માક્ષના ઉપાચા પણ છે. એ છ વિષયમાં કંચિત્ (સ્યાદ્વાદથી) અસ્તિત્વ માનવુ તે સમતિનાં છ સ્થાને છે. તેમાં
૧. આત્મા છે.– નાસ્તિકા માને છે કે પરપોટો પાણીમાં પ્રગટ થઈ પાણીમાં મળી જાય, તેમ પાંચ ભૂતમાંથી આત્મા પ્રગટ થઈ પાંચ ભૂતમાં જ મળી જાય છે, માટે આત્મા પાંચ ભૂતથી ભિન્ન પદાથ નથી. એ તેમાની માન્યતા મિથ્યા છે, કારણકે પ્રત્યેક મનુષ્યને સ્મૃતિ, ઇચ્છા, વગેરે અનુભવ સિદ્ધ આ ગુણા જ્ઞાનસ્વરૂપ છે, અર્થાત્ જ્ઞાનગુણ છે, તેણી વિના ઘટે નહિ, માટે તેના આધાર ગુણી તે જ આત્મા. બીજી વાત, આત્મા ચૈતન્ય (જ્ઞાન) સ્વરૂપ છે. તે ભૂતમાંથી પ્રગટે છે એમ ત્યારે કહેવાય કે જડ પાંચ ભૂતામાં ચૈતન્ય હોય, પાંચે ભૂતામાં ચૈતન્યના અંશ પણ નથી, તે તેમાંથી ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવી રીતે પ્રગટે ? જે જેમાં હાય તે તેમાંથી પ્રગટે, ચૈતન્ય પાંચ ભૂતાના ધર્મ છે જ નહિ, તેા તે એક કે પાંચે ભૂતામાંથી પણ કેવી રીતે પ્રગટે ? વળી મૃતકરૂપે પાંચ ભૂતનું બનેલું શરીર તેા તેવી જ સ્થિતિમાં રહી જાય છે અને ચૈતન્ય ચાલ્યું જાય છે. એ અનુભવ સિદ્ધ છતાં શરીરને જ આત્મા માનવે, તે કોઇ રીતે સંગત નથી. પાંચ ભૂતમય શરીરમાં રહેનાર અરૂપી અને ચેતનામય આત્મા શરીરથી ભિન્ન છે જ. જે આત્મા નામનેા પદાર્થ જ ન હોય તે ધર્મ-અધમ, પુણ્ય-પાપ, સઘળું નિષ્ફળ અને અને એ તે કઈ રીતે મનાય તેમ નથી. માટે ખીરનીરની પેઠે પુદ્ગલ મિશ્રિત છતાં તેનાથી ભિન્ન આત્માપદાર્થ છે, એમ માનવુ' તે પહેલું સ્થાન.
૨. આત્મા નિત્ય છે.– દેવ, મનુષ્ય, વગેરે આત્માના ભિન્ન ભિન્ન પાઁયા છે, પર્યાય નાશવંત છે, પણ પર્યાયાના આધાર આત્મા નાશવંત નથી, ભિન્ન ભિન્ન જન્માને અને અવસ્થાઓને ધાણુ કરનાર આત્મા તે નિત્ય જ છે. ખાળકને જે જન્મતાં જ સ્તનપાનની શ્વાસના જાગે છે તે આ ભવની તેા નથી જ, પૂર્વ જન્મેાની છે, તે ત્યારે જ ઘટે કે આત્મા પૂર્વભવથી આવેલા હાય! મરણુ એ આત્માનેા નાશ નથી, પણ શરીરના સચાગના વિયોગ છે. એક શરીરને છેડી અન્ય શરીરને ધારણ કરે છે જેમ ખાળ, ચોવન, વૃદ્ધત્વ, વગેરે ક્રમિક અવસ્થાઓને લાગવનારા આત્મા તે દરેક અવસ્થામાં તે જ છે, તેમ ક્રમશઃ નવા નવા ભવાને ધારણ કરનારા પણુ આત્મા નિત્ય છે. આ મતથી “બોધ્ધા આત્માને એકાન્ત ક્ષણિક નાશવ'ત માને છે તે મિથ્યા છે” તેમ માનવું તે ખીજું સ્થાન,
૩. આત્મા કર્તા છે.- નિશ્ચયથી તે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના કર્તા છે, પણ કુર્મને વશ રાગ-દ્વેષ કરે છે. એ વાત સર્વાંને અનુભવ સિદ્ધ છે. જીવને કર્મના બંધ થાય છે, માટે વ્યવહારથી તે કર્માંના પણ કર્યો છે. જે આત્મા કર્તા ન હોય તેા આત્મા સિવાય વિશ્વમાં અન્ય પદાર્થો સઘળા જડ છે, જડ તેા કઈ કરી શકે જ નહિ અને વિશ્વમાં વિવિધ ક્રિયા એ તે સર્વત્ર પ્રત્યક્ષ દેખાય છે, તેથી ચેતનદ્રવ્ય આત્મા વ્યવહાર નચથી શુભાશુભ પ્રવૃત્તિના કર્તા છે, એ સિદ્ધ છે. પ્રશ્ન- આત્મા સદાય સુખના અભિલાષી છે, તેા દુઃખદાયી
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧. સમક્તિના અડસઠ ભેટ
કર્મને બંધ કેમ કરે? ઉત્તર- આરોગ્યને અથી છતાં મનુષ્ય ઈન્દ્રિયને વશ થઈ કુપથ્ય સેવે છે, તેથી રેગી બને છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ અને કષાને વશ પડેલે આત્મા પણ ભેગે દ્વારા કુપથ્થરૂપે કર્મોને બંધ કરે છે અને તેને ભેગવતાં દુઃખી થાય છે. જે આત્મા કંઈ કરે જ નહિ તે તેને સુખ-દુઃખ જન્મ -મરણ વિગેરે થાય જ નહિ, કારણ વિના કાર્ય બને નહિ, માટે તે કર્મોને બાંધે છે તેથી સંસારમાં સુખ-દુઃખાદિ ભેગવવાં પડે છે. અર્થાત્ આત્મા કર્તા છે. સાંખ્ય જે આત્માને અર્તા માને છે, તે મત આ રીતે મિથ્યા છે. એ ત્રીજું સ્થાન.
૪. આત્મા ભેતા છે.- કરેલાં કર્મોનાં ફળને આત્મા ભગવે છે, એ સર્વત્ર અનુભવસિદ્ધ છે. અન્યથા સુખ-દુઃખાદિ અનુભવ થાય જ નહિ. વળી જે કર્મોનું શુભાશુભ ફળ ભોગવવાનું જ ન હોય તે ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, વગેરે વિવેક મિથ્યા કરે. કઈ ગમે તેટલે ધર્મ કે અધમ કરે પણ તેનું ફળ ભેગવવાનું ન હોય તે ધર્મને ઉપાદેય અને અધર્મને હેચ માન, તે પણ મિથ્યા કરે. ધર્મ-અધર્મ કે પુણ્ય-પાપ વગેરેમાં હેય-ઉપાદેય વગેરે વિભાગ છે તે સુખ-દુઃખ જનક હોવાથી છે. જે કંઈ કર્મનું ફળ ભેગવવાનું જ ન હેય તે હેય-ઉપાદેયને વિભાગ જ શા માટે હેચ માટે આત્મા પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે, એ સ્પષ્ટ છે. આથી “જીવ અભેગી જ છે, એ માન્યતા મિથ્યા છે” એમ માનવું તે ચોથું સ્થાન.
૫. આત્માને મોક્ષ છે– આત્મા શુદ્ધ ચેતન દ્રવ્ય છે, છતાં તેને અનાદિ કાળથી સહજમળના કારણે રાગ-દ્વેષ થાય છે, તેનાથી કર્મોને સંયોગ થાય છે, તેના પ્રભાવે જન્મ, મરણ, શરીર, સંબંધીઓ, વગેરે વિવિધ સંગે થયા કરે છે. સંગને વિયેગ થાય જ, માટે સંયોગોને આત્યન્તિક વિશે અને તે વિયેગથી આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું, એ જ મેલ છે. જે મોક્ષ જ ન હોય, સદાચ બંધનમાં રહેવાનું જ હય, તે ધર્મ નિરર્થક બને અને દેવ-ગુરુ શ. પણ મિથ્યા કરે. માટે રોગીને રોગમુક્તિદ્વારા આરોગ્ય પ્રગટે, તેમ કર્મબદ્ધ આત્માને કર્મની મુક્તિદ્વારા જે સચ્ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપ પ્રગટે, તે જ મેલ છે. તેથી જે બુદ્ધના અનુયાયી એમ માને છે કે “દીપક બૂઝાયા પછી કંઈ રહે નહિ, તેમ આત્માને મિક્ષ થતાં કાંઈ રહે નહિ” તે મિથ્યા છે, જેમ રે.ગને નાશ થતાં આરોગ્ય પ્રગટે છે તેમ કર્મને નાશ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે, જે નિર્વાણ પછી કંઈ રહે જ નહિ, તે તેવા નિર્વાણથી શું હિત થાય? માટે નિર્વાણ એ આત્માના નાશરૂપ નથી પણ તેનું સંપૂર્ણ શુદ્ધિકરણ છે, તેથી ઉપાદેય છે અને તે થઈ શકે છે એમ માનવું તે સમકિતનું પાંચમું સ્થાન છે.
૬. મોક્ષના ઉપાયો છે- મિથાત, અવિરતિ, કષા અને ગે કર્મબંધદ્વારા જીવને સંસારમાં ભટકાવે છે, તેમ તેના પ્રતિપક્ષી ગુણે સમ્મદર્શને જ્ઞાન અને ચારિત્ર એ કર્મનિર્જરા દ્વારા સંસારથી મુક્ત પણ કરે છે. સમ્યગ્ગદર્શન– જ્ઞાન-ચારિત્રને સતત દઢ અભ્યાસ કરતાં
Page #93
--------------------------------------------------------------------------
________________
પ
ધમ સત્રણે ગુ ભા॰ સારાહાર ગા. ૨૨ પરિણામે સકના નાશ અને માક્ષ થાય છે. આ દન–જ્ઞાન – ચારિત્ર ત્રણે મળીને કાર્યની સિદ્ધિ કરે છે. અધ–અજ્ઞ અને પશુ જેમ અસહાય એકાકી સ્વસ્થાને પહેાંચી શકે નહિ તેમ કેવળ સમ્યગદ નથી, જ્ઞાનથી, કે ચારિત્રથી મુક્તિ થાય નહિ, માટે કહ્યું છે કે “જ્ઞાનયિામ્યાં મોક્ષઃ” તેમાં જ્ઞાન સમ્યગ્દર્શન સહિત જ હોય અને ક્રિયા એ ચારિત્ર છે. એ રીતે પણ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી મેાક્ષ થાય છે. માટે તે માક્ષના ઉપાચે છે. માક્ષ જો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે તેની પ્રાપ્તિના ઉપાચા પણ છે જ. અન્યથા મેાક્ષનું નિરૂપણુ મિથ્યા ઠરે. એમ માનવું તે છઠ્ઠું સ્થાન.
આ છ સ્થાન સમકિતના પ્રાણભૂત છે, માટે જે છ સ્થાને ચથાર્થ માને, તે જ સમકિતી ગણાય. અન્ય ધી એ આ છ સ્થાનમાં વિસંવાદી હોવાથી સમક્રિતી નથી. અહી કહેલા ૬૭ ભેદોમાં કેટલાક જ્ઞાનરૂપ કેટલાક દનરૂપ અને કેટલ!ક ચારિત્રરૂપ હોવાથી સમકિતદ્વારા અવશ્ય મુક્તિ થાય એમ કહ્યું છે. જે તત્ત્વશ્રદ્ધા વિના જ આજીવિકાદિ માટે શ્રાવકના આચારાને પાળે તેમાં દ્રવ્યશ્રાવકપણુ કહ્યું છે. આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે સમકિતને પામેલા સાધુઓના મુખે નિત્ય ધર્માંદેશનાને સાંભળે, તેને ભાષશ્રાવક કહેવાય. અહી ભાવશ્રાવકના અધિકાર છે. તેના શાસ્ત્રામાં વિવિધ ભાંગા (પ્રકાર) ક્થા છે. તે પૈકી, ૧. દનશ્રાવક તે અવિરતિ સમકિતદ્રષ્ટિ, ર. મુળગુણુશ્રાવક તે પાંચ અણુત્રતા પૈકી કોઇ પણ વ્રતવાળા અને ૩. ઉત્તરગુણુશ્રાવક તે ગુણવ્રતા, શિક્ષાત્રતા, કે તે પૈકી કાઈ પણુ તવાળા એમ ત્રણ ભેદો કહ્યા છે. ઠાણાંગ સૂત્રમાં બીજી રીતે પણ ભેદો નીચે પ્રમાણે કહ્યા છે.
૧. માતા-પિતા તુલ્ય, સાધુઓ પ્રત્યે વાત્સલ્યવાળા, તેમનાં કાર્યાની ચિંતા કરનારા અને દોષ દેખે તે પણ પૂજયભાવ છેડે નહિ, ૨. ભાઇસમાન, હૃદયથી બહુમાનવાળા, વિનચાદિ સામાન્ય રીતે કરનારા છતાં સંકટમાં પૂર્ણ સહાય કરે, ૩. મિત્રસમાન પોતાને સાધુઓનાં સ્વજનાદિ ક્રુરતાં પણ અધિક્ર હિતકરનાર માને, તેથી કોઈ પ્રસંગે પાતાનું ઔચિત્ય ન સચવાય તે અપમાન માની રીસાઈ પણ જાય, અને ૪. શાકચ (શત્રુ) સમાન. અભિમાની, છિદ્ર જોનારા, નિંદ્રક, સાધુને તૃણુતુલ્ય માને, એમ આ ચાર ભેદો ગુરુ પ્રત્યે પૂજ્યભાવની તરતમતારૂપ છે.
બીજી રીતે ગુરુની આજ્ઞા (વચન) પ્રત્યે સદ્ભાવની તરતમતારૂપે પણ શ્રાવક્રના ચાર ભેદો આ પ્રમાણે કહ્યા છે. તેમાં, ૧. આદરા (આરિસા) સમાન,– ગુરુએ કહેલા સુત્ર-અ આરિસામાં પ્રતિબિંબની જેમ જેના હૃદયમાં સ્ર`પૂર્ણ પરિણમી જાચ ૨. ધ્વજસમાન, ગુરુ. ઉપદેશને સમ્યગ્ વિચાર્યા વિના ખીજાના ભમાવ્યે ભમી જાય તેવા અસ્થિર ૩. સ્થાણુ (થાંભા) સમાન, ગીતાગ્રંથી પણ સમજે નહિ અને પાતે માનેલા અસત્યને છેાડે નહિ, એવા દુરાગ્રહી અને ૪. ખરટ અથવા ખરક'ટટ્ટ સમાન, તે હિતકારી
Page #94
--------------------------------------------------------------------------
________________
૦ ૧ માત્ર બાવકનાં શિયાળાત છે
રે
ઉપદેશક ગુરુને પણ પિતાના દેથી ખરડે, અથવા “સૂત્ર પ્રરૂપક, નિન્હવ, મૂહ, શિથિલાચારી,” વગેરે હૃદયભેદી કાંટાતુલ્ય વચને કહી ગુરુને રંજાડે તે, જાણ.
આ આઠ પ્રકારમાં શોક્ય સમાન અને ખરંટ સમાન એ બે ભેટવાળો નિશ્ચયનયના મતે મિથ્યા દષ્ટિ અને જિન મંદિર-મૂર્તિ આદિની પૂજા, સામાચિક વગેરે કરણ કરનાર હોવાથી વ્યવહારનયના મતે તેને શ્રાવક જાણે. હવે અહીં ભાવશ્રાવકનું વર્ણન હોવાથી તેનાં લક્ષણો ધર્મરત્નપ્રકરણના આધારે આ પ્રમાણે છે. ૧. કૃતવ્રતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરુસેવાકારી અને . પ્રવચનકુશળ,
તેમાં ૧. કૃતવ્રતકર્મા એનાં ચાર લક્ષણ છે ૧. ધર્મશાનમાં ઉદ્યમી - જે સમ્યકત્વ, વ્રત, વગેરે શ્રાવકના (અને સાધુના) ગુણોને વિનય-બહુમાન પૂર્વક નિત્ય ગીતાર્થ ગુરુ મુખે સાંભળે, ૨. જાણકાર – સમ્યકત્વ-વતો વગેરેના સ્વરૂપને, ભેદોને, અતિચારોને યથાર્થ સમજે-જાણે, ૩. વ્રતધારી- સમજેલાં તે તે વ્રતાદિને દેવ – ગુરુ – સંધ સાક્ષીયે વિધિપૂર્વક યથાશક્તિ સ્વીકારે, અને ૪. પાલક- સ્વીકારેલાં તે વ્રતાદિને ગાદિ પ્રસંગે કે દેવાદિના ઉપસર્ગોમાં પણ ચલિત ન થતાં સંપૂર્ણ પાલે.
૨. શીવંત- એનાં આ છ લક્ષણ છે, ૧. આયતનસેવી – જ્યાં ઘણું બહુશ્રુત સદાચારી સમિતિ આદિ ચારિત્રાચારના પાલક સાધર્મિકે ધર્મને આરાધતા હોય તે સ્થાન આયતન કહેવાય. શીલવંત તેવા સ્થાનમાં ઘણી વખત રહે, ધર્મની હાનિ થાય તેવા સ્થાનમાં ન રહે. ૨. અકારણે પરઘેર ન જવું- મહત્વના કારણ વિના જ્યાં ત્યાં જવાથી સુદર્શન શેઠની જેમ કલંક લાગે, માટે સદાચારી આત્મા વિના કારણે બીજાના ઘેર જાય નહિ. ૩. ઉદ્મટવેશનો ત્યાગી- દેશાચાર- કુલાચારને છાજે તે સાદે પિષાક પહેરે. ઉદ્દભટઅસભ્ય વેશ તજે, ૪. અસલ્યવચન ત્યાગી- અસભ્ય વિકારી શબ્દ ન બેલે, કારણ પૂરતું મધુર હિતકર પરિમિત બેલે. ૫. બાલક્રિડાવજ – જુગારદિવ્યસન, કે અજ્ઞ મનુષ્યના જેવી અનર્થદંડરૂપ પ્રવૃત્તિઓને તજે. ૬. મધુર વચનથી કામ લેનારો- ધર્મીને કઠેર ભાષા કલંકરૂપ હેવાથી મધુર શબ્દોથી અન્યની પાસે કામ કરાવનારે. આ છ લક્ષણે શીલવંતના જાણવા
૩. ગુણવંત– તેનાં આ પાંચ લક્ષણ છે. ૧. સવાધ્યાયમાં ઉદ્યમી- વૈરાગ્યજનક વાચના, પૃચ્છના, વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રક્ત-અપ્રમાદી. ૨. ક્રિયામાં ઉદ્યમી – તપ, જપ, નિયમ, વંદન, વગેરે શ્રાવકધર્મની વિવિધ કરણીમાં આદરપૂર્વક ઉદ્યમી. ૩. વિનયમાં ઉદ્યમી - ગુર્નાદિ આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વગેરે વિવિધ વિનય કરનારે. ૪. સર્વત્ર અનભિનિવેશી- સર્વ કાર્યોમાં અનાગ્રહી, વડીલની શિખામણને માનનારે, વાળે વળે તે, સત્યને ગ્રાહક. ૫. જિનવચનની રુચિવાળા
Page #95
--------------------------------------------------------------------------
________________
ધર્મસભક્ષુ ગુ૦ ભા૦ સારાદ્વાર ગા. ૨૨
જિનવાણીના રાગી, ધર્માંશ્રવણ વિના ચુણા પ્રગટે નહિ, રહે નહિ અને વધે નહિ, એમ સમજી નિત્ય ધર્મ સાંભળનારા શ્રાવકના ગુણા તેા ઘણા જ છે, છતાં જ્ઞાનીઓએ આ પાંચ મુખ્ય ગુણવાળાને ગુણવંત કહ્યો છે.
90
૪. ઋજુ વ્યવહારી- નિષ્કપટી. તેનાં આ ચાર લક્ષણા છે, ૧. ચચા ભાષીપટપૂર્ણાંક ખાટુ, ખાટુ'ખરૂ' કે વિસંવાદી વચન ન ખેલતાં સરળ અને સત્યવક્તા. ૨. અવ'ચક ક્રિયાકારક – ખીજાને ઠગવા, સારા દેખાવા, કે મન-વચન– કાચાની વિસંવાદી પ્રવૃત્તિ નહિ કરનારે. ૩. અપાયથક – હું ભાગ્યશાળી ! ચારી, જુગાર વગેરે આભવ – પરભવમાં અહિતકારી પાપા છે, તે તજવા યાગ્ય છે, વગેરે સમજાવી જીવાને યથાશક ભાવિદુઃખદાયી પાપોથી ખચાવનારી. ૪. નિષ્કપટ મિત્ર- નિ:સ્વાર્થ શુદ્ધ મૈત્રીવાળા, નિઃસ્વાર્થ પણે મિત્રનું હિત કરનારા, આ ચાર લક્ષણા શુદ્ધવ્યવહારરૂપ છે.
૫. ગુરુસેવાકારી એનાં પણ ચાર લક્ષણા છે. ૧. સ્વયં સેવાકારી- ગુર્વાદિને કાર્યમાં વિન્ન ન થાય તેમ તેઆની ઈચ્છા પ્રમાણે અનુકુળ બનીને સેવા કરનારા, ૨. સેવા કરાવનારા – ગુર્વાદિના ગુણાની પ્રશંસાદિદ્વારા અન્ય જીવામાં સદ્ભાવ પ્રગટાવી તેએ દ્વારા ગુર્વાદિની સેવા કરાવનાર. ૩. ઔષધાદિ મેળવી આપનારા- સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જરૂરી ઔષધાદિ વસ્તુ મેળવી આપનારા. અને ૪. ઇચ્છાનુવતી – બહુમાનપૂર્વક ગુરુની ઇચ્છાને અનુસરનારો. જો કે સામાન્યતઃ માતા - પિતા બિદ્યાગુરુ વગેરે ગુરુ ગણાય છે, તેા પણ અહીં ધર્મગુરુના અધિકાર હોવાથી આ રીતે આચાર્યાદિ ધર્મગુરુઓની સેવા કરનારા જાણવા.
૬. પ્રવચનકુશળ- એનાં છ લક્ષણા છે, ૧. સૂત્રકુશળ- શ્રાવકને ભણવા ગ્ય તે તે મૂળસૂત્રાદિને વિધિપૂર્વક ગુરુ પાસે ભણેલા, ૨. અકુશળ- સંવેગી ગીતા ગુરુમુખે વ્યાખ્યાન સાંભળવાથી અજ્ઞાનમાં નિપુણ બનેલા, ૩-૪. ઉત્સગ – અપવાદ કુશળ – સામાન્ય વિધાન તે ઉત્સર્ગ અને કારક વિધાન તે અપવાદ, આ બન્ને માર્ગનું આચરણુ કરવામાં કુશળ. જેમ કે સાધુને ઉત્સર્ગ માર્ગે નિર્દોષ આહારાદિનું દાન કરવું જોઇએ, તેથી તેવું આપે, પણ કોઈ દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અપવાદથી સાધુને દોષિત પણ વાપરવાનું વિધાન છે, એમ જાણી માંદગીમાં, અટવીમાં કે આહારાદિની દુર્લભતામાં તેમના સંયમ અને શરીરની રક્ષા માટે દોષિત પણ આપે. એકાન્તે એમ ન વિચારે કે દોષિત કેમ દેવાય ? પુ. ભાવકુશળ ધર્મ અનુષ્ઠાનાની વિધિના જાણુ, સ્વય. વિધિમાં આદરવાળા, અન્ય વિધિના પાલક પ્રત્યે બહુમાનવાળા અને વિધિ ન પળાય તેમાં પણ વિધિના મનેાથવાળા, એમ વિધિના પક્ષકાર. ૬. વ્યવહારકુશલ- શાસ્ત્ર અને શુદ્ધ પર પરાથી ચાલતા ધર્મવ્યવહારશમાં કુશળ, દેશકાલ વગેરે વિવિધ અપેક્ષાને સમજનારા, લાભહાનિરૂપ ગુરુ – લાઘવતાને સમજના રા.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧ ભાવ બાવકનાં પરિણામગત ૧૭ પ્રકારે
ભાવ શ્રાવકનાં આ છ લક્ષણે ક્રિયાને આશ્રયીને જાણવાં. ભાવ (પરિણામ)ની અક્ષાએ તે તેનાં સત્તર લક્ષણે આ પ્રમાણે છે. ૧. સ્ત્રી પ્રત્યે વિરાગી- સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનર્થકારી, ચંચળ અને દુર્ગતિનું કારણ માની તેમાં રાગને તજનારે, ૨. ઈન્દ્રિયોનો વિજેતા- સ્વભાવે જ ચપળ ઘેડાની જેમ ઉન્માર્ગે ઘસડી જનારી માની ઈન્દ્રિઓને વશ ન થતાં તેને ધર્મ માર્ગમાં જોડનારે, ૩. ધનમાં નિર્લોભિ– ધન એ અર્થ છતાં અનર્થકારી, મેળવવા, સાચવવા વગેરેમાં વિવિધ કલેશકારી અને અસાર માની તેને આદર પૂર્વક દાનાદિમાં શક્ય વ્યય કરનારો. ૪. સંસાર પ્રત્યે વિરાગી- સંસાર (વિષયકપાયે) સ્વરૂપે, પરિણામે અને પરંપરાએ પણ દુઃખદાયી હોવાથી વિડંબનારૂપ માની તેનાથી છૂટવાની ભાવનાપૂર્વક ઉદાસીનતાથી વર્તનારે. ૫. વિષયો પ્રત્યે વિરાગી- વિષ તુલ્ય વિષે ક્ષણમાત્ર સુખ આપી દીર્ધકાળ દુઃખ દેનારા છે, એમ સમજી તજવાની ભાવના પૂર્વક અનાસક્તભાવે સેવનારે, ૬. પાપારંભે પ્રત્યે અનાદરવાળો - આજીવિકા માટે કરવા પડે તે પણ આરથી વિરક્ત, જરૂરીઆતને ઘટાડનાર, અનારકભી પ્રત્યે બહુમાનવાળો અને આરને તજવાની ભાવનાવાળો, ૭. ગૃહસ્થવાસ પ્રત્યે વિરાગી- ચારિત્ર મોહનીચના ઉદયે ચારિત્ર ન લઈ શકવાથી ઘરમાં રહે, છતાં જેલની જેમ બંધન માનનારે, ૮. સમકિતવંત- તત્વની શ્રદ્ધાવાળે, ધર્મ પ્રભાવક, દેવગુરુની સેવા વગેરેથી સમકિતનું નિરતિચાર પાલન કરનારે, ૯. નિરાશસભાવે લોકાચારને પાલક- ગાડરીયા પ્રવાજે ચાલતા લકને ગતાનગતિક સમજે, છતાં શાસનની અપભ્રાજનાથી બચવા લોકસંજ્ઞાને તજી સૂક્ષમ બુદ્ધિથી લાભાલાભને વિચારી લેકને અનુસરનારે, ૧૦. જિનાગામ પ્રત્યે કૃતજ્ઞઆત્મ હિતને જણાવનારાં શાસ્ત્ર પરમ ઉપકારી છે” એમ માની કૃતજ્ઞભાવે યથાશક્ય શાસ્ત્રજ્ઞાને અનુસરનારે, ૧૧. દાનાદિ ધર્મને આરાધક- આય-વ્યયને, શરીરબળને અને શક્તિને વિચારી ઉત્તરોત્તર અધિક કરી શકાય તે રીતે દાન, શીલ, તપ અને ભાવધર્મને કરના રે, ૧૨. ક્રિયાચિ- ચિંતામણિતુલ્ય, દુર્લભ, અમૂલ્ય અને હિતકર, એવી ધર્મક્રિયાને પ્રમાદ તજી નિરતિચારપણે કરે, મુગ્ધક હાંસી કે આક્રેશ વગેરે કરે તે પણ તેની ઉપેક્ષા કરીને ઘર્મક્રિયાને સેવનારે, ૧૩. રાગદ્વેષને ત્યાગી- જીવનનાં સાધન સમજી અનુકૂળ પણ ધન, સ્વજન, ઘર, આહાર-વસ્ત્રાદિને રાગ-દ્વેષ વિના ઉદાસભાવે સેવના સંભાળનારે. ૧૪, દુરાગ્રહ રહિત- ધર્મને સાર ઉપશમ છે, માટે સર્વ પ્રસંગે અસદ આગ્રહથી દૂર રહે, મધસ્થભાવે સત્યા સત્યને વિચારી સત્યને સ્વીકાર કરે, પિતાનું માનેલું જ સાચું, એમ ન માને, ૧૫. સ્વજનાદિને પરાયા માને- સંગે સઘળા અનિત્ય છે, એમ સમજી બાહ્યવૃત્તિથી ધન-સ્વજનાદિને સંભાળે, છતાં મમત્વ ન કરે. ૧૪. પરાર્થે કામગ ભેગીસંસારસુખમાં વિરાગી, વિષને વિષ સમજે, માત્ર સ્વજનાદિની દાક્ષિણ્યતાથી કામ-ક્ષેગને અનાસક્તભાવે ભગવે. મિથુન પણ પત્નીને ઉન્માર્ગથી બચાવવા નિરસભાવે સેવે. ૧૭. ગ્રહવાસનું
Page #97
--------------------------------------------------------------------------
________________
ધમપ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર મા. ૨૨ પાલન મિથ્યા મજુરી માની કરે - મજુરની જેમ વેઠ માનતે, આજ છોડું, કાલ છોડું, એવા ભાવથી વેશ્યાની જેમ ઘરકાને છોડવા માટે અનિચ્છાયે સંભાળે.
એ રીતે અહીં સુધી સમક્તિનું સ્વરૂપ તથા ભાવશ્રાવકનું સમકિત અને ચાસ્ત્રિ (આચરણ) કેવું હોય? તે જણાવ્યું. હવે એ ગુણની રક્ષા અને સર્વવિરતિના અભ્યાસ માટે તે કેવી રીતે ધર્મ કરે તે કહે છે.
સમક્તિવંત શ્રાવકે દેશવિરતિ પ્રાપ્ત થયા પહેલાં અને પછી પણ અભ્યાસરૂપે નિત્ય નિયમ સ્વીકારવાપૂર્વક તેનો અભ્યાસ કરે જોઈએ. શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે સર્વ પ્રથમ મિથ્યાત્વની ક્રિયા તજવી પછી પ્રતિદિન શક્તિ પ્રમાણે એક, બે કે ત્રણવાર જિનપૂજા-દર્શન વગેરે, સપૂર્ણ અથવા મધ્યમ દેવવંદન, ગુરુગે ત્રણ, બે કે ઓછામાં ઓછું એકવાર નાનું કે બૃહદ્ ગુરુવંદન અને ગુરુના અભાવે નામસ્મરણ પૂર્વક ભાવવંદન કરવું. બારે માસ ન બને તે ચોમાસામાં પણ પાંચ પર્વે સ્થિરતાપૂર્વક શ્રેષ્ઠ દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી, ચાવજ જીવ પ્રતિવર્ષે નવું અન્ન, પકવાન્ન, ઉત્તમ ફળ વગેરે પ્રભુજીને ભેટ કર્યા પહેલાં ન વાપરવાં. શક્તિ પ્રમાણે નિત્ય ફળ-નેવેદ્ય પૂજા કરવી, નિત્ય ન બને તે માસી અને વાર્ષિક પર્વોમાં શક્તિ પ્રમાણે મોતી, કે અક્ષત વગેરેથી અષ્ટમંગળ આલેખવારૂપ પૂજા કરવી, નિત્ય ન બને તે પર્વતિથિએ, કે વર્ષમાં અમુક દિવસોમાં, ખાદિમ-સ્વાદિમ રૂપે ઉત્તમ ફળ, મેવે વગેરે દેવગુરુને દાન કરીને પછી વાપરવાં. દર મહિને અથવા દર વર્ષે મહા ધ્વજ ચઢાવવા પૂર્વક સર્વ સાધર્મિકોને તેડી માટે સ્નાત્ર મહત્સવ, મોટી પૂજા, રાત્રિ જાગરણ વગેરે દેવ-ગુરુની ભક્તિ કરવી શક્યતા પ્રમાણે જિનમંદિર અને ઉપાશ્રયને વિશેષ પ્રકારે પ્રમાર્જવા, ભીતે, દીવીઓ, હાંડી, તક્તા, ગુમર, પાટલા, ભંડાર વગેરે ઉપકરણોને પણ સાફ કરવાં, સ્વયં ન બને તે બીજાની મારફત પણ તેની શુદ્ધિ કરાવવી, દરરોજ ન બને તે દરમહિને કે વર્ષે, જિનમંદિરમાં ધૂપ, દીપક માટે તાજું ઉત્તમ ઘી, કેસર, સુખડ, વગેરે પૂજાની સામગ્રી ભેટ આપવી. ઉપાશ્રયમાં મુહપત્તિ, નવકારવાળી, દંડાસન, ચરવળા, ઊન, કાપડ, વગેરે આપવું અને વર્ષાઋતુમાં પાટ-પાટલાદિ કરાવવું. શક્તિના અભાવે પણ સુતરની આંટી કે માત્ર મુહપત્તિથી પણ શ્રમણ સંઘની પૂજા કરવી, શક્તિ ગોપવ્યા વિના સાધર્મિક વાત્સલ્ય કરવું, નિત્ય અમુક પ્રમાણ કાર્યોત્સર્ગ કરે, ઓછામાં ઓછા ત્રણ કે અધિક ગાથાને સ્વાધ્યાય કરે, ઓછામાં ઓછું પણ નિત્ય નવકારશીનું અને સાંજે ચઉવિહારાદિનું પચ્ચકખાણ કરવું, શક્યતા પ્રમાણે ઉભય ટાઈમ કે એકવાર પ્રતિક્રમણ કરવું, ન બને તે સામાયિક પણ કરવું એ પ્રમાણે શક્ય હોય તે નિયમ કરીને તેનું આદરપૂર્વક પાલન કરવું, વગેરે સમકિતને અને વિરતિને અભ્યાસ કરે.
જેમ પહેલા ધોરણના અભ્યાસથી બીજામાં, બીજાના અભ્યાસથી ત્રીજામાં ચઢી શકાય છે, તેમ અહી પણ નીચેના ગુણસ્થાને ઉપરના ગુણસ્થાનકની ક્રિયા કરવાથી ઉપરના ગુણસ્થાનકની
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ ભાવ શ્રાવકનાં વિશેષ કતવ્યો
રેગ્યતા પ્રગટે છે, પ્રગટેલી હોય તે દઢ થાય છે. શ્રી પચાશકમાં જણાવ્યું છે કે સમ્યકત્વ, ત્ર, વગેરે ગ્રહણ કર્યા પછી તે સંબંધી પ્રયત્ન (ક્રિયા) કરવાથી ગ્રહણ કરતી વખતે જે પરિણામ ન હોય તે પણ પ્રગટે છે અને પ્રગટેલા દઢ થાય છે. કારણ કે સમકિત અને વિરતિને રોકનાર મોહનીય કર્મ સેપક્રમી છે અને વિધિપૂર્વક કરેલી ક્રિયામાં તે કર્મને તેડવાની શક્તિ છે. એમ કિયાથી ન હોય તે પરિણામે પ્રગટે છે. અને તેથી ઉલટું કિયા ન કરે તે પ્રગટેલા પણ પરિણામ અવરાઈ જાય છે.
અરૂપી પણ પરિણામની પરીક્ષા તેની બાહ્ય શુભાશુભ-પ્રવૃત્તિથી થાય છે, જેમ કે વતાદિ ગુણોની, ઉપદેશકની, કે વ્રતધારીઓની અવજ્ઞાદિ કરે, સ્વીકારેલા વ્રત, નિયમ વિગેરેની રક્ષા – પાલન માટે પ્રયત્ન ન કરે, એ વગેરેથી સમજાય કે પરિણામ અવરાઈ ગયા છે, અને વતની, ઉપદેશકની, કે વ્રતધારીઓની પ્રશંસાદિ કરે, ક્રિયામાં ઉદ્યમ કરે, તે સમજાય કે પરિણામ વિદ્યમાન છે. પ્રારંભમાં પરિણામ વિના પણ ગુર્નાદિના ઉપદેશથી, લજજા કે દાક્ષિણ્યતાથી, અથવા કુલ ચાર રૂપે પણ ક્રિયા થાય છે, તેના પ્રભાવે પરિણામ પ્રગટે અને પરિણામથી પ્રવૃત્તિ વધે, એમ પ્રવૃત્તિ અને પરિણામ પરસ્પર એક બીજાના બળ વધતાં ઉપર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય, માટે ભાવ વિના પણ દ્રવ્યથી ગ્રતાદિ સ્વીકારી તેનું પાલન કરવું જોઈએ. ભાવ વિનાની પણ ભાવ માટે કરાતી દ્રવ્ય ક્રિયાને ઉપાદેય કહી છે, માટે યથાશક્ય સમકિત, વ્રત, નિયમ, વગેરે ગુરૂમુખે વિધિપૂર્વક સ્વીકારવાં, તેનું નિત્ય સ્મરણ બહુમાન કરવું, અને તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ, અવિરતિ, કષાયે, વગેરેની દુષ્ટતા વિચારવી.
તદુપરાંત પ્રભુભક્તિમાં, વિનયાદિમાં, ઉત્તમ ભાવ-સાધુઓની સેવા-ભક્તિમાં અને અધિકાધિક ગુણોને મેળવવાની શ્રદ્ધામાં અધિક અધિક ઉદ્યમ કરે તથા સમકિત વગેરે ગુણે સ્વીકાર્યા પછી પણ તેના પાલન માટે સદા ઉદ્યમ કર, એ રીતે અવિરતિનો પરાજય કરીને વિરતિને પ્રગટ કરી શકાય છે. કહ્યું છે કે સઘળી ક્રિયા એ, કળાઓ, ધ્યાન, મૌન, વગેરે અભ્યાસથી સિદ્ધ થાય છે. એટલું જ નહિ, પણ અભ્યાસથી તેના રૂઢ થયેલા સંસ્કારે આગામી ભવે પણ સાથે રહી તે તે ગુણ પ્રત્યે પ્રીતિ પ્રગટાવી ગુણોને પ્રાપ્ત કરાવે છે. કહ્યું છે કેગુણ કે દેષને આ જન્મમાં જે અભ્યાસ કરે, તે અભ્યાસના પ્રભાવે તે તે ગુણ કે દોષ પરભવે પ્રાપ્ત થાય. માટે સત્ ક્રિયાના અભ્યાસમાં રક્ત રહેવું.
વળી શ્રી ઉપદેશરત્નાકરમાં કહ્યું છે કે (સમક્તિ અને વ્રત સિવાય) માત્ર વદન-પૂજન જપ-તપ વગેરે કઈપણ નિયમ કરે તે જે તે સમકિત કે કઈ એક-બે પણ વ્રતો સાથે પાળે તો જ તે દેશવિરતિ, સર્વવિરતિ, આદિ ગુણોને પ્રગટાવે, અન્યથા ઉલટા પાસત્યાપણું વગેરે દેને પ્રગટ કરે. અર્થાત્ આત્મ-વિકાસના લક્ષ્ય વિના કેવળ નવકાર ગણવા, પૂજા કરવી, ગુરુવંદન કરવું, વગેરે અભિગ્રહવાળે પણ ભાવશ્રાવક નથી, શ્રાવકાભાસ છે. વાસ્તવમાં તેને સમકિત વગેરેને અભાવ છે. એ રીતે ભાવશ્રાવકનાં વિશેષ કર્તવ્ય જણાવ્યાં.
Page #99
--------------------------------------------------------------------------
________________
ધર્મ ગ્રહ ગુરુ શાહ સારોદ્ધાર ગા. ૨૩ હવે મૂળ બાવીશમી ગાથામાં કહેલું કે ધર્મને સ્વીકાર વિધિપૂર્વક કરવું જોઈએ, એ સમજાવ્યું અને વીસમી ગાથામાં ધર્મના સંગ્રહ માટે પ્રવૃત્તિ કરવી એમ કહ્યું છે, માટે હવે ગુરૂમુખે ધર્મને ગ્રહણ કરવાને વિધિ કહેવાય છે.
મૂક્ષ્મ “ન-ઉન-નિમિત્ત-વિજssfશુજઃ
ચોપતિ વિપિ - ભુવતમુસા રિફા” અર્થ-પગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ અને આગારશુદ્ધિ સાથે દેવ, ગુરુ, સાધર્મિક, દીન અનાથ, વગેરેની યથાયોગ્ય ભક્તિ વગેરે ઉપચર્યા કરવી, તે અણુવ્રતાદિને ગ્રહણ કરવાને વિધિ જાણવે. તેમાં -
૧. વેગશુદ્ધિ- મન-વચન-કાયા ત્રણ ગોની શુદ્ધિ એટલે મનને ક્રિયામાં એકાગ્ર કરવું, શુભભાવ ભાવ, વચનથી ઉચ્ચારશુદ્ધ બેલવું, રાગ-દ્વેષજનક ભાષા ન બોલવી અને કાયાથી વન્દનાદિને સઘળે વિધિ જયણાપૂર્વક કરે.
૨. વદનશુદ્ધિ- વન્દનસૂત્રોના ઉચ્ચાર શુદ્ધ કરવા, શાન્તચિત્તે સૂત્રોના અર્થ વિચાર, કાયેત્સર્ગ સ્થિરતાથી કરો, વગેરે.
૩. નિમિત્તશુદ્ધિ- વ્રતાદિ ગ્રહણ કરતી વેળા મંગળ વાજિંત્રના કે સંમતિ વાચક, આશીર્વાદરૂપ, શબ્દનું શ્રવણ થાય, જળપાત્ર, છત્ર, શ્વજ, વગેરે મંગળ વસ્તુનું દર્શન થાય, પવનથી સુગંધી પદાર્થની ગંધ આવે, વગેરે વિવિધ નિમિત્તે પૈકી એક અથવા અધિક નિમિત્તે (શકુન)ને ગ થવો.
૪. દિશાશુદ્ધિ- પૂર્વ, ઉત્તર, કે જિનેશ્વરને વિહાર, તીર્થ કે જિનમંદિર, વગેરે જે દિશામાં હોય તેની સન્મુખતા.
૫. આગારશુધિ- પૂર્વે જણાવ્યા તે રાજાભિ ગાદિ છ આગાની છૂટ રાખવી.
આ પાંચ પ્રકારની શુદ્ધિ ઉપરાંત જિનભકિતને મહત્સવ, ગુરુભકિત, સાધર્મિક ભક્તિ, મહાજન વગેરે મટા પુરુષની સેવા ઔચિત્ય, દીન અનાથ વગેરેનો શકિત પ્રમાણે ઉપચાર, અમારી પ્રવર્તન, વગેરે સર્વત્ર પ્રસન્નતા પ્રગટે તે યંગ મેળવે. ઈત્યાદિ સવ-પર અનુમોદના અને પ્રશંસા પ્રગટે તે રીતે વ્રતાદિ ઉચરવા દેવ-ગુરુ સંઘ સાક્ષી તાદિ ઉચ્ચરવાની ક્રિયાને સર્વ સામાન્ય વિધિ સામાચારી ગ્રન્થોમાં જણાવ્યું છે કે પ્રથમ ઉત્તમ સ્થાને, ઉત્તમ મુહૂર્ત ગ્ય આત્માએ ગુરુમુખે મંગળ માટે દેવવન્દન કરવું. પછી શ્રી શાન્તિનાથ સ્વામી, દ્વાદશાંગી, મૃતદેવી, શાસનદેવી અને સંઘ-શાસનની સંભાળ-વૈયાવચ્ચે કરનારા સર્વ દેવદેવીઓ, એ દરેકની આરાધનાથે કાર્યોત્સર્ગ અને તેઓની સ્તુતિ કહેવી. પછી પ્રગટ નવકારપૂર્વક નમુત્થણું, જાવંત, વગેરે સૂત્રો કહી સ્તવનના સ્થાને પંચ પરમેષ્ટિસ્તવ કહી જયવીયરાય કહેવા. એ રીતે દેવવંદન કર્યા પછી ગુરુને બે વંદનસૂત્રથી દ્વાદશાવર્ત વંદન
Page #100
--------------------------------------------------------------------------
________________
ઝ૦ ૨ વ્રતાદિ ઉચ્ચરવાની વિધિ
કરવું. પછી નંદિસૂત્ર શ્રવણ કરી આરો૫ણને કાઉસ્સગ્ન કરે, પછી તે તે વ્રતાદિનું પચ્ચકખાણ અને છેલ્લે સાત ખમાસમણ આપી મંગળ માટે પચ્ચકખાણ કરવું. આ વિષયમાં વિરોલ વિસ્તાર અને દરેક વ્રતાદિનાં પચ્ચકખાણ, તેને અર્થ, વગેરે ધર્મસંગ્રહના મોટા ભાષાન્તરથી જાણવો. અહીં ચોથા ગુણસ્થાનકનું વર્ણન પૂર્ણ થયું. હવે શ્રાવકનાં બાર વ્રતનું સ્વરૂપ વગેરે કહીશું.
એ રીતિએ પરમ ગુરભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પજ્ઞ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારને “તપગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વગત :
મદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણે પેત પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત' ગુજરાતી
ભાષાન્તરને સારે દ્વાર સમાપ્ત થયે.
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું - ગુણસ્થાનક પાંચમું ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતનું સ્વરૂપ मूलम् - स्थूलहिंसादिविरति, व्रतभङगेन केनचित् ।
અણુવ્રતાનિ ચાહુ-સાવનિ મg: Iરકા અર્થ- વ્રતના (વિવિધ ભાંગા પૈકી) કોઈ પણ ભોગે સ્થૂલ હિંસા વગેરેથી અટકવું તેને શ્રી અરિહંતદેવે પાંચ અણુવ્રત કહ્યાં છે. તેમાં પ્રમાદથી ના તે તે દ્રવ્ય પ્રાણ વિગ કરે તેને હિંસા કહી છે. આ હિંસાના સ્કૂલ અને સૂકમ બે ભેદે છે, તે પૈકી પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોની હિંસાને સૂક્ષમ માનીને અહીં તે સિવાયના હાલતા ચાલતા બેઈન્દ્રિય આદિ ત્રસ જીવેની હિંસાને સ્થૂલહિંસા કહી છે. એ જ પ્રમાણે આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, ચોરનું કલંક લાગે તેવી સ્થલચોરી, પદારાદિ સાથે મિથુનરૂપ સ્થૂલ અબ્રહ્મ અને જરૂરથી અધિક વસ્તુઓને સંગ્રહ તથા તેમાં મૂછ તેને સ્થલ પરિગ્રહ કહ્યો છે.
વિશ્વમાં આ પાંચ મહાપાપ છે, તેની સ્કૂલ નિરતિ અર્થાત્ મર્યાદિત ત્યાગ કરે તેને શાસ્ત્રીય પરિભાષામાં સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ સ્થૂલ મૃષાવાદ વિરમણ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલ મૈથુન વિરમણ અને સ્થૂલ પરિગ્રહ વિરમણ, એ નામનાં ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહ્યાં છે. સાધુની સર્વવિરતિની અપેક્ષાયે અથવા નીચેના ગુણસ્થાનકરૂપે હાનાં હોવાથી અણુવ્રત છે. અથવા સાધુધર્મના ઉપદેશ પછી (સાધુ ધર્મ માટે અશક્ત ગૃહસ્થને) આને ઉપદેશ કરાત હેવાથી “પછી એટલે અનુ” અર્થમાં એને અનુવ્રતે પણ કહ્યાં છે. વ્રતે પાંચ છતાં ધર્મરૂપે તે એક જ હોવાથી અહીં પાંચને એક વિરતિ ધર્મ કહ્યું છે, તેના પ્રરૂપક કઈ સામાન્ય નથી, પણ સંભવ એટલે ખૂદ તીર્થંકરદેવ છે, માટે તે ઉપાદેય છે.
ગૃહસ્થનાં આ વ્રતે સાધુના વતની જેમ સંપૂર્ણ ત્રિવિધ ત્રિવિધ ભાગે લઈ શકાતાં નથી, પણ દ્વિવિધ - ત્રિવિધાદિ વિવિધ ભાંગાઓથી લઈ શકાય છે. સામાન્યથી ગૃહસ્થોના વ્રતધારી અને વ્રતરહિત બે ભેદે થાય, તેમાં વ્રતધારીઓના ૧. દ્વિવિધ-ત્રિવિધ, ૨. દ્વિવિધદ્વિવિધ, ૩. દ્વિવિધ એકવિધ, ૪. એકવિધ-વિવિધ, પ. એકવિધ– દ્વિવિધ અને ૬. એકવિધએકવિધ એમ છ ભેદ થાય, તેમાં ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રત એ સાતે વ્રતને એક ગણતાં સાતમો ભેદ ઉત્તર ગુણધારીને તથા તેમાં વ્રતરહિત ગુહસ્થને એક મેળવતાં કુલ આઠ ભાંગા થાય.
આ દ્વિવિધ-ત્રિવિધ વગેરે ભાંગાનું સ્વરૂપ આ પ્રમાણે છે- કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારની ક્રિયા એટલે કરણ અને મન, વચન તથા કાયા એ ત્રણ હેતુ= સાધનેને યે કહ્યા છે. ત્રણે કરણ અને ત્રણે વેગથી કરતા પાપને સંપૂર્ણ ત્યાગ તે સાધુ જ
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩. શ્રાવકનાં વતાનાં ભાંગા
કરી શકે, ગૃહસ્થ તે મન-વચન-કાયાથી પાપ કરવા-કરાવવાનો ત્યાગ કરી શકે. અનુમોદનાનો ત્યાગ ન કરી શકે, કારણ કે પૂર્વે (પૃ. ૫૭) માં જણાવ્યા પ્રમાણે અનિષેધ, પ્રશંસા અને સંવાસ, એમ અનુમોદના ત્રણ પ્રકારની છે, તેમાં ગૃહસ્થ પ્રથમ બે નો ત્યાગ કરે, પણ અવિરતઓની સાથે રહેવારૂપ સંવાસ અનુમોદનાને તજી ન શકે. અગિરમી પડિમાવાળા કેઈ શ્રાવક સંવાસ અનુમોદના તજી શકે, પણ તે કઈકને જ કઈ વાર જ હોય, તેથી તેની વિવક્ષા કરી નથી. માટે ગૃહસ્થ ઊત્કૃષ્ટથી બે કરશે અને ત્રણ ભેગથી અર્થાત્ દ્વિવિધત્રિવિધ ભાંગે જ પાપની વિરતિ કરી શકે.
એમ એક વ્રતની અપેક્ષાએ અસગી ભાંગા આઠ થાય, તેમાં કઈ બે વ્રત ઉચ્ચરે તે સિગી, ત્રણ ઉચ્ચરે તે વિકસગી, ચાર ઉચ્ચરે તે ચારસગી અને પાંચ ઉચ્ચરે તે પાંચસયેગી ભાંગ પણ થાય. તેમાં વળી ઉત્તરગુણરૂપ સાતે વ્રતને ભિન્ન ભિન્ન ગણતાં તે છ વ્રતના છ સગી, સાત વ્રતવાળાને સાતસગી, યાવત્ બારે વ્રતે ઉચ્ચરે તેને બાર સંગી પણ ભાંગા થાય.
એમ ઉપર કહ્યા તે મૂળ ભાંગા તે છ જ થાય, પણ તેના ઉત્તર ભાંગા દ્વિવિધત્રિવિધને એક, દ્વિવિધ-દ્ધિવિધના ત્રણ, દ્વિવિધ-એકવિધના પણ ત્રણ, એકવિધ-ત્રિવિધના બે, એકવિધ-દ્ધિવિધના છે અને એકવિધ-એકવિધના પણ છે, એ ઉત્તર ભાંગા (૧ + ૩ + ૩ + ૨ + ૬ + ૬ = ૨૧) ભાંગા થાય. જેમકે દ્વિવિધ-વિવિધ ભાંગે ઉત્કૃષ્ટ (સંપૂર્ણ) હોવાથી તેના ભેદ ન થાય, પણ દ્વિવિધ-દ્વિવિધમાં મન વચનથી, મન- કાયાથી એને વચનકાયાથી એમ ત્રણ ભેદ પડે. તે રીતે દ્વિવિધા-એકવિધના પણ માત્ર એક મનથી, એક વચનથી, કે એક કાયાથી, એમ ત્રણ ભેદ પડે– અને એકવિ - ત્રિવિધમાં માત્ર કરવું કે માત્ર કરાવવું, એમ બે ભેદ થાય, એકવિધ-દ્વિવિધમાં તે કરવું નહિ મન-વચનથી, કરવું નહિ મન-કાયાથી અને કરવું નહિ વચન-કાયાથી, એમ ત્રણ સ્વયં નહિ કરવાના તથા એ જ રીતે ત્રણ નહિ કરાવવાના મળી કુલ છ ભેદો થાય. અને એકવિધ-એકવિધમાં પણ કરવું નહિ માત્ર એક મનથી, માત્ર વચનથી, કે માત્ર કાયાથી, એમ ત્રણ, તથા કરાવવું નહિ માત્ર મનથી, વચનથી, કે કાયાથી એ ત્રણ મળી છે ભેદો થાય.
વળી ઉપર જે એકત્રતના મૂળ આઠ ભેદ કહ્યા, તે રીતે પાંચે વ્રતના ગણતાં ૩૨ ભેદો થાય, જેમકે-એકવ્રતના મૂળ છ ભેદ, તેને પાંચે ગુણતાં પાંચ વતના ત્રીસ અને તેમાં ઉત્તરગુણને એક તથા વ્રતરહિતને એક મળી બત્રીશ થાય.
એમ બારેય વ્રતના અસગી અને સગી ભાંગાનું ગણિત કરતાં કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ (તેરઅબજ ચોરાસી કેડ બાર લાખ સત્તાસી હજાર બસે બે) ભાંગા થાય છે. તેનું વિસ્તૃત વર્ણન, ગણિત તથા તે ગણિતની રીત વગેરે ધર્મસંગ્રહના વિસ્તૃત ભાષાંતરમાં દેવકુલિકાઓના ચિત્ર સહિત જણાવ્યું છે તે ત્યાંથી જોઈ લેવું.
Page #103
--------------------------------------------------------------------------
________________
ધર્મસહ ગુઢ ભાવે સારોદ્ધાર મા. ૨૫ હવે પહેલા વ્રતનું સ્વરૂપ કહે છે. मूलम् “निरागो द्विन्द्रियादीनां, संकल्पाच्चाऽनपेक्षया ।
હિંસાયા વિસિય ના ચાલુવ્રતહિમ રા' અર્થાત્ નિરપરાધી બેઈન્દ્રિવાળા વગેરે ત્રસ જીવોની નિષ્કારણ સંકલ્પપૂર્વક હિંસાને ત્યાગ તે પહેલું અણુવ્રત છે. તેમાં ૧. અપરાધી સર્વની, ૨. નિરપરાધી પણ સ્થાવર છની, ૩. ગૃહસ્થના સાવઘકારૂપ આરંભથી થતી ત્રસ જીવોની અને ૪. નિરંકુશ પશુઓની કે અસદાચારી અથવા પ્રમાદી પુત્રાદિ પરિવારની ઈરાદાપૂર્વક કરાતી તાડન તર્જન વગેરે, એમ ચાર પ્રકારે હિંસાને ગૃહસ્થ પ્રતિજ્ઞા રૂપે ત્યાગ ન કરી શકે, તે પણ તેણે આરંભાદિમાં શક્ય તેટલી અધિક જયણા તો કરવી જ જોઈએ. જેમ કે- છિદ્રોરહિત ઘટ્ટ જાડા કપડાથી પાણી ગળવું, ગાળતાં બચેલા પોરા વગેરે જીવોની યુક્તિથી રક્ષા કરવી, ઈંધણ, છાણ, કેલસા, વગેરે બળતણ સૂકું, તે પણ ઘણું જુનું નહિ-તાજું, પોલાણ વિનાનું, બહાર- અંદર જવાથી રહિત હોય તો પણ સારી રીતે જોયા પછી વાપરવું, દરેક અનાજ, પકવાન્નો, સુખડ જાતિનાં શાક, સેપારી, એલચી, વગેરે મુખવાસે, પાન, ભાજી-પાલો, ફળો વગેરે દરેક વસ્તુ પરિમિત, તાજી અને જીવહિત તપાસીને વાપરવી. કારણ કે જમણુ તે માતા છે, તે અન્યની અને આત્માની પણ રક્ષા કરે છે, જયણાથી જીવમાં દયાના પરિણામ દઢ થાય છે, સમકિત નિર્મળ થાય છે અને ચારિત્રમાં બાધક કર્મોને પશમ થવાથી ચારિત્રના પરિણામ પ્રગટે છે. અજયણાથી નિર્દયતા વધે છે, સમકિત પણ મલિન થઈ નાશ પણ પામે છે અને ચારિત્રમાં બાધક એવા કર્મોને બંધ થાય છે.
ઉપર કહેલાં ચાર વિશેષણોથી ગૃહસ્થને માત્ર સવાવસો જ દયા થાય છે, જ્યારે સાધુને મહાવ્રતોથી સંપૂર્ણ વિરાવસા દયા થાય છે. જેમ કે- ગૃહસ્થને સ્થાવર ત્રસ પૈકી માત્ર ત્રસની જ હિંસાને ત્યાગ થવાથી અડધી જતાં દશવસા થાય, તેમાંથી પણ સાપરાધી ત્રસની હિંસાની છૂટ રાખવાથી અડધી જતાં પાંચવસા થાય, તેમાંથી પણ કારણે (સાપેક્ષ) હિંસાની છૂટ રહેવાથી અઢીસા અને તેમાંથી પણ આરંભજન્ય હિંસાને ત્યાગ ન કરવાથી અડધી જતાં માત્ર સવાવ દયા રહે. તથાપિ હિંસાના સંપૂર્ણ ત્યાગની ભાવનાવાળો હેવાથી શ્રાવક સ્થાવરની પણ નિરર્થક હિંસાને તજે. ગશાસ્ત્રમાં કહ્યું છે કે- અહિંસાધર્મને જ્ઞાતા મોક્ષને ઈછતે શ્રાવક સ્થાવરની હિંસા પણ નિરર્થક ન કરે. એ જયણાના પ્રભાવે જ તેને સર્વવિરતિગુણની ગ્યતા પ્રગટે, ગૃહસ્થાશ્રમનું બંધન એવું છે કે- અનિચ્છાએ પણ હિંસાદિ પાપ કરવાં પડે, માટે જ આત્માર્થી ગૃહસ્થ સદા સાધુજીવનને ઝંખે છે.
શારામાં બીજી રીતે જીવહિંસાના ૨૪૩ પ્રકારે કહ્યા છે. જેમ કે- પાંચ સ્થાવર, ત્રણ વિકલેક્તિ તથા એક પંચેન્કિ મળી નવ પ્રકારના છની મન-વચન-કાયાથી ગણતાં ૨૭ લેદ થાય. તેને કરવા-કરાવવા અને અનુમોદવા રૂપ ત્રણ પ્રકારે ગુણતાં એકાશી અને તેને
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ બાવકનાં બીજા વ્રતનું સ્વરૂપ
ભૂત-ભવિષ્ય- વર્તમાન ત્રણ કાળ સાથે ગુણતાં ૨૪૩ દે થાય. તેમાંથી શ્રાવક ઉત્કૃષ્ટ ભાંગે ત્યાગ કરે તે પણ ત્રણ કાળ, ત્રણ યોગ, બે કરણ અને બેઈન્દ્રિયાદિ ચાર પ્રકારના ત્રાસ જીની જ હિંસા તજે, તેથી ૩ ૪ ૩ ૪ ૨ ૪ ૪ = ૭૨ પ્રકારે જ ત્યાગ કરી શકે અને તે પણ માત્ર સવાસો જ, છતાં (સર્વવિરતિની ભાવનાથી) ફળ ઘણું મોટું મળે છે. સંબંધ પ્રકરમાં કહ્યું છે કે
“આ ચરાચર વિશ્વમાં પણ જીવને આરોગ્ય, ઐશ્વર્ય, સુંદરરૂપ, નિર્મળ-અપ્રતિત યશ-કીર્તિ, ન્યાયપૂર્વકની સંપત્તિ, નિર્વિકારી યવન, લાંબું-અખંડ આયુષ્ય, આજ્ઞાપાલક પરિવાર, ભક્તિવંત વિનીત પુત્ર, સતી સ્ત્રી, વગેરે જે સુખસામગ્રી મળે છે તે એક જ જીવદયાનું પ્રત્યક્ષ ફળ છે.” છતાં બાહ્ય સુખને વશ થઈ હિંસા કરે તે તેનાં માઠાં ફળ તરીકે પાંગળા, ઠુંઠા, કઢીઆ અને સ્વજન વિયોગી થાય, શોક-સંતાપ, અકાળમરણ, દુઃખ, દોર્ભાગ્ય વગેરે વિવિધ દુખેથી રીબાચ, ઉપરાંત નરક, તિર્યંચ વગેરેના દુઃખદ અવતાર પામીને
અનેક જન્મ-મરણને પણ પામે. અધિક શું કહેવું? અહિંસા કલ્પવેલી છે, તેમ હિંસા વિષવેલી છે. થોડા સુખ માટે કરેલી હિંસાથી દીર્ધકાળ વિવિધ આકરાં દુખ ભોગવવાં પડે છે, માટે સુખના અર્થી આત્માએ શક્ય તેટલી હિંસાનો ત્યાગ કરવો હિતકર છે. હવે બીજા વ્રતનું સ્વરૂપ અને વર્ણન કહે છે
मूलम् -द्वितीय कन्या-गो-भूम्यलीकानि न्यासनिह्नवः ।
फूटसाक्ष्य' चेति पञ्चासत्येम्यो विरतिर्मतम् ॥२६।। અર્થાતુ-કન્યા, ગાય અને ભૂમિ સંબંધી મૃષાવાદ, થાપણ ઓળવવી અને બેટી સાક્ષી પૂરવી, એ પાંચ સ્થૂલ અસત્ય નહિ આચરવાં, તેને બીજું વ્રત કર્યું છે.
ઉપર કહેલાં પાંચ પ્રકારના મૃષાવચને અતિ દુષ્ટ આશયથી જ બેલાય માટે તે સ્કૂલમોટાં અસત્ય છે. તેમાં –
૧. કન્યાલીક- કન્યા અંગે વિષકન્યાને સારી, સારીને વિષકન્યા, દુરાચારવાળીને સદાચારવાળી, સદાચારિણીને દુરાચારિણી કહેવી અને એ રીતે કુમાર-દાસ-દાસી-કર વગેરે બે પગવાળા કેઈ પુરુષને અંગે પણ વિપરીત – અસત્ય બોલવું.
ર. ગવાલીક- થોડા દૂધવાળી ગાયને ઘણા દૂધવાળી, ઘણા દૂધવાળીને અલ્પદ્રવાળી વગેરે તથા ઉપલક્ષણથી ભેસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં વગેરે ચાર-પગવાળા કઈ પ્રાણને અંગે પણ વિપરીત બોલવું તે સર્વ ગવાલીક જાણવું.
૧. ચારે ગતિના જીવોમાં મનુષ્ય ઉચ્ચ છે, દેવો પણ તેની સેવા કરે છે, તેથી તેની જવાબદારી છે કે તેણે શકય હોય તેટલી અન્ય જીવોની રક્ષા અને દયા કરવી જોઈએ.
Page #105
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ શાહ સાદ્ધિાર મા. ૨૬
૩. ભૂમિઅલીક- ક્ષેત્ર-ઘર-હાટ-હવેલી – આંગણું વગેરે વિવિધ ભૂમિ અંગે સારુંખેટું, પિતાનું – પરાયું કે બીજાનું વગેરે કહેવું તથા દ્વિપદ-ચતુષ્પદ સિવાયની વસ્ત્ર-પાત્રવસ- ધન-માલ-મિલ્કત વગેરે સઘળી અપદ વસ્તુ સંબંધી પણ છેટું બોલવું તે સર્વ ભૂમિઅલીક જાણવું.
અહીં દ્વિપદમાં કન્યા અંગે, પશુ વગેરેમાં ગાય અંગે અને અન્ય પદાર્થોમાં ભૂમિ અંગે અસત્ય બોલવું તે લોકમાં અતિદુષ્ટ મનાય છે, અને તેથી ભેગાંતરાયાદિ કિલષ્ટ કર્મો બંધાય એમ આગમમાં કહેલું છે, માટે તે વિશેષતયા વર્જવા જોઈએ, એમ જણાવવા દ્વિપદ વગેરે નહિ કહેતાં કન્યાલીક વગેરે નામો કહ્યાં છે.
૪. થાપણુમે – બીજાએ વિશ્વાસથી રક્ષા માટે સેપેલી વસ્તુ થાપણ કહેવાય. તેને અંગે “તેં મને કંઈ આપ્યું જ નથી, અગર ડી જ મૂકી છે” એમ કહેવું, કે મૂકેલી મૂળ વસ્તુ એળવીને બીજી વસ્તુ બતાવવી, વગેરે (પૂર્વના ત્રણમાં અંતર્ભાવ થઈ શકે છતાં). વિશ્વાસઘાતરૂપ હોવાથી તેને ભિન્ન પ્રકાર કહ્યો છે.
૫. ખોટી સાક્ષી – બીજાએ લેણ-દેણ વગેરેમાં વિશ્વાસુ માની સાક્ષી રાખેલે, છતાં તેષાદિથી કે લાંચ, સુરત, વગેરેને વશ જુઠું બોલવું. આ અસત્ય પણ બીજાના પાપનું પોષણ કરવારૂપ હોવાથી ચારથી ભિન્ન કહ્યું છે.
અહીં એ તાત્પર્ય છે કે અપ્રશસ્ત કષાયને વશ, દુષ્ટ રાગ-દ્વેષાદિને વશ, કે હાંસી, ભચ, લજજા, વાચાળતા, કુતુહળ કે વિષાદ વગેરે દુષ્ટ આશયથી બેલાચ તે સર્વ અસત્ય છે. સત્ય પણ દુષ્ટ આશયથી બોલેલું સ્વ-પર અહિતકર હોવાથી અસત્ય માન્યું છે. તત્ત્વથી તે સતાં હિત સત્ય' અર્થાત્ પ્રાણીઓને, સત્ય પદાર્થોને અને સજજનેને, હિત કરે તે સત્ય છે. પરપીડાકારી સત્ય પણ અસત્ય છે. કહ્યું છે કે “મૃષા બોલવું નહિ, કારણ કે સાચું છતાં જે પરપીડાકારક બને તે સાચું નથી!”
આ મૃષાવાદ સ્કૂલ અને સૂકમ બે પ્રકારે છે, તીવ્ર સંકલેશથી બોલવું તે સ્કૂલ અને હાસ્નાદિથી બેલાય તે સૂફમ. તેમાંના -
૧. ભૂતનિટ્સવ- ગૃહસ્થને સ્થૂલને જ ત્યાગ શક્ય છે, તેના સામાન્યથી ચાર પ્રકારે છે, જેમ કે સત્યને છુપાવવા બોલવું કે “આત્મા–પુણ્ય-પાપ-પરલક-મલ વગેરે નથી” વગેરે સત્યને ઓળવવું તે ભૂતનિહ્નવ કહેવાય.
૨. અ દભાવન- જે ન હોય તેને છે એમ કહેવું કે બીજા સ્વરૂપે કહેવું જેમ કે આત્મા સક્ષમ છે, કે વિશ્વવ્યાપી છે, વગેરે અભદ્દભાવન.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩, શ્રાવકનાં ત્રીજ વ્રતનું સ્વરૂપ
૩. અર્થાતરઅસત્ય- ગાયને ઘડે, ઘોડાને ગાય, પુણ્યને પાપ, પાપને પુણ્ય કે મનુષ્યને દેવ વા ઈશ્વર કહે, વગેરે અર્થાન્તર અસત્ય,
૪. ગહ અસત્ય- પાપકાને આદેશ કરવો, અપ્રીતિકારક બોલવું અને ધથી તિરસ્કારરૂપ બલવું, એ ત્રણે ગહઅસત્ય જાણવું.
આ સ્થૂલ પણ મૃષાવાદને ત્યાગથી વિશ્વાસ, યશકીર્તિ, ઈષ્ટસિદ્ધિ, પ્રિયભાષા, આદેયવચનપણું, વગેરે ઘણું લાભ થાય છે, કહ્યું છે કે- સર્વ મંત્રો, વિવાઓ અને યેગો, વગેરે સત્યથી સિદ્ધ થાય છે, ધર્મ-અર્થ અને કામ પણ સત્ય હોય ત્યાં જ રહે છે રોગ-શોકાદિ પણ સત્યથી નાશ પામે છે. આ વ્રતને નહિ સ્વીકારવાથી કે અતિચાર લગાડવાથી જીવ જ્યાં
જ્યાં ઉપજે કે જાય ત્યાં તેને મુખના, જીહાના, ભાષાના, વગેરે વિવિધ રોગો થાય, બીજાઓથી તિરસકાર-અપમાન પામે, અપ્રિય ભાષક બને, મુખ–શરીર દુગધી મળે, સર્વત્ર અપયશ થાય. બુદ્ધિહીન-મૂર્ખ રહે અને આ ભવમાં જેલ, ફાંસી, છહા, વગેરે સજાને પાત્ર બને, દરિદ્રી બને વિગેરે અસત્યના ફળો જાણીને મૃષાવાદને તજ જોઈએ. હવે ત્રીજા વ્રતનું સ્વરૂપ અને વર્ણન કહે છેમૂછ્યું “ઘરથમHTદ – શ્વાનના
__ या निवृत्तिस्तृतीय तत् प्रोचे सार्वैरणुव्रतम् ॥२७॥ અર્થાત્ ચોરીનું કલંક લાગે તે રીતે પરધનને ગ્રહણ ન કરવું તેને સર્વજ્ઞ ભગવંતે એ ત્રીજું અણુવ્રત કહ્યું છે.
અદત્ત એટલે માલિકે આપ્યા વિના આદાન એટલે લેવું, તે અદત્તાદાન, તેને ત્યાગ તે અદત્તાદાન વિરમણ વ્રત છે. આ અદત્તના ૧. સ્વામિ અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત અને ૪. ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે છે. તેમાં
૧. સ્વામી અદત્ત- માલિકની સંમતિ વિના સોનું-વસ્ત્ર-પાત્ર વગેરે અચિત્ત, સચિત્ત કોઈ વસ્તુ લેવી તે.
૨. જીવ અદત્ત- સચિત્ત ફળ ફૂલ અનાજ વગેરે વસ્તુ માલિકે આપી હોય તે પણ તેમાં છવ હોવાથી તેને કાપવા, દવા, ખાવા. કે સેકવા, વગેરે કરવું તે જીવનું અદત્ત,
૩. તીર્થકર અદર- સાધુ-સાધ્વી અકસ્વ-આહાર-પાણી-અ-પાત્ર વગેરે શાઅથી નિષિદ્ધ છતાં નિષ્કારણ સ્વીકારે તે જિનાજ્ઞા વિરુદ્ધ હોવાથી તે તીર્થંકર અદત્ત.
૪. ગુરૂઅદત્ત- શાઅસંમત કખ્ય પણ લાવેલી વસ્તુઓ સાધુ જેની નિશ્રામાં હોય તે ગુરુની સંમતિ વિના વાપરે તે ગુરુઅદત્ત કહેવાય.
Page #107
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સાકાર ગા. ૨૮
આ ચારે પ્રકારનું અદત્ત સાધુને ન કપે. ગૃહસ્થને તે માત્ર સ્વામી અદત્તને જ ત્યાગ કરી શકાય, તે સ્કૂલ અને સૂમ બે પ્રકારનું છે, તેમાં બહુમૂલ્ય-જે વસ્તુ તેના માલિકે પોતે આપ્યા વિના લેવાથી ચોરીનું કલંક લાગે, એવું સમજવા છતાં માલિકની સંમતિ વિના દુષ્ટ આશયથી લેનારને સ્થૂલ અદત્તાદાન લાગે. એ પ્રમાણે ચેરીના આશયથી ખેતર-ખળાં વગેરેમાંથી થોડું પણ ગુપ્ત રીતે લે તો તે પણ આશય દુષ્ટ હોવાથી સ્થૂલ ચોરી કહેવાય. પણ ચિરબુદ્ધિ વિના ઘાસ-માટી-ઈંટ વગેરે સામાન્ય માલિકને વસ્તુ પૂછ્યા વિના લેવા છતાં પણ ચેરીનું કલંક લાગે તેમ ન હોવાથી અને ચોરીની બુદ્ધિ ન હોવાથી સૂક્ષમ અદત્તાદાન ગણાય. ગૃહસ્થ તેની જયણું રાખીને સ્થૂલને ત્યાગ કરી શકે.
આ વ્રત પાલનથી સર્વત્ર વિશ્વાસ, પ્રશંસા, ધનવૃદ્ધિ, મનની પ્રસન્નતા, ઠકુરાઈ અને અન્યભવે સ્વર્ગાદિ સદગતિ મળે છે. કહ્યું છે કે-અચૌર્યગ્રત પાળનારનું ધન ખેત્ર, ખળાં કે જંગલમાં, દિવસે, રાત્રે, કે પ્રાણુત આપત્તિમાં પણ ક્યાંય નાશ પામતું નથી. ઉલટું તે અનેક ગામ, નગર, ખાણ, દ્રણમુખ, મંડળ અને શહેરને સ્વામી ચિરંજીવ રાજા બને છે. તેથી વિપરીત આ વ્રત નહિ લેવાથી, લેવા છતાં નહિ પાળવાથી, કે અતિચારે સેવવાથી આ ભવમાં અનેક મનુષ્ય તરફથી નિંદા, ધિક્કાર-તિરસ્કાર, વગેરે પરાભ, કે દેશનિકાલ અને ફાંસી વગેરેની સજા તથા પરભવમાં નરક અને ત્યાંથી નકલ્યા પછી મનુષ્ય થાય તે પણ માછીમાર વગેરે નીચકુલમાં જન્મ, દરિદ્ર, હીનઅંગી. બહેરે, અધે થાય તથા તિર્યંચ એનિમાં દુઃખેથી રીબાય, માટે અચૌર્યવ્રતનું પાલન કરવું જોઈએ. હવે ચતુર્થવ્રતનું વર્ણન અને સ્વરૂપ કહે છે.
मूलम् - स्वकीयदारसतोषो, वर्जन वाऽन्ययोषिताम् ।
श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रत मतम् ॥२८॥ અર્થાત્ સ્વદારા સંતોષ અથવા પરસ્ત્રીત્યાગને શ્રાવકેનું ચોથું અણુવ્રત કર્યું છે. તાત્પર્ય કે પરણેલી એક યા અનેક પોતાની સ્ત્રીઓમાં જ સંતોષ, કે બીજાએ પરણેલી, રાખેલી રખાત, તથા અપરિગ્રહત દેવીઓ અને પશુસ્ત્રીઓ સાથે મૈથુન ક્રિયાનો ત્યાગ કરે તે ગૃહસ્થનું ચોથું અણુવ્રત છે. જો કે અપરિગ્રહિતા દેવીએ, કે પશુસ્ત્રીઓ કઈ અમુકની સ્ત્રી તરીકે મનાતી નથી, તથાપિ પરજાતિય હોવાથી મનુષ્યને તે પરસ્ત્રી જ ગણાય.
અહીં મિથુન સૂકમ અને સ્કૂલ બે પ્રકારે છે, તેમાં વેદોદયથી ઈન્દ્રિયોનો વિકારમાત્ર પ્રગટે તે સૂક્ષમ અને મન-વચન કે કાયાથી સ્ત્રી યા પુરુષના પરસ્પર ભેગરૂપ મૈથુન કિયા સેવવી તે સ્થૂલ મૈથુન છે. અથવા મૈથુનના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પણ સંપૂર્ણ અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં વક્રિય અને દારિક બન્ને પ્રકારના કામ–ભેગોને ત્રિકરણ-યેગે જેમાં ત્યાગ હોય, તે (૩ * ૩ ૪ ૨ = ૧૮ પ્રકારનું) સંપૂર્ણ બ્રહ્મચર્ય છે અને તેમાં જે કંઈ
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ શ્રાવકનાં ચતુર્થવ્રતનું સ્વરૂપ જૂન ભાંગે પાળવું તે દેશ બ્રહ્મચર્ય છે. સંપૂર્ણ પાલન ન કરી શકે તે ગૃહસ્થને દેશ બ્રહ્મચર્યરૂપ આ સ્થૂલત હેય છે.
અહીં સ્વદારતેષમાં વેશ્યા, કુમારી વગેરે સર્વ સાધારણ સ્ત્રીઓનો ત્યાગ થાય છે અને પરસ્ત્રી ત્યાગમાં એ અંગે અપવાદ રહે છે, તે પણ માનવતાથી વિરુદ્ધ હેઈ તે અધર્મ ગણાય છે. વર્તમાનમાં વૃદ્ધ પરંપરાથી આ વ્રત અન્ય વતની જેમ દ્વિવિધ-ત્રિવિધ ભાંગે, લેવાતું નથી, પણ મનુષ્ય સ્ત્રીને “કાયાથી સેવવું નહિ એ ભાંગે, તિર્યચ સ્ત્રીને “મન-વચનકાયાથી સેવવું નહિ એ ભાંગે અને દેવીઓનો “મન-વચન-કાયાથી સેવવું-સેવરાવવું નહિ એ ભાંગે ત્યાગ કરાય છે. જો કે ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી શાસ્ત્રોમાં પુરુષને અંગે વર્ણન હોય છે, તથાપિ પુરુષને પરદારાના ત્યાગની જેમ સ્ત્રીઓને સ્વપરણેત પતિ સિવાય અન્ય સવ પુરુષને ત્યાગ અર્થાત્ સ્વપતિ સંતેષ એ એક જ પ્રકારનું ચતુર્થ અણુવ્રત છે.
૨, આજના સામ્યવાદના ગંડાપામાં કુતર્કો વધ્યા છે, એથી સ્ત્રીને પણ અનેક પતિને હક્ક મળો જોઈએ, એમ અપઠપંડિત પ્રચારે છે, પણ તેઓએ પિતાની પત્નીને એ હક્ક આપ્યો હોય તેમ જાયું નથી, તત્વથી પરસ્ત્રીને ભેગવવાની પાપી ભાવનાવાળી કુબુદ્ધિમાંથી પ્રગટેલે આ પાપી કુતર્ક છે.
વસ્તુતઃ તે કર્મોને કારણે જીવ જીવ પ્રત્યે અસમાનતા એ જ સંસાર છે. કર્મોના નાશથી જ અસમાનતા ટળે અને સમાનતા પ્રગટે. સિદ્દો બધા સમનસુખ-સમૃદ્ધિવાળા હેય છે, પરમાત્માનું શાસન એ જ સાચે સામ્યવાદ છે. સર્વ જીવોને સમાન બનાવવા માટે તે શાસન છે, પણ ત્યાગ વરાગ્યપૂર્વકના સદાચારના સેવન દ્વારા કર્મોને નાશ કરવાથી તે બની શકે. માટે સ્વ-સ્વભૂમિકાને અનુસરીને અને તે તે સદાચાર પાળવાનું વિધાન છે. કર્મોથી બધા સમાન હોય તે આચાર પણ દરેકના સમાન હોય, દર્દીઓને નિરોગી બનાવવાના ઉપાયરૂપ ઔષધે દરેકની કક્ષા પ્રમાણે ભિન્ન હોય છે, તેમ આત્માને માટે પણ નિરોગી થવાના ઉપાય. આચાર દરેકની કક્ષા પ્રમાણે જ હોય. એક સરખા ન જ ઘટે.
સ્ત્રી જે કર્મોના કારણે સ્ત્રીને અવતાર પામે છે, તે કર્મોને તેડવા માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પળાય તે પણ તેને એક જ પરણેલા પતિને આશ્રય લેવાને છે. આ અધ્યાત્મદષ્ટિ છે. લેકવ્યવહારથી પણ વિવિધદષ્ટિએ આ વિધાન સર્વ હિતકર છે. તેમાં –
૧. ગણિતદષ્ટિએ- પુરુષોની અપેક્ષાયે સ્ત્રીઓ જૈન ગણિત પ્રમાણે તે ગર્ભમાં ઉત્પન્ન થતી ત્યાં જ મરતી અને જન્મેલી સર્વ મળી સત્તાવીશ ગણી હોય છે અને જન્મેલી પણ ત્રણ ગુણથી પણ અધિક પ્રત્યક્ષ છે, છતાં સ્ત્રીઓ અનેક પતિને કરે તે કેટલીય કન્યાઓ પતિ વિનાની જ રહે.
૨. વ્યવહાદૃષ્ટિએ- ભાગ્ય–ભગીને ભેદ સ્પષ્ટ છે. પુરુષ ભોગી છે, સ્ત્રી ભોગ્ય છે. માટે પણ સ્ત્રીને એકપતિવ્રત હિતકર છે. બીજી રીતે પણ અનેક પતિની છૂટથી સ્ત્રી-પુરુષને પરસ્પર વિશ્વાસ-આત્મીયતા વગેરે સદ્દભાવ ન પ્રગટે, પરિણામે વિશ્વાસ રહિત જીવન દુઃખમય બને, આ હકીત નાતરીયા કેમના અને આજના છુટાછેડાના અનાર્ય કાનુનથી પ્રગટતા કલેશોને તાદશ ચિતાર કેર્ટોમાં જેવાથી સમાય તેમ છે. અવિશ્વાસથી સ્ત્રી ઘરનું આધિપત્ય પામી શકે નહિ અને એના સંતાનોની દુર્દશા તે અસહ્ય બની જાય, વ્યભિચાર વધે, સદાચાર ન થાય અને માનવતા ફરતાથી અવરાઈ જાય.
Page #109
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ ગુ. ભા૦ સાદ્વાર ગા. ૨૮
આ વ્રતના પાલનથી ઘણા લાભ થાય છે. સંબંધ પ્રકરણમાં કહ્યું છે કે- કેડે સોનૈયાનું દાન કરે, અથવા સેનાનું જિનમંદિર બંધાવે, તેનાથી પણ અધિક ફળ એક નિર્મળ બ્રહ્મચર્યના પાલનથી થાય છે. ઉત્તરાયન સેળમા અધ્યયનમાં કહ્યું છે કે- દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર પણ બ્રહ્મચારી મનુષ્યને નમે છે, કારણ કે તેઓ દેવને પણ દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે. વળી કહ્યું છે કે મનુષ્યને ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ઋદ્ધિ, રાજ્યસંપત્તિ, કામ–ભેગની શ્રેષ્ઠ સામગ્રી, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગીય સુખો અને અંતે છેડા ભેમાં મેક્ષ, એ સઘળું નિર્મળ બ્રહ્મચર્યથી મળે છે. વધારે શું? કલહપ્રિય, લકાને લટાવનાર અને પાપમાં રક્ત એવા પણ નારદને એક નિર્મળ શીયલના પ્રભાવે મોક્ષ થાય છે.
પ્રશ્ન- બળાત્કારે વૈધવ્ય પળાવવાથી ગુપ્ત વ્યભિચાર, ગર્ભપાત અને બાળહત્યા જેવાં પાપે થાય તે કરતાં પુનર્લગ્ન શું ખોટું ?
ઉત્તર- કુળયારે પણ પુનર્લગ્ન ન કરનાર બહેનોમાં મોટે ભાગ પરિણામે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા થઈ જાય છે અને જીવન પવિત્ર જીવે છે. હા, થોડી વ્યક્તિએ વ્યભિચારી બને. તે પણ છે ધણનું રક્ષણ કરવું તે સદાચાર છે, થેડાના હિત માટે ઘણાને અહિત થાય તે તત્ત્વથી ભ્રષ્ટાચાર છે. જગતમાં કોઈ વ્યવહાર એવો નહિ મળે કે ઘણાના હિત માટે અ૯૫જીવોને કપિત અહિત ન થતું હોય ! વસ્તુતઃ વ્યભિચાર પતિના અભાવે નSિ, પણ ભેગની તીવ્ર વાસનાથી સેવાય છે, કદાચ આ કાળે વિધવા કરતાં સધવાઓની સંખ્યા વ્યભિચારમાં અધિક પણ હોય ! કારણ કે સધવા ગર્ભાધાનથી નિર્ભય હોય છે. તત્વથી તે અનાદિ વિષય વાસનાને ટાળવા અનિચ્છાએ પણ સદાચારાનું પાલન કરવું તે જ સ્વ–પર હિતકર છે. માટે સ્ત્રીની જેમ પુરુષને પણ બ્રહ્મચર્ય કે એક પત્નીવ્રત હિતકર છે, તેને પણ અનેક સ્ત્રીઓને પરણવામાં હિત નથી.
પ્રશ્ન- ઇચ્છા વિના બ્રહ્મચર્યનું પાલન સદાચાર નહિ પણ બંધન-બલાત્કાર ગણાય. એથી કંઈ આત્મહિત ન થાય.
ઉત્તર- શહેરને કિલ્લે પ્રજાને બંધનરૂપ હતાં બાહ્ય ઉપદ્રવોથી રક્ષણ માટે જરૂરી છે અને જેલ કેદીને બંધન છે પણ પ્રજાના હિત માટે અનિવાર્ય છે. એમ આર્ય આચારોની મર્યાદાઓ કેટલીક અંતરંગ શત્રુઓથી રક્ષણ માટે અને કેટલીક બાહ્ય ઉપદ્રવોથી બચવા માટે હોવાથી એકાંતે હિતકર છે. દીને જેલ બંધન લાગે અને ચેર – લુંટારાઓને કિલે ન ગમે તેથી જેલને કે કિલ્લાને નાશ ન કરાય.
- ધામિદષ્ટિએ- ધર્મશાસ્ત્રો જણાવે છે કે પૂર્વજન્મમાં શિયળ નહિ પાળવાથી કે અસદાચાર સેવનથી પ્રાયઃ ભેગાંતરાય વગેરે કર્મો બંધાય છે અને તેના વિપાકરૂપે વૈધવ્ય વગેરે કષ્ટ થાય છે. માટે સમભાવથી બ્રહ્મચર્યનું પાલન કરીને તે કર્મોને પ્રતિકાર કરવો જોઈએ. સદાચારને લેપ કરવાથી તે તેથી પણ અધિક આકરો નપુંસકવેદ વગેરે દુષ્ટ કર્મો બંધાય છે અને તેના પરિણામે નરક વગેરે માઠી ગતિમાં ઉપજવું પડે છે. કુપથ્યથી થયેલા રોગને પથ્યથી હટાવી શકાય કુપથ્યથી નહિ. છતાં કુપાચ્ય કરે તો વધી ગયેલ રોગ મરણને દ્વારે પહોંચાડે.
. એમ વિવિધ દૃષ્ટિએ પુરુષ કરતાં સ્ત્રી જીવનની મર્યાદાઓ ભિન્ન છે. પુરુષપણું પૂર્વે પાળેલા બ્રહ્મચર્ય વગેરે સદાચારનું ફળ છે. તે પુણ્યરૂપ હોવાથી સ્ત્રી કરતાં પુરુષને વિશાળ ભેગને અધિકાર મળે છે. તેથી
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં પાંચમા વ્રતનું સ્વરૂપ
૮૫.
- સુદર્શન શેઠની જેમ સ્વદારસંતોષી પણ ગૃહસ્થ બ્રહ્મચારી તુલ્ય- શ્રેષ્ઠ છે. તેથી વિરુદ્ધ પદારાગમન વગેરે પાપથી જીવને વધ, બંધન, વગેરે લકપ્રસિદ્ધ કષ્ટો આ ભવમાં જ ભોગવવાં પડે છે. કહ્યું છે કે- વધ, બંધન, ગળે ફસ, ફાંસીની સજા, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયને છેદ અને ધન વગેરેનો નાશ ઈત્યાદિ અનેક દુઃખ પદારા સેવનથી આ ભવમાં જ ભોગવવાં પડે છે અને પરભવે નરકાદિ માઠી ગતિઓમાં અસહ્ય દુઃખ ભોગવવાં પડે છે. દુરાચારી મનુષ્ય અન્ય ભવે નપુંસક, કપા, દુર્ભાગ, ગુપ્તેન્દ્રિયના વિવિધ રેગવાળા તથા ભગંદરી થાય છે. સ્ત્રીઓ પણ દુરાચારના સેવનથી વિધવા, ચેરીમાં રંડાપ, વધ્યા, મૃતપ્રસૂતા, વિષકન્યા, વગેરે દુષ્ટસ્ત્રીપણું પામે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે હે ગૌતમ! જીવ દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી સેવનથી સાત વાર સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે.
મિથુનમાં મેટી હિંસા કહી છે, શાસ્ત્રો કહે છે કે- એક વાર મિથુન સેવનમાં નવ લાખ સૂક્ષમ છ હણાય છે. સ્ત્રીઓની યોનિમાં મૈથુન સેવનથી ઉત્કૃષ્ટથી નવ લાખ ગર્ભજ મનુષ્ય ઉપજે છે, બીજા બે ઇન્દ્રિય અસંખ્યાતા અને સંમૂર્ણિમ મનુષ્ય પણ અસંખ્યાતા ઉપજે છે. મિથુન-ક્રિયાથી તે સર્વને એક સાથે નાશ થાય છે. હવે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ અને વર્ણન કરે છે.
मूलम् - परिग्रहस्य कृत्स्नस्याऽमितस्य परिवर्जनात् ।
इच्छापरिमाणकृति, जगदुः पञ्चम व्रतम् ॥२९॥ અર્થાત્ સર્વ પ્રકારના પદાર્થોની અપરિમિત મૂર્છારૂપ પરિગ્રહને ત્યાગ કથા દ્વારા ઈચ્છાને (મમતાને) પરિમિત કરવી તેને પાંચમું અણુવ્રત કહ્યું છે. પુરુષને બેશક, નિરંકુશ જીવન જીવવામાં હિત નથી, પુરુષે પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય કે એક પત્નીવ્રત પાળવું હિતકર છે. કોઈ નિકાચિત પુણ્યના બળે અધિક ભોગ ભોગવવા પડે તે પણ વૈરાગ્યપૂર્વક ભગવીને તે પુણ્યને ખપાવવું જોઈએ. ઊત્તમ પુરુષો કદાપિ ભેગમાં પરાધીન (આસક્ત) બનતા નથી, અબળા છતાં સ્ત્રી સ્વપતિમાં સંતેષ રાખી શકે તે પુરુષ સમર્થ છતાં એક પત્નીમાં સંતુષ્ટ કેમ ન બને ? વસ્તુતઃ તે વિષય વિષતુલ્ય હોવાથી જે જે મર્યાદાથી જીવ વિષયથી બચે તે તે સર્વ મર્યાદાઓ (મૂઢ જીવોને અજ્ઞાન-મેહથી દુઃખરૂપ જણાય તે પણ) હિતકર છે, માટે તેનું પાલન કરવામાં જ સ્વ-પર હિત અને પરિણામે શાશ્વત સુખ થાય છે. - માનવ જાતિની લગ્ન વ્યવસ્થા તત્વથી ભોગ માટે નથી, પણ વ્યભિચારથી બચી શીયલની રક્ષા માટે છે.
સ્ત્રી – પુરુષ અને પરસ્પર વ્યભિચારથી બચવા માટે સહાયક છે. અધ્યાત્મદષ્ટિયે તે લગ્ન કરવા છતાં મનુષ્યને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, વેદ વિકારને રોકી ન શકાય તે જ પરસ્પર વિકારને શમાવવા વૈરાગ્યપૂર્વક ભાગ કરવાને હેય છે. આત્મલક્ષ્ય પ્રગટે તે જ આ તત્વ સ્પષ્ટ સમજાય, ભોગના ભીખારીને સમજવું દુષ્કર છે.
૩. ઉત્તરાધ્યયનમાં બીજા વ્રતને નદીઓ તુલ્ય અને ચતુર્થ વ્રતને સમુદ્ર તરવા તુલ્ય કહ્યું છે. બીજ બધાં વ્રત ચતુર્થવ્રતના આધારે છે. તેનું ખંડન થતાં બીજાં બધાં વ્રત ભાંગે છે માટે બ્રહ્મચર્યને અતુલ મહિમા સમજીને મૈથુનની યથાશય વિરતિ કરવી તે ગૃહસ્થને ધર્મ છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૨૯
સામાન્ય રીતે પોતાના કે પારકા કોઈ પણ પદાર્થમાં મમતાને – મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. શાસ્ત્રમાં ગૃહસ્થ જીવનમાં જરૂરી સર્વ પદાર્થોની ધન્ય-ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રીખ, સુવ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ્ય, એ નવ પ્રકારોમાં ગણના કરી છે. તેનુ વિશેષ સ્વરૂપ ત્રતાના અતિચારાના વર્ણનમાં કહીશું. દશવૈકાલિક નિયુક્તિમાં પરિગ્રહના ધાન્ય, રત્ને, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ્દ, અને કુષ્ય, એમ મૂળ છ પ્રકાશ જણાવી તેના ઉત્તર ભેદો ચાસઠ કહ્યા છે. તે પણ આ નવવિધ પરિગ્રહમાં અતભૂત ચનાથી અને વ્યાખ્યાએ તત્ત્વથી સમાન છે.
૮૬
નવે પ્રકારોની મમતા કે જેનું કોઈ પ્રમાણ જ નથી, તેનું પ્રમાણ એટલે કે ‘અમુક વસ્તુ અમુક પ્રમાણથી અધિક ન રાખવી' એવી મર્યાદા કરવી તે સ્થૂલ પરિગ્રહ વિરમણુવ્રત જાણુવું. સ મૂર્છાનેા સથા ત્યાગ સાધુ જીવનમાં જ થઈ શકે. ગૃહસ્થને તે અશકય હોવાથી મર્યાદિત ત્યાગ કરી ઇચ્છાનું પરિમાણુ કરી શકે.
પ્રશ્ન – વત માનમાં સોંપત્તિ થાડી હોય અને પ્રમાણ અધિક કરે તેા ત્યાગને ખલે મમતા વધે છતાં તેને વ્રત કેમ કહેવાય ?
ઉત્તર – સ`પત્તિ અલ્પ છતાં જીવને ઇચ્છા આકાશતુલ્ય અનતી હોય છે, એ ઇચ્છાથી કમ બધાય છે. ઇચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી તેટલેા ક્રમ ખબ એછેા થાય. એ માટે લાભ છે. હ્યું છે કે- જેમ જેમ લાભ ઘટે તેમ તેમ પરિગ્રહ આરભ પણ ઘટે. તેથી સંતાષનું સુખ જેટલુ` વધે તેટલી ધમની સિદ્ધિ થાય, સંતાષ એ જ સાચુ' સુખ છે, કહ્યું છે કે- દેહના સાર આરોગ્ય, ધર્મના સાર સત્ય, વિદ્યાના સાર તત્ત્વનિશ્ચય અને સુખને સાર (મૂળ) સાષ છે.
આ વ્રતની આરાધનાથી આ ભવમાં સંતાષનુ નિષ્કલંક સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશકીર્તિ વગેરે અને પરભવમાં ધનાઢ્ય મનુષ્યભવ કે શ્રેષ્ઠ દૈવભવ, અને પર પરાયે સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય અને વ્રત નહિ સ્વીકારવાથી કે સ્વીકારવા છતાં અમર્યાદિત લાભને વશ પાપા કરવાથી દદ્રિતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિમાં જન્મ અને દીક્રાલ સંસારમાં રખડવુ પડે છે. કહ્યું છે કે- મહાઆરંભ–પરિહગ્રહથી વિવિધ પાપા કરીને જીવ નારકીમાં વારવાર ઉપજે છે.
તત્ત્વથી મૂર્છા-મમતા એ પરિગ્રહ (પાપ) છે. નિમમ આત્માને પરિગ્રહ નથી. સાધુ સચમ રક્ષા માટે ઉપકરણા અને લજ્જાને કારણે વચ્ચેના પરિભાગ કરવા છતાં મૂર્છાના અભાવે અપરિગ્રહી છે. ભગવાને મુર્છાને પરિગ્રહ કહ્યો છે.
કહ્યું છે કે- વસ્ત્ર આભરણા કે અલ કારોથી ભૂષિત છતાં જેને મમતા ન હોય તે અપરિગ્રહી છે અને મમતાવાન નગ્ન (દરિદ્ર) પણ પરિગ્રહી છે. જીવ લાભને વશ ધન મેળવવા જમીન ખોદે, ચારી કરે, ધનને જમીનમાં દાટે, ચારાઈ જવાના ભયે ઊજાગરા કરે,
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં ગુણવ્રતનું સ્વરૂપ
છતાં ચાલ્યું જાય તે કઈ આપઘાત પણ કરે અને અન્ય ભવમાં ધનના સ્થાને પોતે સર્પ વગેરે પણ થાય. એમ લેભ (મૂછ – મમતા) એ મહાદુઃખનું કારણ છે. માટે આત્માથી એ યથાશક્ય પરિગ્રહ પરિમાણ કરી સંતોષ ગુણને પ્રગટાવવો જોઈએ.'
એમ પાંચ અણુવ્રત કહ્યાં, હવે તેના શુદ્ધ પાલન માટે અનિવાર્ય (અણુવ્રતના પ્રાણભૂત) ત્રણ ગુણવતેમાં પહેલું દિવિરમણગુણવત કહેવાય છે.
भूलम् - उधिस्तिर्य गाशासु नियमो गमनस्य यः ।
आद्य गुणव्रत प्राहु-स्तद्दिगविरमणाभिधम् ॥३०॥ અર્થાત ઉચે નીચે અને તિર્જી, એમ દશે દિશાઓમાં જવા અંગે અમુક હદ સુધીને નિયમ તેને દિવિરમણ (અથવા દિશિપરિમાણ) નામનું પહેલું ગુણવ્રત કહ્યું છે. તેમાં ઉંચે પર્વતાદિ ઉપર ચઢવું, વિમાનમાં પ્રવાસ કરવો, વગેરે પ્રસંગે અમુક હદથી ઉગે ન જવાને, નીચે ભેયર, ખીણો, સમુદ્રતળ, કૂવા, વગેરેમાં અમુક હદથી નીચે નહિ જવાન અને પૂર્વાદિ આઠ તિછ દિશાઓમાં અમુક માઈલ, ગાઉ, કેશ, વગેરેથી અધિક નહિ જવાને, તથા નિયમિત ભૂમિથી બહારના પ્રદેશમાં વ્યાપારાદિ નહિ કરવાને નિયમ, એ અહિંસાદિ ધર્મની રક્ષા તથા વૃદ્ધિ, વગેરે ગુણ કરનાર હોવાથી શ્રી જિનેશ્વરેએ તેને ગુણવ્રત કહ્યું છે.
ગુણવતેની સહાય વિના અણુવ્રતોનું નિરતિચાર પાલન શક્ય નથી. આ વ્રતથી નિયમિત ભૂમિથી બહારના જીને અભયદાન દેવાય છે, લાભ મર્યાદિત થાય છે, એથી જૂ , ચેરી, અબ્રહ્મસેવન, વગેરે મટાં-નાનાં પાપો થતાં નથી અને સંતેષ વગેરે લાભ થાય છે. કહ્યું છે કે- અગ્નિથી ધગધગતે લોખંડનો મેળો જ્યાં સ્પશે ત્યાં પદાર્થોને બાળે, તેમ અસંતોષી લેથી જીવ જ્યાં જાય ત્યાં હિંસાદિ પાપને કરે, જે કે જીવ શરીરથી સર્વત્ર જઈ શકતે. નથી, પણ નિયમના અભાવે મનથી-(અવિરતિથી) તેને સમગ્ર વિશ્વના આરંભેની અનુમોદના (પક્ષ) દ્વારા સતત કર્મબંધ થાય છે. માટે તેનાથી બચવા આ વ્રત ગૃહસ્થને ઉપકારક છે.
- સાધુ જીવન સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન – માતાથી યુક્ત-નિરવદ્ય હેવાથી સર્વ કાર્યો તેને આરાધના રૂપ હોય છે, તેથી આ વ્રત સાધુને હેતું નથી, એમ યેગશાસ્ત્ર પ્રકાશ ત્રિીજાના ત્રીજા શ્લોકની ટીકામાં કહ્યું છે. ગૃહસ્થને આ વ્રત ચાવજ જીવ, ચાતુર્માસ પર્યત, કે તેટલું પણ દુષ્કર હોય તો સ્વલ્પ કાળનું પણ કરવાથી ઘણો લાભ થાય છે. એમ શ્રાવકનું છ વ્રત સંક્ષેપથી જાણવું. હવે બીજું ગુણવ્રત કહેવાય છે.
मूलम् - भोगोपभोगयोः सख्या-विधानयत् स्वशक्तितः ।
भोगोपभोगमानाख्य', तद् द्वितीय गुणव्रतम् ॥३१॥ ૪. વર્તમાનમાં વધી રહેલાં પાપ, દેડધામ, અશાન્તિ, વગેરે વધી ગયેલી સુખની-સુખ સાધનની મમતા-મૂછનું જ પરિણામ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર મા. ૩૧ અર્થાત્ પાતાની શક્તિ ગેાપબ્યા વિના ભાગ અને ઉપભાગની સંખ્યાનાં નિયમ સ ંક્ષેપ કરવાં, તે ભાગે પભાગ પરિમાણુ નામનું ખીજુ` ગુણવ્રત છે.
એમાં આહાર – પાણી – વિલેપન – પુષ્પ – તમેાળ, વગેરે જે જે વસ્તુ એકજ વાર અથવા શરીરની અંદર ભોગવાય તે ભાગ અને વસ્ત્ર-પાત્ર-સ્ત્રી – શયન – આસન વગેરે જે જે વસ્તુ અનેક વાર અથવા શરીર બહાર ભાગવાય તે પરિભાગ કહેવાય. (આવશ્યક સૂત્રમાં ભાગને અને ઉપસેાગને પરિભાગ કહ્યો છે તેથી ત્યાં આ વ્રતનુ' નામ ઉપલેાગ પરિભાગ વિરમણ વ્રત કહ્યું છે. અબ્સયાના વિવિધ અર્થો થતા હોવાથી નામ લેઢ છતાં અથથી ખન્નેની વ્યાખ્યા સમાન છે.
८८
આ વ્રતના બે પ્રકાશ છે, એક ભાજન-ભાગને ઊોશીને અને બીજો ક–ક્રિયાને ઊદ્દેશીને, તેમાં ક્રિયા પણ ભેગાપભાગની વસ્તુ મેળવવાના વ્યાપાર (સાધન) રૂપ હોવાથી સાધનમાં સાધ્યને ઉપચાર કરીને તેને પણ ભાગ પભોગ વિરમણુ વ્રત કહ્યુ છે.
તેમાં ભાજનથી આ વ્રત કરનારે ઉત્સ માગે ખાનપાન આદિ (પાંચ ઇન્દ્રિયાના ) સ ભાગ્ય પદાર્થો નિષ્પાપ–આરભાદિ વિનાના અચિત્ત વાપરવા જાઇએ અને તેને મેળવવાની કિયા – વ્યાપારાદિ પણ નિષ્પાપ કરવા જોઈએ. તેમ ન બને તે આરભજન્ય પણ સચિત્ત (સજીવ) ના ત્યાગ અને તેમ પણ ન અને તે મહા આરભવાળ – માંસ – મદિરા – અનંતકાય કંદમૂળ, આદિ અભક્ષ્યાના ત્યાગ કરી અપ આરભવાળા પ્રત્યેક જનસ્પતિજન્ય પદાર્થોથી નિર્વાહ કરવા જોઇએ. તેમાં પણ શકય હોય તા સચિત્ત કે મિશ્ર વસ્તુ તજવી જોઈએ, આત્માથી ગૃહસ્થ આ રીતે ઓછામાં ઓછા પાપથી જીવન નિર્વાહ કરે. (એમ સખેાધ પ્રકરમાં શ્રાવક વ્રતના અધિકારમાં ૭૦મી ગાથામાં કહ્યું છે.)
વળી પર્વો કે મહોત્સવાદિ પ્રસંગ વિના જેનાથી ચિત્તમાં આસક્તિ, ઉન્માદ, વગેરે થાય, લેકમાં અપવાદ થાય, તેવાં ઉભટ વસ્ત્રો આભરણા – અલંકારો કે વાહનાના પશુ ઉપોગ ન કરે, કારણ કે અતિરાષ, અતિતષ. અતિહાસ્ય, દુનની સખત, અને અતિ ઉદ્ભટવેશ, એ પાંચે પ્રવૃત્તિ મહાપુરુષને પણ હલકટ બનાવી દે છે, એથી વિપરીત અતિમેલાં, બહુજાડાં, ટૂકાં કે અતિષ્ઠાણાં–ફાટેલાં વાદિ વાપરવારૂપ તુચ્છવેશ પણ ધર્મની, કુળની, લઘુતા કરાવે છે અને કૃપણતાદિ દોષોને વધારે છે. અર્થપત્તિએ પેાતાની સ`પત્તિ, વય, અવસ્થા, દેશ, ગામ, કુળ, વગેરેને અનુરૂપ વેષ રાખવા. અને એ ઊચિત વેષમાં પણુ પ્રમાણ નક્કી કરવું. તે પ્રમાણે બીજા ક્રુતકાષ્ટ, અભ્યંગન (વિલેપન ), ઉન (મેલ ઉતરાવવા), સ્નાન, વસ્ત્ર, ચંદનાદિ પદાર્થો, પુષ્પ, પુષ્પમાળા વગેરે, વિવિધ ફળ, ધૂપ, પાટ – પાટલા – ખુરશી – ટેબલ – શાકા – ગાદી – તકીયા વગેરે આસન, પલક – પથારી – એડિંગ, વગેરે શયન અને ઘર-હાર્ટઅગલા વગેરે મકાન, ઈત્યાદિ સર્વને વાપરવાનું પ્રમાણ શકય તેટલું' (છુ.) કરવું. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ મારે પ્રકારના આહારમાં પણ જે સ`થા છેડી શકાય તેના ત્યાગ અને અશકય હોય તે વસ્તુઓનુ પણ અમુ* સંખ્યાથી અધિક, કે અમુક વસ્તુ મૂળથી
=
Page #114
--------------------------------------------------------------------------
________________
૫૦ ૩. શ્રાવકનાં સાતમા વ્રતનુ` સ્વરૂપ
નહિ વાપરવી, એ રીતે સ્પષ્ટ કરવુ. અને મહાશ્રાવક અણુદ-કામદેવ વગેરેની જેમ નિયમિત વસ્તુ સિવાયના ભાગના ત્યાગ કરવા.
કથી આ વ્રતમાં વેપાર-ધંધો પણ મુખ્યતયા સ્વકુળને ઊચિત નિષ્પાપ કરવા, એ રીતે નિર્વાહ ન થાય તેા પણ અતિતીવ્ર કર્માંધ થાય, કે વ્યવહારમાં નિંદા થાય, તેને ત્યાગ કરી અપાર ભવાળા ઉપાયાનું પણ પ્રમાણ કરવું. આ રીતે આરંભરૂપ પ્રવૃત્તિઓનું પ્રમાણુ કરવાથી વિરતિધર્મની આરાધના અને નહિ કરવાથી અવિરતિજન્ય કબંધ વિના કારણે પશુ સતત થયા કરે, એમ આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં પચ્ચકખાણુ આવશ્યકમાં સાતમા વ્રતના અધિકારમાં તથા ખીજા પણ અનેક ગ્રંથામાં જણાવ્યું છે. માટે જરૂરી ભેગાપભાગ પ્રમાણ નક્કી કરી શેષ પદાર્થોના ત્યાગ કરવાથી આ વ્રતનુ' પાલન–આરાધના થઈ શકે છે. પણ ચર સ્વયં તજવા યાગ્ય બાવીસ અભક્ષ્યાનુ સ્વરૂપ જણાવે છે કે
નિમ્પા, उदुम्बरकपश्चकम् | ક્રિમ" વિષ ધ ા, મુઝાતી ત્રિમોનનમ્ | बहुबीजाऽज्ञातफले, सन्धानाऽन'तकायिके । વૃત્તા. પતિપ્ત, તુચ્છ પુષ્પવિત્ર શા સામગોરલ – સમ્પૂરું, ક્રિસ્ટ રાત થચૈત । द्वाविंशतिमभक्ष्याणि, જૈનયમાંધિયાલિત: illા'
-
मूलम् - चतुर्विकृतयो
અર્થાત્— જૈન ધર્માંથી ભાર્વિત આત્માએ ચાર મહાવિગઇ, ઉદુમ્મરાદિ પાંચ વૃક્ષનાં કૂળ, હિમ (બરફ), ઝેર, કરા, સ જાતની માટી, રાત્રિભોજન, બહુબીજ પદાર્થોં, અજાણ્યાં ફળ, ખેળ અથાણું, અનન્તકાયિક વસ્તુઓ, વેંગણુ, ચલિતરસ પદાર્થા, તુચ્છ ફૂલ-મૂળાદિ, તથા ક્રાચા ગારસ સાથે મળેલુ દ્વિદળ, એ ખાવીશ અભક્ષ્ય વસ્તુનુ' ભક્ષણ તજવું જોઇએ. તેમાં
દારૂ, માંસ, મધ અને માખણ એ ચાર અતિવિારક (અને હિંસારૂપ) હોવાથી મહા (પાપ) વિગઇએ કહી છે, સર્વ શિષ્ટ સદાચારીઓએ તેને ત્યાજ્ય માની છે, કારણુ કે જૈન-અજૈન દર્શના એ ચારે વિગઇએમાં સમાન વર્ણવાળા ત્રસાદિ અનેકાનેક જીવા ઉપજે છે અને મરે છે, એમ માને છે, તેમાં
૧. મદિરા- એક કાથી-તાડ વગેરેના રસાથી, અને બીજી પિષ્ટથી લેાટ વગેરે કહેાવરાવીને બનાવે છે, તે ખ'ને મૂઢતા, કલહ, નિંદ્યા, પરાભવ, હાંસી, રાષ અને મદ–ઉમાદનું કારણુ તથા લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મના નાશ, એમ વિવિધ અનર્થો કરનાર છે. મદિરાપાનથી શામ્ભકુમારે સમગ્ર દ્વારિકાના નાશ સર્જ્યો, એ જગપ્રસિદ્ધ છે. આજે પણ તેનાં કડવાં વિવિધ કળા પ્રત્યક્ષ જોઈ શકાય છે. માત્ર જીવાને વશ દારુના વ્યસની વિવિધ કષ્ટો લેગવે છે, પાપા કરે છે અને દુર્ગતિ સાધે છે. ઉન્માદી ખનેલા દારૂડીયા હૅન-બેટીને પણ
Page #115
--------------------------------------------------------------------------
________________
ધર્માંસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગા. ૩૪
ભોગવે છે, જાત-કુજાતના પણ વિવેક ગુમાવે છે, ચારી કરે છે, બેભાન અનેલા તે ગુપ્તવાતને પણ પ્રગટ કહી દે છે. અને નિર્ધન બની ચાવજ્જીવ રીખાય છે, વગેરે દોષોને વિચારીને શિના ત્યાગ કરવા. જૈન-અજૈન સર્વ દનામાં મદિરાપાનને મહાપાપ કહ્યું છે.
૨૦
૨. માંસ- મચ્છ વગેરે જળચર, મૃગલાં – બકરાં – વગેરે સ્થળચર અને કુકડા – કબૂતર - તેતર વગેરે ખેચર, એમ ત્રણ પ્રકારના પ્રાણીઓના માંસના પણ ત્રણ પ્રકાર છે, અથવા ચામડું, રુધિર અને માંસ, એમ પણ ત્રણ પ્રકારે છે. માંસ ભક્ષણ એ મહાપાપ છે તેથી ત્યાજ્ય છે,
પંચેન્દ્રિય જીવાના વધથી બનેલા દુર્ગંધમય, સુગજનક એવા અપવિત્ર માંસના ભક્ષક ક્રૂર રાક્ષસતુલ્ય છે. માંસભક્ષણુ આ ભવમાં વિવિધ રાગેાનું અને પરભવમાં દુર્ગતિનું કારણુ છે. કાચુ' કે પકાવેલું પણ માંસ નિગેાદજીવાનુ ઘર છે, એમ ચેોગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે. કોઈ પણ જીવના ઘાત થતાં જ તેના માંસમાં તદ્દવર્ણી નિગાઇ તૂત ઉપજે છે, અને પછી તે કાચુ' પકાવાતું કે પકાવેલ હાય તા પણ જીવાત્પત્તિની પરપરા ચાલુ રહે છે, તેથી માંસભક્ષણુ પરિણામે નરકનાં દારુણ દુ:ખાને દેનાર છે. માંસાહારી સ્વયં હિંસક છે.
મનુસ્મૃતિમાં કહ્યું છે કે માંસની અનુમાદના કરનાર, જીવને હણનાર, તેના અંગના વિભાગ કરનાર, વેચનાર, ખરીદનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર, એ દરેક હિંસક છે. માંસાહારીના કારણે જ એ દરેક પાપ કરે છે, તેથી માંસાહારી મહાપાપી છે. માંસાહારથી સ્વ'નું સુખ મેળવવું એ ઝેર ખાઈને જીવવાતુલ્ય છે. સૂક્ષ્મ નિાદ ઉપરાંત સૂક્ષ્મ ત્રસ જીવે પણ માંસમાં ભરપૂર ઉપજે છે.
ન્યાયની દૃષ્ટિએ પણ વિશ્વપિતા પરમેશ્વરના સામ્રાજ્યમાં સર્વ જીવાને જીવવાના સરખા હક્ક છતાં પોતાના પાષણ માટે બીજાના પ્રાણ લેવા તે ઘાર અન્યાય છે, માટે સર્વ જીવાના જીવત્વને પેાતાના તુલ્ય માની માંસાહારનેા તથા તે માટેની હિંસાને ત્યાગ કરવા જોઇએ.
૩. મધ– મધને બનાવનારા જીવા માખીએ, કુતાં અને ભ્રમરા – ભમરીએ, એમ ત્રણ પ્રકારના હાવાથી મધ પણ માખીયુ, કુતીયું અને ભ્રમરીયુ, એમ ત્રણ પ્રકારે બને છે, યોગશાસ્ત્રમાં મધ પણ ઘણાં જીવાના નાશથી મળે છે. માટે ત્યાજ્ય કહ્યું છે, ઉપરાંત તે જીવાની લાળ-ગ્રૂકરૂપ હોય છે.પ
૫. સજ્જને કાઇનું પણ એઠું જમે નહિ તા માનવ જેવા ઉત્તમ આત્મા તુચ્છ જીવેાના મુખની એંઠને સ્પર્શે તા તેથી તેને ધર્મ" કેમ રહે ? કેટલાક ઔષધના અનુપાન તરીકે મધની છૂટ રાખે છે તે પણ અયેાગ્ય છે, ઝેર ઘેાડુ' પણ મારે જ, તેમ ઘેાડુ' પણ પાપ દુ:ખી જ કરે. કેાઈ મધને સ્વાદિષ્ટ–પૌષ્ટિક માની ખાય છે તે પણ અન્નતા છે. જેના ભક્ષણથી પરિણામે દુર્ગતિનાં દુઃખ (સ્વાદ) વેડવાં પડે, અને દુર્ગતિમાં વિષ્ટા અને મરેલાં કલેવા વગેરેને ચૂંથવા છતાં પેટ ન ભરાય એવી અસહ્ય ભૂખ સહન કરવી પડે, તે મધ સ્વાદિષ્ટ– પૌષ્ટિક કેમ કહેવાય ? વળી દુ` છનીય પણ મધથી કેટલાક મૂઢ-ધમી` શંકર વગેરે પોતાના માનેલા
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
૪. માખણ- ગાય, ભેંસ, બકરી અને ઘેટીના દૂધ-દહીંમાંથી બનતું ચારે પ્રકારનું માખણ પણ અતિસૂક્ષમ ત્રસની ખાણરૂપ હોવાથી અભક્ષય છે. યેગશાસ્ત્ર, ધર્મરત્નપ્રકરણની ટકા વગેરેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે છાશથી અલગ થતાં તૂર્ત જ માખણમાં તદ્દવર્ણ અતિસૂક્ષમ ઘણા જ ત્રસ ઉપજે છે, માટે વિવેકી પુરુષોએ માખણનું ભક્ષણ તજવું જોઈએ.
૫ થી ૯ ઉદંબર પંચક- અહીં ઊલ્બરે એટલે વડપીપળો (પારસ પીપળો, પ્લક્ષ (પીપળી) ઊદુંબર (ગૂલર), અને કાકેદુમ્બરી, એ પાંચે વૃક્ષોનાં ફળ (ટેટા)માં મચ્છરના આકારના સૂક્ષમ ઘણા ત્રણજી હોય છે, તેથી તેનું ભક્ષણ મહાહિંસારૂપ છે એમ
ગશાસ્ત્રમાં કહ્યું છે. લૌકિક શા પણ કહે છે કે “અકસ્માત કેઈ જીવ કેઈના ચિત્તમાં ક્યારે કેવી રીતે ક્યાંથી ક્યા માર્ગે પ્રવેશ કરે છે કે ઊલ્બરના ફળની જેમ તેના ચિત્તને ચીરવાથી, કાપવાથી, ટૂકડા કરવાથી, શૂરવાથી કે ગાળવાથી પણ તે જીવ નીકળતો (શોણે જડત) નથી.” અર્થાત્ તે ટેટાઓમાં અતિસૂક્ષમ ઘણા જીવે છે, માટે દયાળુ જીવે ક્ષણિક કૃત્રિમ સ્વાદ માટે તેનું ભક્ષણ કરવું યોગ્ય નથી.
૧૦. બરફ- અસંખ્યાતા અપકાય છને સમુહ છે. ચન્નદ્વારા બનાવેલ કૃત્રિમ અને અતિહિમ પડતાં જામેલા પાણીને બની જતે અકૃત્રિમ, બને બરફ (અને આઈટર આઈસક્રિમ, સોડા, લેમન, વગેરે પણ જેમાં ત્રસજીની પણ સંભાવના છે તે દરેક) અભય. છે માટે આત્માર્થીએ તે તજવાં જોઈએ.
૧૧. ઝેર- અફીણ-સોમલ-વછનાગ, વગેરે દરેક જાતિનાં ઝેર, મન્નથી કે યંત્રથી તેને માર્યો હોય, તેની ઝેરી શક્તિનો નાશ કર્યો હોય, તે પણ પિટમાં જતાં જ અંદરના કૃમિ વગેરે ત્રસજીને નાશ કરે છે અને અફીણાદિતા વ્યસનથી મરણ વખતે પ્રાયે ભાન નાશ પામે છે, માટે દરેક ઝેરી પદાર્થો તજવા જોઈએ.
૧૨. કરા- કાચા વરસાદથી પડતા કરા પણ અસંખ્યાત અપકાય જેના પિંડરૂપ હોવાથી અભક્ષ્ય જાણવા. દેવનું સ્નાન કરે છે તે કેટલું હાસ્યાસ્પદ છે? માખી વગેરે આહાર ઉપર બેસે તે આહાર પણ અશુચિ બને, તે માખીઓની લાળને પવિત્ર કણ માને ? એમ અપવિત્ર, ઉચ્છિષ્ટ, અને જીવમય મધનું ભક્ષણ વગેરે સર્વથા તજવું જોઈએ, ( ૬. મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં તાજ ઘીને માટે કેટલાય દિવસ સુધી રાખી મૂકેલા માખણના પિંડ વેચાણ લઈને માણસે ઘી બનાવે છે, તે ઉચિત નથી.
૭. ચિંતામણું રત્નતુલ્ય માનવને ભવ સર્વછના રક્ષણ-પાલન માટે મળ્યા પછી પણ જે માણસ આવાં અભક્ષ્ય ભક્ષણ કરી જીવોને હણે તે તે નીચી ગતિઓમાં જઈને અનંતીવાર હણાય, એમાં આશ્ચર્ય કે અયોગ્ય શું છે? રક્ષક પોતે ઘાતક બને તેને ધર્મ કેમ કહેવાય ? અને અધર્મથી જીવ સુખી કેમ થાય ? માટે બુદ્ધિથી તત્વા તત્વને વિચાર કરી નિરર્થક હિંસાથી બચવું જોઈએ,
Page #117
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર મા. ૩૪
જો કે પાણી પણ અસંખ્ય જીવોના સમૂહરૂપ છે, તથાપિ તેના વિના છવાય નહિ માટે તે અભક્ષ્ય નથી અને બરફ, કરા, વિગેરે જીવને પગી નથી માટે અભક્ષ્ય કહ્યાં છે.
૧૩. સવ જાતિની માટી-માટી દેડકાં વિગેરે વિવિધ જીવની નિરૂપ હેવાથી પેટમાં ગયા પછી દેડકાં વગેરે વિવિધ જાતના છ ઉત્પન્ન થવાનો સંભવ છે. ખડીના ભક્ષણથી આમવાત વગેરે રોગ થાય છે અને માટી સ્વયં ઝેરરૂપ હોવાથી પેટના આંતરડાને સડાવે છે. માટીના કણમાં પણ અસંખ્યાત પૃથ્વીકાચ જેને સમૂહ હેવાથી મેટી હિંસા થાય છે. નીમક પણ પૃથ્વીકાય છે, તેમાં અતિસૂક્ષમ શરીરને જથ્થા હેવાથી તે સચિત્ત વાપરવું નહિ, ભગવતી સૂત્રમાં કહ્યું છે કે ચક્રવર્તીની દાસી વજીની નિશા ઉપર વજન વાટાથી એકવીશ વાર ચૂરે છતાં નીમકના કેટલાય છે એવા સૂક્ષમ હોય છે કે તેને વાટીને સ્પર્શ પણ થતું નથી, માટે માટી ખાવાથી કેઈ લાભ નથી, હિંસા ઘણી છે, માટે સર્વ જાતની માટી અભક્ષ્ય કહી છે.
૧૪, રાત્રિભેજન - રાત્રે રાંધવામાં, ખાવામાં, પાત્રો માંજવામાં ઘણું છકાય જેની હિંસા સંભવિત છે. ચોગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે કે રાત્રિભોજનમાં કીડીના ભક્ષણથી બુદ્ધિને નાશ. માખીથી વમન, જૂના ભક્ષણથી જલદર અને કરેલીયાના ભક્ષણથી ભયંકર કોઢ રેગ થાય. ભેજનમાં વાળ ખવાય તે સ્વરભંગ, કાંટ- લાકડું વગેરેથી ગળાનું દર્દ અને વેંગણના
૮. અહીં જણાવેલાં બાવીશે અભયે જીવનમાં જરૂરી નથી, કેવળ રવાદ વગેરે જડ સુખના રોગથી વપરાય છે. માટે અભય છે. પાણી પેય છે, તથાપિ હિંસા તે છે જ, માટે વિવેકી મનુષ્ય ' તુલ્ય સમજી બને તેટલું ઓછું વાપરવું જોઈએ.
બાહ્ય સુખના રાગથી પણ કરાતાં પાપે પરિણામે મહાદુઃખ આપે છે એમ શાસ્ત્ર કહે છે. કારણ કે બાહ્ય સંખના રાગથી પાપને અનુબંધ થાય છે, તેથી પરંપરાએ અનેકાનેક ભવ સુધી તેનાં દુષ્ટ ફળ ભેગવવો. પડે છે. જીવનમાં અનિવાર્ય પણ પાપ પાપભીરતાથી કરનારને દયાને અનુબંધ પડે છે, તેથી પરિણામે પાપથી છૂટી સર્વવિરતિ સ્વીકારી શકે છે.
વર્તમાનમાં પાણીના નળ, બાથરૂમ, પાયખાનાં, પંખા, પલંગ, શોફા, ભેજન માટે ટેબલ-ખુરશીઓ, વગેરે વધી રહેલાં અનેક સાધને પણ પાપરૂપ છે, તેને રાગથી પાપને અનુબંધ થતાં ઉત્તરોત્તર જીવ ફૂરઘાતકી બને છે, તેથી હિંસક અવતારને પામે છે અને ચાર ગતિમાં દીર્ઘકાળ સુધી દુઃખી થાય છે. આ જિનકથિત પરમ સત્ય પ્રત્યે આદર કરી આત્માર્થીએ અનિવાર્ય પાપમાં પણ વિવેકી બની બને તેટલાં પાપને તજવાં જોઈએ.
૯. કુંભારના નિભાડા નીચે કે કંઇની ભઠ્ઠો નીચે માટીના ઘડામાં નીમકને સીલ કરીને દાટવામાં આવે તે ઉપરના અગ્નિના તાપથી ઓગળીને પાણી થઈ જાય, પછી કરે ત્યારે પાકું બલમન (ચિત્ત) થાય છે અને વર્ષો સુધી અચિત્ત રહે છે. ડબલ પાણીમાં ઉકાળીને (સાકરની ચાસણીથી બુરું ખાંડ બનાવવાની જેમ) રસ બનાવીને ઠારેલું અચિત્ત બને, પણ તે પાણીમાં ઉકાળેલું હોવાથી બે ચાર મહીને પુનઃ સચિત્ત થાય. તાવડી વગેરેમાં સેકીને લાલ બનાવેલું પણ અચિત્ત થાય, પણ અઠવાડીયા પછી સચિત્ત થઈ જાય એ વ્યવહાર છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનુ સ્વરૂપ
૩
શાકમાં વિંછી ખવાઈ જાય તેા તાળવું વિંધાઈ જાય. વેંગણુનાં ડીંટાં વિછીના આકારનાં હાવાથી આકારની સમાનતાથી અંધકારમાં વિંછીનું ભક્ષણ થઈ જાય.
નિશિથસૂણિમાં કહ્યું છે કે “ગિાલીના અવયવથીમિશ્ર ભાજન ખાવાથી પેટમાં ગિાલીઓ ઉત્પન્ન થાય છે.” સબાધ પ્રકરમાં કહ્યું છે કે “રાત્રિએ રાક્ષસ – ભૂત – પ્રેતાદિ ફરતા હોય છે તે રાત્રિભાજન કરનારને ઉપદ્રવ કરે (છળે) છે.
તૈયાર મિઠાઇ કે ખજૂર, દ્રાક્ષા વગેરેમાં રાત્રે રાંધવા વગેરેની હિંસા ન થાય, પણ તેમાં ચઢેલા કુંથુઆ વગેરેની કે તË લીલ – ફૂગ વગેરેની હિંસાના સંભવ છે. નિશીથભાષ્યમાં તા કહ્યું છે કે અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષજ્ઞાનવાળા જ્ઞાનખળે થુઆ વગેરેને પ્રત્યક્ષ જોઈ – જાણી શકે, છતાં રાત્રિભાજન કરતા નથી. જો કે દ્વીપક વગેરેથી કીડી વગેરે સ્થૂલ જીવેા દેખાય, તે પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભોજન અનાચરણીય માન્યુ છે, માટે તજવું જ જોઈએ. રાત્રિભાજનમાં જીવહિંસાથી પ્રાણાતિપાત, જિનવચનથી વિરુદ્ધ આચરણરૂપે મૃષાવાદ, જિનાજ્ઞાના અપાલનથી તીર્થંકર અદત્ત, રસનેન્દ્રિયની લેાલુપતાથી અબ્રહ્મ અને ખાદ્ય સુખની મમતા – મૂર્છાથી પરિગ્રહ, એમ પાંચે પાાથી પાંચ મૂળ ત્રતાની વિરાધના થાય છે.
અજૈના પણ કહે છે કે સ્વજન માત્ર અસ્ત (મરણ) પામતાં સૂતક લાગે, તા દિવાનાથ –સૂર્યના અસ્તથી ભોજન કેમ કરી શકાય ? તે રાત્રિએ પાણીને રૂધિર અને ભાજનને માંસતુલ્ય માનતા હોવાથી રાત્રિભોજનને માંસ ભક્ષણ તુલ્ય કહે છે.
રાત્રિભોજનથી જીવ અન્યભવમાં ઘૂવડ, કાગડા, ખિલાડા, ગીધ, મૃગ કે મચ્છ, તથા ભૂંડ, વિછી, સાપ અને ગિરાલી વગેરે અવતારો પામે છે. સ્કન્દપૂરાણુમાં કપાલમાચન સ્તંત્રમાં કહ્યું છે કે – હંમેશાં એક જ વાર ભોજનથી અગ્નિહોત્રનું અને રાત્રિભોજન ત્યાગથી તી યાત્રાનુ ફળ મળે છે. યાગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે રાત્રિએ યજ્ઞક, સ્નાન, શ્રાદ્ધભોજન, દેવપૂજા કે દાન કરાચ નહિ. અને રાત્રિભોજન તા સર્વથા કાય નહિ. આયુર્વેદમાં કહ્યુ છે કે સૂર્ય અસ્ત થતાં હૃદય કમળ અને નભિકમળ અને સ`કોચાઇ (બીડાઈ) જાય છે. અને સુક્ષ્મ જીવો ભોજનમાં ખવાઈ જાય માટે રાત્રિભોજન કરવું નહિ.
એમ જૈન–અજૈન અનેક શાસ્ત્રમાં રાત્રિભોજનને ત્યાજ્ય કહ્યુ છે, માટે તજવું હિતકર છે. છતાં અશકય હોય તા પણ અશન અને ખાદિમ તે તજવાં જ જોઈએ. સ્વાદિમ પણ દિવસે ખરાખર જોઈ તપાસી રાખેલુ હોય તેને ચણાપુર્વક વાપરવું, અન્યથા ત્રસાદિ જીવાની હિંસા થાય. ઉત્સગથી તે ચેાગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે કે – રાત્રિભોજનના દોષના જાણુ પુણ્યવાન આત્મા દિવસની પહેલી અને છેલ્લી બે બે ઘડી છેાડીને દિવસના શેષ ભાગમાં ભાજન કરે. આ કારણે જૈનશાસ્ત્રામાં સવારે ઓછામાં ઓછુ પણ નમુક્કારસહિતનું અને (સાંજ છેલ્લી બે ઘડી શેષ રહે તે પૂર્વે જ) રાત્રિનું ચલવિહારનું પચ્ચકખાણ કરવા કહ્યું છે. એમ
Page #119
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૩૪
રાત્રિભોજન મહાપાપ હોવાથી આત્માથીએ તેને ત્યગ અવશ્ય કરે જઈએ.”
૧૫. બહુબીજ– કેઠીંબડાં, રીંગણાં, ખસખસ, રાજગરે પટોળાં, વગેરે જે ફળમાં અંતરપટ વિના ઘણાં બીજે હોય તે પદાર્થોને બહુબીજ કહ્યા છે, (દાડિમ કે ટિડોરાં વગેરેમાં બીજ ઘણાં છતાં આંતરે આંતરે પડ હોવાથી તે બહુબીજ નથી.) આવાં ફળ વગેરેના ભક્ષણથી તે બીજેના ઘણા એને નાશ થાય માટે બહુબીજ અભક્ષ્ય છે.
૧૬. અજાણ્યા ફળે-જે ફળની જાતિ, ગુણ, વગેરેને ખાનાર કે ખવરાવનાર જાણતા ન હોય તેના ભક્ષણથી મૃત્યુ પણ થાય, એ કારણે તેને અભય કહ્યાં છે. ઉપલક્ષણથી અજાણી મીઠાઈ-ફૂલ-પત્ર-શાક વગેરે સર્વ અભક્ષ્ય જાણવું કારણ કે કઈ વાર પિતે નિયમ (ત્યાગ) કરેલી વસ્તુ તેમાં ખવાઈ જાય તે નિયમભંગ પણ થાય. જેનદર્શનમાં પ્રસિદ્ધ વંકચૂનું દષ્ટાન્ત ખ્યાલમાં લઈ અજાણી વસ્તુને ભોગ-ઉપભગ તજ જોઈએ.
૧૭. સંધાન – બાળ અથાણું કે જે અનેક ત્રસ જીવની ઉત્પત્તિથી બને છે, વ્યવહારથી અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને, પૂર્ણ સૂકાયા પછી જ તેલબૂડ કરેલું કપે,
૧૦. મહામહેપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરે તે “નિમિત્તે વખત વિતત્વવિવાર રામ” નામે પ્રકરણ રચ્યું છે, તેમાં જેમ હિંસા અસત્યથી ચોરી વગેરે સ્વરુપે જે પાપે છે. તેમ રાત્રિભોજન સ્વયં વરૂપથી પણ પાપ છે, એમ સિદ્ધ કર્યું છે. વિશેષાથીએ તે પ્રકરણ જોઈ લેવું.
એ સિવાય પણ રાત્રિભજન વિવિધ રીતે મહાપાપ છે એમ વિવિધ શાસ્ત્રોમાં જણાવ્યું છે. દરેક ક્રિયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સહકારથી શુભાશુભ ફળ આપે છે, જેમ દ્રવ્યથી-માંસ વિગેરે દ્રવ્ય દુષ્ટ હેવાથી અભક્ષ્ય છે, ક્ષેત્રથી-સ્મશાન વિગેરે સ્થળોમાં ભય ભજન અભક્ષ્ય છે, ભાવથી- રાગ-દ્વેષ- કષાય-વિગેરે દુષ્ટ ભાવપૂર્વક કરેલું ભેજન દુષ્ટ છે, તેમ કાળથી – રાત્રિભોજન અભક્ષ્ય છે.
રાત્રિને કાળ ગીઓ – જ્ઞાનીઓ સિવાયના પ્રાયઃ સર્વ જીવોને પાપને પ્રેરક છે, રાત્રિ થતાં જ તેવાં છો પાપની પ્રવૃત્તિ શરુ કરે છે. તેથી રાત્રિનું વાતાવરણ પાપમય હોય છે. રાત્રિએ પ્રાયઃ જીવોને પાપવૃત્તિ જાગે છે. હિંસકે, ચેર, જુગાર, વ્યભિચારી, માંસાહરી પશુ - પક્ષિઓ, વગેરે સધળા રાત્રે પાપ પ્રવૃત્તિ કરે છે, માટે તે કાળે કરેલું ભોજન પણ પાપભોજન બને, તેનાથી બુદ્ધિ પણ પાપી બને અને પાપબુદ્ધિથી આ જન્મ - ભાવિ જન્મ બધું અહિતકર બને.
આર્યસંસ્કૃતિમાં ભેજનપૂર્વે સ્નાન, પ્રભુભક્તિ, દાન, વગેરથી ચિત્તને શાન – સંતુષ્ટ બનાવી પછી વિરાગ્યથી ભજન કરવાનું વિધાન છે. યોગી પુરુષે નિર્મળ – દૌરાગી ચિત્તથી ભજન કરતા હોવાથી તેમનું ભેજન યોગબળની વૃદ્ધિ કરે છે. વગેરે બાહ્ય આચારમાં પણ અધ્યાત્મદષ્ટિ રહેલી છે.
આજે સારા કુળામાં પણ અધમાધમ આહારની લોલુપતા જોવામાં આવે છે, તેના મૂળમાં રાત્રિભેજના મુખ્ય કારણ છે. શાસ્ત્રોક્ત વિધિ – નિષેધે જિનકથિત હેવાથી એકાંત હિતકર છે, તેથી તેની ગંભીરતા ન સમજાય તે પણ તેના પાલનમાં જ હિત છે..
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩. શ્રાવકનાં સાતમા વ્રતનુ` સ્વપ
થાડી પણ હવા રહી હોય તેા તે અભક્ષ્ય બને. યોગશાસ્રની ટીકામાં કહ્યુ છે કે કેરી વગેરેનાં અથાણાં જીવસ’સક્ત અને તેા ધર્મી દયાળુ શ્રાવક તેનું ભક્ષણ ન કરે.૧૧
૧૮. અનંતકાયિક – એક શરીરમાં અનતા જીવાવાળા કંદ-મૂળ વગેરે પદાર્થો અન તકાયિક હોવાથી અભક્ષ્ય છે. કહ્યુ` છે કે- સર્વ મનુષ્યથી સાતે નારકીના સમગ્ર નારકી અસંખ્યાત ગુણુ છે, નારકીએથી સં દેવા, દેવાથી પંચેન્દ્રિય તિર્યંચા, તેથી સ વિકલેન્દ્રિય જીવા અને તેએથી સર્વ અગ્નિકાય, એ દરેક ક્રમશઃ પૂર્વ પૂર્વ જીવાથી પછી પછીના અસંખ્યાત ગુણા હોય છે. તે પછી અગ્નિકાયથી સર્વ બાદર પૃથ્વીકાય, તેનાથી સ અકાય અને તેનાથી સર્વ વાયુના જીવ અધિક અધિક હોય છે. આ ઉપર કહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવા મળીને પણ અસંખ્યાતા હાય છે, સથી સિદ્ધો અનંતગુણા અને સર્વ સિદ્ધોથી અનંતકાયના એક શરીરમાં અનતગુણા જીવા હાય છે. એમ એક અનંતકાયના શરીરમાં અનંતાનંત જીવા હોય છે. આ અનંતકાયિક વનસ્પતિના ઘણા પ્રકાશ છે. તે પૈકી આ દેશમાં પ્રસિદ્ધ માત્ર ખત્રીશનાં નામ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે.
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “સાય: જન્ત્ર: સમìf” અર્થાત્ સર્વ પ્રકારની વનસ્પતિના લીલા ઇન્દ્ર (થડ નીચેની ગાંઠના ભાગ) અનંતકાચિક છે, (સૂકાચા પછી અનંતકાય નથી. )
તે પૈકી
૧. સૂરણક, ૨. વાક ંદ (વતરૂકū), ૩. લીલી હળદળ, ૪. ખાદુ, પ. લીલેા કમ્પ્યૂરી, ૬. શતાવરી વેલી, ૭. વિાલી વેલી (સાફાલી), ૮. કુઆરી (પ્રસિદ્ધ છે), ૯. દરેક જાતના થારીયા (હાથીઆ-કાંટાળા વગેરે જેની વાડા થાય છે), ૧૦, ગડૂચી (પ્રત્યેક જાતની ગળાના વેલા), ૧૧. લસણુ ક્રૂ, ૧૨. વાંસકારેલાં (પ્રસિદ્ધ છે,) ૧૩. ગાજરક, ૧૪. લવણુક ( લૂણી – જેના સાજીખાર છે), ૧૫. લાઢક (પદ્મીની કંદ-જળાશયામાં થતાં
૧૧. કેટલીક વસ્તુઓ તેા તડકે ઘણી તપાવવા છતાં સૂકાતી નથી, હવાવાળી રહેવાથી ખેાળ બની જાય તા, ચાવીશ પ્રહર પછી તેમાં નિયમા છવા ઉપજે, વળી ભક્ષ્ય અથાણાં પણ બરણી વગેરેમાંથી લેવામાં ચમચી આદિના ઉપયેગ ન કરે, ભીના – મેલા – એંઠા ચમયા કે હાથથી કાઢે તા બરણીમાં રહેલા અથાણામાં સંભૂમિ મનુષ્યની પણ ઉત્પત્તિ થાય.
પ
અથાણું કંઈ જીવનના આધાર નથી, સ્વાદને કારણે ખવાય છે, માટે ઉત્સર્ગથી તે અથાણું થા તજવું જોઈએ. રાગથી ખાધેલી વસ્તુ વમાં રાગ-દ્વેષ- માહ પ્રગટાવી (વધારી) અધર્મી બનાવી દે છે. આહાર જીવનનો આધાર છે, તે રાગ-દ્વેષ થાય તેવે!, કે તે રીતે લેવાથી સત્ત્વગુણુ નાશ પામે અને સત્ત્વ વિનાનું જીવન રાગ-દ્વેષ વગેરેથી વિકૃત બની સંસારમાં રખડાવી મૂકે. એમ ભાજનની સાથે અધ્યાત્મના ઘનિષ્ટ સંબંધ છે, તેથી જૈનશાસ્ત્રોમાં ભક્ષ્ય અભક્ષ્ય અંગે વિસ્તૃત અને સૂક્ષ્મ વિચાર કરેલા છે. આત્માર્થીએ આ અંગે “ અભક્ષ્ય અનંતકાય વિચાર '' પુસ્તકના વારંવાર સતત અભ્યાસ કરવાની અને ગુરુદ્વારા સમજવાની જરૂર છે. અહી' કેટલુ' લખાય ?
Page #121
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સારવાર મા. ૩૪
પિયણ), ૧૬. ગિરિકણિકા –(કચ્છની પ્રસિદ્ધ વેલડી), ૧૭. કિસલયે, ૧૮. ખરસઈ (કંદ કરુ-ખીરિશુક પણ કહે છે), ૧૯. થેગની ભાજી (તેને પંખ પણ પ્રસિદ્ધ છે), ૨૦. લીલી મેથ (જળાશયમાં થાય છે તે પાકે ત્યારે શ્યામવર્ણ બને છે), ૨૧. લવણવૃક્ષની છાલ (તેને ભ્રમરવૃક્ષ પણ કહે છે, છાલ સિવાયના અંગે પ્રત્યેક છે), ૨૨. ખિલ્લહડે કંદ, ૨૩. અમૃતવેલને વેલ, ૨૪. પ્રત્યેક જાતના મૂળાને કંદ (કંદ સિવાયનાં મૂળાનાં પાંચ અંગે ડાંડલી, પ, ફૂલ, મેગરા, અને દાણું સર્વ અભક્ષ્ય છે), ૨૫ ભૂમિરુહ (બીલાડીના ટેપ વર્ષાકાળમાં છત્રાકારે ભીંત વગેરેમાં ઊગે છે), ૨૬. વિરુઢ (દરેક અનાજને ભીંજાવ્યા પછી થોડા વખતે તેની યોનિમાંથી પ્રગટ થતા અંકુરા, (આ અંકૂરા પ્રગટ્યા પછી તે અનાજને બાફે કે ઉપગમાં લે, તે પણ અનંતકાચભક્ષણ દેષ લાગે), ૨૭. હક્ક વભૂલ (વભૂલા શાક છે, તે ઉગતાં અનંતકાય અને કઠીન રૂઢ બને ત્યારે પ્રત્યેક હોય છે), ૨૮. શકરવલ્લી (જંગલમાં થતી મટી વેલડીએ તેને શુકરવાલ કહે છે), ૨૯. પત્યેક (પાલખાની ભાજી પ્રસિદ્ધ છે), ૩૦. કૃણી આમલી (ઠળીયા - બીજ ન થયા હોય ત્યાં સુધી તેના કાતરા), ૩૧. આકંદ (૨તાળું પ્રસિદ્ધ છે), ૩૨. પીંડાળુ (હૂંગળી કંદ).
- શારામાં કહેલાં આ નામ વર્તમાનમાં અન્યાન્ય દેશમાં પ્રસિદ્ધ હોય કે નામો બદલાઈ જવાથી બીજા નામે પ્રસિદ્ધ હોય તે સર્વ અનંતકાયિક અભક્ષ્ય જાણવાં. આ ૩ર સિવાયની પણ ઘણી વનસ્પતિઓ અનંતકાયિક છે. તેને ઓળખવા શાસ્ત્રમાં લક્ષણો જણાવ્યાં છે કે
જે પત્રે વિગેરેમાં નસ, (કુર વગેરેના) સાંધા, શેરડી વગેરેના) ગાંઠા અને પર્વો પ્રગટ ન થયાં હોય, ગુપ્ત હય, જેને ભાગતાં (પલુના પાંદડાની જેમ) ભાગ સરખા થાય, શક્કરીયાં વગેરેની જેમ જેમાં રેસા ન હોય, મૂળ સ્થાનેથી કાપ્યા પછી પણ (કુઆરના પાઠાની જેમ) જે ઊગે-વધે, એ પૈકી કઈ એક પણ લક્ષણવાળી વનસ્પતિ અનંતકાચિક અને આ એક પણ લક્ષણ જેમાં ન હોય તે પ્રત્યેક જાણવી.
છવાભિગમ વિગેરેમાં ઉપરનાં બત્રીસ ઉપરાંત પણ ઘોષાતકી અને કેરડાના અંકુરા, તિક વૃક્ષ, જેમાં ગોટલી બાઝી ન હોય તેવી કેરીઓ, કમળ (બીજ વિનાના) ચીભડાંના મરવા, વગેરે તથા વરુણ, વડ, લીમડો, વગેરે વૃક્ષના નવા કેમળ અંકુરા ઈત્યાદિને પણ અનંતકાયિક કહ્યાં છે. અનંતકાયનું ભક્ષણ નરકનું દ્વાર છે, કહ્યું છે કે ૧. રાત્રિભોજન, ૨. પરસેવન, ૩. બેળ અથાણાં અને ૪. અનંતકાયનું ભક્ષણ, એ ચાર પાપ નરકનાં દ્વાર છે.
અનંતકાયિક કે બીજી પણ અભક્ષ્ય વસ્તુ અચિત્ત કરી હોય કે સ્વચ થઈ ગઈ હોય તે પણ તેનું ભક્ષણ કરવાથી ક્રૂરતા, લેલુપતા, વગેરે દેશે પ્રગટે છે અને પરંપરાએ સ્વાદને વશ
૧૨. દરેક વનસ્પતિનાં પ્રગટ થતાં પાંદડાં અંકુર સર્વ પ્રથમ અનંતકાય અને રૂઢ થયા પછી પ્રત્યેક વનરપતિનાં હોય તે પ્રત્યેક બને અને અનંતકાયનાં અનંતકાય રહે. જેમ મેથીની ભાજીનાં મૂળમાં જાડાં પત્ર અનંતકાય છે તેમ સર્વ વનસ્પતિનાં પ્રથમ પત્રો- કુંપળો –અંકુર વિગેરે અનંતકાય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩. શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
સચિત્તનું પણ ભક્ષણ કરવાને પ્રસંગ આવે છે. કહ્યું છે કે- એક માણસ અકાર્ય (પાપ) કરે, તે બીજા તે જોઈને તેમ કરે, એમ છ પ્રાયઃ પ્રમાદના પક્ષકાર હોવાથી પરંપરા કુલ-ધર્મ – દેશ-કાળ વિરુદ્ધ એવી અસંયમની-પાપની પ્રવૃત્તિ વધે, માટે ઊકાળેલાં પણ સેલાં, રાંધેલું પણ આદુ, સુરણ–વેંગણ વગેરે શાક, અચિત્ત કરીને પણ વાપરવાં નહિ.
મૂળા માટે શિવપુરાણમાં કહ્યું છે કે જેના ઘરમાં મૂળો ખવાય છે કે રંધાય છે, તેનું ઘર સ્મશાન તુલ્ય હેવાથી પિતૃઓ પણ વજે છે. જે અધમ મનુષ્ય મૂળાની સાથે બીજું અન્ન ખાય છે, તેની શુદ્ધિ સેંકડે તપ કરવા છતાં થતી નથી. મૂળાને ભક્ષક ઝેર, અભય અને માંસ ખાનાર તુલ્ય છે, જે મૂળાનું ભક્ષણ અને ગળીનું વાવેતર કરે તે મહાપાપી અનંત કાળ નરકમાં રીબાય છે.
પ્રભાસપુરાણમાં પણ કહ્યું છે કે પુત્રમાંસના ભક્ષણ કરતાં પણ મૂળાનું લક્ષણ મહાપાપ છે. યુધિષ્ઠિર કૃષ્ણને કહે છે કે હે દેવ ! મેં અજ્ઞાનથી મૂળાનું ભક્ષણ પૂર્વે કર્યું છે, તે પાપને તમારા નામજપથી નાશ થાઓ ! માટે મહાપાપનું કારણ હેવાથી મૂળાના પાંચે અંગે તજવાં, એમ અનંતકાય નામના ૧૮ મા અભક્ષ્યનું વર્ણન જણાવ્યું.
૧૯. વૃતાક– વેંગણુ એ નિદ્રા અને કામની વૃદ્ધિ વગેરે દેનું કારક છે. શિવપુરાણમાં પણ મહાદેવજી પાર્વતિને ઉદેશીને કહે છે કે જે વેંગણ – કાલિંગડાં અને મૂળા ખાય છે તે મૂઢ મરણ સમયે મારું સ્મરણ કરી શક્યું નથી. અર્થાત્ ગણ બુદ્ધિને વિકૃત કરનાર હોવાથી અભય કહ્યું છે.
૨૦. ચલિતરસ- જે પદાર્થને રસ અને ઉપલક્ષણથી વર્ણ, ગંધ કે સ્પર્શ બદલાઈ જાય તે પદાર્થ ચલિતરસ કહેવાય, આગળના દિવસે પાણી સાથે રાંધેલું વાસી કે કેહેલું અન્ન, ગેરસ સાથેનું કઠોળ, વાસી નરમ (લેચા) પુરી, પાણીમાં રાંધેલા ભાત, તાંદળા, કદરા, વગેરે પણ સમય જતાં ચલિતરસ બને છે. વાસી ભાત વગેરે રસાઈ, કાલાતીત પકવાન્ન, બે રાત્રી પૂર્ણ થયા પછીનું દહીં, છાશ, વગેરે સર્વ ચલિતરસ બને છે. ૧૩. દહીં માટે લધુ પ્રવચનસારોદ્ધારની જન્મી ગાથામાં “વરૂપરિ ગાય દિ નુ દવા
' ” પાઠથી જમાવ્યા પછી ચાર પ્રહર પૂરા થાય ત્યારે જ દહીં શુદ્ધ અને ભક્ય બને છે. તે પહેલાં આજનું જમાવેલું આજે અભક્ષ્ય છે, એમ સ્પષ્ટ કહ્યું છે. પકવાન્ન, સેકેલાં અનાજ, ખાખરા, વગેરે માટે કહ્યું છે કે- જે દિવસે બનાવે તે દિવસ સહિત શીતકાળમાં એક માસ, ઉષ્ણકાળમાં વીસ દીવસ અને વર્ષાકાળમાં પંદર દિન પછી વર્ણાદિ ન બદલાય તે પણ અભક્ષ્ય અને વર્ણાદિ બદલાય છે તે મુદત પહેલાં પણ અભક્ષ્ય થાય.
વર્તમાનમાં વેજીટેબલ ઘી, ડેરીઓનાં દૂધ, તેને દૂધપાક, વાસી મા, તેની બનેલી મીઠાઈ, કાલાતીત દહીં અને તેને શીખંડ વગેરે ઘણી બજાર વસ્તુઓ અભય બને છે. જલેબી, હલ, વગેરે આથે આવ્યા (લેટને કહેવડાવ્યા) પછી બને છે, પાઊડર વગેરેથી દિવસે આથે લાવે તે પણ તે
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
ધમ સંગ્રહ ગુરુ ભા૦ સારે દ્વાર ગા. ૩૪
દશવૈકાલિક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ લખે છે કે- કાલાતીત છાશ, દહીં, કાંજી, ઓસામણ, વગેરે રસમાં વિષ્ટાના કીડાતુલ્ય આકારવાળા અતિસૂકમ છે ઉપજે છે,
ગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે બે દિવસ (રાત્રી) વ્યતીત થયેલું દહીં તજવું. દ્વિદલ માટે પણ કહ્યું છે કે મગ, અડદ, વગેરે કઠોળ કાચા દૂધ-દહીં કે છાશ વગેરેમાં ભળે તે તુર્ત જ અસંખ્ય ત્રસ જીવે ઉપજે છે. કઠોળ તેને કહેવાય કે જેની સરખી બે ફાડ થતી હોય અને તેમાંથી તેલ નીકળતું ન હોય. મેથી, મેથીની ભાજી, કે કોઈ પણ કઠોળ અને તેની શિંગો, પાંદડા, વગેરે અંગે પણ કાચા રસમાં ભળવાથી જીવ ઉપજે છે.
ર૧. તુચ્છ ફળ – જેનાથી ભૂખ ભાંગે નહિ, એવા તુચ્છ ફળો, પત્ર, ફૂલ, મૂળીયાં, વગેરે અભક્ષ્ય છે, અરણી, કેરડે, સરગ, મહુડો, વગેરે વૃક્ષનાં પુષ્પો અને મહુડાં, જાંબુ, ટીંબરૂ, પીલુ, પાકા કરમદા, ગુંદા, પીચુ ફળ, બોરસલ્લી ફળ, કાચર, કેઠીંમડા, ખસખસ, વગેરે તુચ્છ ફળો છે. સંક્ષિપ્ત પાક્ષિક અતિચારમાં વાલેર-વડારને પણ અભક્ષ્ય કહ્યા છે. (તથા કેબિજ વગેરે પણ) ઘણા જીવથી સંસત હોવાથી વજર્ય છે, બીજા પણ મૂળીયા વગેરે તથા ચાળા - મગ- તુવર વગેરેની પૂર્ણ નહિ પાકેલી શીંગો, વગેરે દરેક ખાવા છતાં ભૂખ ન ભાંગે, હિંસા ઘણી થાય, ખાવાનું થોડું-ફેંકી દેવાનું ઘણું વગેરે અનેક કારણે તુરછ ફળ તરીકે અભક્ષ્ય કહ્યા છે.
રર. કાચા ગેરસ યુક્ત કાળ- સારી રીતે ગરમ કર્યા વિનાના દુધ, દહીં, છાશ, શિખંડ, વગેરે ગેરસમાં દ્વિદલ ભળવાથી અભક્ષય થાય છે. સંબધ પ્રકરમાં સંસક્ત નિયુક્તિની ગાથાની સાક્ષી પૂર્વક કહ્યું છે કે – સર્વ દેશમાં અને સર્વ કાળમાં કાચા રસમાં કઠોળ ભળતાં નિગોદ તથા પચેન્દ્રિય ત્રસ જીવે ઉપજે છે."*
અભક્ષ્ય ગણાય. કારણ કે લોટને કહેવડાવવાથી અસંખ્ય ત્રસ જીવ ઊત્પન્ન થાય, તેને ભાષામાં આથો કહે છે. કેરી દેશ પરદેશી કે તાજી વૃક્ષથી ઊતરેલી હોય પણ આદ્ર નક્ષત્રની હવા લાગતાં જ તેમાં ત્રસ જીવો ઉપજવાનો સંભવ છે. આ વિષયમાં ઘણું જાણવા યોગ્ય છે તે આ ગ્રન્થને વિસ્તૃત ભાષાંતરથી અને “અભક્ષ્ય અનંતકાય વિચાર” નામના પુસ્તકથી ગુરુગમથી જાણી લેવું.
૧૪. શાસ્ત્રમાં શ્રદ્ધાગમ્ય અને યુક્તિગમ્ય બે પ્રકારના પદાર્થો વર્ણવ્યા છે, મંદબુદ્ધિવાળા છ ન જ સમજી શકે તેવા ભાવે જગતમાં ઘણું છે, તેને શ્રધ્ધાથી માનવા જોઈએ અને યુક્તિથી સમજાય તેને યુક્તિથી સમજવા જોઇએ. ઉપદેશકે પણ શ્રદ્ધાગમ્યને શ્રધ્ધાથી અને યુક્તિગમ્યને યુક્તિથી સમજાવવા જોઈએ. તેથી વિપરીત રીતે ઉપદેશ કરનાર સિદ્ધાંતને વિરાધક છે એમ પંચવસ્તુની ૯૯૩ ગાથામાં કહ્યું છે. અહીં કહેલી ભક્ષ્યાભઢ્યની ઘણી બાબતે શ્રધ્ધાથી માનવા ગ્ય છે, કરુણુસમુદ્ર, વીતરાગ અને નિઃસ્વાર્થ ઉપકારી શ્રી અરિહંત દેવોએ ઉપદેશ એકતે જીવોના હિતાર્થે કરે છે, માટે તેમાં અસત્યને લેશ પણ નથી, આપણને ન સમજાય તેમાં ક્ષયે પશમ વગેરેની ન્યૂનતા કારણ છે. વિશિષ્ટ જ્ઞાનીઓ તે તેને પ્રત્યક્ષ જોઈ– જાણી શકે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ શાકવનાં સાતમા વ્રતનુ` સ્વરૂપ
૯૯
સાતમા વ્રતમાં ચૌદ નિયમા વગેરેના નિરતિચાર પાલન માટે શ્રાદ્ધવિધિમાં કહેલી સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુઓને સારી રીતે સમજવી જોઇએ. તેમાં કહ્યું કે- પ્રાયઃ સઘળા ધાન્યા, ધાણા, જીરું, અજમા, વિરયાલી, સવા, રાઈ તથા ખસખસ, વગેરે કરિયાણા, સર્વ લીલા ફળ, પાંદડાં, લવણ, ખારી, ખારા, રાતા સિંધવ અને રાતા સ`ચળ, ઊસ વગેરે સં અકૃત્રિમ ખાર, માટી, ખડી, રમચી-ગેરુ અને લીલા દાંતણ એ સર્વાં વ્યવહાર નથી સચિત્ત ગણાય છે.
ભીજાવેલા આખા ધાન્યના દાણા તથા કઠોળની દાળા પણ કાઈ કાઇ નખી સહિત હોવાથી મિશ્ર છે, વળી ખાર દીધા વિના, બાફ્યા વિના, કે રેતી વિના સેકેલા ધાન્ય (ધાણી) મિશ્ર છે. ખાર દીધા વિના ખાંડેલા તલ તથા સેકેલા આળા, પાંખ, ખી (કણસલા ) ચાળા – મગ વગેરેની શિંગ, સેકેલી પાપડી, માત્ર ચૂલે વઘારેલાં કાચાં – પાકાં શાક સચિત્ત ખીજ સાથેનાં પાકા ફળા, દરેક મિશ્ર ગણાય છે. તલસાંકળી બનાવી તે દિવસે મિશ્ર કહી છે. રસેાઇ કે પડમાં તલ નાખી બનાવેલી રોટલી વગેરે એ ઘડી પછી અચિત્ત થાય. તલ થાડા અને ગોળ ઘણા નાખીને મહારાષ્ટ્ર – માળવા વગેરેમાં બનાવે છે તે તલસાંકળી તે દિવસે પણ અચિત્ત ગણી છે. વૃક્ષથી તત્કાળ ઊતારેલા ગૂંદર, લાખ, છાલ તથા શેરડી, લિબુ વગેરેના તાજા રસા, તું પીલેલા તલ – સરસવ વગેરેનાં તેલ, તુત ખીજરહિત કરેલાં કાપાં, શિ’ગડાં, સોપારી, કે પાકાં ફળેા, અને વાટેલાં જીરુ, અજમા વગેરે સર્વે વ્યવહારથી બે ઘડી સુધી મિશ્ર ગણાય. પ્રમળ અગ્નિ વિના તપાવેલા – સેકેલા પદાર્થો પણ બે ઘડી મિશ્ર ગણાય છે. પ્રમાણયુક્ત સાકર, ખાર, કે રાખાડી મેળવેલુ પાણી પણ એ ઘડી સુધી મિશ્ર કહ્યું છે. કાચાં કળા, શાક, અનાજ તથા મીઠું વગેરે પણ ઝીણાં વાટવા છતાં. પ્રખળ અગ્નિ વિના અચિત્ત થાય નહિ. એમ સર્વ પદાર્થો માટે અચિત્ત કર્યા પછી પણ એ બ્રડી મિશ્રપણું જાણવું.
સા ચેાજન દૂરથી પાઠ-ગાડાં વગેરે દ્વારા આવેલી હરડે, ખારેક, કીસમીસ, કાળીદ્રાક્ષ, ખજુર, કાળાં ધોળાં મરી, પીપર, જાયફળ, બદામ, વાચમ, અખરોટ, મિજ, પીસ્તાં, ચણુકખાવા તથા સફેદ સિંધવ, સાજીખાર મીડલવણ વગેરે ક્ષા, સર્વ કૃત્રિમ ક્ષારા, કુંભારની પરિકર્મિત માટી, એલચી, લવિંગ, જાવ ત્રી, સૂકી માથ, કાકણી કેળાં, ઉકાળેલાં શિંગોડાં, ચીકણી સેાપારી, વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે.
બૃહત્કલ્પમાં ૧૯૭૩ વગેરે છ ગાથાઓમાં કહ્યું છે કે- મીડલવણુ, સાજીખાર, વિગેરે
વિશ્વના સઘળા વ્યવહારા જેમ શ્રધ્ધાથી ચાલે છે, તેમ આગમાક્ત શ્રધ્ધાગમ્ય ભાવેશ પણ શ્રધ્ધાથી જ માનવામાં હિત છે. માટે દિલ વગેરેમાં જીવાત્પત્તિ થાય છે તે શ્રધ્ધાથી માનવુ જોઈએ. મહાભારતમાં પણ કહ્યું છે કે હું યુધિષ્ઠિર ! કાચાગોરસને અડદ-મગ વગેરે સાથે ખાવું તે માંસભક્ષણુ તુલ્ય છે. યોગશાસ્ત્રમાં આ બાવીશ પૈકી સેાળના નામપૂર્વક નિષેધ કરી શેષ અભક્ષ્યાને સંગ્રહ લેાકથી જણાવી સર્વાંને તજવાનું કહ્યુ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્વા૨ ગા. ૩૪
વસ્તુઓ મૂળ સ્થાનથી બીજા દેશમાં જતા પહેલા દિવસે થેડી, બીજા દિવસે તેથી વધારે, ; એમ દરરોજ અચિત્ત થતાં સે યેજન દૂર પહોંચતાં અચિન થાય છે, કારણ કે – ઉત્પત્તિ
સ્થાનથી અન્ય દેશમાં જતાં પિતાને પિષક હવા, પૃથ્વી, વગેરે ન મળવાથી, પ્રતિકૂળ હવા વગેરે મળવાથી અને દરરોજ અથડાવાથી અચિત્ત થાય છે. તેમાં હડતાલ, મનશિલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે, વગેરે અચિત્ત થવા છતાં ખજુર અને દ્રાક્ષ સાધુ-સાધ્વીને અનાચીણું કહ્યાં છે.'
વળી ચંદ્રવિકાસી કમળ(પુષ્પ)માં જે જળ(શીત)નિવાળાં હોય તે સૂર્યના તાપથી એક પ્રહર માત્રથી પણ અચિત્ત થઈ જાય છે અને મગરે. જૂઈ, વગેરે ઉષ્ણ નિરૂપ હોવાથી તાપમાં પણ દીર્ઘકાળ સચિત્ત રહે છે. તેમ માગરો જુઈ વગેરે પાણીમાં પ્રહર માત્રથી અચિત્ત થાય છે અને પદ્મકમળ, ઉથલ વગેરે શીતાનિવાળા પાણીમાં પણ દીર્ઘકાળ સુધી સચિત્ત રહે છે.
સામાન્ય રીતે પત્ર, પુષ્પ, અંદર બીજ બંધાયા વિનાનાં કાચાં ફળો અને વત્થલે, વગેરે સઘળી કેમળ વનસ્પતિઓ તેનું બટ (ડટું) મૂળ કે નાળ વગેરે કરમાતાં અચિત્ત થઈ જાય છે. શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં અનાજ માટે પણ કહ્યું છે કે- દરેક જાતની ડાંગર, ઘઉં, જવ અને જવજવ એ ધાન્ય કે ઠાર વગેરેમાં હવા પણ ન સંચરે તે રીતે સીલ કરી છાણ-માટી વગેરેથી લીંપીને રાખ્યા હોય તે પણ ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સચિત્ત રહે, વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચોળા, તુવર અને ચણા. એ રીતે રાખેલા પણ ઉત્કૃષ્ટ પાંચ વર્ષ સચિત્ત રહે તથા અલસી, કસુંબે, કોદ્રવા, કાંગ, બરંટી, રાઈ, પીળો ઝીણે ચણ, શણનાં બીજ, સરસવ તથા મૂળાનાં બીજ, એ ઉત્કૃષ્ટથી સાત વર્ષ સચિત્ત રહે. તે ઉપરાંત દરેક અચિત્ત થઈ જાય અને જઘન્યથી તે કોઈ દાણા અંતમુહૂર્તમાં જ અચિત્ત થઈ જાય. કપાસીયા પણ ત્રણ વર્ષ સુધી સચિત્ત પછી અચિત્ત કહ્યા છે.
લોટ માટે પણ કહ્યું છે કે- અણચાલે લેટ દળ્યા પછી શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસ-પ્રતિકમાં ચાર દિવસ, મહા-ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર તથા જેઠ-અષાઢમાં ત્રણે પ્રહર મિશ્ર ગણાય છે. પછી અચિત્ત થઈ જાય. ચાળેલે લોટ તે તુર્ત અચિત્ત થાય છે. લેટ કયાં સુધી અચિત્ત રહે? તે શાસ્ત્રોમાં જણાતું નથી, તે પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ન જાય, ખેરે કડ ન થાય કે ઈયળ વગેરે છેલ્પત્તિ ન થાય, ત્યાં સુધી કપે.
૧૫. વર્તમાનમાં ર૯, વિમાન, મોટર, વગેરે સાધના કાળમાં અથડાવાનું અલ્પ હોય છે, તે જ દિવસે, કે બે ત્રણ દિવસમાં સેંકડો ગાઉ દૂર લઈ જવાય છે, તેથી અચિતપણું થાય કે કેમ? એ વિચારણીય છે, વર્તમાનમાં તે જુદા જુદા દેશોમાં પણ વાવેતર થાય છે, તેથી પ્રતિકુળ હવા વગેરેને પણ પ્રસંગ નથી, વગેરે ભવભીર આત્માઓએ વિચારણીય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
૧૦૧
પાણી માટે પિંડનિર્યુક્તિ ગા. -૧૮ માં કહ્યું છે કે અગ્નિથી પૂર્ણ ત્રણ ઉકાળા (ઉભરા) ન આવે ત્યાં સુધી પાણી મિશ્ર, પૂરા ત્રણ ઉભરા પછી જ અચિત્ત થાય. વર્ષાનું પાણી ગામ શહેર વગેરેમાં ઘણું મનુષ્યની જવર અવરથી અચિત્ત ન થાય (ડૉળાય નહિ) ત્યાં સુધી મિશ્ર, પછી અચિત્ત અને જંગલમાં પહેલું વરસેલું મિશ્ર, પછી વરસેલું સચિરા જાણવું. ચેખાનું ધાવણ જે ભાજનમાં હેય તેમાં નીતરીને પૂર્ણ નિર્મળ થાય નહિ, ડહેલું રહે ત્યાં સુધી મિશ્ર અને પૂર્ણ નીતરેલું સ્વચ્છ થાય ત્યારે અચિત્ત જાણવું. તેમાં પણ પહેલું, બીજી વારનું અને ત્રીજી વારનું ધાવણ ઉત્તરોત્તર અધિકાધિક કાળે અચિત્ત થાય અને જેથી પાંચમી વારનું ધાવણ તે દીર્ઘકાળ જવા છતાં મિશ્ર રહે.
ઉકાળેલા શુદ્ધ પાણી માટે પ્રવચનસારધાર ગા. ૮૮૧-૮૮૨–માં કહ્યું છે કે ત્રણ ઉભરા પૂર્ણ આવ્યા પછી પણ ઉકાળેલું પાણી અગ્નિને સંબંધ છૂટે ત્યારથી ઉન્ડાળામાં પાંચ પ્રહર શિયાળામાં ચાર પ્રહર અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી સચિત્ત થઈ જાય માટે અપવાદ માગે સાધુઓને ગ્લાન, વૃદ્ધ વગેરે માટે રાખવું પડે, તે તે પહેલાં તેમાં પ્રમાણપત ક્ષાર નાખીને જ રખાય. ઉત્સર્ગથી તે રખાય નહિ
અચિત્ત પણ હરડે, કુલિકા, વગેરેની નિ અખંડ હેવાથી જળને વેગ મળતાં સચિત્ત થઈ જાય છે. કે- સૂકી ગળો વગેરે કઈ કઈ વસ્તુ પાણીને ગ મળતાં પુનઃ કુણ બને છે, માટે દયાના પરિણામની રક્ષા માટે અચિત્તા બનેલી પણ તેવી વસ્તુઓની જયણ સાચવવી (ન વાપરવી) હિતકર છે.
એ પ્રમાણે શાસ્ત્ર (અને પરંપરા) થી સચિત્ત, અચિત્ત અને મિશ્રને વિભાગ સમજીને નિયમ કરે. મહા શ્રાવક આનંદ-કામદેવ વગેરેની જેમ વર્તમાનમાં વ્રત ન પળાય તો પણ અહિંસાધર્મના અભ્યાસ માટે ચૌદ નિયમ દ્વારા આ વ્રતની આરાધના કરવી. ચૌદ નિયમના પાલનથી ગૃહસ્થના સર્વ વ્યવહાર કરવા છતાં અવિરતિજન્ય નિરર્થક મોટા કર્મબંધથી બચી જવાય છે, અહિંસાની આરાધના થાય છે અને પરિણામે નિરારંભ જીવન જીવવાનું સત્ત્વ પ્રગટે છે. ચૌદ નિયમનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે
૧. સચિત્તનો ત્યાગ – ઉત્સર્ગથી સર્વ સચિત્તનો ત્યાગ કરે, ન બને તે અપવાદથી નામપૂર્વક અમુક વસ્તુઓ સિવાય શેષ સર્વ સચિત્તને ત્યાગ કરે. નામને નિર્ણય ન થાય તે પણ અમુક સંખ્યાથી અધિક અને અમુક વજનથી અધિક સચિત્ત તજવું. નામ નિર્ણય વિના દરરોજ એક એક વસ્તુ વાપરે, તે પણ ઘણું કાળે વિવિધ ઘણા સચિત્ત વાપરવાનું બને, તેથી તત્ત્વથી ત્યાગ થાય નહિ. માટે અમુક નામને નિર્ણય કરી શેષ વસ્તુઓ જીવતાં સુધી ત્યાગ કરવાથી વિશિષ્ટ ફળ મળે. કહ્યું છે કે “પુના, ફળના, દારૂ-માંસના, અને
૧૬. ચૂને જુને હેય તે ખાર ઘટી જવાથી જળમાં નાખવા છતાં સચિત્ત થઈ જાય. .
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્વાર ગા, ૩૪
સ્ત્રી ભેગના સ્વાદને જાણવા છતાં જે તેને તજે છે તે દુષ્કરકારક પુણ્યાત્મા વંદનીય છે” સચિત્તમાં પણ નાગરવેલનાં પાન નિરંતર ભીંજાવી રાખવાથી તેમાં સચિત્ત ઉપરાંત બીજા પણ ત્રસ જીવેની વિરાધના થાય, પાન કામદીપક છે, તેથી પણ તેને ત્યાગ આવશ્યક છે, માટે સર્વથા ન છૂટે તે રાત્રે પણ અવશ્ય તજવાં, તેમ પણ ન બને તે દિવસે જઈને શુદ્ધ કરી રાખવાં. કારણ કે પ્રત્યેક વનસ્પતિના એક પત્ર, ફળ, કે બીજમાં રહેલા એક પર્યાપ્તા જીવને આશ્રયે બીજા અસંખ્યાતા અપર્યાપ્તા છે એવે છે, તેથી એક પત્રના ભક્ષણથી પણ અસંખ્યાતા જીવોની હિંસાનું પાપ લાગે છે. આ નિયમ બાદર એકેન્દ્રિય માટે છે, સૂક્ષમ એકેન્દ્રિયમાં તે તેથી ઉલટું -એક અપર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યા પર્યાપ્તા જ હોય છે, એમ આચારાંગ સૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. પાણી, લૂણુ વગેરે એકેન્દ્રિય પદાર્થો અસંખ્ય જેને સમૂહરૂપ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- પાણીના (બારિક) એક બિંદુમાં જે છે છે તે સર્વનાં શરીર સરસવના દાણુ જેવડાં થાય તો સમગ્ર જબુદ્વિપમાં પણ તે સમાય નહિ. એ રીતે લીલા આમળા જેટલા નિમક-માટી વગેરે પૃથ્વીકાયમાં રહેલા જીનું શરીર પારેવા જેવડું થાય તે તે જંબુદ્વિપમાં સમાય નહિ. એમ સચિરા ભક્ષણમાં મહા પાપ હોવાથી તેને ત્યાગ કે પ્રમાણ કરવું.
૨. દ્રવ્ય- સચિત્તા અને વિગઈએ સિવાયની જે કઈ વસ્તુ મુખમાં નાખે તે દરેકની સંખ્યાને નિયમ કરી અધિક દ્રવ્યોને ત્યાગ કરે, તેમાં લાડુ, ખીચડી વગેરે જેમાં અનેક દ્રા મળેલાં હોય પણ સ્વાદ એક જ હોય તે એક દ્રવ્ય ગણાય અને એક જ ઘઊંની બનેલી પણ રોટલી, ખાખરા, વગેરે સ્વાદ ભિન્ન હોવાથી જુદાં દ્રવ્ય ગણાય. વગેરે ગુગમથી અગર અનુભવીથી સમજી લેવું.૧૭
. વિગઇ – દૂધ, દહીં, ઘી, તેલ. ગોળ અને પક્વાન્ન, એ છ ભકય વિગઈઓમાંથી અમુક નહિ વાપરવાનો નિયમ કરે.
૪. ઉપાનહ- દરેક જાતનાં પગરખાં, તે હિંસાનું કારણ હોવાથી સર્વથા તજવાં, અગર અમુકની જયણું રાખી બીજાં નહિ પહેરવાનો નિયમ કરવો. કપડાનાં પગરખાં કે જાં વગેરે પણ આ નિયમમાં ગણાય છે
૫. તબેલ - પાન, સેપારી, ચૂર્ણ, ધાણાદાળ, વરિયાલી, વગેરે સ્વાદિમ- મુખવાસ સઘળી કે અમુક સિવાય બાકીને ત્યાગ કરવો.
૧૭ સચિન અને વિગઈ જાદા નિયમરૂપે કહેલ હોવાથી અહીં તે સિવાયની વસ્તુઓ કહી છે તે પણ જે કંઈ મુખમાં નંખાય તે સર્વને દ્રવ્યમાં ગણવાને વ્યવહાર છે. તત્વથી ચોદ નિયમોને ધારવાની રીતમાં એકાન્ત નથીમાત્ર જેણે જે રીતે ધાર્યું હોય તે રીતે પાળવું જોઈએ. મુખ્ય ઉદેશ ત્યાગને - અનાસકિત કેળવવાને છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્ર૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
- ૧૦૩ ૬. વો- મસ્તક વગેરે અવયનું રક્ષણ કરનાર વિવિધ વ તેનું પ્રમાણ નક્કી કરવું બાકીને ત્યાગ કરે.૧૮
૭. કુસુમ- પુશભા કે સુખ માટે મસ્તકે, ગાળામાં કે શય્યામાં વાપરવાથી હિંસા થાય, માટે તેને સર્વથા કે અમુક પ્રમાણથી અધિકને ત્યાગ કરે.
૮. વાહન- ગાડાં, મોટર, વગેરે ફરતાં, નાવ વગેરે તરતાં, શેડો વગેરે ચરતાં, અને વિમાન વગેરે ઉડતાં એમ ચાર પ્રકારનાં હોય, તેને સર્વથા ત્યાગ કે અમુથી અધિક નહિ વાપરવાને નિયમ કરે.
૯ શયન- સુવાનાં, બેસવાનાં સાધને – પલંગ, પથારી, ખુરશી, ટેબલ, શેફ, ગાદિ, ઓશિકા વગેરે, તેની સંખ્યાને નિયમ ધારે.
૧૦. વિલેપન- શરીરના સુખ માટે ચંદન, તેલ, બરાસ વગેરે વિલેપનને સર્વથા કે અમુક મર્યાદામાં ત્યાગ કરે.
૧૧. અબ્રહ્મ– મિથુન કમને દિવસે સર્વથા અને રાત્રે પણ સર્વથા ન જાય તે અમુક સંખ્યાથી અધિકને ત્યાગ કરે.
૧૨. દિગપરિમાણુ- છઠ્ઠા વ્રતમાં જણાવ્યા પ્રમાણે ગમન-ગમન માટે ભૂમિની મર્યાદા કરવી.
૧૩. સ્નાન- શરીર સુખ માટે સર્વથા કે અમૂક સંખ્યાથી અધિક સ્નાનને ત્યાગ કરે. દેવપૂજાદિ ધર્મકાર્ય માટે સ્નાનથી દેવ નથી. લૌકિક સ્મશાને જવું કે અસ્પૃશ્ય સ્પર્શ વગેરે કારણે જયણા રાખવી.
૧૪. ભકત- સમગ્ર દિવસમાં ખાવા-પીવાની સર્વ વસ્તુના વજનનું પ્રમાણ કરી તેથી અધિક નહિ વાપરવાનો નિયમ કરવો. ૧૯
૧૮. લજ માટે પહેરાતા ધોતી, ચરણ, વગેરે અધ વચ્ચે અનિવાર્ય હેવાથી વેષમાં ગણતાં નથી. શભા કે સુખ માટે વિવિધ વસ્ત્રો પહેરવાથી મેહ વધે, ધાવામાં હિંસા થાય માટે તે વાપરવાનું પ્રમાણુ ધારી શેષ ત્યાગ કરવો. શભા માટે પહેરાય તે મેહની વૃધ્ધિ થવાથી કર્મબંધ થાય, માટે લેકવ્યવહાર સમજી ઉચિત વેશ રાખ.
૧૯. આ ઉપરાંત પણ પુવી. પાણુ વગેરે છ કાય જીવોના તથા અસિ-મસિ અને કૃષિના આરંભનું પ્રમાણ કરાય છે, તે અનુભવીએ કે ગુરુગમથી જાણું બને તેટલા આરંભ-સમારંભને ત્યાગ કરે. જેમાં સમગ્ર શરીરમાં ફેલાયેલા સર્ષ વગેરેના ઝેરને મંત્રથી ડંકમાં લાવી શકાય, તેમ આ નિયમોથી અવિરતિ જન્ય સમગ્ર ચૌદરાજના આરંભ-સમારંભને સંક્ષેપ કરી એ૯૫ આરંભથી સુખપૂર્વક નિર્વાહ થઈ શકે છે. સર્વ અવસ્થામાં આ ધર્મનું પાલન સર્વ કઈ કરી શકે તેવું અતિ ઉપકારક છે. વિશેષ વિવેચન માટે વિસ્તૃત ભાષાંતરની ૩૩ નંબરની ટીપ્પણી તથા અન્ય ગ્રંથો જેવા. આ વ્રતમાં પંદર કર્માદાનને ત્યાગ કરાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર ગા. ૩૬
હવે આઠમું અનર્થદંડ વિરમણ વ્રત કહે છે.
મૂદ –“રાઈવિવાર જો ૩ દિવસે કરઃ ..
| નોર્થઇસ્તસ્ય-રસ્તાવિશ ગુજરાત રૂવા” અર્થાત શરીરાદિના રક્ષણાદિ પ્રયજન વિના છે જે પાપ કરે તે અનર્થદંડ છે. તેનો ત્યાગ કરે તે ત્રીજું ગુણવ્રત છે. ગૃહસ્થને શરીર, મકાન, ખેતર, પુત્રાદિ પરિવાર, નકર અને પશુઓનું પાલન, વગેરે અનિવાર્ય હેવાથી તેવાં સપ્રયજન પાપને તે તજી શકે નહિ, તેથી પ્રયજન વિના કરાતાં પાપનો ત્યાગ કરે તેને અનર્થદંડ વિરમણ વ્રત કહ્યું છે. આ અનર્થદંડના ચાર પ્રકારો કહે છે
मूल- “सोऽपध्यान पापकर्मो-पदेशो हिंस्रकार्पणम् ।।
પ્રમાદાર જોતિ વત્તોડધિનુપિ: રૂદ્દા” અર્થાત્ શ્રી અરિહંતોએ તે અનર્થદંડ, દુર્ગાન, પાપને ઉપદેશ, હિંસક સાધનનું દાન અને પ્રમાદ એમ ચાર પ્રકારે કહ્યો છે. તેમાં
૧. અપધ્યાન- એટલે આત અને રૌદ્રધ્યાન. ધ્યાન સામાન્ય રીતે કેઈ એક જ વિષયમાં ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી જ સતત થાય. વિષય- કષાયની વાસનાવાળા જીવને સર્વથા દુર્ગાનને ત્યાગ દુષ્કર હોવાથી તેને તજવાને પ્રયત્ન કરી શકે, પણ પ્રતિજ્ઞા ન કરી શકે, તેથી અહીં અંતર્મુહૂર્તથી અધિક દુર્થોન નહિ કરવાનો નિયમ કરવાને છે. તેમાં દુઃખની પીડાથી થાય તે આર્તધ્યાન અને તે દુઃખથી બચવા અન્ય જીવોને પીડાકારક પ્રવૃત્તિનું ધ્યાન તે રૌદ્રધ્યાન જાણવું. જેમકે- શત્રુને સંહાર, નગરાદિને નાશ, અગ્નિદાહ, વગેરે પાપ કરવાનું ધ્યાન તે રૌદ્રધ્યાન અને રાજ્ય, સ્વર્ગ કે સુખભેગનાં સાધનો વગેરે મેળવવાનું ધ્યાન તે આર્તધ્યાન. આ બન્ને દુર્બાન નિ»જન કર્મબંધનાં કારણે હોવાથી અનર્થદંડ છે.
૨. પાપોપદેશ– ખેતરે ખેડે, ઘોડાને ખસી કરે, શત્રુઓને જાહેર કરે, મશીને ચલાવે. હળ સજજ કરે, વાવેતર કરે, કન્યાના જલદી વિવાહ-લગ્ન કરે, વહાણ તૈયાર કરે, વગેરે પાપકાની પ્રેરણા ઉત્સર્ગથી શ્રાવકે ન કરવી, અપવાદે કરવી પડે તો પણ જેની સાથે દાક્ષિણ્યતાને સંબંધ હોય તે પુત્રાદિ કે સંબંધીઓને પણ જયણા પૂર્વક કરવી, કારણ કે વિના પ્રજને જેને તેને પાપની પ્રેરણા કરવાથી અનર્થદંડ ગણાય.
૩. હિંસકાપણ– જેનાથી હિંસા થાય તે ઘંટી, કેસ, કુહાડા, સાંબેલાં, તલવાર, બંદૂક, વગેરે શઅગ્નિ કે દીવાસળી અને ઝેર કે બીજી પણ પ્રાણઘાતક વસ્તુઓ ધનુષ્યબાણ વગેરે પાપનાં સાધન, તે માત્ર સ્વજન, સંબંધી, કે દાક્ષિણ્યતાના સંબંધ હોય તે સિવાય બીજાને આપવાં તે અનર્થદંડ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩, શ્રાવકનાં આઠમા વ્રતનું સ્વરૂપ
૧૦૫
૪. પ્રમાદાચરણ- સુરાપાન, વિષયભોગ, કષા, નિદ્રા અને વિજ્યા, એ પાંચ પ્રમાદે પાપરૂપ છે. યેગશાસ્ત્રમાં કહ્યું છે કે કુતૂહલથી ગીતશ્રવણ કરવું, નાચ, નાટક કે સરકસાદિ જોવું, તે સર્વ પ્રમાદાચરણ છે. જિનયાત્રાદિ ધર્મ મહોત્સવમાં કે લગ્નાદિ પ્રસંગે ઔચિત્યરૂપે કરવું તે કર્તવ્યરૂપ છે. કામશાસ્ત્ર ભણવું, તેમાં કહેલી કામચેષ્ટાનું વારંવાર પરિશીલન કરવું, આસક્તિ કરવી, જુગાર- સુરાપાન-શિકાર-ચોરી વગેરે પાપ વ્યસને સેવવાં, વાવડી તળાવ ફુવારા વગેરે જળાશયમાં વિનેદ માટે જળક્રીડા કરવી, પાણીની પીચકારી છાંટવી, વૃક્ષના હિંચકાથી હિંચવું, કે પુષ્પપત્ર તેડવાં, ઈત્યાદિ તથા વિદથી પશુ-પક્ષીઓને લડાવવાં, યુદ્ધ જેવાં, શત્રુના સંતાનો સાથે વૈર રાખવું, રાગ-દ્વેષથી શુભાશુભ ભજનની, દેશ-રાષ્ટ્ર કે ગામ નગરની, રાજાની કે રાજ્યની અને સ્ત્રીઓની કે તેના અંગોપાંગની, એમ ચાર પ્રકારની વિકથા કરવી તથા શ્રમ કે રોગાદિ કારણ વિના ઘણી નિદ્રા કરવી, વગેરે સઘળું પ્રમાદાચરણ અનર્થદંડ છે.
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે- કામ-વિલાસની ચેષ્ટા કરવી, મેટેથી હસવું, થુકવું, ઊંઘવું, કલહ કરે, કે ચોરીની, સેવનની, વગેરે વાત કરવી, તથા જિનમંદિરમાં કોઈ પ્રકારે ખાવું-પીવું વગેરે સર્વ પ્રમાદરૂપ આશાતના છે.
ઉપરાંત ઘી, તેલ, છાશ, દૂધ, દહીં, પાણી, વગેરે અણુઢાંક્યાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં લીલા ઘાસ ઉપર, કીડી વગેરેનાં નગરોવાળી છવાકુળ ભૂમિ ઉપર, કે નિર્જીવ પણ ભૂમિને જોયા વિના ચાલવું, વસ્તુ લેતાં મૂકતાં જેવું કે પ્રમાજવું નહિ, વિના કારણ સચિત્ત અનાજ વગેરે ઉપર બેસવું, ઉભા રહેવું, જવાકૂળ જમીનમાં ગરમ ઓસામણ કે પાણી વગેરે ફેંકવું, જ્યણ કર્યા વિના બારી બારણાં બંધ કરવાં-ઊઘાડવાં, નિષ્ણ જન પત્ર ફળ ફૂલાદિ તેડવાં, અગ્નિ સળગાવે, પશુઓને મારવા, નિષ્ફર-મર્મવેધક શબ્દ બલવા, હાંસી-નિદા કરવી, એ સર્વ પ્રમાદાચરણ છે.
રાત્રે સ્નાન, માથું ગૂંથવું, રાંધવું, દળવું, ખાંડવું, છેદવું, માટી મસળવી, લીંપવું, વસ્ત્રો વાં, પાણી ગાળવુ, તથા દિવસે પણ એ સર્વ અજયણાથી કરવું તે સર્વ પ્રમાદાચરણ છે. શ્લેષ્મ- બળખા કે મળ-મૂત્રાદિ વિના કારણે રાખી મૂકવી કે ઉઘાડાં રાખવાં, રસોઈ વગેરેનું પ્રયેાજન પત્યા પછી પણ અગ્નિ સળગતે રાખ, કે અણુઢાંક રાખ, ચૂલા વગેરે ઉપર ચંદ્રવા બાંધવા નહિ, એ સર્વ પ્રમાદાચરણ છે.
અગ્નિ બુઝવવામાં અગ્નિકાયની હિંસા છે, પણ નિષ્કારણ સળગતે રાખવામાં અધિક હિંસા છે. એમ શ્રી ભગવતીજીમાં કહ્યું છે. બળતણ શેધ્યા વિના, અનાજ સાફ કર્યા વિના અને પાણી ગાળ્યા વિના વાપરવું, તે પણ પ્રમાદાચરણ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગા. ૩૭
અર્થાત્ જીવહિંસાના ભય વિનાની સઘળી પ્રવૃત્તિ પ્રમાદાચરણ-અનર્થદંડ છે. કારણ કે દુર્ગાનથી નિરર્થક ઉદ્વેગ, શરીરની ક્ષીણતા અને તંદુલિયા મચ્છની જેમ અશુભ કર્મબંધજન્ય વિવિધ દુખો ભેગવવાં પડે છે, માટે મનને રોકવું દુઃશક્ય હોવાથી ક્ષણવાર દુર્બાન થઈ જાય તે પણ તત્કાલ મનને અન્ય કાર્યમાં વાળવું. મનેનિગ્રહ ભાવનામાં કહ્યું છે કે સાધુ કે ગૃહસ્થને દરેક પ્રવૃત્તિને સાર મનનો નિગ્રહ કરે તે જ છે. પાપોપદેશ અને હિંસક શસ્ત્રાદિનું દાન પણ પુત્ર-સ્વજન સંબંધી વગેરેને ન કરવાથી ગૃહસ્થાશ્રમ ન ચાલે પણ બીજાઓને અંગે નિરર્થક હોવાથી તે બંને અનર્થદંડ છે,
લેકનીતિમાં પણ કહ્યું છે કે – “ડાહ્યા માણસે અગ્નિ, ઝેર, શસ્ત્ર, દારુ તથા માંસ, એ પાંચ કોઈને આપવાં કે લેવાં નહિ, ચોથું પ્રમાદાચરણ પણ નિરર્થક પાપનું કારણ છે, મૂઢ અને જ્ઞાનીમાં ઉદરભરણ તુલ્ય છતાં અંતર એટલું જ છે કે મૂઢ સંસારમાં રખડે છે અને જ્ઞાની વિવેકથી મોક્ષને પામે છે. માટે સર્વત્ર વિવેકથી જયણા કરવી.” શાસ્ત્રમાં જયણાને ધર્મની જનેતા, પાલક, પિષક અને એકાંતે સુખદાયક કહી છે. સુખનું મૂળ ધર્મ અને ધર્મનું મૂળ જયણા જ છે. અનર્થદંડ મહાપાપરૂપ છે. કારણ કે સપ્રયજન થતું પાપ અમુક મર્યાદિત થાય છે અને નિરર્થક પાપની કોઈ મર્યાદા રહેતી નથી, જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે. જે તે પાપ કરત જ રહે, તેને કોઈ છેડે જ ન રહે. સમાન પાપ પણ સપ્રોજન અને નિષ્ણજનમાં કર્મબંધનું અંતર ઘણું જ છે.
એમ પાંચ અણુવ્રતે અને ત્રણ ગુણવ્રત સંક્ષેપમાં કહ્યાં છે, હવે વિભાવમુક્તિ અને સ્વભાવ રમણતારૂપ ધર્મનું શિક્ષણ-શિક્ષા કે અભ્યાસ કરે, તેને શિક્ષાવતે કહ્યાં છે. તેમાં પહેલું સામાયિક વ્રત કહે છે કે
मूल-सावधकर्म मुक्तस्थ, दुर्ध्यानरहितस्य च ।।
__समभावो मुहूर्त तद्, व्रत सामायिकाहवयम् ॥३७।। અર્થાત પાપકર્મ અને દુધ્યાનથી મુક્ત એવા આત્માને એક મુહૂર્ત સુધી જે સમભાવ એટલે વચનથી પાપવચન, કાયાથી પાપક્રિયા અને મનથી આર્ત-રૌદ્રધ્યાન છેડીને બે ઘડી (રાગ દ્વેષ રહિત) સમભાવ કેળવે તે સામાયિક વ્રત છે,
તેને અર્થ શાસ્ત્રમાં કહ્યો છે કે સમ- રાગદ્વેષને અભાવ, અથવા મોક્ષ માટે સમસમાન સામર્થ્ય ધરાવતા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણ, તેને આય લાભ તે સમાય અને સમાય એ જ સામાયિક, અથવા સમાયનું કારણ તે સામાયિક જાણવું.
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “જે ત્રસ અને સ્થાવર સર્વ જીવોને સ્વ આત્મતુલ્ય માને તેને સામાયિક થાય, એમ કેવળજ્ઞાની એ કહ્યું છે. ઉપરાંત સામાયિકમાં વર્તતો શ્રાવક સાધુતુલ્ય બને છે, માટે વાર વાર બહુ સામાયિક કરવું. આ કારણે જ સામાયિકવાળાને
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૦ ૩ માવકનાં નવમા વ્રતનું સ્વરૂપ
૧૦૩
દ્રવ્યથી દેવપૂજા વગેરેના અધિકાર નથી, વસ્તુતઃ દ્વવ્યક્રિયા ભાવ માટે કરવાની છે, અને સામાયિક ભાવધર્મ છે, માટે સામાયિકવાળાને દ્રવ્યપૂજા નિરર્થક છે. આવશ્યક ભાષ્ય ગા – ૧૯૪ માં કહ્યું છે કે- “દ્રશ્ય અને ભાવ એમાં દ્રવ્યસ્તવ ઘણા ગુણકારક છે. એમ કહેવું તે અજ્ઞાનીનુ' વચન છે એમ છ કાયના હિતસ્ત્રી શ્રી જિનેવા કહે છે.” આવશ્યક સૂત્રમાં પણ કહ્યુ` છે કે પાપ વ્યાપારના ત્યાગ અને નિષ્પાપ ચાગનુ સેવન તે સામાયિક છે.
આ સામાયિકના (પ્રાચીન) વિધિ શાસ્ત્રોમાં કહ્યો છે કે- સામાયિક જિનમંદિરે (બહાર મ`ડપમાં), સાધુઓની વસતિમાં, પૌષધશાળામાં અને ઘરમાં, એમ ચાર ઠેકાણે કરી શકાય, તેમાં રાજા વગેરે શ્રીમ'ત હોય તેા શાસન પ્રભાવનાથે મોટા આડંબર પૂર્વક વાજિંત્ર હાથી, ઘેાડા વગેરે શણગારીને, ચતુરગ સેના કે મોટા પરિવાર સાથે માગે યાચકોને દાન શ્વેતા, અનુમાદના કરતા – કરાવતા, સાધુની પાસે જઇ પાંચ અભિગમ સાચવીને ( મીરે જિનવદન અને સાધુઓ પાસે) ગુરુવદન કરી તેમની નિશ્રામાં સામાયિક કરે,
સામાન્ય શ્રાવક જો લેણદાર વગેરેથી માર્ગોમાં ઉપદ્રવ થવા સંભવ ન હોય તેા ઘેર સામાયિક ઉચ્ચરીને પગે ચાલતા, ઇર્યાસમિતિ વગેરેનું પાલન કરતા, સાધુ પાસે જઈ પુનઃ સામાયિક ગુરુમુખે ઉચ્ચરે, ત્યારે “ જાવ સાહૂ પન્નુવાસામિ – જ્યાં સુધી સાધુઓની પ પાસના કરૂ. ત્યાં સુધી” એવી સમય મર્યાદા કરે અને લેણદાર વગેરેથી ઉપદ્રવ સ ́ભવિત હાચ તે પૌષધશાળાયે જઈને અગર ઘરમાં સામાયિક કરે.૨૦
સામાયિક સૂત્રમાં ખેલાતા ‘તે’- હે ભાત, સુખી અથવા કલ્યાણુવાન ગુરુ ! એમ ગુરુને આમત્રણ માટે છે, આ આમંત્રણ તા ગુરુ પ્રત્યક્ષ હોય અથવા તેમના અભાવે તેમની સ્થાપના કરી હોય તા જ ઘટે. મુખ્યતયા સ્થાપના ગુરુના વિરહમાં કરવાનું વિધાન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ વિરહ'મિઠવણા' અર્થાત્ ગુરુના વિરહ હાચ ત્યાં સ્થાપના કરવી, દરેક ધર્મક્રિયા ગુરુની નિશ્રામાં સફળ થાય છે.
વિશેષાવશ્યકમાં કહ્યુ` છે કે- ગુરુ નિશ્રાથી શિષ્ય જ્ઞાનનું પાત્ર અને તથા દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય, માટે ધન્ય પુરુષો જાવ જીવ ગુરુકુલવાસને છેડતા નથી.
સામાયિક સૂત્ર (કરેમિ ભંતે)ના સામાન્ય અર્થ નીચે પ્રમાણે છે.
૨૦. સાધુઓનો યાગ છતાં વિના કારણુ ધેર સામાયિક –પ્રતિક્રમણ કરવામાં સાધુને અનાદર થાય, અને પૌષધશાળા વગેરે સ્થળે કરવાથી શાસન પ્રભાવનામાં અને ખીજાઓને અનુમેદનામાં અને પ્રેરણામાં નિમિત્ત બને, એવી સંધમાં ધર્મક્રિયાને પ્રવાહ ચાલું રહે, જિનાજ્ઞાનું પાલન થાય, ઘરના રાગ તૂટે, અને સાધિકાના પરિચય વધે, વગેરે ઘણા લાભ થાય. ઘરના કે અનુકૂળતાના રાગ હાય તા સામાયિક થાય નહિ કારણ કે સામાયિકમાં રાગ-દ્વેષના ત્યાગ કરવાના છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
ધ સગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૩૮
“ હે ભદંત ! હું સામાયિક કરૂ છુ, (તેમાં) સર્વ પાપ યાગાને (પ્રવૃત્તિને ) પચ્ચકખુ. (તજી') છું, જ્યાં સુધી નિયમ (બે ઘડી) પૂર્ણ થાય ત્યાં સુધી, દ્વિવિધ− ત્રિવિધથી (એટલે) મન – વચન – કાંયાથી (પાપને) કરું નહિ-કરાવું નહિ, (વળી) ભૂતકાળે કરેલા તે પાપથી પ્રતિક્રમુ' (પાછે। ક્રૂ') છુ, (આત્મ સાક્ષીએ) નિંદુ છું અને (ગુરુની-આપની સાક્ષીએ) ગહું છું. તથા ( ભૂતકાળના ) મારા પાપી આત્માને (પાપ પર્યાયને) વાસિરાવું (સ પ્રકારે તજી)છું.”૨૧
૧૦૮
આ સૂત્રમાં “કરેમિભતે સામાઇઅ” પાઠથી વર્તમાનનાં, પચ્ચકખામિ' શબ્દથી ભવિષ્યનાં અને છેલ્લે ‘તસ્સ ભતે ! પડિમામિ' વગેરે પાઠથી ભૂતકાળનાં એમ ત્રણે કાળનાં પાપ યાગાના ત્યાગ કરાય છે.
વળી મૂળ સૂત્રમાં “જાવનિયમ...” પદમાં ‘કોઈ અમુક કાળ સુધી' એમ નિણૅય નથી, તા પણ વ‘દ્વિત્તાની ચૂર્ણીમાં ‘જાવનિયમ‘' પદથી એ ઘડી અને સમાધિ ટકે તેા અધિક કાળ પણ સામાયિકમાં રહેવું, એમ કહ્યું છે. સાધ પ્રકરની શ્રાવકત્રતાધિકારની ૧૧૪ ગાથામાં તે સ્પષ્ટ એ ઘડી કહી છે, એ રીતે ગુરુવંદનપૂર્વક સામાયિક સ્વીકારીને આસને બેસીને ધમ સાંભળે નવુ' ભણે, અગર વિવિધ પ્રશ્નોદ્વારા તત્ત્વજ્ઞાન મેળવે. અને રાગ-દ્વેષના નિમિત્તો આવે તે પણ સમતાને ન તજે.
સામાયિક વ્રતનુ ફળ શાસ્ત્રોમાં કહ્યું છે કે- દરરોજ એક લાખ ખાંડી સેાનાના દાન કરતાં પણ એક સામાયિકમાં અધિક લાભ છે. એ ઘડી સમતારૂપ સામાયિક કરનાર ૯૨૫૯૨૫૯૨૫૬ + 3 પલ્યેાપમનુ' દેવનું આયુષ્ય બાંધે, દ્રવ્ય તપ લાંબે કાળ ઉગ્ર કરવાથી પણ જેટલાં કર્મી ન ખપે તેટલાં કર્મો માત્ર અડધી ક્ષણ (એક મિનિટ) માં સમતા– સામાયિથી ખપે છે.
જે કોઈ આત્માએ મુક્તિને પામ્યા, પામશે, કે પામે છે, તે સવ સામાયિકના પ્રભાવ છે. અહા ! આ અમૂલ્ય ખરીદીરૂપ વ્યાપાર કેવા છે, કે જેમાં કઇ હેમ-તપ કે દાન કર્યા વિના જ માત્ર સમભાવથી મુક્તિ મળે છે !
એમ સામાયિક વ્રતનું વર્ણન સંક્ષેપથી કરીને હવે દશમા દેશાવગાસિક વ્રતને કહે છે કमृल-संक्षेपणं गृहीतस्य, परिमाणस्य दिग्वते ।
તુ અવાજ તમ્ ોચ', વ્રત' વૈરાયહાશિમ ફિટ
અર્થાત્ િિશપરિમાણ વ્રતમાં ધારેલા પ્રમાણમાં (પુન:) સ્વલ્પ કાળ માટે સંક્ષેપ કરવા, તે દેશાવકાશિક વ્રત જાણુવુ. જો કે અહીં દિશિપરિમાણ વ્રતના જ સંક્ષેપ કહ્યો છે, તેા પણુ
૨૧. વિશેષ અર્થ અન્ય ગ્ર ંથાથી કે માટા ભાષાંતરથી જાણી લેજે.
Page #134
--------------------------------------------------------------------------
________________
બ૦ ૩ શ્રાવકનાં અગ્યારમા વ્રતનું સ્વરૂપ
૧૦
તેના ઉપલક્ષણથી અથવા શ્રાદ્ધ દિનકૃત્ય વગેરે અન્ય ગ્રન્થમાં કહ્યા પ્રમાણે સર્વ વ્રતને પ્રતિદિન સંક્ષેપ કરવો તે દેશાવકાશિક જાણવું પૂર્વે જાવજીવ માટે કરેલી મર્યાદા રાખેલી છૂટ નિત્ય ઉપયોગી ન હોવાથી નિરૂપયેગી અધિક તે છૂટને એક દેશમાં ટુંકી કરવી તે દેશવાશિક વ્રત જાણવું નિદ્રા વગેરેના પ્રસંગે તો સર્વ આરંભેને સવિશેષ સંક્ષેપ કરવા માટે “ગંઠીસહિત” વગેરે સંકેત પચ્ચકખાણ કરવું જોઈએ.
શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૩૦૦ – ૩૦૧ માં કહ્યું છે કે શ્રાવક નિદ્રા પ્રસંગે મચ્છર-માંકડ- જૂ વગેરેની હિંસાને સંભવ હોવાથી તે સિવાયના સર્વ વ્યસ-સ્થાવર જીવની હિંસાને, જૂહુને, ચારીને, મિથુનને, તથા પૂર્વે ધારેલા પરિચડ ઉપરાંત આજની કમાણ સહિત સર્વ પરિગ્રહને તથા સાતમા વ્રતમાં નિદ્રા માટે જરૂરી પલંગ વગેરે કે ઓઢવા પાથરવાનાં સાધન સિવાય સધળા ભેગપભેગને, અનર્થદંડમાં કલહ વગેરેને અને દિશિપરિમાણમાં ઘરના સુવાના સ્થાન સિવાય અન્યત્ર જવાને, એ સર્વ વચન કાચાથી નહિ કરવા-કરાવવાનો નિયમ ગંઠીસહી વગેરે સંકેત પચ્ચખાણથી કરે. એ રીતે નિદ્રા કાળે પાપને ત્યાગ કરવાથી અવિરતિજન્ય મોટા કર્મબંધથી બચે. નિદ્રામાં પણ મનની પ્રવૃત્તિ ચાલુ રહેવાથી તેનો ત્યાગ અશક્ય છે અને ચાર શિક્ષાત્રતે તે ગુણકારક હોવાથી તેને ત્યાગ કરાય નહિ. એમ સર્વ (આઠેય) વ્રતના સંક્ષેપરૂપ આ વ્રત જાણવું.
આ વ્રતથી ઝેરને મંત્રથી ડંખમાં લાવવાની જેમ અવિરતિથી થતા નિષ્કારણ– વિશાળ કર્મબંધનો સંક્ષેપ કરતાં અભ્યાસથી પરિણામે સર્વકર્મબંધને પણ તજીને મુક્તિ મેળવી શકાય છે. હવે અગિઆરમું પૌષધપવાસ ગુણવ્રત વર્ણવે છે.
मूल-आहारतनुसत्कारा-ब्रह्मसाषधकर्मणाम् ।
त्यागःपर्वचतुष्टय्यां, तद्विदुः पौषधव्रतम् ॥३९॥ અર્થાત્ આહાર, શરીર સત્કાર, અબ્રહ્મ અને પાપકર્મોને ચાર પર્વોમાં ત્યાગ કરે તેને પિૌષધવ્રત કહ્યું છે. અહીં ધર્મને અધિકાર હોવાથી ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ આવશ્યક ટીકામાં કહ્યું છે કે આ પૌષધ અષ્ટમી વગેરે પર્વોમાં અવશ્ય કરણીય એક વ્રત છે, તેની ઉપસાથે આત્માએ વન-વસવું રહેવું તે ઉપવસન –ઉપવાસ અને પૌષધમાં ઉપવાસ-પૌષધપવાસ. અથવા બીજી રીતે દેથી ઢંકાઈ ગયેલા ગુણવાળા આત્માનું આહાર ત્યાગ વગેરે ગુણોની સાથે વસવું તે ઉપવાસ. અર્થાત્ પર્વદિવસમાં (આરંભ તજીને) આત્માને ગુણની સાથે વાસ તે પૌષધપવાસ, એમ ધર્મબિંદુ ૩-૧૮ની ટીકામાં પણ કહ્યું છે. આવશ્યકમાં કહ્યું છે કે- આત્મામાં ધર્મનું પૂરણ કરવામાં હેતુ બને તે પર્વ. અષ્ટમી આદિ તિથિઓ ધર્મપૂરણમાં કારણભૂત છે માટે પર્વો છે, અને રૂઢિથી તે પર્વોને જ ધર્મ પુષ્ટિનું કારણ માની ઉપચારથી
Page #135
--------------------------------------------------------------------------
________________
પસબહ સુ જા સાસકાર મા. ૩૯
પષધ કહ્યાં છે. પૌષધને આ અર્થ શબ્દ સિદ્ધિ પૂરતે છે, વ્યવહારથી તે સમવાયાંગની ટીકામાં ચાર પ્રકારનાં કર્મબંધનાં કારણેને ત્યાગ તે પૌષધપવાસ કહ્યો છે.
તેના ૧. આહાર ત્યાગ, ૨. શરીર સત્કાર ત્યાગ, ૩. અબ્રહ્મ ત્યાગ અને ૪. કુવ્યાપાર ત્યાગ, એમ ચાર પ્રકારે છે. અને તે પ્રત્યેકના દેશથી અને સર્વથી એમ બે બે ગણતાં કુલ આઠ પ્રકારે થાય છે. તેમાં આહારત્યાગમાં ચાર પ્રકારનો આહાર સંપૂર્ણ રાત્રિદિવસ સુધી તજ તે સર્વ ત્યાગ, તેથી ઓછો ત્યાગ (તિવિહાર ઉપવાસ વગેરે શેષ સર્વ પચ્ચકખાણે) તે દેશ ત્યાગ કહેવાય. એ રીતે શરીર સત્કાર, અબ્રહ્મ અને કુવ્યાપારને પણ સંપૂર્ણ ત્યાગ તે સર્વપૌષધ અને અમુક મર્યાદિત ત્યાગ તે દેશપૌષધ જાણ. અહીં એટલું વિશેષ છે કે કુવ્યાપાર ત્યાગ પૌષધ દેશથી કર્યો હોય તો સામાયિક ઉચ્ચરે અથવા ન ઉરચરે, પણ સર્વથી કર્યો હોય તે સામાયિક અવશ્ય ઉચ્ચરે, અન્યથા તેના લાભથી વંચિત રહે, પ્રાચીન સામાચારી પ્રમાણે પૂર્વે સામાયિક માટે કહ્યું તેમ પૌષધ પણ જિનમંદિરાદિ ચાર સ્થળે થઈ શકે. આગામોમાં કહ્યું છે કે –
પૌષધમાં શરીર ભૂષાનાં સાધને – મણી–સુવર્ણ-ચાદીના અલંકાર, ફૂલમાળા, વિલેપન વગેરે સર્વ શરીરથી ઉતારી દેવા જોઈએ, તેમ શસ્ત્રાદિ પણ તજી દેવાં જોઈએ. પૌષધ સ્વીકારીને ભણે, વાંચે, અથવા સંયમીઓના બહુમાન પૂર્વક સંચમની ભાવનારૂપ ધર્મધ્યાન કરે.
ગશાસ્ત્ર ટીકામાં કહ્યું છે કે બીજા પ્રકારોની જેમ કુવ્યાપાર ત્યાગ પષધ “અન્નત્થણ ભોગેણું” વગેરે આગાર (છૂટ) પૂર્વક કર્યો હોય તે સામાયિક ઉચરવું સાર્થક બને, કારણ કે પૌષધમાં પાપને ત્યાગ પૂલથી આગારપૂર્વક થાય છે અને સામાયિકમાં તે ત્યાગ (નિરાકાર) સૂમ થાય છે. પણ સામાયિકની જેમ પૌષધ પણ દુવિહં– તિવિહેણું ભાંગાથી (મન-વચન - કાયાથી સાવવાદિ નહિ કરવા-કરાવવારૂપ કર્યો હોય તે સામાયિકથી વિશેષ ફળ થાય નહિ. છતાં “મેં પૌષધ અને સામાયિક બે વતે સ્વીકાર્યા છે” એવી ભાવનાથી બનેનું ફળ મળે, (માટે વર્તમાનમાં તપગચ્છની સામાચારી મુજબ પૌષધ દુવિહ-તિવિહેણું ભાંગાથી આગાર વિના ઉચ્ચરવા છતાં સાથે સામાયિક પણ અવશ્ય ઉચ્ચરે છે.)
પૂર્વે પ્રાચીન સામાચારી પ્રમાણે ઉપર કહ્યા તે આઠ પ્રકારમાં કોઈ એક પ્રકારને કે અનેક પ્રકારને પણ પૌષધ કરી શકાતે, તેથી તેના એક સગી વિગેરે ભાંગ થાય, શાસ્ત્રોમાં તે ભાંગા એકસચેગી પૂર્વે કહ્યા તે આઠ, તેના સિગી ૨૪, ત્રિકસગી ૩૨, અને ચતુઃસંયેગી પણ દેશથી અને સર્વથી મળી ૧૬, એમ (૮ + ૨૪ + ૩૨ + ૧૬) કુલ ૮૦ થાય. તે મોટા ભાષાન્તરથી જાણવા. વર્તમાનમાં તે ચારે પ્રકારને પૌષધ સાથે અને તેમાં પણ માત્ર આહાર પૌષધ જ વિકલ્પ દેશથી અને સર્વથી કરાય છે, માટે બે જ ભાંગા થાય.
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્ર૩. શ્રાવકનાં બારમા વ્રતનું સ્વરૂપ
નિશિથ ભાષ્ય ચૂર્ણિ વગેરેમાં કહ્યું છે કે પૌષધ વ્રતી ઉદ્દિષ્ટ એટલે તેને માટે તૈયાર કરેલા પણ આહારાદિને સામાયિક- વ્રતવાળો છતાં વાપરી શકે, કેવળ સામાયિક તે માત્ર બે ઘડીનું જ હોવાથી તેટલે સમય આહાર પાણી વગેરે સર્વ આહાર તજી શકે, પણ સર્વ સામાયિક ઉચચરનારા સાધુની જેમ પૌષધ સહિત સામાયિક ઉચ્ચરનારા શ્રાવકને સર્વ આહાર ત્યાગ કરવાને એકાંત નિયમ નથી, કારણ કે સર્વ આત્માઓ આહાર વિના શરીરને નિર્વાહ, પષધની ક્રિયાઓ અને અપ્રમાદ, વગેરે કરી શકે નહિ, માટે શક્તિ અનુસાર આહાર પૌષધ દેશથી અથવા સર્વથી કરી શકે, અને તેને ભિક્ષા અધિકાર ન હોવાથી ઉદ્દિષ્ટ આહારપાણી પણ લઈ શકે. હા, આ હાર અપવાદે લેવાનું હોવાથી બને તેટલો સાદ, ઉણોદરીપૂર્વક, રસલુપતાદિ તજીને, રાગ-દ્વેષ વિના લઈ શકાય. કારણ કે શરીર સત્કારને સર્વથા ત્યાગ કરેલ હોવાથી પ્રણિત (માદક) કે પ્રચુર (પટપુર) આહાર લેવામાં અને તે પછી ધૈડિલમાત્રાદિ હાજત ટાળવામાં પણ અતિચાર લાગે. આ કારણે જ વંદિત્તા સૂત્રની ચૂર્ણિમાં પિષધ વતીને આહાર કેવી રીતે લેવા વગેરે વિધિ કહેલો છે. જે સર્વ આહાર ત્યાગ કરવાનું હોય તે એ વિધિનું નિરૂપણ હાય નહિ, પૌષધ લેવા-પારવાને, થંડિલ જવાને, પડિલેહણને, સંથારા પિરિસી વગેરે વિસ્તૃત વિધિ મોટા ભાષાન્તરથી જોઈ લે.
અહીં ચાર પર્વોમાં પિષધ અવશ્ય કરે એમ જણાવવા માટે છે, તેથી તે ઉપરાંત અધિક દિવસોમાં પણ પૌષધ કરી શકાય છે. તેથી જ કહ્યું છે કે “સર્વ કાળ અને સર્વ પર્વોમાં વેગ પ્રશસ્ત થાય તેમ કરવું અને અષ્ટમી ચતુર્દશીએ તે નિયમ પૌષધ કર.” આવશ્યક ચૂણિ વગેરેમાં પણ એમ જ કહ્યું છે. તેથી જેઓ સૂયગડાંગ સૂત્રોક્ત “ઘાટ્ટમુદ્રિ પુvમાકુ દિgger પર છુપાનાના” વગેરે અક્ષરોથી ચાર પર્વો સિવાય પૌષધ ન જ થાય એમ માને છે તે વિપાક સૂત્રમાં સુબાહુ કુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પિૌષધ કર્યાનું કહેવું છે, તથા ઉપધાનમાં સતત સળંગ પૌષધનું વિધાન છે, તેનાથીઅસત્ય ઠરે છે. પૌષધવતીએ સામાયિકના બત્રીસ તથા પૌષધના અઢાર દોષે જાણવા તથા તજવા જોઈએ.
પૌષધ એક દિવસના ચારિત્ર તુલ્ય હોવાથી તેનું ફળ ઘણું છે. કહ્યું છે કે- મણી – રત્ન જડિત પગથીવાળું હજાર સ્તંભેવાળું ઊંચું સુવર્ણનું જિનમંદિર કરાવે તેથી પણ તપ સહિત સંચમનું (પૌષધનું) ફળ વિશેષ છે. પૂર્વે સામાયિકનું ફળ કહ્યું તેનાથી પૌષધ કરનાર ત્રીસ ગુણું ર૭૭૭૭૭૭૭૭૭૭9 પોપમનું દેવાયુષ્ય બાંધે. એમ અગિઆરમું વ્રત અહીં સંક્ષેપથી કહ્યું, હવે બારમું વ્રત કહેવાય છે.
मूल-आहारवस्त्रपात्रादेः प्रदानमतिथेच्दा ।
__ उदीरित तदतिथि-संविभागवत जिनैः ॥४०॥ અર્થાત્ પૂજ્યભાવે અતિથિને આહાર-વસ્ત્ર- પાત્ર વગેરેનું સહર્ષ દાન કરવું તેને
Page #137
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાકાર ગા, ૦.
જિનેશ્વરએ અતિથિસંવિભાગવત કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- તિથિઓ, પર્વો અને ઉત્સવાદિ સર્વ આલંબને જે મહાત્માએ તજ્યાં છે, તે અતિથિ અને શેષ ભિક્ષુઓને અભ્યાગત જાણવા. અર્થાત્ જેને સર્વ દિવસે ધર્મની આરાધના માટે જ છે, તેવા મહાત્માને અતિથિ જાણવા. અહીં શ્રાવક ધર્મનું વર્ણન હોવાથી તેવા જૈન મુનિઓને અતિથિ સમજવા. તેઓને મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર, મકાન, પાટ, પાટલા, વગેરે આપવું તે અતિથિસંવિભાગ વ્રત છે. શ્રાવકધર્મપ્રાપ્તિમાં શ્રીઉમાસ્વાતિ વાચકે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચારેયને અતિથિ કહ્યા છે.
આ વ્રતમાં અતિથિ- સાધુને, સં- સભ્ય (બદલાની ભાવના, અભિમાન, તિરસ્કાર વગેરે દ વિના) વિ- વિશિષ્ટ રીતે (પશ્ચાત કર્મ વગેરે દેશ ન લાગે તેમ) ભાગપિતાની વસ્તુને અમુક અંશ આપવાનું વ્રત એ અર્થ છે.
તાત્પર્ય કે ન્યાયપાર્જિન ધનથી મેળવેલી, જીવરહિત, સાધુની ગોચરીના ૪૨ દોષ રહિત નિર્દોષ, અને સંયમમાં કપે તેવી સંયમે પકારક વસ્તુઓ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમથી આત્મકલ્યાણ માટે સાધુને આપવી તે અતિથિસંવિભાગ. તેમાં દેશ- ડાંગર અનાજ વગેરે અહીં સુલભ કે દુર્લભ છે? તે વિચારવું, કાળ- સુકાળ – દુષ્કાળના ખ્યાલ કરવા, શ્રદ્ધા જડ સ્વાર્થ વિના કેવળ આત્મદ્ધારની ભાવનાથી, સત્કાર- અતિથિનું બહુમાનપૂર્વક વિનય કરીને કૃતજ્ઞભાવે. કમથી- પૂર્વે દુર્લભ, શ્રેષ્ઠ, પથ્ય, અને પછી શેષ વસ્તુની વિનંતિ કરવી. આવી વિધિથી કરેલું દાન વિશિષ્ટ ફળ આપે છે, વગેરે યેગશાસ્ત્ર ટીકામાં કહ્યું છે. સંધપ્રકરમાં તે કહ્યું છે કે ધીર અને જિનાજ્ઞાપાલક ઉત્તમ શ્રાવકો તો કચ્ચ છતાં સાધુને વહરાવી ન હોય તે વસ્તુ પિતે વાપરે નહિ, માટે અતિસંપત્તિ ન હોય તે થોડામાંથી પણ શેડું આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, વગેરેનું દાન કરવું જોઈએ.
પ્રશમરતિમાં તેને કહ્યું છે કે- દેશ. કાળ, ભાવ, અવસ્થા, પુરૂષ, વગેરેની અપેક્ષાથી કપ્ય પણ અકથ્ય અને અકથ્ય પણ ક૯પ્ય બને છે. જે જે દેશ કાળ વગેરેની અપેક્ષાએ લેનારદેનાર ઉભયને લાભનું (ધર્મનું) પિષક બને, તે સર્વ અકપ્ય હોય તે પણ કપ્ય અને ધર્મધાતક બને તે કખ્ય પણ અકખ્ય જાણવું. સાધુને આહારની જેમ વસ્ત્ર- પાત્રાદિ પણ સંયમોપકારક હોવાથી શ્રાવકે વસતિ, વસ્ત્ર, પાત્ર, વગેરેનું પણ દાન કરવું, એમ શ્રી ભગવતીજી વગેરે આગમાં કહેલું છે.
આ વ્રત વિધિ એ છે કે પષધના પારણે (વિહાર એકાસણું વગેરે) શક્તિ પ્રમાણે તપ કરીને જોજન અવસરે શોભાપૂર્વક ઉપાશ્રયે જઈ સાધુઓને વિનયથી નિમંત્રણ કરે, સાધુઓ પણ વિલંબ કરવાથી તેને અંતરાય લાગે, માટે શીવ્રતાથી તૈયાર થઈને સાથે
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં વ્રતોનાં અતિચાર
જાય અને વિવેકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વગેરે વિચારી અનુગ્રહ બુદ્ધિથી વૈરાગ્યપૂર્વક જે વહરે તે વસ્તુથી શ્રાવક નિર્વાહ કરે.
વહોરાવ્યા પછી શક્તિ પ્રમાણે સાથે વળાવવા જાય. અતિથિસંવિભાગ સિવાય પણ શ્રાવક દરરોજ દાન દઈને ભજન કરે, અગર ભોજન પછી પણ દાન આપે. સાધના અભાવે (નયસારની જેમ) ક્યાંયથી સાધુ પધારે તે દાન દઈને ભેજન કરું એવી ભાવનાથી ચારે દિશામાં જતો રહે. એમ કરવાથી ભાવનાના પ્રભાવે સાધુને યોગ મળી પણ જાય.૨૩
આ વ્રતના આરાધના માટે શ્રાવક દરજ ગુરુને દાન લેવા પધારવાની વિનંતિ કરતો જ રહે અને સગાનુસાર દાન કરતો રહે. દેવોના દેવી ભેગે, સમૃદ્ધિ, સામ્રાજ્ય અને તીર્થકર પદની પ્રાપ્તિ પણ આ વ્રતનાં ફળે છે. શાલિભદ્રજી, મૂળદેવ, ધન્નાજી, વગેરેનાં દષ્ટાન્ત પ્રસિદ્ધ છે. છતી સામગ્રીએ પણ મુનિદાન નહિ કરવાથી કે અનાદર કરવાથી દાસપણું, દુર્ગતિ, દીર્ભાગ્ય, વિગેરે દુષ્ટ ફળે પણ આવે છે. ત્રણે કાળના સર્વ તીર્થકર એ ચાર પ્રકારમાં દાન ધર્મને પ્રથમ કહ્યું છે, તેમાં પણ ગૃહસ્થને સુપાત્રદાન મુખ્ય ધર્મ છે.
એ પ્રમાણે અહીં સુધી સમ્યકત્વપૂર્વક બારવ્રતરૂપ શ્રાવકનો વિશેષ ધર્મ કહ્યું હવે તે દરેકના અતિચારોનું વર્ણન કરીશું.
__ मृल-एषां निरतिचागणां, पालन शुभभावतः ।
पञ्चपञ्चातिचाराश्च, सम्यक्त्वे च प्रतिव्रते ।।११।। અર્થાત્ પૂર્વે કહ્યાં તે તેનું શુભભાવથી અતિચાર રહિત પાલન કરવું જોઈએ, તે અતિચારો સમ્યકત્વ અને પ્રત્યેક વ્રતમાં પાંચ પાંચ કહ્યા છે. અતિચાર એટલે સ્વીકારેલા વ્રત - નિયમાદિને દેશથી (અમુક અંશમાં) ભંગ કરાવનાર આત્માને અધ્યવસાય. એવા અધ્યવસાયને વશ થયા વિના ઘાતી કર્મોના પશમ રૂપ શુભભાવથી સમ્યકત્વ અને વ્રતનું નિર્મળ પાલન કરવું તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. માટે તે અતિચારોને પણ જાણવા જોઈએ, તેથી હવે તે તે અતિચારને કહે છે.
૨૨. કારણ કે તપને ઉદ્દેશ છેડી વસ્તુથી નિર્વાહ કરી ભેગો પ્રત્યે ત્યાગ અને વૈરાગ્યની વૃદ્ધિ કરવાને કહ્યો છે. ભોગ એ મોટો રોગ છે, જેમ જેમ ભગવાય તેમ તેમ ભૂખ (જરૂરીઆત) વધતી જ રહે. આ જીવે અનંતા ભૂતકાળમાં અનેકશઃ દેવી સુખે ભગવ્યાં અને સર્વ પર્વતે જેટલે આહાર તથા સમુદ્રો જેટલા પાણી વાપર્યા, તે પણ તૃપ્તિ ન થઈ તે હવે શી રીતે થાય છે માટે વાપરતાં પણ આવી ભાવના ભાવતે શ્રાવક પારણે પણ ઊણેદરી કરે અને લાલુપતા તજી વૈરાગ્યની વૃદ્ધિ કરે. એ રીતે વાપરવા છતાં પણ તપ કહ્યો છે, અને કુરગડુ મુનિની જેમ માટી નિર્જરા પામે છે.
૨૩. ન મળે તે સાધમિક અગર સામાન્ય વાચકને પણ દાન દઈને ભજન કરે. વિશેષ વિધિ મોટા ભાષાન્તરથી જાણવો.
Page #139
--------------------------------------------------------------------------
________________
ધુમ સંગ્રહ ૩૦ ભા॰ સારોદ્વાર ગા. ૪૨
અહીં એમ સમજવું કે જે કષાયાના ઉદય ટળવાથી વ્રતાદિ ગુણ પ્રગટે તે કષાયને ઉદય થતાં વ્રતાદિ સર્વથા ભાગે અને જે કષાયાના ઉડ્ડય છતાં તે તે ગુણુ પ્રગટે તે ગુણુને તે ઉચમાં વર્તાતા કષાયા અતિચાર લગાડે. જેમ કે અનંતાનુબંધીનેા અનુય અને શેષ ત્રણ ક્યાચાના ઉદય થતાં સમકિત પ્રગટે. તેથી અનંતાનુબંધીના ઉદય થતાં તે સપૂર્ણ અવરાઈ જાય અને શેષ કષાયાના ઉચે તેમાં (દેશભગ રૂપ) અતિચારો લાગે.
૧૧૪
એ રીતે અન ંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની એના અનુય અને શેષ એના ઉય છતાં પ્રગટેલી દેશવિરતિ પુનઃ અનંતાનુબ`ધી – અપ્રત્યાખ્યાનીના ઉદ્દય થતાં સપૂર્ણ અવરાઈ જાય અને શેષ એ કષાયાથી તેમાં અતિચાર લાગે, એ જ રીતે પ્રથમના ત્રણ કષાયના અનુય અને સ'જ્વલનના ઉદ્દય છતા પ્રગટતી સવિરતિ પ્રથમના ત્રણ કષાયના ઉદય થતાં અવરાઇ જાય અને સવલનના ઉદ્દયથી અતિચાર લાગે. અર્થાત્ જે કષાયના ઉદય છતાં જે ગુણ પ્રાપ્ત થાય તે ગુણમાં તે ઉતિ કષાયાથી અતિચારો લાગે.
કોઈ કહે – અતિચાર દેશભંગ રૂપ હાવાથી મહાવ્રતામાં લાગે, શ્રાવકના ત્રતા તા અણુ– અતિ અલ્પ હોવાથી દેશમાં દેશભ’ગરૂપ અતિચાર ન લાગે, સર્વભંગરૂપ નાશ જ થાય. આ દલિલ પણ અાગ્ય છે. હાથીના શરીરથી મનુષ્યનું શરીર નાનુ` છતાં તેમાં છિદ્ર વગેરે પડે છે, તેમ અહીં અણુવ્રતા નાનાં છતાં તેમાં દેશભ`ગરૂપ અતિચારા ઘટે છે. તેમાંપ્રથમ સમકિતના પાંચ અતિચા શ કહે છે
-
મૂજ-પશ્ચાતિષારા: સભ્યત્વે, હૈયા: રાજન – જાજ્જને | વિિિજહ્મા વૃષ્ટિનાં, પ્રાંસા તેમ સંસ્તવઃ કિરી
અર્થાત્ – સમ્યક્ત્વમાં શ'કા, કાંક્ષા, વિચિકિત્સા અને કુદ્રષ્ટિની પ્રશસા તથા તેમના પરિચય, એ પાંચ અતિચારો તજવા યાગ્ય છે. તેમાં
૧. શંકા કાઈપણુ જિનવચનમાં સ ંદેહ કરવા, તેમા દેશશકા અને સશકા એ પ્રકાશ છે, જેમકે-ધર્મ હશે કે નહિ? અથવા સત્ય હશે કે અસત્ય? વગેરે ધર્માંના અસ્તિત્વ કે સત્યતારૂપ મૂળમાં શ`કા તે સશંકા અને જીવ તા છે, પણ તે સર્વવ્યાપક હશે કે નહિ? તેના પ્રદેશેા હશે કે નહિ? અથવા હાલે ચાલે તે તેા જીવ ગણાય, પણ પૃથ્વી, પાણી વગેરે સ્થિરને જીવ કેમ ગણાય? નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા કેમ ઘટે? વગેરે કાઇ એક એ પદાર્થમાં કે તેના સ્વરૂપમાં શંકા તે દેશશ કા જાણવી. તત્વથી જિનવચનમાં નિશ્વાસના અભાવે શંકા થાય, માટે શકા સમ્યક્ત્વના અતિચાર છે.
૨. કાંક્ષા – અન્યાન્ય ધર્મની ઇચ્છા, તેના પણ (શકાની જેમ) સર્વ અન્ય દર્શનાની ઈચ્છા તે સર્વકાંક્ષા અને કાઈ અમુક્ર એક- એ દનની ઈચ્છા તે દેશકાંક્ષા, એમ એ પ્રકાશ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્ર-૩ સમ્યક્ત્વનાં અતિચારો
૧૧૫
છે આવી કાંક્ષા પણ સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધાની ખામીથી અને અન્યદર્શનેના મહિમાની મૂઢતાથી થાય, માટે કાંક્ષા સમકિતને અતિચાર છે.
૩. વિચિકિત્સા – ધર્મકિયા તે કરું છું પણ તેનું ફળ મળશે કે નહિ? એ ચિત્તનો વિપ્લવ, જે કે શંકા અને વિચિકિત્સા બંને સંદેહરૂપ છે, તે પણ શંકામાં જિનકથિત દ્રવ્યાદિ ભાવોમાં સંદેહ અને વિચિકિત્સામાં ક્રિયાના ફળ પ્રત્યે સંદેહ, એમ બેને વિષય ભિન્ન હોવાથી જુદાં કહ્યાં છે. અથવા વિચિકિત્સા એટલે સદાચારી એવા નિષ્પાપ જીવનવાળા જૈન સાધુ – સાધ્વીના શરીર-વસ્ત્રો વગેરેને સ્નાનાદિના અભાવે મેલથી મલિન જઈને જુગુપ્સા કરવી અને અચિત્ત જળથી સ્નાન કરે તે શું વાંધે? વગેરે સૂગના વિચારે કરવા, આ પણ જિનવચનમાં શ્રદ્ધાની ખામીથી જ થાય, માટે વિચિકિત્સા એ સમકિતનો અતિચાર છે.
૪. કુદષ્ટિ પ્રશંસા- શાક્ય, કપિલ, કણાદ, બુદ્ધ, વગેરેએ પ્રર્વતાવેલ કોઈ પણ ધર્મ તે રાગ-દ્વેષને નાશ કરવામાં અસમર્થ હોવાથી કુદર્શન અને તેને સત્ય માનીને આરાધનારે (મિથ્યાદષ્ટિ) કુદષ્ટિ છે, તેની પ્રશંસાથી મિથ્યાત્વને પ્રચાર થાય અને સમ્યકત્વ મલિન થાય, માટે અતિચાર છે.
૫. કુદષ્ટિ પરિચય- અન્ય ધર્મીઓ સાથે રહેવું, પરસ્પર વાત કરવી, વગેરે પણ પરિણામે ભાવુક આત્માને ધર્મભ્રષ્ટ થવાનું કારણ બને, માટે અતિચાર છે. દઢધર્મી આત્મા તે તેઓને સત્યધર્મ સમજાવવા સાથે રહે કે વાત કરે - સાંભળે, તે પણ અગ્ય નથી. છતાં દેખાદેખી અન્ય મિથ્યાત્વમાં આકર્ષાય કે પ્રવૃત્તિ કરે, માટે દઢ ધર્મીએ પણ મહત્વના કારણ વિના પ્રશંસા કે પરિચય કરે ગ્ય નથી, છતાં ઔચિત્ય ધર્મનું આભૂષણ છે, માટે ઔચિત્યનું ખંડન ન થાય તે રીતે વર્તવું.
મિથ્યાષ્ટિઓના ૩૬૩ ભેદ કહ્યાં છે, તેમાં ૧૮૦-ક્રિયાવાદી, ૮૪–અક્રિયાવાદી, ૭અજ્ઞાનવાદી અને ૩૨ – વિનયવાદી છે. તેમાં –
૧. ક્રિયાવાદી– “કર્તા વિના ક્રિયા ઘટે નહિ, ક્રિયા પ્રત્યક્ષ છે, તે તેને કત આત્મા પણ છે,” એમ આત્મા વગેરે તનું અસ્તિત્વ માને, છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાવાળા હોવાથી તેઓના ૧૮૦ પ્રકારે થાય છે. જેમ કે- જીવાજીવાદિ નવ તને કોઈ સ્વરૂપે સત્ય માને અને કોઈ પરરૂપે સત્ય માને, એમ ૯ × ૨ = ૧૮ ભેદ, તેમાં કેટલાક સ્વરૂપે નિત્ય અને કેટલાક પરરૂપે નિત્ય માને, તેથી ૧૮ ૪ ૨ = ૩૬ થાય, તેમાં કેટલાક ઈશ્વરવાદી, આત્મવાદી, નિયતિવાદી, કાલવાદી અને કેટલાક સ્વભાવવાદી હેવાથી ૩૬ ૪ ૫ = ૧૮૦ પ્રકારે થાય,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૬
ધમસંગ્રહ ગુરુ ભા૦ સાદ્વાર ગ. ૪૩
૨. અક્રિયાવાદી– તેઓ નાસ્તિક છે, તેમના મતે સર્વદા એક સ્વરૂપે સ્થિર હોય તે સત્ કહેવાય, ક્રિયાથી વસ્તુનું સ્વરૂપ ખંડિત થાય, માટે સમાં ક્રિયા ન ઘટે. તેથી ક્રિયા, કર્તા, વગેરે સર્વ અસત્ છે. તેમાં કેટલાક પુણ્ય-પાપ સિવાયનાં સાત તને સ્વરૂપે અસત્ અને કેટલાક પરરૂપે અસત્ માને છે, તેથી ૭ ૮ ૨ = ૧૪ ભેદે થાય. (નિત્યાનિત્ય તેમના મતે ઘટે નહિ.) તથા તેઓમાં ઈશ્વરવાદી વગેરે ઉપર કહ્યા તે પાંચ, અને કેટલાક ચદરછાવાદી (એટલે કાર્યકારણ ભાવને નહિ માનનારા) ૧૪ x ૬ = ૮૪ ભેદ થાય.
૩. અજ્ઞાનવાદી- તેમના મતે ક્રિયા કરવા છતાં જેમ જડને કર્મબંધ નથી થતા, તેમ જીવ પણ જ્ઞાન-ઈરાદા – સમજણ વિના ક્રિયા કરે તે કર્મબંધ વગેરે ન થાય, માટે અજ્ઞાન ઉપાદેય છે. તેઓ પણ જીવાદિ નવતને સત્વ, અસત્વ, સદસત્વ, સદવાણ્યત્વ, અસદવાચ્યત્વ અને સદ્દ–અસદ્દ–અવાચ્યત્વ એ સાત ભાંગાથી માને, તેથી ૯ x ૭ = ૬૩ અને ઉત્પત્તિને માનનારાના સત્વ વગેરે ચાર જ ભાંગા હોવાથી કુલ ૬૭ ભેદો થાય.
૪. વિનયવાદી- તેઓ સાધુ વેષ, આચાર કે શાસ્ત્રો વગેરેને નિરર્થક માને, માત્ર વિનયથી જ કલ્યાણ માને છે. દે, રાજા, જ્ઞાતિજન, યતિઓ, વૃદ્ધો, દીનદુખીયા, માતા અને પિતા, એ આઠને મન-વચન-કાયાથી વિનય તથા દેશકાલને ઉચિત દાનથી તેઓ કલ્યાણ માનનારા હોવાથી ૮ ૪ ૪ = ૩૨ ભેદ થાય, એમ કુલ ૩૬૩ પાખંડીઓ પિતાના મત સિવાય સર્વને અસત્ય માને છે, આ હકીકત અજેને પણ માને છે, વગેરે વિશેષ વર્ણન મોટા ભાષાન્તર વગેરેથી જાણી લેવું. હવે પહેલા વ્રતના અતિચારો કહે છે.
मूल-वधो बन्धश्छविच्छेदोऽतिभारारोपण क्रुधः ।
भक्तपानव्यवच्छेदोऽतिचाराः प्रथमव्रते ॥४३॥ અર્થાત ક્રોધથી વધ, બંધ, છવિ છેદ કરવા, અતિભાર ઉપડાવ તથા આહાર- પાણી ન આપવાં. એમ પહેલા વ્રતમાં પાંચ અતિચારે થાય. તેમાં–
૧. વધ- ધવશ બીજાને લાકડી વગેરેથી માર મારે. તેમાં ગૃહસ્થને, અવિનીત પરિવાર કે પશુઓને સકારણ મારવાં પડે તો અતિચાર નથી.
૨. બંધ- ધવશ બંધનથી બાંધવા. ૩. છવિચ્છેદ- ચામડી કે નાક, કાન વગેરે અવયવોને ધવશ કાપવા. ૪. ઉપડી કે ખેંચી ન શકે તેટલે અધિક ભાર ઉપડાવવો ખેંચાવો અને પ. મનુયને કે પશુને આહાર-પાણી ન આપવા ભૂખ્યા-તરસ્યાં રાખવાં.
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩. શ્રાવકનાં બીજા વ્રતનાં અતિચારા
૧૧૭
આ અતિચારો ક્રોધ કે લાભને વશ નિર્દયતાથી લાગે, માંદગી કે અવિનચના કારણે હિતબુદ્ધિએ આ પ્રવૃત્તિ કરવામાં ગૃહસ્થને દોષ નથી, તા પણ નિરપેક્ષ રીતે નહિ વર્તવું. જો કે- શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત વ્રતમાં ત્રસ જીવાની, નિષ્કારણ, નિરપેક્ષપણે, ઈરાદાપૂર્વકની હિંસાના ત્યાગ કરે છે. વધ, બધ વગેરેના ત્યાગ કરતા નથી તેા પણ વધ-બંધ વગેરે હિંસાના કારણેા છે માટે તેને અતિચાર કહ્યાં છે.
અહીં સમજવું કે ત્રતા અતવૃતિથી અને બાહ્યવૃત્તિથી એમ બે પ્રકારે હોય છે, તેમાં કોઈ એક પ્રકારે ભાંગે તે અતિચાર થાય અને બન્ને પ્રકારે ભાંગે તેા વ્રત જાય. જેમ કે હિંસાના ઇરાદો નથી પણ પ્રવૃત્તિ કરતાં હિંસા થાય તે અતિચાર, એ રીતે હિંસા માટે પ્રવૃત્તિ કરી પણ જીવ મર્યો નહિ, તે પણ અતિચાર, અર્થાત્ દેશથી ભગ અને દેશથી પાલન તેને અતિચાર કહ્યો છે.
-
અથવા બીજી રીતે સર્વત્ર અનાભાગ (અનુપયોગ) તથા સહસાત્કાર કે અતિક્રમાદિથી અતિચાર જાણવા. જેમ કે કોઈ સાધુને ગૃહસ્થ દોષિત આહાર માટે નિમત્રણ કરે, તે જાણવા છતાં સાધુ નિષેધ ન કરે તે અતિક્રમ, તેથી આગળ વધીને દોષિત છતાં વહેારવાની તૈયારી કરી ત્યાં જાય તે સઘળા વ્યતિક્રમ, તે આહાર પાત્રમાં વહેરે, લઈને આવે, વાપરવા એસે, મુખમાં નાખે ત્યાં સુધી સર્વ અતિચાર અને ગળી જાય ત્યારે અનાચાર થાય. એમ દરેક વિષયમાં અનાચાર ન થાય ત્યાં સુધી અતિક્રમાદિથી અતિચાર લાગે.
હવે ખીજાવ્રતના અતિચારા કહે છે–
मूल-सहसाऽभ्याख्यान' मिथ्योपदेशो गुलभाषणम् । कूटलेखश्च विश्वस्त - मन्त्रभेदश्च ન્રુત ગણા
અર્થાત્ વિચાર્યા વિના બીજાને આળ-કલંક આપવું, ખાટા (પાપના ) ઉપદેશ કરવા, કાઇની ગુપ્તવાત જાહેર કરવી, ખાટા લેખ લખવા અને વિશ્વાસુની ગુપ્ત વાત પ્રગટ કરવી એ પાંચ અતિચારા ખીજા મૃષાવાદ વિરમણના જાણવા. તેમાં –
૧. સહસાભ્યાખ્યાન- વગર વિચાર્યે ‘તું ચાર છે, વ્યભિચારી છે’ વગેરે આળ કલક દેવુ', કે અન્ય આચાર્યના મતે એકાન્તમાં એકની ખાટી વાત બીજાને કહેવી જેમ કે હાંસી મશ્કરીમાં પતિ ની ખાટી વાત તેની પત્નીને કે પત્નીની ખોટી વાત તેના પતિને કહેવી, વગેરે એક બીજાને પરસ્પર અપ્રીતિ થાય કે કામરાગ વગેરે પ્રગટે તેવું ખેલવુ' તે અતિચાર, તેવુ જો ઇરાદાપૂર્વક ખેલે તે ખાટા દોષ ખેલવાના ત્યાગ કરેલા હોવાથી વ્રત ભાંગે, માટે હાંસી – મશ્કરી વગેરે કરતાં કે સહસા એવું ખેલતાં અતિચાર. અહી બીજાને હાનિ કરવાના ઉદ્દેશ નથી, માટે વ્રતરક્ષા અને હાનિ થવાના સંભવ હાવાથી વ્રતભંગ, એમ ભગાભ’ગરૂપ અતિચાર જાણવા.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ધમ સંગ્રહ ગુરુ ભા૦ સાદ્વાર ગા, ૪૫
૨. મિથ્યાઉપદેશ– ઈરાદે પીડા કરવાને ન હોય છતાં પ્રમાદથી “ઊંટ-ગધેડાં ઉપર ભાર ભરે, અમુકને મારી નાખો ” વગેરે બોલે. કે વસ્તુ હોય તેથી વિપરીત, કે સાંભળનારને સંદેહ પડે તેવું બેલે અથવા વિવાહાદિ પ્રસંગે અંતરાય કરવાના ઇરાદાથી સ્વયં કે બીજા દ્વારા બે પૈકી એક પક્ષને ખોટી સલાહ આપે-અપાવે છતાં માને કે હું અસત્ય બોલતો નથી, બીજાને સલાહ આપું – અપાવું છું, ત્યારે વ્રત પાલનની અપેક્ષા છતાં અસત્ય બોલવા – બેલાવવાથી મિથ્યાઉપદેશરૂપ અતિચાર ગણાય અથવા સીધી રીતે નહિ પણ બીજાના દૃષ્ટાંતથી મિથ્યા સલાહ આપે. જેમકે આવા પ્રસંગે અમુક માણસે આમ કર્યું, વગેરે પણ મિથ્યા ઉપદેશ ગણાય.
૩. ગુૌભાષણ– તેમાં કોઈની રાજ્યવિરૂદ્ધ વગેરે ગુપ્તવાત અનુમાનથી જાણીને બીજાને કહેવી, અગર ચાડી કરવી અહીં પણ ઈરાદાપૂર્વક અહિત કરવા બેસે તે વ્રતભંગ થાય, હાંસી– મશ્કરી કે પ્રમાદથી બેલે તે અતિચાર ગણાય.
૪. કટલેખ અતિચાર– તેમાં ખોટા લેખ લખવા, બીજાના જેવા અક્ષરેથી બેટી સહી કરવી વગેરે આ વ્રતમાં જેણે “કાયાથી અસત્ય બોલવું નહિ કે બેલાવું નહિ” એવા ભાગે વ્રત કર્યું હોય તેને તે ખેટું લખવા – લખાવવાથી વ્રત ભાંગે, અતિક્રમ, વ્યતિક્રમથી કે પ્રમાદથી લખાઈ જાય તો અતિચાર અથવા પોતે માને કે “મારે છેટું બેલવાનું વ્રત છે. લખવાનું વ્રત નથી, માટે વ્રત ન ભાંગે” ત્યારે વ્રત પાલનનું લક્ષ્ય હોવાથી અતિચાર ગણાય.
૫. વિશ્વાસુની વાત પ્રગટ કરવી – તેમાં સ્ત્રી, મિત્ર વગેરેની ગુપ્ત છતાં વિશ્વાસથી કહેલી સત્યવાતને પણ જાહેર કરતાં કોઈના પ્રાણ જાય માટે અતિચાર કર્યો છે. અહીં ગુહ્ય ભાષણ અને ગુપ્તવાત જાહેર કરવી બંને સમાન છતાં ગુહ્ય ભાષણમાં અનુમાનથી જાણેલી ગુપ્તવાત અને પાંચમામાં વિશ્વાસથી સામાએ કહેલી વાત, એમ ભેદ છે માટે બે અતિચારો જુદા છે. વળી ત્રીજામાં માત્ર ગુપ્ત જાહેર કરવા રૂપ ચાડી છે, પાંચમા માં વાત સાચી છતાં વિશ્વાસઘાતનું મોટું પાપ છે. એમ બન્નેમાં ભેદ છે. હવે ત્રીજા વ્રતના અતિચારો કહે છે.
मूल-स्तेनाहृतग्रह-स्तेन-प्रयोगौ मानविप्लवः ।
द्विराज्यगतिरस्तेये प्रतिरुपेण च क्रिया ॥४५|| અર્થાત ચેરીની વસ્તુ જાણવા છતાં લેવી, ચોરને સહાય કરવી, તોલ-માપ ખોટા રાખવા. શત્રુરાજ્યમાં રાજ્યાજ્ઞા વિરૂદ્ધ જવું અને સારી-હલકી વસ્તુ ભેળવીને વેચવી, એ સ્કૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં –
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પ્ર૦ ૩. આવકનાં ચાથા વ્રતનાં અતિચારો
૧. ચૌરાપહૃતગ્રહણુ– જાણવા છતાં ગુપ્ત રીતે લાભાદિને વશ ચારીની વસ્તુ મફત કે અલ્પમૂલ્યથી લેવા તે અતિચાર. નીતિશાસ્ત્રમાં ચાર, ચારી કરાવનાર, તેની સાથે મંત્રણા કરનાર (સલાહકાર), ચારીના ભેદને જાણનાર, ચારીને માલ લેનાર, તેને આજીવિકા આપનાર અને સ્થાન આપનાર, એ સાતેયને ચાર કહ્યા છે. તેમાં “હું કાં ચારી કરું છું, વેપાર કરું છું” એમ માનનાર વ્રતની રક્ષા માને છતાં ચેારીની વસ્તુ લેવી તે ચારી તુલ્ય હોવાથી અતિચાર છે.
૨. સ્તન પ્રત્યેાગ– એટલે ચારીને ચારીની પ્રેરણા કરવી, કાશ, કાતર કે ઘરી વગેરે ચારીના સાધન આપવાં વગેરે. અહીં ચારી કરવી – કરાવવી નહિ એવું વ્રત લીધુ' હૉચ તા વ્રતભંગ થાય. અન્યથા હું ચારી કરતા નથી, તેમને આજીવિકા માટે સલાહ આપુ છુ, સહાય કરુ` છું” વગેરે ભાવ હૈાય તે અતિચાર લાગે.
૩. તેાલમાપ ભેટાં રાખવાં તેમાં એછુ આપવુ, અધિક લેવું તે ઠગવા રૂપ ચારી છે. પણ પોતે માને કે “હું તેા વિષ્ણુલા કરું છુ” એમ વ્રતરક્ષાની ભાવના હોવાથી અતિચાર છે.
૪. રાજ્ય વિરુદ્ ગમન– એમાં રાજાનેા નિષેધ છતાં લાભાદિને વશ શત્રુના રાજ્યમાં જઇ વેપાર કરવા તે રાજાની ચારીરૂપ છે. દંડ પણ ચારના જેટલા જ થાય. છતાં એમ માને કે “હું ચારી નથી કરતા વ્યાપાર માટે જાઉં છું.” વગેરે વ્રતભંગની ભાવનાના અભાવે અતિચાર કહ્યો છે. એ રીતે શત્રુ રાજ્યના સૈન્યમાં કે હદમાં મલી જવું, રાજ્ય નિષિદ્ધ વસ્તુના વેપાર કરવા, દાણચારી કરવી, વગેરે સમાં આ અતિચાર છે.
૫.
તત્ પ્રતિરૂપક વ્યાપાર- એમાં રંગ, રૂપ, ગધ, વગેરેથી સરખી છતાં હલકી વસ્તુને ભારેમાં ભેળવીને લોકોને ઠગવા તે પણ ચારીરૂપ છતાં વિણુક્કલા માને માટે અતિચાર. ચારીનાં પશુઓને માલિક ઓળખી શકે નહિ માટે શિંગડા વગેરેના આકાર બદલીને કે ઘરેણાં વગેરેને ગાલી – ભાંગીને, આકાર બદલીને પોતે રાખવાં, વગેરે પણ અતિચાર જાણવા.
આ પાંચે અતિચાર રાજાને, રાજાના નાકરોને કે બીજી નાકરી કરનારને પણ જે જે રીતે લાગે તે સ્વયં સમજવુ, અથવા માટા ભાષાન્તર વગેરેથી જાણી લેવું.
હવે ચેાથા ત્રતના અતિચારો કહે છે.
મૂલ્ય-વિવાદ', 'ઔડનારૢત્યાસી: /
अनङ्गक्रीडन तीव्ररागश्च ब्रह्मणि स्मृताः ||४६ ॥
અર્થાત્ - પવિવાહ કરવા, ધણી વિનાની તથા અમુકકાળ પૂરતી રખાત કરેલી સ્ત્રીના ભાગ કરવા, અનંગ ક્રિડા કરવી અને તીવ્ર કામરાગ કરવા, એ બ્રહ્મનતમાં પાંચ અતિચારા છે. તેમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ધમ સંગ્રહ ગુ૦ ભા૦ સારોદ્ધાર ગા. ૪૬
૧. પરવિવાહ કરણું – પિતાના પુત્રાદિને કન્યા મેળવવાના કે કન્યાદાનનું પુણ્ય મેળવવાના આશયથી કે સ્નેહી- સંબંધપણાથી બીજાના સંતાનોના વિવાહ-લગ્ન કરવાં તે અતિચાર. પણ તેમાં જેણે પોતાની પરણેત સ્ત્રી અથવા વેશ્યા સિવાયની અન્ય સ્ત્રી સાથે મિથુન સેવવા–સેવરાવવાને ત્યાગ કર્યો હોય તેને તે પરવિવાહથી વ્રતભંગ થાય, છતાં એમ સમજે કે હું “માત્ર વિવાહ કરું છું તે અતિચાર ગણાય. વ્રત લીધા પછી પરવિવાહ દ્વારા પુણ્ય બંધ કે કન્યા મેળવવાની આવી ઈરછા સમકિતી છતાં અજ્ઞાનીને, કે મિથ્યાત્વી છતાં ભદ્રપરિણામીને થાય. અહીં પરવિવાહને અતિચાર કહ્યો, તેમાં એ કારણ છે કે ગૃહસ્થ પિતા નાં સંતાનોના વિવાહ ન કરે તો તે સ્વરછંદી, વ્યભિચારી, થઈ જવાથી પિતે ઉચ્ચરેલા વ્રતની અને ધર્મની પણ લેકમાં હાંસી – હલકાઈ થાય, માટે પિતાના સંતાનના વિવાહ ગૃહસ્થને અનિવાર્ય છે, હા, બીજા એ ચિંતા કરનારા હોય તો કૃષ્ણજી કે ચેડા મહારાજની જેમ પિતે ત્યાગ કરી શકે. બીજા આચાર્યોના મતે તે પર એટલે બીજે. અર્થાત્ એકપત્ની છતાં વાસનાની અતૃપ્તિને કારણે બીજી સ્ત્રી પરણે, તે સ્વદારા – સંતોષવ્રતવાળાને આ અતિચાર લાગે.
૨. અનારગમન અતિચાર-તેમાં અનાજ્ઞા એટલે વેશ્યા, કુટા જેને પતિ પરદેશ ગયે હય, કુલવતી પણ વિધવા કે કુંવારી એ માલિક વિનાની ગણાય, તેને ભોગવવાથી અતિચાર તથા
૩. ઇત્વરીગમન- એટલે અમુક કાળમાટે પગારથી રખાત કરી હોય તેને ભેળવવાથી અતિચાર. આ બીજે ત્રીજો અતિચાર સ્વદારા સંતોષીને ઘટે, પરસ્ત્રી ત્યાગીને ન ઘટે. તેમાં પણ માલિક વિનાની (અનાત્તા) સ્ત્રીને અજાણપણે કે સહસા ભોગવે, કે ઈચ્છારૂપ અતિક્રમાદિ સેવે ત્યારે અતિચાર અન્યથા વ્રતભંગ થાય. અને રખાત માટે પગારથી મેં રાખેલી માટે પરસ્ટી ન ગણાય. એમ સમજી ભગવે ત્યારે અતિચાર જાણ. તે સિવાયના પહેલે, ચોથે અને પાંચમ ત્રણે અતિચાર સ્વદારા સંતોષી તથા પરસ્ત્રી ત્યાગી બનેને લાગે, એમ આગમ વગેરેને મત છે. અન્ય આચાર્યોના મતે તે સમજણપૂર્વક પણ રખાતને ભેગવવાથી સ્વદારાસંતોષીને અને માલિક વિનાની સ્ત્રીને ભેગવવાથી પરદાર ત્યાગીને અતિચાર લાગે. તેમાં એ હેતુ છે કે સ્વદારાસંતોષી રખાતને પિતાની સમજી ભગવે છતાં તત્વથી તે પિતાની નથી માટે ભંગાભંગરૂપ અતિચાર લાગે અને વિધવા, પ્રોષિત ભર્તૃકા તથા જીવતાપણુ પતિને તજી દેનારી, વગેરે વર્તમાનમાં પતિ વિનાનું, છતાં તે પર સ્ત્રીઓ પણ છે જ, માટે તેને ભેગવવાથી ભંગાભંગરૂપ અતિચાર ગણા 10% 1 : ૪ 5..
: ૪ અનંક્રીડા અતિચાર તેણુ, અનંગ- એટલે કામું અથવા ઈચ્છા. સ્ત્રી પુરુષ અને નપુસક, સાણેને ત્રણેયના ભેગની અનુચિત ઈરછા તે અનંગ અને તેની ચેષ્ટા-પ્રવૃત્તિ તે અનંગક્રિડા. તથા હસ્તકર્મ વગેરે કુચેષ્ટા, કે પોતાની સ્ત્રી વગેરે ભેગની સામગ્રી છતાં
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં પાંચમા વ્રતનાં અતિચાર
૧૨૧
અસંતેષથી કૃત્રિમ સાધનો દ્વારા કુચેષ્ટા કરવી તે પણ અનંગક્રીડા. વળી ગુહ્યપ્રદેશ સિવાયનાં અંગે તે અનંગ કહેવાય, તેથી સ્તન, મુખ વગેરેની કુચેષ્ટા તે પણ અનંગ કીડા, એમ તીવ્ર વેદેદયથી વિવિધ કુચેષ્ટા કરવી તે સર્વ અનંગક્રીડા અતિચાર જાણ.
૫. તીવ્રરાગ અતિચાર- ભેગના અતિરાગથી ચકલાની જેમ વારવાર મિથુન સેવવું, શક્તિ સંચય માટે વાજીકરણ કરવું, વિવિધ ઔષધ – રસાયણ ખાવાં, વગેરે અતિચાર છે. તત્વથી તેવી પ્રવૃત્તિ મૈથુનરૂપ છતાં સ્પષ્ટ મિથુન નથી, તેથી ભંગાભંગરૂપ અતિચાર. એમ સ્વદારા સંતોષીને પાંચ અને પરસ્ત્રી ત્યાગી ને ત્રણ અતિચારે ઘટે, છતાં અન્ય આચાર્યો પરદાર - ત્યાગીને પાંચ અને સ્વદારા સંતોષીને ત્રણ, સ્ત્રીને પણ અપેક્ષાએ ત્રણ અથવા પાંચ અતિચાર લાગે, એમ કહે છે. (તે મોટા ભાષાન્તર વગેરેથી જાણવું.) હવે પાંચમા વ્રતના અતિચારો કહે છે કે
મૂત્ર-ધનધાનં ત્રિશાસ્તુ, ણ – રા' જ છે .
गोमानुष्यादि कुप्य चेत्येषां सख्या व्यतिक्रमाः ॥१७॥ અર્થાત ધન-ધાન્ય, ક્ષેત્ર-મકાન, રૂપું-નું, પશુ- મનુષ્ય, વગેરે અને કુખ્ય (શેષ રાચ-રચિવું) એ પાંચેની વ્રતમાં ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન કરવું તે પાંચમાં વ્રતનાં પાંચ અતિચારો છે.
અહીં પાંચ અતિચારો કહેવાના હોવાથી નવવિધ પરિગ્રહના પાંચ ભાગ જણાવ્યાં છે. જેમકે
૧. જાયફળ, ફેફળ વગેરે ગણીને લેવાય – દેવાય તે ગણિમ, તેલીને દેવાય તે કંકુ, ગોળ, વગેરે ધરિમ, માપીને અપાય તે અનાજ વગેરે મેય, અને પરીક્ષા કરીને લેવાય દેવાય તે પારિ છે, એમ ચાર પ્રકારનું ધન તથા શાસ્ત્રોક્ત ચોવીશ કે સત્તર પ્રકારનું ઘઉં, ખા, અડદ વગેરે ધાન્ય, તે બેને એક પરિગ્રહ.
૨. જ્યાં કૂવા, વાવ, વગેરેના પાણીથી પાક થાય તે સેતુ, વરસાદથી પાક થાય તે કેતુ અને ઉભયથી પાક પાકે તે સેતુ-કેતુ, એમ ત્રણ પ્રકારનાં ક્ષેત્રે તથા ઘર-હાટ વગેરે મકાને તે વાસ્તુ, તેમાં જમીનમાં ભેંયરું તે ખાત, જમીન ઉપરનું મકાન તે ઉસ્કૃિત અને ભયરા યુક્ત મકાન તે ખાતેરિ છૂત કહેવાય. રાજાને પણ ગામ-નગર વગેરે વાસ્તુ, એમ ક્ષેત્ર અને વાસ્તુને એક પરિગ્રહ.
૩. ઘડેલું કે અણઘડ રૂ૫ –સનું, તે બન્નેને એક પરિગ્રહ.
૪. પુત્ર, સ્ત્રી, નેકર, દાસ, દાસી, પિપટ, વગેરે સર્વ બે પગવાળાં તથા ગાય, ભેંસ, ઘોડો, ઊંટ વગેરે સર્વ ચાર પગવાળાં, તે બેને એક પરિગ્રહ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સારોદ્ધાર ગ. ૪૮
પ. સેના રૂપા સિવાયની સર્વ ધાતુઓ, તેનાં વાસણ, કાષ્ટ વગેરેના પલંગ, ખુરશી, હીંચકા વગેરે સર્વ પ્રકારની વસ્ત્રપાત્રાદિ વિવિધ ઘરવખરી તે પાંચમે કુખ્ય નામને પરિગ્રહ જાણુ.
આ સર્વને નિયમ ઉપરાંત સંગ્રહ કરે તે તત્વથી વ્રતભંગ છતાં અતિચાર કેવી રીતે થાય તે માટે કહે છે કે
___ मूल-बन्धनाद्योजनाहानाद् गर्भतो भावतस्तथा ।
कृतेच्छापग्मिाणस्य न्याय्याः पश्चापि न ह्यमी ॥४८॥ ઉપર જણાવેલા પાંચ પ્રકારના પરિગ્રહપ્રમાણ કરનારને ક્રમશઃ બંધનથી, જેડવાથી, દાનથી, ગર્ભથી અને ભાવથી અમ પાંચેય અતિચારે સેવવા તે યંગ્ય નથી. જેમ કે
૧. ધનધાન્યના પરિમાણથી અધિક કોઈ ભેટથી, લેણથી આવે, કે વેચાણ લેવાનો પ્રસંગ આવે, તે વ્રતભંગના ભયે સામાને કહે કે હાલ તમારે ત્યાં મારા થકું રાખો, મારા નિયમની મુદત પછી, અગર થોડું વેચાયા પછી કે અમુક સમય પછી લઇશ, અગર અમુક મુદતનું સાટું (સેદે) કરી તેને ત્યાં રખાવે, અથવા લઈને ગાંઠ વગેરેથી બાંધીને અલગ મૂકી રાખે, અને પરાયું માને તે વ્રતરક્ષાના પરિણામ છતાં તત્ત્વથી વ્રત ભંગ થાય, માટે ભંગાભગ રૂપ અતિચાર જાણે.
૨. ક્ષેત્ર કે મકાન ધારેલી સંખ્યાથી વધી જાય ત્યારે બાજુનું ખરીદ કરી પિતાના મૂળ ખેતર કે ઘરની સાથે જોડી દે, વાડ કે ભીંત તેડી બેનાં એક બનાવી દે, તેથી સંખ્યા સચવાય પણ તત્ત્વથી પ્રમાણ ઉપરાંત રાખ્યું માટે અતિયાર લાગે.
૩. રૂછ્યું કે તેનું પ્રમાણથી વધી જવાને પ્રસંગ આવે, ત્યારે પણ લેભથી છેડે વખત બીજાને સેપે અગર સ્ત્રી-પુત્રાદિના નામે ચઢાવીને માલિકી પિતાની રાખે, તેથી અતિચાર લાગે.
૪. દ્વિપદ અને ચતુષ્પદમાં પણ પ્રમાણથી સંખ્યા વધી જવાના ભયે ગર્ભમાં હોય તેને ન ગણે, અગર વ્રતભંગના ભયથી ગર્ભ કેટલાક સમય પછી ધારણ કરાવે, એમ અતિચાર લાગે અને
૫. કુખ્યમાં પ્રમાણથી અધિક રાખવાની ઈચ્છા થાય કે વારસામાં લેણામાં કે બક્ષીસ વગેરેથી આવે, ત્યારે વાસણ વગેરેને ભાગીને (ભેગા કરીને) મોટાં કે વધારે વજનવાળાં કરાવે, એમ સંખ્યાનું પ્રમાણ સાચવવા છતાં અતિચાર લાગે.
આ પાંચ અતિચારમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી દેશથી વ્રતપાલન છતાં દેશથી બંગ હોવાથી ભંગાભંગરૂપ અતિચારો જાણવા.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩, શ્રાવકનાં છઠ્ઠા વ્રતનાં અતિચારો
૧૩
હવે છઠ્ઠા વ્રતના અતિચારે કહે છે.
मूल-मानस्य निश्चितस्यो-र्वाऽधस्तियं च व्यतिक्रमाः ।
ક્ષેત્રપૃદ્ધિ સ્મૃતિ મૃતા આઘ-ગુણત્રને પણ અર્થાત જવા આવવા વગેરે માટે નિશ્ચિત કરેલી ભૂમિના પ્રમાણથી ઉર્ધ્વ-અધે અને તિર્થી દિશામાં અધિક જવા-આવવાથી ત્રણ, અને ક્ષેત્રવૃદ્ધિ કરવાથી તથા પ્રમાણુનું વિસ્મરણ થવાથી બે, એમ પાંચ અતિચારો પહેલા ગુણવ્રતમાં કહ્યા છે. જેમ કે
૧. ઉચે- પર્વતના શીખર વગેરે. ૨. નીચે- ભેંયરું, સુરંગ, સમુદ્રતળ વગેરે અને
૩. તિછું – આઠ દિશા, એમ દશ દિશામાં પ્રત્યેકમાં અમુક ગાઉ કે જન ઉપરાંત ગમનાગમન નહિ કરવાનું ધાર્યું હોય, તેમાં અનુપયોગથી કે વગર વિચાર્યું અધિક જવાથી કે જવાની ઈચ્છા વગેરે અતિક્રમ, વ્યતિક્રમ વગેરે કરવાથી તે તે દિશાને અતિચાર લાગે અને જાણીને જાય તે નિયમ ભાંગે. અહીં વૃદ્ધ પરંપરા એવી છે કે વિસ્મૃતિ કે અનુપગથી અધિક ભૂમિ જતાં ખ્યાલ આવે કે હું દૂર આવી ગયે, તે ત્યાંથી પણ પાછા ફરવું, બીજાને પણ આગળ મોકલો નહિ, ત્યાંથી વસ્તુ પિતે લાવવી નહિ, મંગાવવી નહિ અને મંગવ્યા વિના પણ કોઈ લાવે તે પોતે વાપરવી નહિ, લેવા કે વાપરવાથી વ્રતનો ભંગ થાય. તીર્થયાત્રાદિ ધર્મકાર્યો માટે તો નિયમ ઉપરાંત દૂર પણ જવાય. વિશેષમાં “હું જાઉં નહિ, કે બીજાને મેકલું નહિ એવું વ્રત હોય તે પોતે અધિક ભૂમિમાં જાય કે બીજાને મેકલે તે પણ વ્રત ભાંગે, પણ માત્ર “મારે જવું નહિ” એટલું જ વ્રત હોય તે બીજાને મોક્લી શકાય.
૪. ક્ષેત્રવૃદિ– આ અતિચારમાં અમુક દિશામાં ધારેલું પ્રમાણ ઘટાડીને તેટલું બીજી દિશામાં વધારીને નિયમ ઉપરાંત દૂર જાય, છતાં એમ માને કે મેં બે દિશાનું કુલ પ્રમાણ ધાર્યું હતું તે પ્રમાણે સરવાળે સરખું જ પાળ્યું, માટે મારું વ્રત અખંડ છે, એમ નિયમ ભાગવા છતાં પાલનની બુદ્ધિ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર કહ્યો છે.
૫. સ્મૃતિભ્રંશ અતિચાર- તેમાં ધારેલા પ્રમાણનું વિસ્મરણ થવાથી જતી વેળા સંદેહ થાય કે મેં પચાસ એજન ધાર્યું હતુ કે સો જન? એમ સે જન પ્રમાણ ધાર્યું હોય તે પણ સંદેહ છતાં પચાસ ઉપરાંત જાય તે અતિચાર અને તે ઉપરાંત જાય તે વ્રતભંગ થાયઃ આ કારણે જ વ્રતધારકે પિતાના વ્રત- નિયમોનું વાર વાર સ્મરણ કરવું જોઈએ. સઘળી ક્રિયાઓમાં ઉપયોગ એ જ ધર્મ છે.
હવે સાતમા વ્રતના અતિચારે કહે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સાદ્ધાર ગા, ૫૦
મૂત્ર-જિતસ્તતિવાદ, મિઝો મિસ્તથા
दुप्पक्षाहार इत्येते, दैतीयिके गुणबते ॥२०॥ અર્થાત સજીવ, સજીવ સાથે વળગેલું અજીવ, અંશે સજીવ અને અશે નિર્જીવ તે મિશ્ર, આસો તથા કાચું – પાકું, એ પાંચ પ્રકારની વસ્તુ વાપરવાથી બીજા ગુણવ્રતમાં (ભજન અંગે) પાંચ અતિચારો જાણવા. તેમાં
૧. સજીવ એટલે જીવસહિત, જેવા કે- કંદ, મૂળ, ફળ, અનાજ, કાચું લૂણ, પાણી, સર્વ કાચી વનસ્પતિ વગેરે. તેમાં જેણે સચિતને સર્વથા ત્યાગ કર્યો હોય તે અનુપગથી તથા વગર વિચાર્યું સહસાત વાપરે, કે ઈચ્છારૂપ અતિક્રમ, વ્યતિક્રમ વગેરે કરે અને જેણે અમુક સચિત્ત વસ્તુ કે અમુક પ્રમાણથી અધિક સચિત્તને ત્યાગ કર્યો હોય, તે અનુગાદિથી નિયમ ઉપરાંત વાપરે કે અતિક્રમાદિ સેવે તે અતિચાર અને જાણીને વાપરે તે વ્રતભંગ થાય.
૨. સચિત્ત પ્રતિબદ્ધ- એટલે સચિત્ત સાથે વળગેલું અચિત્ત, જેવાં કે વૃક્ષ ઉપર નીતરેલ ગુંદર, અચિત્ત પણ વૃક્ષ સાથે લાગેલાં ફળો, અંદર ગોટલી, બીજ, વગેરે હોય તેવાં કેરી, ખજૂર, વગેરે પાકાં ફળ, ઈત્યાદિ સર્વ સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય. સચિત્તના ત્યાગીને તે અનાગ, સહસાકારે ખાવાથી કે અતિક્રમ વગેરે કરવાથી, અને વતરક્ષા માટે સચિત્ત બીજ વગેરે કાઢીને પણ તુર્ત ખાવાથી અતિચાર લાગે. જાણીને કે બીજ સહિત ખાય તે વ્રતભંગ થાય.
૩. મિત્ર- એટલે પૂર્ણ ત્રણ ઉકાળા વિનાનું પાણી, દાડિમ, બીજ, ચીભડાં વગેરે સચિત્ત વસ્તુવાળા પૂરણ, સચિન તલથી યુક્ત અચિત્ત જળ, તુર્ત દળેલો અણચાળેલો લેટ, વગેરે સચિત્ત સહિત (મિશ્ર) છતાં અચિત્ત સમજીને કે અનાગ વગેરેથી ખાય તે સચિત્તના ત્યાગીને સચિત્તસંમિશ્ર નામે અતિચાર લાગે.
૪. અભિષવ આહાર– એટલે ઘણી વસ્તુ એકઠી કહોવરાવીને કાઢેલા રસ આસો, દરેક જાતનું માંસ, દારુ, તાડી વગેરે, જેમાંથી માદક રસ ઝરે તેવાં મહુડાં, વગેરે કામની વૃદ્ધિ કરનારા પદાર્થો અજાણતાં કે સહસા ખવાઈ જાય ત્યારે સચિત્ત ત્યાગીને અતિચાર લાગે.
૫. દુષ્પવહાર– અર્ધ સેકેલા પખ, પાપડી, તાંદળજો વિગેરે તથા પૂર્ણ નહિ પકવેલાં અનાજ, કોરડુ મગ વગેરે, પકવવા છતાં કાગાં રહેલાં કઠોળ, ફળ વગેરે, તથા પૂર્ણ પાક્યા-સેકળ્યા-રાંખ્યા વિનાની વસ્તુઓ, તે આ ભવમાં રોગ વગેરેનું તથા પરેલેકમાં દુર્ગતિનું કારણ છે, છતાં આ ચીજોને અચિત્ત માનીને ખાય તે અતિચાર લાગે.
કેટલાક અપવા હારને જુદો અતિચાર માને છે પણ તે સચિત્ત આહારમાં ગણાય, અને કોઈ તુછ ઔષધિને પણ સ્વતંત્ર અતિચાર કહે છે તે પણ અપવ હોય તે સચિત્તમાં
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્ર-૩ સાતમા વ્રતનાં અતિચારે
૧૨૫ ગણાય. અને પકાવેલી અચિત્ત હોય તે દેષ કેમ ગણાય? માટે ભિન્ન અતિચાર નહિ. એ રીતે રાત્રી ભેજન, દારુપાન વગેરે જે જે અભક્ષ્ય વગેરેને ત્યાગ કરવા છતાં અજાણતાં કે સહસા ખવાઈ જાય તે અતિચાર સમજવા. આ વર્ણન શ્રી તસ્વાર્થની ટીકાને આધારે કર્યું, આગમમાં તે અપવાદાર અને તુચ્છૌષધિ-ભક્ષણ એ ત્રણને ક્રમશઃ ત્રીજે, ચે અને પાંચમે અતિચાર કર્યો છે. વંદિત્તા સૂત્રમાં પણ એ રીતે “ગોકુઢિાં જ મારે, તુદોષદિ મહાપા” પાઠ છે, તેનું સમાધાન પંચાશકમાં કહ્યું છે કે પહેલા બે અતિચારો સચિત્ત કંદ-મૂળ - ફળ વગેરેને અંગે અને અપકુવાહાર વગેરે બે શાલી વગેરે ધાને અંગે છે, એમ વિષયભેદે જુદા કહ્યા છે. તુચ્છૌષધિ પણ અપકવ હોય તે અપક્વાહારમાં ગણાય અને અચિત્ત હોય તે દોષ નથી, છતાં કોમળ શીંગ વગેરે તુચ્છ હોવાથી ક્ષુધા શમે નહિ અને હિંસા ઘણી થાય, માટે અન્ય ઔષધિ કરતાં તેને ભિન્ન ગણી ભિન્ન અતિચાર કર્યો છે.
એમ ભજન અંગે પાંચ અતિચારો કહીને પુનઃ સાતમા વ્રતનું બીજું લક્ષણ અને તેના પણ પંદર અતિચારે કહે છે કે –
__मूल-अमी भोजनमाश्रित्य, त्यक्तव्याः कर्मतः पुनः ।
___ खरकर्म त्रिघ्नपञ्च - कर्मादानानि तन्मलाः ॥२१॥ અર્થાત્ આ કહ્યા તે ભજનના અતિચારોને તજવા, ઉપરાંત કર્મથી કઠોર કર્મ હોવાથી પંદર કર્માદાને રૂપ પંદર અતિચારે પણ તજવા. તેમાં ભેગપભોગની સામગ્રીને મેળવવાના ઉપાયે રૂપ વ્યાપારાદિ ક્રિયાઓને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ભોગપભોગ કહેવાય. તેના કઠોર કર્મ (વ્યાપારાદિ) રૂપ પંદર અતિચારે કહ્યા છે કે
મૂર-“વૃત્તits#ાર – વિપિનોનો-મરી-રજfમ:..
વાણિયાવા ફત-રાક્ષ-રસરા-faષષિતાઃ વરા यन्त्रपीडनक' निर्लाञ्छन दान दवस्य च ।
सरः शोषोऽसतीपोषश्चेति पञ्चदश त्यजेत् ।।३।। અર્થાત અંગાર-વન-અનસૂ(ગાડા)-ભાટક અને ફેટક, એ પાંચ કર્મો દ્વારા, દાંત, લાખ, રસ, કેશ અને વિષ એ પાંચના વ્યાપાર દ્વારા અને યંત્ર (મશીન કારખાનાં વગેરે) ચલાવવાં, અંગોપાંગ છેદવાં, દાવાનલ દે, જળાશય શેષનાં અને અસદાચારીને પિષવા એ પાંચ સામાન્ય ઉપાયે દ્વારા આજીવિકા મેળવવી તે પંદર અતિચારોને તજવા જોઈએ.
૧. અંગાર કમ જીવિકા- અગ્નિના આરંભથી આજીવિકા મેળવવી. જેમ કે કેલસા બનાવવા, વેચવા, વેચાવવા, તેમાં છકાય છની ઘણી હિંસા થાય. તે રીતે ભાડભુંજા, સોની, લુહાર, કુંભાર-કંસારા વગેરેને ધંધે કરે, છ પકાવવી અને ઉપલક્ષણથી
Page #151
--------------------------------------------------------------------------
________________
ધર્મસંહ ગુભાવ સારોદ્ધાર ગા. પ૩
કોલસાને વેપાર કે કોન્ટ્રાકટ, બેચલરોમાં કોલસા પૂરવાની નોકરી, ગ્યાસતેલ, ઈલેકિટ્રકનાં સાધને, છાણાં, ઈન્દણાં, પેટ્રોમિક્ષ, દીવાસળી, વગેરે સર્વવ્યાપાર અંગારકર્મ જાણો.
ર. વનકમ જીવિકા કાપેલાં નહિ કાપેલાં જંગલે, તેનાં વૃક્ષ, લાકડાં, પાંદડાં, પુષ્પ, ફળ, કંદ, મૂળીયાં, ઘાસ, વાંસડા વગેરે કપાવવાં કે વેચવાં, અનાજ દળવાં, દળાવવાં, ખાંડવા, ખંડાવવાં, જંગલોને પાણી પાવું, ઉછેરવાં, વગેરે તથા ગશાસ્ત્રમાં તે બગીચા, વાડીઓ, શાકભાજી, દાતણ વગેરે વાવવાં, ઉછેરવાં, વેચવાં, કઠોળની દાળો બનાવવી, ડાંગર ખાંડવી કે તેની ફેકટરીઓ ચલાવવી, વગેરે વનસ્પતિકાયની મોટી વિરાધનાનાં સર્વ કાર્યોને વનકર્મજીવિકા કહી છે.
૩. અનઃ કમજીવિકા- અનસ એટલે ગાડું, તેનાં અંગે ઘૂંસરી, પૈડાં વગેરે અને ઉપલક્ષણથી સીગ્રામ, ટ્રામ, મોટર, રીક્ષા, સાઇકલ, સ્કૂટર, વિમાન તથા રેલ્વેનાં સાધને, વગેરેને વ્યાપાર કરે અગર ઘડવાં-ઘડાવવાં, ફેરવવા વગેરે વ્યાપારથી બળદ, ઘોડા, ઊંટ વગેરે નિરૂપયેગી બનતાં કતલખાને જાય અને જેમાં છકાયની મોટી હિંસા થાય તેવી છવિકા.
૪. ભાટીકમજીવિકા- ગાડાં, બળદ, ઊંટ, પાડા, ખચ્ચર, ગધેડાં વગેરે કે મોટર વગેરે સર્વ યાંત્રિક સાધનથી ભાડાં ઉપજાવી આજીવિકા મેળવવી.
૫. ટકકમજીવિકા- પૃથ્વી – પર્વૉ વગેરે તેડવા, જેમ કે- કૂવા-વાવ ખેદવાખોદાવવાં, જમીન ખેડવી-ખેડાવવી, ખીણોમાંથી પત્થર વગેરે કાઢવા - કઢાવવા અને ઉપલક્ષણથી ધાતુઓની, પત્થરોની, માટીની વગેરે ખાણે બદલી-દાવવી, કેરોસીન, પેટ્રોલ વગેરેના કૂવા તથા બેરિગો-પપ વગેરે માટે ખોદવું-ખોદાવવું, વગેરે સર્વ ફેટકકમ કહ્યું છે.
એ પાંચ ખરકર્મો કહ્યાં. હવે પાંચ પાપવ્યાપાર કહે છે
૧. દાંતને વ્યાપાર- હાથીદાંત, હાડકાં તથા ઉપલક્ષણથી ઘૂવડ વગેરેના નખ, હંસ વગેરેનાં રૂવાટાં, ચિત્તા વગેરેનાં ચામડાં, ચમરી ગાયના પૂછ-ચામર તથા શિંગડાં, જળાશયના શંખ, છીપ, કેડા -કસ્તુરી વગેરે સર્વ ત્રસજીવોના અવયથી બનતી વસ્તુ ત્યાં જઈ ખરીદવી કે તે હિંસક ભિલ્લાદિ સાથે સાટું કરવું, વગેરેમાં સીધી હિંસાની પ્રેરણા લેવાથી મહાપાપ કહ્યું છે, ગોરેચન, અંબર, શાબરશિંગ, હરણસિંગ વગેરે તેની ઉત્પત્તિ સ્થાનેથી ખરીદવાં તે પણ દન્તવાણિજ્યમાં ગણાયઃ (અન્ય સ્થળેથી તૈયાર વસ્તુ લેવા વેચવામાં કર્માદાન ગણાતું નથી.)
૨. લાખને વ્યાપાર– અહીં લાખ અને ઉપલક્ષણથી જેમાં ઘણી હિંસા થાય તે દારુ બનાવવા માટેનાં ઘાતકી વૃક્ષની છાલ- ફૂલ વગેરે, ગળી, મનશીલ, વાલેપ, ફટકડી, પડે પાંદડી, સાબુ-ટંકણખાર વગેરે સઘળા ખારે, તથા હડતાલ, અત્તર, ભાંગ, ગાંજો, ચડસ,
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩. શ્રાવકનાં સાતમા વ્રતનાં અતિચારે
૧૨૭ ચા, તમાકુ, બીડી, સીગારેટ, કોફી, દારૂખાનું, પિોટાશ, ખગોળા, વગેરે ઘણા ત્રસાદિ જેની હિંસાનું કારણ હેવાથી તે વેપાર તજવો જોઈએ.
૩. રસનો વ્યાપાર – તેમાં રસ એટલે માંસ, મધ, દારુ, માખણ, ચરબી, મજજા, તથા દૂધ-દહી –ઘી-તેલ-ગોળ વગેરે સઘળી રસદાર વસ્તુઓ, તેમાં માંસ વગેરે તે અસંખ્ય ત્રસજીવમય હોય છે અને દૂધ-દહી વગેરેમાં ઊડતા કે ચઢેલા જીવોની મોટી હિંસા થાય છે, માટે (દરેક આસ, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈન તથા વિવિધ હિંસાથી થતી દવાઓને) વ્યાપાર પણ રસવાણિજ્ય જાણવું.
૪. કેશને વ્યાપાર – અહીં કેશ અને ઉપલક્ષણથી જીવો દાસ-દાસી, ગાય, ઘેડાં, ઘેટાં, બકરાં, ઊંટ વગેરેને વ્યાપાર (અન્યત્ર વાળ, ઊન, ચામર, પીંછાં વગેરેને વ્યાપાર તથા કન્યાવિક્રય કે સાટાં પેટાં કરાવી કમાવું) તે સર્વ કેશ વાણિજ્ય જાણવું.
૫. વિષને વ્યાપાર – દરેક જાતના ઝેર અને ઉપલક્ષણથી તલવાર, બંદૂક, ભાલે, શૂળી, કોશ, કુહાડા, પાવડા, ત્રિકમ, કોદાળી અને હળ વગેરેને વ્યાપાર તે વિષવાણિજય જાણવું, અજેનો પણ કહે છે કે કન્યાવિક્રય, વરવિક્રય, રસવિક્રય અને વિશ્વવિક્રય કરનારા નરકગતિમાં જાય છે. યોગશાસ્ત્રની ટીકામાં રેટને વિષવેપાર કહ્યો છે, પણ વંદિત્તાની ટીકામાં કહ્યા પ્રમાણે અહીં તે યંત્રપિલ્લણમાં કહેવાશે. એ પ્રમાણે પાંચ પા૫વ્યાપારે જાણવા.
હવે પાંચ સામાન્ય કર્મો કહે છે.
૧. યંત્રપિટલણ કમ– વસ્તુને વાટવાનાં નિશા -વાટે, ખાંડણીઓ, સાંબેલું, ઘરટી, પાણીના રેંટ, કાંચકી- કાંચકા, લીખીયા, વગેરેને વેપાર તથા ઘાણી – કોલ, ફેકટરી વગેરેથી શેરડી-તલ-અનાજ વગેરે પીલવાં, તલ – બીયાં વગેરેને દલિદે કરે, પાણીના પંપ– બેરિંગ વગેરે ચલાવવાં ઇત્યાદિ તથા વરાળ, પેટ્રોલ કે વિજળીથી ચાલતી ફેકટરીઓ, મીલ, જીનપ્રેસ ચલાવવાં કે ખેતીનાં કે ઘાસ વગેરે કપાવવાનાં સાધનોથી આજીવિકાને મેળવવી તે સર્વ યંત્રપિલ્લણકર્મ જાણવું. (વ્યાપારમાં મંત્રાદિના વેપારથી અને અહીં તેને ચલાવવાથી કમાણી કરવી એમ ભેદ છે.)
ર. નિર્વાઇનકમ – ગાય વગેરેનાં કાન, ગળકંબળ, શીંગડાં, પૂછડાં વગેરે કાપવાં, નાક વિંધવા, ઘોડાઓને આંકવા, સાંઢને ખસી કરી બળદ કરવા-ડામ દેવા, ઊંટની પીઠ ગાળવી, વગેરે (માંદા કે રીબાતાંને ઝેર વગેરેથી મારી નાખવાં, વાંદરાઓના અંડકોષ, રીંછભૂંડના વાળ, દેડકાનાં કાળજાં, વાછરડાંના લેહી, માછલાંના તેલ વગેરેથી દવાઓ બનાવવી, ગર્ભ ગળાવવા – પડાવવા, નસબંધી કે ગર્ભાશયનાં ઓપરેશન કરવાં, ખાંપણને વેપાર કર, ડી. ડી. ટી. વગેરેથી પ્રાણીઓને મારી નાખવા, ઊંદરે, વાંદરા, રેઝ, કૂતરાં, તીડ વગેરેને નાશ કરે, કૂટણખાનાં ચલાવવાં, શૂળી-ફાંસી વગેરે દેવી, એમ વિવિધ હિંસા કરી આજીવિકા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધમસિંહ ગુ. ભાવ સારોદ્ધાર ગા. ૫૪
મેળવવી તે નિર્લંછન કર્મ છે. પહેલા વ્રતમાં જીવવા કે સુખ ભોગવવા માટે હિંસા અને અહીં આજીવિકા માટે હિંસા એમ ભેદ જાણો.)
૩. દવાગ્નિદાન - ગામ, નગર વગેરે સળગાવવાથી લો કે તેમાં રોકાઈ જાય તેથી ચોરી લૂંટ સરળતાથી કરી શકાય એવા ઈરાદાથી, કે જુનું ઘાસ કે ખેતરમાં કાટા વગેરે બાળી નાખવાથી નવે પાક સારે થાય એવા આશયથી, દવ સળગાવવા, કુતૂહલથી જયાં ત્યાં અગ્નિ સળગાવો, મરનારને પુણ્ય માટે અમુક દાવાનળ કરવાનું કહેવું, પુણ્ય બુદ્ધિથી જંગલે સળગાવવાં, વગેરે દવદાન કર્મ જાણવું. અંગારકર્મમાં ધન કમાવા માટે અને અહીં વૈરભાવથી, પુણ્યાર્થે કે કુતૂહલથી એમ ભેદ જાણ.
૪. સર:શોષણ કમ– જળાશને શોષવાં, સૂકવી દેવાં, ખાલી કરવા (જેમ કે ખેતી માટે કે માછલાને પકડવા પાણી સૂકવવું, મીઠાના અગર સૂકવવા, માછલાંને સૂકવીને વેચવા વગેરે) આવા કાર્યોમાં અપકાય વગેરે સ્થાવર અને પિરા, માછલાં, દેડકાં, જળ વગેરે ત્રસ, એમ છકાય જીવોની ઘેર હિંસા થાય.
૫. અસતીષણ – દુરાચારીણી સ્ત્રીનું તથા પિપટ, સૂડા, કૂતરાં, બીલાડાં, વગેરેનું પિષણ કરવું -પાળવાં, ભાડું કમાવા માટે (ગોલ દેશના રીવાજ પ્રમાણે) કુલટા દાસી વગેરેને રાખી વ્યભિચાર પિષ વગેરે સર્વ મહાપાપ છે.
એમ પંદર ય પ્રકારે આકરાં કમને બંધ કરાવનારા હેવાથી તેને કર્માદાને કહ્યાં છે. સામાન્ય શ્રાવકે પણ તેને તજવાં જોઈએ. આ ઉપરાંત પણ બીજા પાપકર્મો ઘણું છે, આ પંદર તે દિશા સૂચન પૂરતાં જ છે, માટે સર્વ મહાપાપોને તજવાં.
એ રીતે દરેક વ્રતના પાંચ પાંચ અતિચારે કહ્યા તે પણ દિશાસૂચન રૂપ જાણવા. પ્રત્યેક વ્રતમાં નિયમના ખ્યાલ વિના સહસા, અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારથી, વિસ્મરણથી કે બુદ્ધિની મંદતાથી, વતરક્ષાની ભાવના છતાં ભંગ થાય તે સર્વ અતિચારે જાણવા, એમ ઉપાસકદશાંગની ટીકામાં પણ કહ્યું છે. ભલી આ કર્માદાને સ્વયં મહાપાપરૂપ છે, તે પણ તેને અતિચારે કહ્યા, તેનું કારણ એ છે કે ખરકર્મના ત્યાગીને અજાણતાં, વિસ્મરણ કે સહસા થઈ જાય ત્યારે તે અતિચાર ગણુંય, ઇરાદાપૂર્વક કરે ત્યારે તે વ્રતભંગ થાય, વગેરે યેગશાસ્ત્ર ટીકા આદિમાં કહ્યું છે. એમ ભજન અંગે પાંચ અને બરકર્મોના પંદર મળી વીશ અતિચારે સાતમા વ્રતના કહ્યા, હવે આઠમા વ્રતના અતિચારે કહે છે.
मूल-प्रोक्तास्तृतीये कन्दर्पः, कौत्कुच्य भोगभूरिता ।
संयुक्ताधिकरणत्व', मौखर्य' च गुणव्रते ॥२४॥
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩. શ્રાવકનાં આઠમા વ્રતનાં અતિચારે
૧૨૯
અર્થાત્ ત્રીજા ગુણવતમાં કન્દર્પ, કકુરય, ભેગભૂરિતા, સંયુકતાધિકરણ પણું અને મુખતા, એ પાંચ અતિચારે કહ્યા છે. તેમાં
૧. કન્દપ- રાગથી હજનક વિષયની વાત કરવી, તે પહેલે અતિચાર વાસ્તવમાં શ્રાવકે માહજનક વાતે કરવી કે છૂટા મુખે હસવું વગેરે ઉચિત નથી. હાસ્ય ન રોકાય તે પણ સ્વલ્પ- મુખને ચહેરે બદલાય તેથી અધિક હસવું ન જોઈએ.
ર. કૌ૯- ભાંડ, ભવૈયા, ફાતડા વગેરેની જેમ હાથ, મુખ, સ્તન, નેત્ર, વગેરેથી વિકારી ચેષ્ટા –ચાળા કરવા. આને કીકુચ્ચ પણ કહેલું છે. શ્રાવકે બીજા હસે તેવી અને શાસનની કે પિતાની લઘુતા થાય તેવી ચેષ્ટાઓ કરવી ઉચિત નથી, છતાં પ્રમાદથી થઈ જાય તે અતિચાર છે. આ બન્ને અતિચારે પ્રમાદાચરણ નામને ચોથા અનર્થદંડના છે.
૩. ભેગભૂરિતા - સ્નાન, પાન, ભજન, વગેરે ભેગની તથા વસ્ત્ર, અલંકાર, વગેરે ઉપગની વિવિધ સામગ્રીને સંગ્રહ અધિક રાખવાથી અધિક વપરાય, બીજા માંગે ત્યારે આપવી પડે, ઘરના માણસને પણ અધિકાધિક વાપરવાની કુટેવ વધે, તેથી હિંસા વધી જાય. શાસ્ત્રમાં જણાવ્યું છે કે શ્રાવકે કારણે સ્નાન ઘેર કરવું જોઈએ, જળાશયમાં મહાહિંસા થાય, છતાં જળાશયે જવું પડે તે પણ તેલ, આમળાં, સાબૂ વગેરેને ઉપયોગ ત્યાં નહિ કરે, સ્નાન પણ થે ડું પાણી પાત્રમાં લઈ સૂકાઈ જાય તેમ દર બેસીને કરવું, કારણ કે સ્નાનનું મેલું પાણી જળાશયમાં જવાથી ઘણા સંમૂઈિમ મનુષ્યોની ઉત્તપત્તિ થાય. વાપરવાનાં પુષ્પ વગેરે પણ પરિમિત રાખવા, વગેરે શ્રાવકના આચારથી ધર્મની રક્ષા થાય.
૪. સંયુક્તાધિકરણતા – ઘરંટી, સાંબેલું, ખાંડણીઓ વગેરે (જેનાથી હિંસાના કારણે જીવ દુર્ગતિને અધિકારી બને તે સર્વ) અધિકરણો કહેવાય. માટે કામ પૂર્ણ થતાં તેને છૂટાં કરી અલગ સ્થાને મૂકવાં, કે જેથી બીજા માગે નહિ માગે તે પણ નિષેધ કરી શકાય. ગાડા સાથે ધૂંસરી, ખાંડણીયા સાથે સાંબેલું, હળ સાથે કેશ, ફાળ, ઘંટી સાથે ખીલડો – માંકડી ઉપરનું પડ વગેરે જોડી રાખવાથી ત્રીજા હિંસાપ્રધાન અનર્થદંડમાં અતિચાર
લાગે.
૫. મુખરતા- વિના કારણ વગર વિચાર્યું કે ધીઠ્ઠાઈથી અસભ્ય સંબંધ વિનાનું બેલાથી નિરર્થક કર્મ બંધ થાય, વૈર-વિરોધ થાય, કે સાવધ બેસવાથી હિંસા થાય, એમ મુખરતાથી પાપપદેશ નામને અનર્થદંડ ષિાય, માટે અતિચાર. પહેલા અપધ્યાન અનર્થદંડમાં તે અજાણતાં ખ્યાલ વિના મુહૂર્ત ઉપરાંત દુર્ગાન થવાથી અતિચાર લાગે. કંપ વગેરે પણ જાણી સમજીને કરે તે વ્રતભંગ થાય, એમ ધર્મબિંદુની ટીકામાં કહ્યું છે.
હવે સામાયિક વ્રતના અતિચારો કહે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગ. ૫૫
मूल-योगदुष्प्रणिधानानि, स्मृतेरनवधारणम् ।
___ अनादरश्चेति जिनः, प्रोक्ताः सामायिकव्रते ॥२५॥ અર્થત શ્રી જિનેશ્વરોએ મન-વચન-કાયા ત્રણ ગની પાપપ્રવૃત્તિ તે ત્રણ તથા સામાયિનું વિમરણ અને અનાદર, એમ પાંચ અતિચારે સામાયિકવતમાં કહ્યા છે. તેમાં
૧. મન:પ્રધાન- મનથી કેધ-લભ-દ્રોહ, ઈર્ષ્યા કે અભિમાનવશ દુષ્ટ ચિંતવવું તે.
ર. વચન દુપ્પણિધાન - અસભ્ય, સાવવ, દ્વિઅર્થી, ચીપી ચીપીને, નિરર્થક કે વિના સમજે બોલવું તે.
૩. કાયદુપ્રણિધાન- વારંવાર ઉઠવું, બેસવું, હાથ પગ લાંબા ટુંકા કરવા, આળસ મરડવી, વગેરે કાયાની અસય પ્રવૃત્તિ તે.૨૪ પંચાશક ૧-૨૬ની ટીકામાં દુપ્રણિધાનથી સામાયિકને નિરર્થક કહ્યું છે, તે દુપ્રણિધાન કે પ્રમાદ કરનારને અંગે જાણવું. અનુપગથી કે સહસા થઈ જાય તે અતિચાર સમજવા. વલી સામાયિક વ્રત (દુવિહં તિવિહેણું) દ્વિવિધ- ત્રિવિધ ભાંગે થાય છે. તેથી મન-વચન-કાયાથી સાવધ વ્યાપાર કરવા કરાવવાને ત્યાગ કરવા છતાં પ્રમાદથી કોઈ એક બે યેગથી પચચખાણ ભાગે તો પણ શેષ ભાંગાથી પાલન થાય, માટે ભંગાભંગરૂપ અતિચાર જ લાગે. સર્વથા ભંગ ન થાય એમ સમજવું.૨૫
૪. વિસ્મરણ પ્રત્યેક ક્રિયાનું મૂળ ઉપયોગ છે, છતાં મેં સામાયિક કર્યું કે નહિ? ક્યારે કર્યું? ક્યારે પૂર્ણ થશે ? વગેરે ભૂલી જાય તે અતિચાર જાણ.
પ. અનાદર- છતી સામગ્રીએ સમય છતાં સામાયિક ન કરે, જેમ તેમ અનાદરથી કરે, જ્યારે ત્યારે કરે, વહેલું પારે, વગેરે અતિચાર જાણવો. એ પ્રમાણે સામાયિકના પાંચ અતિચારે કહી હવે દેશાવગાસિકના કહે છે.
મૂત્ર-વળાનને ફાઇર - હોનુપાતને
पुद्गलप्रेरण चेति, मता देशावकाशिके ॥५६।। અર્થાત્ નિયમિત પ્રદેશથી દૂર મોકલવું, મંગાવવું, અવાજ કરે, રૂપ બતાવવું, કે કાંકરો વગેરે નાખીને બીજાને પિતાનું અસ્તિત્વ જણાવવું, એ પાંચ અતિચારે દેશાવળાશિક બતમાં કહ્યા છે. તેમાં
૨૪. માટે મનના દશ, વચનના દશ, અને કાયાના બાર એમ બત્રીશ દેને તજવા.
૨૫. દરેક કાર્ય પ્રારંભમાં દેષિત છતાં અભ્યાસથી શુદ્ધ બને. માટે વિધિ સાચવવાની ભાવનાથી કરવા છતાં અવિધિ થઈ જાય તે પણ તે કાર્ય અકરણીય નથી વગેરે વર્ણન મેટા ભાષાન્તરમાં કરેલી ટીપ્પણીથી જેવું.
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ શ્રાવકનાં દશમા વ્રતનાં અતિચારો
૧૩૧
૧. પ્રેષણ અતિચાર- નિયમિત પ્રદેશથી બહાર (દૂર) જવાથી વ્રત ભાગે એવી સમજથી પ્રજન પડે ત્યારે બીજાને મોકલે કે બીજા દ્વારા કઈ વસ્તુ મેકલે તે.
૨. આનયન અતિચાર– નિયમિત પ્રદેશ બહારથી બીજા દ્વારા કાંઈક મંગાવે તે. (આ બન્નેમાં પિતે જાય તે ઈસમિતિનું પાલન થાય, વ્રતભંગના ભયે બીજાને મોકલવાથી અધિક વિરાધના સંભવિત છે, છતાં વ્રત પાલનની અપેક્ષા હોવાથી અતિચાર જાણવા.)
૩. શબ્દાનુપાતન- નિયમિત પ્રદેશ બહારથી કોઈને પાસે બોલવવા કે સ્વયં છતા થવા ઉધરસ છીંક ખૂંખાર વગેરે અવાજ કરે તે.
૪. રૂપાનુપાતન- પિતે છતા થવા સામે દેખે તે રીતે સામે જઈ ઉભું રહે કે આંટા મારે તે.
પ. પુદગલ પ્રેરણા- પ્રગટ થવા ઈંટ, કાંકરે કે પત્થર વગેરે કોઈ ચીજ તેના તરફ ફેકે છે.
આ પાંચે અતિચારોમાં પ્રથમના બે મંદબુદ્ધિથી અને છેલ્લા ત્રણ માયાથી થાય છે. છતાં વ્રતરક્ષાનું લક્ષ્ય હોવાથી અતિચારો કહ્યા છે. પૂર્વાચાર્યો આ વ્રતમાં આઠે તેને સંક્ષેપ કહે છે, તથાપિ અહિં ક્રિશિપરિમાણ વ્રતના સંક્ષેપરૂપ દેશાવળાશિકમાં (દિશિપરિમાણ વ્રતના અતિચારે ઉપરાંત) આ અતિચારો જુદા સમજવા અને શેષ વ્રતમાં વધ-બંધન વગેરે અતિચારે તે ત્યાં કહ્યા તે દરેક વ્રતના દેશાવગાશિકમાં પણ તેજ જાણવા. હવે પિષધવ્રતના અતિચારે જણાવે છે કે
मूल-संस्तारादानहानान्यप्रत्युप्रेक्ष्याऽप्रमृज्य च ।
अनादरोऽस्मृतिश्चेत्य-तिचाराः पौषधव्रते ॥२७॥ અર્થાત્ ૧. સારકારપ્રેક્ષ્યાપ્રસૃજ્ય- સંસ્તારક એટલે અઢી હાથને સંથારો, ઉપલક્ષણથી સાડા ત્રણ હાથની શય્યા તથા પૌષધશાળા વગેરે વસતિ એ ત્રણેને અપ્રત્યુપ્રેક્ષ્ય એટલે દષ્ટિથી સર્વથા જોયા વિના, અપ્રમૂજ્ય એટલે ચરવળા વગેરેથી સર્વથા પ્રમાર્યા વિના, કે ઉપલક્ષણથી જેમ તેમ જોઈને પ્રમાઈને વાપરવાં તે પ્રથમ અતિચાર.
૨. અપ્રત્યુપ્રેક્ષ્ય- અપ્રસૃજ્યાદાન– પાત્રો, પુસ્તક, વગેરે કોઈપણ ચીજ જોયા કે પ્રમાર્યા વિના અથવા જેમ તેમ જોઈ પ્રમાઈને આદાન એટલે લેવાથી અને (ઉપલક્ષણથી) મૂકવાથી
૩. અપ્રત્યુપેશ્યાપ્રસૃજ્યહાન- સ્થંડિલ, માત્રુ, શ્લેષ્મ, ઘૂંક, કફ, કે સંયમમાં નિરૂપયેગી બનેલી કોઈ પણ વસ્તુને ચા – પ્રમાર્યા વિના કે જેમ તેમ ઈ-પ્રમાઈને હાન- સર્વથા તજવાથી (પરઠવવાથી).
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૫૮ ૪. અનાદર - પૌષધ કે તેની ક્રિયા અનાદરથી ઉત્સાહ વિના, અરૂચિથી કે નહિ કરવાની જેમ કરવાથી લાગે.
૫. વિસ્મૃતિ- (સામાયિકની જેમ) પૌષધને કે તેની ક્રિયાને ભૂલી જવાથી. એ પૌષધના પાંચ અતિચારે કહ્યા, હવે અતિથિસંવિભાગના કહે છે.
मूल-सचित्ते स्थापन तेन, स्थगन' मत्सरस्तथा ।
काललयोऽन्यापदेश, इति पञ्चान्तिमे व्रते ॥२८॥ અર્થાત અતિથિને દેવા મેગ્ય વસ્તુને સચિત્તવસ્તુ ઉપર મૂકવી, સચિત્તથી ઢાંકવી, મત્સરથી આપવું, નહિ આપવાની બુદ્ધિથી કાળ વ્યતીત થયા પછી વિનંતિ કરવી, કે વસ્તુ પારકી છે વગેરે કહેવું, એમ પાંચ અતિચાર બારમાં વ્રતમાં કહ્યા છે. તેમાં –
૧. સચિર સ્થાપન- દેવાની વસ્તુને નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત પદાર્થો મીઠું, પાણી, છૂટી સળગતી ચૂલી, સગડી કે અનાજ અથવા લીલી વનસ્પતિ ઉપર મૂકે છે.
૨. અચિત્ત સ્થગનં– એ રીતે દેવાની વસ્તુ ઉપર કોઈ સચિત્ત વસ્તુ મૂકે (ઢાંકે) તે
૩. માત્સર્ય – કોઈ સામાન્ય સંપત્તિવાળાને દાન દેતો જાણીને તેના ઉત્કર્ષને સહન નહિ કરવાથી તેના પ્રત્યે મત્સરથી તેની મહત્તા તેડવા દાન આપે, કે અતિથિ ઉપર મત્સર કરીને આપે છે.
૪. કાળલંઘન અતિચાર– દેવાની બુદ્ધિ નહિ છતાં માયાથી દેખાવ કરવા ભિક્ષાને સમય વિત્યા પછી વિનંતિ કરે, તેથી અતિથિ આવે નહિ અને પિતે દાતાર ગણાય.
૫. અન્યાપદેશ- દેવાની વસ્તુ પિતાની છતાં અતિથિ સાંભળે તેમ ઘરના માણસેને કહે કે આ વસ્તુ તે પરાયી છે, માટે દાનમાં આપશે નહિ, અગર કહ ક
કહે કે “આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હેજે !” એમ નિષેધ કરવાથી કે પુણ્યનિમિત્તે કરાતું દાન સાધુઓને અકથ્ય હોવાથી તેઓ સ્વીકારે નહિ અને પિતે કૃપણ ગણાય નહિ.
ઉપાશકદશાની ટીકામાં કહેવા પ્રમાણે અહીં આ અતિચારે જણાવ્યા. તેમાં બાહ્યવૃત્તિથી દાનની પ્રવૃત્તિ અને અંતરંગવૃત્તિથી ભાવનાને અભાવ હોવાથી ભંગાભંગરૂપ અતિચાર જાણવા. (અન્યત્ર દેવાની ભાવનાથી પરાયી વસ્તુ છતાં પિતાની કહીને આપે તે પણ અતિચાર કહો છે. જે દાનાન્તરાયના ઉદયથી આપે નહિ, આપવા દે નહિ કે બીજા આપે તે જોઈને ખેદ કરે વગેરેથી તે વ્રતભંગ થાય. ધર્મબિંદુની ટીકા વગેરેમાં તે અનાભોગાદિથી કે અતિક્રમાદિથો ભૂલ કરે તે જ અતિચાર અને માયાથી ભૂલ કરે તે વ્રતભંગ કહ્યો છે, નિશ્ચય તે કેવલી ગમ્ય જાણો.
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૩ સમ્યકુવાદિની પ્રાપ્તિના ઉપાય
૧૩૩
એમ સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં બારવ્રતો અને તેના અતિચારો જણાવ્યા. તેના ઉપલક્ષણથી તે ગુણોની પ્રાપ્તિના ઉપાયે, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને તેના દરેકના વિષયો પણ જાણવા જોઈએ તે પંચાશકમાં આ પ્રમાણે કહ્યા છે.
૧. ઉપા– ગુર્નાદિ પ્રત્યે અંતરંગ બહુમાન અને બાહ્ય અત્યુત્થાન વગેરે વિનય કરવાથી, ગુણપ્રાપ્તિ માટે પરાક્રમ ફેરવવાથી, ગુણીની સેવાથી તથા જાતિસ્મરણાદિ જ્ઞાનથી, જિનવચન પ્રત્યેની શ્રદ્ધાથી અને વારંવાર તેને સદગુરુ દ્વારા ઉપદેશ સાંભળવાથી, તે તે સમ્યત્વ, વ્રત વગેરે ગુણે આત્મામાં પ્રગટે છે. અથવા (નૈસર્ગિક રીતે) પહેલા બીજા કષાયને ઉદય ટળવાથી પણ પ્રગટે છે માટે તે તે ઉપાયો કરવા.
૨. રક્ષણ- જયાં ધમમય વાતાવરણ હોય, ધમી આત્માઓને સંપર્ક થાય, તેવા સ્થાનને પરિચય કરવાથી, નિષ્કારણ પરાયા ઘેર નહિ જવાથી, રમત-ગમત, કુતૂહલ વગેર તજવાથી અને મધુર- હિતકર-ધાર્મિક વચન બોલવાથી, પ્રાપ્ત ગુણોનું રક્ષણ થાય છે, માટે એ રીતે રક્ષણ કરવું. અન્ય આચાર્યો “ઉપાયપૂર્વક રક્ષણ કરવું” એમ બેને એકજ ગણે છે.
૩. ગ્રહણ – સમ્યકૂવ કે વ્રત લેવા પૂર્વે તેના વિવિધ-વિવિધ વગેરે ભાંગાઓને વિવેકપૂર્વક સમજીને જે ભાગે પાળી શકાય તે ભાગે વ્રતને સ્વીકારવું, કે જેથી પાછળથી અતિચારનો કે ભાંગવાને પ્રસંગ ન બને. આણંદજી, કામદેવજી વગેરે મહાશ્રાવકોની આ વિશિષ્ટતા હતી કે લીધેલા વ્રતાદિમાં મરણાત ઉપસર્ગો છતાં નાને પણ અતિચાર સે નહિ, એથી જ પ્રભુએ સ્વમુખે તેઓને પ્રશસ્યા. માટે પહેલાં ભાંગા વગેરે સમજીને સુવિહિત ગુરુ પાસે આદર અને વિધિપૂર્વક વ્રતોને પળાય તેટલાં ગ્રહણ કરવા.
૪. પ્રયત્ન- સ્વીકારેલાં વ્રત વગેરેને વારંવાર સંભારવાં અને તજવા એગ્ય છતાં ન તર્યું હોય તેને તજવાને પ્રયત્ન કરે, પૂર્વે સમક્તિમાં જે અન્ય દેવગુર્નાદિને વંદનાદિ નહિ કરવાનું તથા પહેલા વ્રતમાં અળગણ પાણી નહિ વાપરવું, વગેરે વિવિધ જયણાનું વર્ણન કર્યું છે, તેને પાળવા પ્રયત્ન કરે. એમ શેષ વ્રતે માટે પણ સમજવું (રક્ષણમાં દેષથી બચવાને ઉદ્યમ અને પાલનમાં પાળવાને ઉદ્યમ એ ભેદ છે.)
૫. વિષય- જે જે વ્રતાદિમાં જે જે વિષયનું વિધાન કે નિષેધ કરવાનું હોય તે તે તેના વિષને સમજવા. જેમ કે સમકિતમાં છવાદિ તને યથાર્થરૂપે માનવાં એ વિષય, પહેલા વ્રતમાં ત્રસ જીવેને સંકલ્પાદિ પૂર્વક ન મારવા એ વિષય, એમ પ્રત્યેક વ્રત તેના વિષયને સમજીને લેવાં.
એમ અહીં કહા તે અતિચારોને તજવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે, તે માટે કહે છે કે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારદ્વાર ગા. ૫૯
मूल-एतैविना व्रताचारो, गृहिधर्मा विशेषतः ।
___ सप्तक्षेत्र्यां तथा वित्त-वापो दीनानुकम्पनम् ||२९|| અર્થાત આ કહ્યા તે અતિચારો સેવ્યા વિના વ્રતનું પાલન કરવું, સાતક્ષેત્રમાં ધન વાવવું અને દીનદુઃખીની અનુકંપા કરવી, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. તેમાં જિનબિમ્બ, જિનમંદિર, જનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ શ્રાવકને ધનનું વાવેતર કરીને ધર્મ મેળવવા માટેનાં સાત ક્ષેત્રે છે. તેમાં –
૧. જિનબિંબ– લક્ષણયુક્ત, દર્શનીય, શાસ્ત્રોક્ત પ્રમાણ યુક્ત અંગોપાંગવાળી, મણી, રને, સુવર્ણ, ચાંદી વગેરે ધાતુઓની કે ઉત્તમ પાષાણુની અથવા પવિત્ર માટીની કે ચંદનાદિ કાષ્ટની, વગેરે પિતાની સંપત્તિ પ્રમાણે જિનમૂર્તિ સુંદર બનાવવી, તેની અંજનપ્રતિષ્ઠા કે સ્થાપના કરાવવી, પૂજા, યાત્રા, મહેન્સ કરવા, અલંકારેથી ભૂષિત કરવી, વસ્ત્રાદિ પહેરામણી કરવી તથા ઉત્તમ ચૂર્ણો, પુષ્પ, અક્ષત, ધૂપ-દીપ નૈવેદ્ય, ફળ અને જળપાત્ર, એ અષ્ટવિધ કે સત્તર, એકવીશ, વગેરે વિવિધ પ્રકારે પૂજા કરવી ઈત્યાદિ જિનબિંબ ક્ષેત્રોમાં ધનનું વાવેતર કર્યું છે.
ચિંતામણું વગેરે જડ પદાર્થોની પૂજાથી – સેવાથી જેમ લાભ થાય છે, તેમ વીતરાગ છતાં પ્રભુની સેવાથી પણ લાભ થાય જ છે. જેમ મંત્રજાપથી કે અગ્નિ સેવનથી મંત્ર કે અગ્નિને લાભ થતો નથી, પણ સેવકને લાભ થાય છે, તેમ પ્રભુ વીતરાગ હેવાથી તેમને લાભ ન થાય તે પણ રાગી-ભક્તને પિતાની ભક્તિ અનુસારે લાભ મળે જ છે. ૨૧
જિનબિંબનાં ત્રણ પ્રકાર કહ્યાં છે તેમાં– ૧. ભક્તિ ચૈત્ય,– પિતે અગર બીજાએ ભક્તિ માટે બનાવેલું તે. ૨. મંગળ ઐત્ય- ઘર વિગેરેના દ્વારમાં ઉત્તરંગમાં બનાવેલું હોય અને
૩. શાશ્વત ચૈત્ય-જે કેઈએ નહિ કરાવેલુ પણ ત્રણે લોકનાં શાશ્વત મંદિરોમાં બિરાજમાન. (આગળ જિનબિંબનાં પાંચ પ્રકારો પણ કહેવાશે)
૨. જિનમંદિર – શુદ્ધ ભૂમિ-જ્યાં નીચે હાડકાં, કોલસા વગેરે અમંગળ શલ્ય
૨૬. જગતમાં બધા જડ પદાર્થોને ઉપયોગ જેમ બાહ્ય જીવન માટે સફળ બને છે, તેમ જડ છતાં વીતરાગની મૂર્તિની સેવા અત્યંતર (આત્મ) જીવનમાં લાભ કરે છે. જડ શરીરને જડ પદાર્થો લાભ કરે તે ચેતનવંત આત્માને ચૈતન્યવંતની મૂર્તિ લાભ કેમ ન કરે? એક ચિત્ર કે ફોટા પણ જોઈને પ્રસન્નતા પ્રગટે છે, તેમ વિતરાગની નિર્મળ– નિર્વિકાર આકૃતિનું પૂજય ભાવથી દર્શન-પૂજન કરનારને ચિત્ત પ્રસન્નતા, પુણ્યબંધ વગેરે આધ્યાત્મિક લાભ થાય જ છે. રાગીને વીતરાગ બનવા માટે વિતરાગનું આલંબન અનિવાર્ય છે. મૂર્તિ પૂજ અનાદિ છે અને પ્રાયઃ સર્વ આસ્તિક દર્શનો આજે પણ માને છે. પુણ્યથી મળેલાં નેત્રોનું સાચું ફળ જિનદર્શનથી અને સંપત્તિનું સાચું ફળ પુજન વગેરેથી મળે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્ર૩ સાત ક્ષેત્રોમાં શ્રી જિનમંદિરનું વર્ણન
૧૩૫
ન હોય ત્યાં, સ્વભાવે નીપજેલ પાષાણ, ઉત્તમ કાષ્ટ વગેરે સામગ્રી વિધિ પૂર્વક લાવીને, કારીગરે પ્રસન્ન થાય તે રીતે તેઓને દબાણ કે ઠગાઈ કર્યા વિના અને છકાય જીવોની જયણા પૂર્વક, પિતાની સંપત્તિ પ્રમાણે ભરતચક્રીની જેમ સમિ કે મધ્યમ અથવા છેવટે ઘાસની ઝુંપડી જેવું પણ જિનમંદિર બંધાવવું. શ્રીમંત શ્રાવકે તો દર્શન માટે માણસો આકર્ષાય તેવું રમણીય અને દેવે પણ પ્રભાવિત બનીને ભક્તિ કરવા આવે તેવું પ્રભાવક જિનમંદિર પર્વત ઉપર કે પ્રભુની કલ્યાણક ભૂમિઓમાં બંધાવવું, અગર સંપ્રતિ રાજાની જેમ નગરે નગરે, ગામે ગામે, સર્વત્ર બનાવવાં. રાજાએ તે મંદિર બંધાવીને તેના નિભાવ માટે સંઘને ઘણું ધન, ગામ, નગર, અમુક પ્રદેશની પણ ભેટ કરવી. ઉપરાંત જીર્ણ થયેલાં કે અન્ય લોકોએ કબજે કરેલાં મંદિરોને ઉદ્ધાર કરે, કારણકે તે નૂતન મંદિર કરતાં પણ તે અધિક પુણ્યનું કારણ છે. ૨૭
જે કે જિનમંદિર વગેરે કરાવવામાં છકાય જીવોની હિંસા થાય છે, તે પણ શરીરાદિ, અનિત્ય પદાર્થો માટે જેઓ છકાય જીવોની વિરાધના કરે છે, તેઓને જિનમંદિર વગેરે બંધાવવામાં થતી હિંસા ઉપકારક છે. આ હિંસા માત્ર સ્વરૂપ હિંસા છે, ભાવથી અહિંસા છે. તેથી તે કુતૂહલવૃત્તિથી નિરર્થક થતી અનુબંધ હિંસાના તથા શરીરાદિ માટે સપ્રયજન કરાતી હેતુ હિંસાના પાપનો નાશ કરી આત્માને અહિંસક બનાવે છે. જેમ લોખંડનું શસ્ત્ર લોખંડ છે, તેમ દુષ્ટ હિંસાનો નાશ શુભહિંસાથી થાય છે, હા, જેઓ સ્વશરીરાદિ માટે પણ હિંસા કરતા નથી તે પ્રતિમા વહન કરનાર શ્રાવક કે સર્વ સાવઘના ત્યાગી મુનિઓને મંદિર વગેરે બંધાવવું એગ્ય નથી.
સાવદ્ય પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થને જ ધર્મ માટે આરંભ કરે એગ્ય છે, એટલું જ નહિ પણ અષ્ટકમાં કહ્યું છે કે સાવધના ત્યાગીને ધર્મ માટે પણ ધન કમાવું યોગ્ય નથી, કારણ કે કાદવથી ખરડાઈને પ્રક્ષાલન કરવું તે કરતાં કાદવથી દૂર રહેવું તે જ શ્રેષ્ઠ છે. વળી એમ માનવું કે શરીરાદિ માટે આરંભ તો અનિવાર્ય છે, તેથી તે કરવો પડે, પણ મંદિરાદિ બાંધવાનો બીજો આરંભ શા માટે કરવો ? તે પણ અજ્ઞાન છે. પંચાશકમાં કહ્યું છે કે શરીરાદિ માટે અન્ય આરંભ કરનારે ધર્મ કાર્યોમાં થતા આરંભને આરંભ માનો તે અજ્ઞાન છે, લેકનિંદાનું કારણ છે અને તેથી દુર્લભ – બધિ થાય તેવું મિથ્યાત્વ બંધાય છે.૨૮
૨૭. પોતે શ્રીમંત છતાં જિનમંદિર ન બાંધે, અગર બીજાની સંપત્તિથી કે દેવદ્રવ્યથી બંધાવે તે તેની ભક્તિની ખામી છે, માટે શ્રાવકે જિનમંદિર પિતાની સંપત્તિ પ્રમાણે સ્વદ્રવ્યથી બનાવવું હિતકર છે.
૨૮. પિતાને માટે રસોઈ કરનાર કુટુંબ, પરિવાર કે મહેમાન માટે રસોઈ કરવામાં પાપ માને તે વ્યવહારમાં મૂર્ખ બને. દેવું કાપવા માટે દેવું કરે તે દેવું મનાતું નથી, પણ વ્યાપાર મનાય છે, તેમ અહીં પણ અનુબંધ અને હેતુહિંસાનાં પાપની શુદ્ધિ માટે કરાતી ધર્મ હિંસા જીવને સંપૂર્ણ અહિંસક બનાવીને સ્વયં છૂટી જાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સદ્ધાર ગા. ૫૯
વળી કૃપખનન ન્યાયે જિનમંદિર બંધવવામાં અશુભ કર્મબંધ થતો નથી, પણ પુણ્યબંધ જ થાય છે. કારણ કે ત્યાં સંધ ભેગો થાય, ધર્મકરણી કરે, વગેરે અત્મકલ્યાણનું કારણ બને છે.
કરૂણાભાવે છકાય જીવોના રક્ષણની (ધર્મની) ભાવનાથી જિનમંદિર વગેરે બંધાવનારને વિરાધના થતી નથી. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે “ધર્મભાવનાવાળો શાસ્ત્રવિધિ મુજબ જયણાથી સાવદ્ય પ્રવૃત્તિ કરે છતાં નિશ્ચયનયથી તેને કર્મનિર્જરા થાય છે. એમ આગમના જ્ઞાતા પરમષિઓનું મંતવ્ય છે.”
૩. જિનાગમ- આગમશાસ્ત્રો અનાદિ મેહની વાસનાનો નાશ કરનાર, ધર્મ-અધર્મ, કર્તવ્ય-અકર્તવ્ય, ભઠ્ય-અભક્ષ્ય, પેચ-અપેચ, ય-અચ, સાર-અસાર, વગેરેને વિવેક કરાવનાર, ઘોર અંધકારમાં દીપક, સંસાર સમુદ્રમાં દ્વીપ, મભૂમિમાં કલ્પવૃક્ષ તુલ્ય અને તારક તો જે દેવ-ગુર્વાદિ તેને ઓળખાવનાર છે. શ્રી હેમચંદ્રાચાર્યભગવંત કહે છે કે
હે પ્રભે! જેની શ્રદ્ધાથી આપનું પરમાત્માપણું ઓળખાયું, તે કુવાસનારૂપ મેલને નાશ કરનારા તમારા શાસનને (આગમને) નમસ્કાર થાઓ.”
તત્ત્વથી તે જેને જિનાગમ પ્રત્યે બહુમાન હોય તેનું જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનું બહુમાન સાચું છે. એટલું જ નહિ, કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનની પ્રમાણિક્તા અધિક છે, તેથી કેવળીભગવંત પણ છદ્મસ્થ શ્રુત જ્ઞાનીને ઉપયોગ પૂર્વક લાવેલે આહાર અશુદ્ધ હોય તો પણ વાપરે છે. વધારે શું? શ્રુતજ્ઞાનનું એક વચન પણ ભવ્યજીવોને પાર ઊતારવા સમર્થ છે. એક માત્ર સામાયિક પદથી પણ અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. રેગીને પથ્ય ન રૂચે તેમ મિથ્યાત્વરેગ વાળાને ન રૂચે તે પણ જિનાગમ વિના સાચા સુખનો ઉપાય બતાવનાર કોઈ જ નથી, માટે કલ્યાણની ભાવનાવાળાએ આદરપૂર્વક જિનવચનની શ્રદ્ધા કરવી જોઈએ. લઘુકમી છ જ આગમનો આદર કરી શકે છે. બીજાઓને તે સાંભળતાં પણ કાનમાં શૂળની જેમ દુઃખ થાય છે, તેથી અમૃતરૂપ છતાં તેઓને ઝેરરૂપ બને છે. ખરેખર આ જિનવચન ન હોત તે અનાથ જગતની શી દશા હોત? આશ્ચર્ય તો એ છે કે આગમને નહિ માનનારા પણ છદ્મસ્થ એવા રાગી- દ્વેષી, સ્વાથી વગેરેનું કહ્યું માની લે છે, વિરેચન માટે હરડે ખાવી” એ વચનથી હરડે લેતાં રેચ લાગે છે, તેટલા માત્રથી સમગ્ર વૈધકને સાચું માનનાર પણ જેમાં કહેલાં આત્મિક શાંતિ તથા અધ્યાત્મિક વિકાસનાં ઉપાયે આજે પણ અનુભવ સિદ્ધ છે, તે જિનવચનને સાચું માની શક્તિ નથી.
દુષમકાળના પ્રભાવે ઉત્તરોત્તર બુદ્ધિની મંદતા વગેરે વિચારીને શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી નાગાર્જુન વગેરે પૂર્વાચાર્યોએ આગમને પુસ્તકારૂઢ કરી આપણા સુધી પહોંચાડયું છે. તે આગમને લખાવવું, વસ્ત્ર, સુવર્ણ, મતી. રત્ન વગેરેથી પૂછે તેનું ગૌરવ વધારવું,
૨૯. દયાથી ઓપરેશન કરનાર ડોકટર વગેરે ક્રૂર નહિ પણ ઉપકારી મનાય છે, તેમ
Page #162
--------------------------------------------------------------------------
________________
૪૦ ૩ સાત ક્ષેત્રનુ વર્ણન
૧૩૭
ઇત્યાદિ આગમની ભક્તિસેવા કરવી જોઇએ. કહ્યું છે કે જે મનુષ્યા આગમને લખાવે છે તે દુર્ગતિને, મૂંગાપણાને, જડતાને અંધાપાને કે મંદબુદ્ધિપણાને પામતા નથી. વળી આગમને જે ભણે છે, ભણાવે છે અને ભણનારની વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરેથી ભક્તિ કરે છે. તે પરપરાએ સજ્ઞ બને છે. માટે પુસ્તક લખાવવાં ગીતા સવગી ગુરુને વ્યાખ્યાન માટે આપવાં, સાંભળવાં અને સાંભળતાં હમેશાં સેાના – રૂપા – માતી રત્ના વગેરેથી પૂજન કરવું, એ સર્વ આગમ – ક્ષેત્રમાં ધનનુ વાવેતર કરીને ધર્મ કમાવવાના ઉપાય છે.
૪. સાધુ – જિનાજ્ઞા પ્રમાણે જે ચારિત્રનું યથાશય પણ ઊત્તમ પાલન કરે છે તે સંસારથી સ્વયં તરે છે અને બીજાને તારે છે, તે શ્રી તીર્થંકરા, ગણુધરા, વગેરેથી માંડીને આજે દીક્ષિત થયેલ માત્ર સામાયિક ચારિત્રવાળા પણુ સાધુને સમાપયાગી આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરે આપવું. તેમાં પણ જે કાળે જયાં જે દુ^ભ હોય તેનુ દાન કરવું અને પોતાનાં ચેાગ્ય સતાનાને પણ વહેારાવવાં. સર્વ રીતે તેઓને સંયમ આરાધનાની સગવડ સામગ્રી આપવી અને જિનાગમના દ્વેષી તથા સાધુના નિંદકને અટકાવવા વગેરે સાધુ ક્ષેત્રમાં ધન વાવેતરના ઉપાચા છે.
૫. સાધ્વી – સાધુની જેમ જ્ઞાનાદ્દિગુણ યુક્ત સથ્વીની પણ સર્વ પ્રકારે ભક્તિ કરવી, વિશેષમાં દુરાચારીએ નાસ્તિકા વગેરેથી તેઓનું રક્ષણ કરવું. શકય હોય ત્યાં સુધી ઉપાશ્રય પણ પાતાના ઘર પાસે, મહેાલ્લામાં સુરક્ષિત, પરિમિત દ્વારવાળા આપવા, પાતાની સ્ત્રીએ દ્વારા સેવા કરાવવી, પુત્રીઓને તેમની પાસે રાખવી અને દીક્ષા લેવા ઈચ્છે તેા દીક્ષા પણ આપાવવી કોઇ સાધ્વી શિથિલ હોય કે ઉન્માર્ગે જવાના સંભવ જણાય તેા હિત બુદ્ધિથી વારવાર સમજાવીને સ્થીર કરવી. જરૂર જણાય તેા (પૂજ્ય ભાવે) કઠાર વચનેથી સમજાવવી, વગેરે સયમને ઉચિત તેમની સેવા સવિશેષ કરવી. એમ નહિ માનવું કે નિઃસત્વતા, દુઃશીલતાં વગેરે હાવાથી સ્ત્રીની મુક્તિ થાય નહિ, તે તેને સાધુની તુલ્ય કેમ મનાય? કારણકે વસ્તુતઃ સ્ત્રીએ પણ એકાન્તે સર્વ નિઃસત્વ કે દુઃશીલ હાતી નથી. ગૃહવાસ છેાડીને સચમને અખંડ પાળનારાં આર્યા ખાહ્મી, સુંદરી, વગેરે મહાસાત્વિક હતાં, એમ રાજીમતી, ચંદનબાળા, મૃગાવતી, વગેરે શીલ અને સત્વથી પ્રભાવક બની મેાક્ષને પામ્યાં છે, તથા સીતાજી વગેરે અનેક સતીઓના શીયળના મહિમા, તેનું રક્ષણુ, રાજવૈભવ સહિત પતિ – પુત્રાદિનો ત્યાગ, દીક્ષાના સ્વીકાર, વગેરે શાસ્ત્ર અને લોકમાં પસિદ્ધ છે. અલબત્ત, સ્ત્રીવેદના અંધ મિથ્યાત્વના ઉદયે થાય છે, કિન્તુ પુરુષની જેમ સ્ત્રીને પણ મિથ્યાત્વના ક્ષયાપશમ વગેરે થવાથી તે સમકિતને પામે છે અને ઉત્તરોત્તર તે તે કર્માંના હ્રાસથી તેને જ્ઞાનાદિ ગુણાની વૃદ્ધિ અને અ ંતે માક્ષ પણ થાય છે. પ્રત્યેક તીર્થંકરાનાં હારા સાધ્વીએ મુકિતને પામ્યા છે. હા, સ્ત્રીઓને મિથ્યાત્વ વગેરે પાપકર્મના ઉદય કાયમ રહેતા હોય તે તેની મુક્તિ ન થાય, પશુ તેમ નથી. સીએ પણ જિનવચનને જાણે છે, સષ્ઠે છે અને નિરતિચાર પાળે પણ છે,
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૫૯
વગેરે શાસ્ત્રવચનેથી તથા બનેલા પ્રસંગોથી પણ સિદ્ધ થાય છે, તે મિથ્યા વિરેાધ કેમ કરાય? માટે સાધુની જેમ સાધ્વી ક્ષેત્રમાં પણ શ્રાવકે ધનને ખર્ચવું - વાવવું તે ઊચિત જ છે.
૬. શ્રાવક- સાધર્મિકના સમાગમથી પણ વિશિષ્ટ પુણ્ય બંધાય છે. તો તેઓની સેવાનું તે કહેવું જ શું? માટે સાધર્મિક ભક્તિ કરવાના ઉદ્દેશથી પોતાના પુત્રાદિના જન્મદિવસે કે લગ્નપ્રસંગે સાધર્મિકોને નિમંત્રણ કરીને ઉત્તમ ભેજન, ફળ, તંબળ તથા વસ્ત્રાદિની પહેરામણ આપવી, સંકટમાં ફસેલાને સંકટ દૂર કરીને, નિર્ધન બનેલાને ધન આપીને, ધર્મશ્રદ્ધામાં શિથિલ બનેલાને પુનઃ ધર્મમાં સ્થિર કરીને અને પ્રમાદીને વારંવાર ધર્મની પ્રેરણા કરીને, એમ વિવિધ રીતે ભક્તિ કરીને તથા વિશેષ ધર્મ આરાધના માટે પદ્મશાલાદિ બનાવી આપીને, એમ વિવિધ પ્રકારે શ્રાવકની સેવામાં ધનનું વાવેતર કરવું.
૭. શ્રાવિકાતેઓની પણ શ્રાવકની જેમ ન્યૂનતા વિના વિવિધ ભક્તિ કરવી. શીલ-સંતોષવાળી, જ્ઞાન-દર્શન-ચારિત્રવાળી, જિનશાસનમાં અનુરાગવાળી, સધવા કે વિધવા, કુમારી કે વૃદ્ધા, સર્વની ભકિત સાધર્મિકતાના સંબંધથી કરવી. લૌકિક અને લેકોત્તર શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઘણું દષની ખાણ કહી છે, તથાપિ સર્વસ્ત્રીઓ દોષથી ભરેલી હોતી નથી. પુરુષોમાં પણ નાસ્તિક, કૂર, ઘાતકી, ધર્મના દ્રોહી, દેવ-ગુર્વાદિના નિદક, વગેરે ઘણા દોષવાળા હોય છે, તેથી સર્વ પુરુષે શ્રેષ્ઠ હોતા નથી, તેમ સ્ત્રીઓમાં પણ સર્વસ્ત્રીઓ દુષ્ટ હોતી નથી. કેટલીક પુણ્યવંતી સ્ત્રીઓ તે ત્રણ જગતમાં પૂજ્ય શ્રી તીર્થકરે, ગણધરે જેવાં નરરત્નને જન્મ આપનારી પૂજ્ય છે અને શિયળના પ્રભાવે અગ્નિને શીતલ, સપને પુષ્પમાળ, જળને સ્થાને સ્થળ અને વિષને પણ અમૃતે બનાવનારી કેટલીય સતીઓનાં પ્રાતઃસ્મરણીય નામ પ્રસિદ્ધ છે. સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણ તીર્થકર દેવેએ, ગણુધરેએ અને સ્વર્ગમાં દેવે એ પણ ગાયાં છે. તેમના દ્રઢશીલની પરીક્ષા દેએ પણ કરી છે અને તેથી કેટલાય મિથ્યાત્વ તજી સમકિતી પણ બન્યા છે માટે વય પ્રમાણે માતા, બહેન, કે પુત્રીની જેમ સ્ત્રીઓનું પણ વાત્સલ્ય કરવું જોઈએ. એમ શ્રાવિકા ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવું.
વળી સાતક્ષેત્રની જેમ દીન-દુઃખીઆઓની પણ કરૂણા કરી અનકંપ બુદ્ધિથી તેઓને પણ ધન-ભજન-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવું તે શ્રાવકને વિશેષ ધર્મ છે. સાત ક્ષેત્રોમાં પૂજ્ય ભાવથી, ભક્તિથી અને દીનાદિને તે કેવળ કરૂણાથી પાત્રાપાત્રનો કે કથ્ય અકથ્યને વિવેક પણ કર્યા વિના દાન કરવું. શ્રી તીર્થકરદે પણ કરૂણાથી પાત્રાપાત્રની અપેક્ષા વિના જ વાર્ષિક દાન આપે છે તે શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
ધર્મનું શ્રવણ કરે તે શ્રાવક અથવા શ્રદ્ધા – વિવેક અને ક્રિયા કરે તે શ્રાવક” એવી સામાન્ય કરણીવાળા ને પણ શાસ્ત્રોમાં શ્રાવક કહ્યું છે. તો આ સમકિતપૂર્વક બારે વ્રતનું
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ મહાશ્રાવકનું
સ્વરૂપ
૧૩૯
નિરતિચાર પાલન કરનારો, સાતે ક્ષેત્રમાં ધનનું વાવેતર અને દીનાદિને ઉદ્ધાર કરનાર શ્રાવક તો શાસનપ્રભાવક હોવાથી તેને શાસ્ત્રમાં મહાશ્રાવક કહ્યો છે. અહીં સુધી મહાશ્રાવકનું સ્વરૂપ તેના ધર્મ દ્વારા જણાવ્યું હવે આગળના પ્રકરણમાં તેની દિનચર્યા વગેરે કહીશું.
એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાતિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પજ્ઞ ધસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારને “તપગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત ગુજરાતી ભાષાંતરનાં
સારદ્વારમાં ત્રીજું પ્રકરણ પૂર્ણ થયું.
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મ સંગ્રહ ગુજરાતી ભાષાંતરનો સારોદ્ધાર
પ્રકરણ ચેાથે-મહાશ્રાવકની દિનચર્યા પૂર્વે શ્રાવકનું સ્વરૂપ, તેને અપનબંધક, સમ્યકત્વ, તથા બારબતે રૂપ ગુણે પ્રગટાવવા તથા પ્રગટેલા ગુણની શુદ્ધિ– વૃદ્ધિ અને રક્ષણ માટે શ્રાવકે શું કરવું જોઈએ? તે દિનકૃત્ય વગેરેના વિભાગથી કહેવાનું છે, તેમાં પહેલું દિનકૃત્ય કહ્યું છે કે
मूल- नमस्कारेणावबोधः स्वद्रव्याधुपयोजनम् ।
सामायिकादिकरण विधिना चैत्यपूजनम् ॥६०॥ અર્થાત્ વિધિપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ સાથે જાગવું. પિતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને ઉપગ (ખ્યાલ) કરે. સામાયિક વગેરે કરવું અને જિનપૂજા કરવી તે મહાશ્રાવકની દિનચર્યા છે. તેમાં
સંપૂર્ણ ક૯યાણરૂપ મોક્ષનગર, તેના રાજાતુલ્ય શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોથી અધિષ્ઠિત એવાં નવપદેથી અલંકૃત, મહામંગળરૂપ, નમસ્કાર મહામંત્રનું મરણ નિદ્રામાંથી જાગતાં જ કરવું જોઈએ. મુખ્યતયા શ્રાવક અલ્પનિદ્રાવાળે હેવાથી પાછલી રાત્રે સ્વયં જાગે, કારણ કે અલ્પનિદ્રાથી આલેક-પરલોકમાં કાર્યોની સિદ્ધિ વગેરે ઘણું લાભ થાય છે. છતાં વહેલે ન જાગી શકે તે બ્રાહ્મમુહૂર્ત (સૂર્યોદયને ચાર ઘડી બાકી હોય ત્યારે, તે અવશ્ય જાગે અને તુત મહામંત્ર નમસ્કારનું સમરણ કરે, પછી સ્વ-દ્રવ્યાદિને વિચાર કરે, છતાં નિદ્રાન છૂટે તે નાસિકા બંધ કરી શ્વાસને રોકે અને સ્વસ્થ બની લઘુશંકા ટાળે, ખાંસી વગેરે આવે તે પણ અવાજ સાંભળી બીજા જા અને આરંભાદિ કરે, તેમાં નિમિત્ત બનવાથી કર્મબંધ થાય માટે મોટે અવાજ ન કરે. વળી તે વખતે જે નાસિકાથી શ્વાસોચ્છવાસ ચાલતે હેય તે બાજુને પગ પ્રથમ નીચે મૂકે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે.
પંચાશકવૃત્તિમાં કહ્યું છે કે જાગતાં નમસ્કારનું સ્મરણ ઉચ્ચાર વિના મનમાં જ કરવું. અન્ય આચાર્યોના મતે તે કેઈપણ અવસ્થામાં નમસ્કાર સ્પષ્ટ ઉચ્ચાર પૂર્વક બેલાય, પણ શ્રાદ્ધ દિનકૃત્યની ૯ મી ગાથામાં કહ્યું છે કે-ભાવબંધુ અને ત્રણ જગતમાં એગ ક્ષેમ કરનાર જગતના નાથ એવા મહામંત્ર શ્રી નમસ્કારને શય્યા, પલંગ છોડીને ભૂમિ ઉપર ઊભા ઊભા (કે બેઠાં બેઠાં) ગણે. યતિદિનચર્યામાં પણ સાધુઓને અંગે કહ્યું છે કે રાત્રીના છેલ્લા પ્રહરે જાગેલા બાલ, વૃદ્ધ વગેરે સર્વ સાધુઓ સાત કે આઠ વાર પરમેષ્ઠિ મંત્રને ગણે. રોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશમાં ૩૩-૩૫ લેકથી કહ્યું છે કે
આઠ પાંખડીવાળાં તકમળની કલ્પના કરીને તેની મધ્યકણિકામાં “નમો અરિહંતાણુ”નું, પૂર્વાદિ ચાર પાંખડીઓમાં ક્રમશઃ પછીના ચાર પદેનું અને અગ્નિ આદિ વિદિશામાં ક્રમશઃ
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪, દિનચર્યા–નમકાર ગણવાને વિધિ
૧૪૧
છેલ્લા ચાર પદેનું ધ્યાન કરવું. આ રીતે મન-વચન-કાયાની શુદ્ધિ પૂર્વક એકસે આઠ નમસ્કારનું સ્મરણ કરતે સાધુ ભેજન લેવા છતાં એક ઉપવાસના ફળને પામે છે” આ પણ નમસ્કારના જાપની પ્રેરણા માટે કહેલું સામાન્ય ફળ છે, પરમાર્થથી તે એક નમસ્કારના જાપનું ફળ સ્વર્ગ કે મોક્ષ પણ મળે છે.
કમળની કલ્પના પૂર્વક ન ગણી શકે તે નંદાવર્ત, શંખાવર્ત વગેરે આવોંથી અંગુલીના વેઢા ઉપર પણ ૧૦૮ વાર ગણે, તો દુષ્ટ પિશાચ વગેરે તેને નડતા નથી, એમ નમસ્કાર નિર્યુકિતમાં કહ્યું છે. બંધન કે અગ્નિ વગેરેના ઉપદ્રવ પ્રસંગે પણ (મું - તા – હું–રિ-અ -મ –ણ-એમ) અક્ષરોને ઉલટાવીને કે (પઢમં હવઈ મંગલં, મંગલાણં ચ સર્વેસિ.) એમ પદોને ઉલટાવીને લાખ કે તેથી અધિક જાપ કરે તો ઉપદ્રવ તત્કાલ નાશ પામે છે.
તત્ત્વથી તે મહામંત્ર વગેરેને જાપ કેવળ કર્મનિર્જરા માટે જ કરે ઊચિત છે. તે પણ કઈ દ્રવ્ય-ક્ષેત્ર- કાળ – ભાવના પ્રસંગે લૌકિક હિત માટે પણ ગણવાથી લાભ થાય. માટે શાસ્ત્રમાં તે ઉપદેશ કરેલે જણાય છે. શાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે – બીજાને સ્તંભન માટે પીળા રંગની, વશીકરણ માટે રાતા રંગની, ક્ષોભ પમાડવા લીલા રંગની, દ્વેષ કરાવવા કાળા રંગની અને કર્મોના નાશ માટે વેત રંગની માળાથી જાપ કરે.
અંગુલીથી પણ જાપ ન કરી શકે તે રત્નની કે રુદ્રાક્ષ વગેરેની માળાને હદય સન્મુખ રાખી, પગ કે વસ્ત્રાદિને માળાને સ્પર્શ ન થાય તે રીતે મેરુનું ઉલ્લંઘન કર્યા વિના જાપ કરે. આંગળીના છેડાથી મેરનું ઉલ્લંઘન કરવાથી કે વ્યગ્ર (ચંચળ) ચિત્તથી ગણે તે તેનું અલ્પમાત્ર ફળ મળે છે. (અહીં આંગળીના છેડાથી એટલે અંગુઠા ઉપર માળા રાખીને તર્જની અંગુલીના છેડાથી નહિ ગણતાં અંગુલી ઉપર માળા રાખીને અંગુઠાથી ગણવું એમ કેટલાક માને છે તે જણાય છે) વળી જા૫ સમુહને બદલે એકાન્તમાં શ્રેષ્ઠ, તેનાથી પણ મૌનથી અધિક શ્રેષ્ઠ અને તેથી પણ ધ્યાનથી કરે તે અધિક શ્રેષ્ઠ છે. પાદલિપ્તસૂરિકૃત પ્રતિષ્ઠા પદ્ધત્તિમાં પણ માનસ, ઉપાંશુ અને ભાગ્ય એમ જાપના ત્રણ પ્રકારે કહ્યા છે, તેમાં જે જાપમાં અંતર્જલ્પ પણ ન હય, કેવળ મનથી પોતે જ જાણે તે માનસ જાપ, જેમાં અંતર્જ૫ હોય છતાં બીજા ન સાંભળી શકે તે ઉપાંશુ અને જેને બીજા સાંભળી શકે તે ભાષ્ય જાપ જાણ. તેમાં કષ્ટસાધ્ય છતાં શાન્તિકાર્યો માટે કરાય તે માનસજાપ ઊત્તમ છે. ઉપાંશું સામાન્ય કષ્ટ વાળ અને પષ્ટિક કાર્યો માટે કરાતો હોવાથી મધ્યમ છે, ભાષ્ય તે સુકર તથા વશીકરણાદિ દુષ્ટ ઉદ્દેશથી કરતા હોવાથી અધમ છે.
શ્રી નમસ્કારમંત્ર ચિત્તની સ્થિરતા માટે પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વીથી ગણવે. અધિક શ્રેષ્ઠ છે. અનાનુપૂવી એક એક અક્ષર કે પદ વગેરેથી પણ ગણી શકાય. અનાનુપૂવને વિધિ યોગશાસ્ત્ર આઠમા પ્રકાશમાં કહ્યો છે, વળી નમસ્કારમંત્રને જાપ આલેકના ફળ માટે છે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૦
પૂર્વક અને મોક્ષપ્રાપ્તિ માટે વિના ગણવે. કહ્યું છે કે કોડવાર પૂજા જેટલું એક સ્તુતિનું, ક્રોડ સ્તુતિઓ જેટલું એક જાપનું, કોડ જાપ જેટલું એક ધ્યાનનું અને કડવાર ધ્યાન જેટલું એક લયનું ફળ મળે છે.”
ધ્યાનની સિદ્ધિ માટે શ્રી જિનેશ્વરની કલ્યાણક ભૂમિ, અન્ય તીર્થો, અથવા જ્યાં એકાગ્રતા સાધી શકાય તે સ્થળ ઉત્તમ છે. સામાન્યતઃ મુનિઓની વસતિ સ્ત્રી – પશુ-પંડકાદિ વિનાની હોય, તે પણ ધ્યાન માટે નિર્જન-એકાન્ત સ્થળ વધારે હિતકર છે. યોગસિદ્ધ આત્માઓ માટે તે સમુહમાં કે એકાન્તમાં કોઈ ભેદ નથી. તેથી જ્યાં મન-વચન-કાયાની એકાગ્રતા – સ્થય થઈ શકે તેવું બસ-સ્થાવર થી રહિત સ્થળ ધ્યાન માટે ઉત્તમ છે, તેમ કાળ પણ સામાન્ય સાધક માટે જે જે કાળે નું સમાધાન થઈ શકે તે ધ્યાન માટે એગ્ય જાણ. યેગીને તે દિવસ રાત્રી કે અમુક કાળનું નિયમન નથી.
મહાનિશિથમાં કહ્યું છે કે શ્રી નમસ્કાર મંત્રનું ભાવથી ચિંતન કરવાથી ચોર, વાઘસિંહ વગેરે ધાપદના, સાપ, સમુદ્રાદિ જળ, અગ્નિ, જેલનું બંધન, રાક્ષસ વગેરે દુષ્ટ દે, યુદ્ધ અને રાજભયના વગેરે સર્વ ઉપદ્રવ ટળી જાય છે, નમસ્કાર પચીશીમાં પણ કહ્યું છે કે જન્મતાં કે પછી પણ નમસ્કારમંત્ર ગણવાથી ઋદ્ધિ મળે, મરતાં ગણવાથી દુર્ગતિ ટળે, આપત્તિમાં ગણનારને આપત્તિ ટળે અને ઋદ્ધિ વખતે ગણતાં ઋદ્ધિ વધે. વળી નવકારના એક અક્ષરના જાપથી સાત સાગરેપમનાં, પદના જાપથી પચાસ સાગરેપમોનાં અને સંપૂર્ણ ગણવાથી પાંચસે સાગરોપમનાં પાપો તૂટે છે. મહામંત્રના એક પદને પૂજવાથી અને એક લાખ વાર જપવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. તથા આઠ કેડ, આઠ લાખ, આઠસેને અ8િ વાર જપ કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. એમ નમસ્કારમંત્રના જાપથી અનંતા લાભ થાય છે. માટે નિદ્રામાંથી જાગતાં તેનું સ્મરણ કરવું એ મહામંગળ છે.
નમસ્કારનું સમરણ કર્યા પછી તુર્ત દ્રવ્યાદિનું સ્મરણ એટલે ધર્મ જાગરિકા કરવી. તેમાં મારાં કર્તવ્ય પૈકી મેં શું શું કર્યું? અને શું શું કરવાનું બાકી છે તેમાં પણ શક્ય છતાં હું શું નથી કરતો ? બીજાઓને મારામાં કયા દેશે દેખાય છે? મારું કર્તવ્ય શું છે? અથવા જાણવા છતાં કયા દેને હું છોડતું નથી ? વગેરે આત્મચિંતન કરવું અને શક્ય ધર્મકાર્યો કરવાને તથા દોને છોડવાનો નિર્ણય કરે.
તે પછી (શૌચ વગેરે કરીને) સામાયિક વગેરે છ આવશ્યકરૂપ રાત્રી પ્રતિક્રમણ કરવું, તેમાં તપચિંતનના કાઉસગ્નમાં આજે ક્યી પર્વતિથિ કે કલ્યાણક છે? વગેરે વિચારીને તે પર્વ વગેરેને ઉચિત તપનું પચ્ચક્ખાણ સ્વયં આત્મસાક્ષીએ કરવું, (ધારવું.) પ્રતિક્રમણ
૧. વસ્તુતઃ જીવ આ ચિંતા કરતે નથી માટે જ દે વધતા જાય છે અને સામગ્રી-શક્તિ છતાં હિત થતું નથી, માટે જાગતાં જ ઉગતે દિવસ સફળ કરવા આવું ચિંતન કરી તે પ્રમાણે વર્તવું જોઈએ.
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા પચ્ચકખાણને વિધિ
૧૪૩
(કરનાર અને) ન કરનારે પણ નિદ્રામાં આવેલા રાગ વગેરે રૂપ કુસ્વપ્નના દ્વેષાદિરૂપ દુઃસ્વપ્નનાં પ્રાયશ્ચિત માટે કુસુમિણ– દુસુમિણને કાર્યોત્સર્ગ કરી, તેમાં સ્વયં સ્ત્રીસેવન રૂપ સ્વપ્નને ૧૦૮ શ્વાસોચ્છવાસનો (ચાર લેગસ્સ સાગરવર-ગંભીરા સુધીને) અને તે સિવાયનાં સ્વપ્નને એક શ્વાસોચ્છવાસને (ચંદેસુ નિમ્મલયરા સુધી ચાર લેગસને) કાર્યોત્સર્ગ કરે. પંચાશકની ટીકામાં સ્વયંસીસેવનનું સ્વપ્ન આવ્યા પછી જાગીને તુર્ત આ કાઉસ્સગ્ન કરવાનું કહ્યું છે અને શ્રાદ્ધવિધિ ટીકામાં સ્રોસેવનનું સ્વપ્ન આવે તે તુર્ત આ કાઉસ્સગ્ન કર અને પછી પ્રમાદ થાય તે રાઈપ્રતિકમણ પૂર્વે બીજીવાર પણ કરે એમ કહ્યું છે. કોઈ વાર દિવસે પણ કુસ્વપ્ન- દુઃસ્વપ્ન આવે તે આ કાઉસ્સગ કરવાનું સમજાય છે. પણ તુર્ત કે દેવસિક પ્રતિક્રમણ કરતાં કરે તે સ્પષ્ટ જણાતું નથી, માટે બહુશ્રુત ગુરુના આદેશ પ્રમાણે કરે.
શ્રાદ્ધવિધિ, પંચાશક, શ્રાદદિનકૃત્ય, વગેરે ગ્રની ટીકાને આધારે એમ જણાય છે કે પ્રતિક્રમણ કરનાર કે નહિ કરનાર પણ શ્રાવકે પ્રથમ નિરર્થક કર્મબંધથી બચવા માટે સ્વશક્તિ ગોપવ્યા વિના પૂર્વે જણાવ્યા તે “સચિત્ત-દ્રવ્ય- વિગઈ” વગેરે ચૌદ નિયમ ધારીને ગઠિસહી વગેરે સંકેત પચ્ચ. સાથે “નમુક્કારસહી” વગેરે કાળ પચ્ચખાણ સૂર્યોદય પહેલાં જ ઘરમંદિરમાં દેવ સમક્ષ, કે સ્થાપનાચાર્ય સામે ગુરુપ્રત્યક્ષ કરવું અથવા આત્મસાક્ષીએ ધારવું જોઈએ.
કાળ પચ્ચખાણોમાં “ઉગ્ગએ સૂરે” પાઠ હોવાથી તે સૂર્યોદયથી શરુ થાય છે, તેથી સૂર્યોદય પહેલાં કર્યું હોય તે જ સફળ થાય. પિરિસિ-સાદ્ધપરિસિ વગેરે પણ સૂર્યોદય પૂર્વે કરાય, અથવા સૂર્યોદય પહેલાં કરેલા નમુકકારસહિ પચ્ચ. ને કાળ પૂર્ણ થયા પહેલાં જ તેની સાથે જોડી (વધારી) શકાય, અર્થાત્ કાળપચ્ચ. સૂર્યોદય પછી કરાય નહિ. “આઈ નિંદામિ, પડુપ્પન્ન સંવરેમિ અને અણગમં પચ્ચખાણમિ” એ પાઠથી પચ્ચકખાણ ભવિષ્યકાળનું કહ્યું છે તેથી સૂર્યોદયથી શરુ થતું પચ્ચ. સૂર્યોદય પૂર્વે કરવાથી જ સફળ થાય. એકાસણું-બેસણું, વિગઈનું કે આયંબિલનું વગેરે દરેક પરચકખાણ પણ કાળ પચ્ચ. સાથે જ કરી શકાય, એમ યેગ્યકાળે કરેલું પચ્ચખાણ પૃષ્ટ કહેવાય. આ રીતે સ્વયં કરેલું કે ધારેલું પચ્ચ. પુનઃ ગુરુસાક્ષીએ પણ કરવું જોઈએ.
અહીં સુધી મૂળ ૬૦ ગાથા માં કહેલા ત્રણ પાદનું વર્ણન કરીને હવે ચોથા પાદમાં કહેલા ચૈત્યવંદનનું વર્ણન કહીએ છીએ તેમાં
૨. પ્રતિક્રમણ નહિ કરનાર શ્રાવક પણ આ કાર્યોત્સર્ગ કરી સામાયિક કરે, તેમાં જગચિંતામણીનું જયવીયરાય સુધીનું ચિત્યવંદન, ખમાસમણપૂર્વક “ભગવાન્ડ' વગેરે ચારને વંદન તથા સજઝાયના બે આદેશ માગી “ભરફેસર બાહુબલી' સજઝાય દ્વારા સંતે અને સતીઓના સ્મરણ રૂપ પ્રભાતિક મંગળ કરવાથી દિવસ પાપથી રહિત બનીને પુણ્યક્રિયાઓ દ્વારા સફળ થાય. સામાયિક ન કરે તે પણ આ મંગળ કરવું હિતકર છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધર્મસંગ્રહ ગુo ભા૦ સારોદ્વાર ગા. ૬
પ્રથમ દ્રવ્યપૂજા માટે પુષ્પ વગેરે સામગ્રી વિધિપૂર્વક મેળવવી અને ભાવપૂજા માટે મુદ્રા કરવી વગેરે વિધિ પછી જણાવીશું. તે પહેલાં ચેત્ય એટલે જિનમૂર્તિને પ્રકારે જાણવા જોઈએ, તે પાંચ પ્રકારે છે. ૧. ભકિત ચૈત્ય- નિત્યપૂજા માટે ઘરમાં પધરાવેલી પ્રતિમા. ૨. મંગળ ચૈત્ય- બારણાના ઊત્તરાસંગમાં કોતરેલી. ૩. નિશ્રાકૃત ત્ય- કોઈ એક ગચ્છની હોય તે. ૪. અનિશ્રાકૃત રીત્ય- સધળા ગચ્છનું સાધારણ (તીર્થ વગેરેની પ્રતિમાં) તે અને ૫. શાશ્વત ચૈત્ય- કોઈએ નહિ કરાવેલી ત્રણે લોકમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ તે.
અહીં જે વિધિ કહેવાનું છે તે ઘરમંદિરના ભક્તિ ચિત્ય માટે સમજવે. જો કે પૂર્વે આ ગ્રન્થમાં અને ગશાસ્ત્રમાં પણ આને મંગળ-ચિત્ય કહ્યું છે, પણ તે ચિત્યના ત્રણ પ્રકારની અપેક્ષાએ કહ્યું છે. પાંચ પ્રકારની અપેક્ષાએ ઘરમંદિરના ચિત્યને ભકિતચત્ય કહ્યું છે. તેનું પૂજન વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે. સંસારના કાર્યો પણ વિધિથી સફળ થાય છે. તે આત્મકલ્યાણના કાર્યો માટે અવિધિ કેમ ચાલે? માટે હવે પુજાને વિધિ જણાવે છે કેમૂઢ-“સખ્યાત્વિરિતે, વા, સંજ્ઞાચ જ નિનાન માત !
पुष्पाहारस्तुतिभिश्च पूजयेदिति तिद्विधिः" ॥६१।। અર્થાત સમ્યગ એટલે વિધિ- જયણાપૂર્વક પૂજાના સમયે સ્નાન કરીને જિનપ્રતિમાનું સ્નાન-નાત્ર પ્રક્ષાલ કરીને, પુષ્પ - આહાર અને સ્તુતિ દ્વારા પ્રતિમાને પૂજે એ જિનપૂજાને વિધિ છે. તેમાં
પુપના ઉપલક્ષણથી દરેક પ્રકારની અંગપૂજા, આહાર શબ્દથી વિવિધ અગ્રપૂજા અને સ્તુતિ શબ્દથી ચિત્યવંદનાદિ ભાવપૂજા સમજવી. તેમાં ઉત્સર્ગથી પૂજા ત્રણ સંધ્યાએ – ત્રિકાળ કરવી. અપવાદે આજીવિકાદિ કારણે અનુકૂળ સમયે ત્રણ– બે અથવા એક વખત પણ કરાય, સર્વને માટે ત્રિકાળને એકાંત નથી.
૩. અજ્ઞાનથી અવિધિ થઈ જાય તે પણ વિધિનું લક્ષ્ય હેવાથી લાભ થાય. જાણવા છતાં પ્રમાદથી અવિધિ કરવાથી તે કર્મબંધ એટલે સંસાર વધે,
૪. તેમાં અપવાદનું કારણ પ્રબળ જોઈએ, સામાન્ય કારણે ગમે ત્યારે કરવાથી અનાદર નામની આશાતના થાય. રાત્રીએ સ્નાન–પૂજા કરવી તે અમંગળ અને આશાતનારૂપ છે. નીતિશાસ્ત્રમાં પણ રાત્રી સ્નાનને અમંગળ કહ્યું છે અને અજૈન શાસ્ત્રોમાં પણ રાત્રીએ સ્નાન, શ્રાધ-દાન-દેવપૂજનને નિષેધ છે, ભેજનને તે વિશેષતયા નહિ કરવાનું કહ્યું છે. વર્તમાનમાં વહેલી સવારે પૂજા અને મેડી રાત સુધી ભાવના વગેરે થાય છે તે ઘણી રીતે અનર્થકારક છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-દ્રવ્યસ્નાન અને ભાવ સ્નાન
૧૪૫
તેમાં શ્રાવક સર્વ કાર્યો જયણાથી કરે તે જ ધર્મરક્ષા થાય, માટે નાન જ્યાં કીડીઓ, કુંથુઆ, ઢીલકુંગ કે બીજા પણ ત્રસજી ન હોય, પાણી ભરાઈ ન રહે તથા જ્યાં ખાડાટેકરા અને પિલાણ ન હોય અને પાણુ શીધ્ર સૂકાઈ જાય તેવી સરખી ભૂમિમાં કરાય, પાણી પણ અચિત્ત અને સચિત્ત હોય તે સારી રીતે ગાળેલું પરિમિત વાપરવું અને તેમાં પણ ઉડતા જ પડીને મરે નહિ તે ખ્યાલ રાખે. વગેરે શ્રાદ્ધદિનકૃત્યમાં તથા પૂજા પંચાશકમાં પણ કહ્યું છે. લૌકિક શાસ્ત્રોમાં તે કહ્યું છે કે નગ્ન થઈને, રેગી દશામાં, પ્રવાસમાંથી આવીને તુર્ત, ભોજન પછી, આભૂષણ સહિત, સ્વજનાદિને વળાવ્યા પછી, કે કોઈ મંગળ કાર્ય કર્યા પછી સ્નાન કરવું નહિ.”
સ્નાનના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે, દ્રવ્યસ્નાનના પણ દેશનાન અને સર્વ સ્નાન એમ બે પ્રકારે છે, તેમાં મળ-મૂત્રનું, દાંત-મુખનું કે હાથ–પગ વગેરેનું શૌચ તથા કોગળા કરવા વગેરે દેશસ્નાન અને સંપૂર્ણ શરીરનું સ્નાન તે સર્વસ્નાન કહેવાય. તેમાં–
મળ-મૂત્રનું વિસર્જન મૌનપૂર્વક, નિર્જીવ ભૂમિમાં શક્ય હોય તો કોઈ ન દેખે ત્યાં, કોઈને અણગમે કે અપકીર્તિ ન થાય તે રીતે, ઓછામાં ઓછું પણ એક વસ્ત્ર પહેરીને, દિવસે અને બે સંધ્યાએ ઉત્તર સન્મુખ અને રાત્રે દક્ષિણ સન્મુખ બેસીને કરવું, એમ વિવેક વિલાસમાં કહ્યું છે. દાતણ પણ સીધું, ગાંઠા વિનાનું, સારે કૂચે થાય તેવું, છેડે પાતળું, દશ અંગુલ લાંબુ, છેલ્લી અંગુલી જેટલું જાડું, સારી જમીનમાં ઉગેલા જાતિવંત વૃક્ષનું છેલ્લી બે આંગળી વચ્ચે રાખીને અંગુઠા અને તર્જનીથી પકડીને જમણું – ડાબી દાઢ નીચે પિઢામાં, તે પણ મનને એકાગ્ર કરીને પૂર્વ કે ઉત્તર સન્મુખ સ્વસ્થ બેસીને દાંત-માંસને ઈજા ન થાય તેમ ઘસવું, વગેરે નીતિશ્વસ્ત્રમાં કહ્યું છે. દાતણના અભાવે બાર કોગળાથી મુખશુદ્ધિ કરવી, ઉલ તે દરરોજ ઉતારવી.
જળસ્નાનથી શરીર શુદ્ધિ અને સુખને અનુભવ થવાથી દ્રવ્યસ્નાન એ ભાવશુદ્ધિનું કારણ છે. સ્નાનાષ્ટકમાં કહ્યું છે કે જળથી દ્રવ્યસ્નાન કરનારને કેદ્ર વગેરે રોગ ન હોય તે પણ માત્ર શરીરના બાહ્ય અંશની અલ્પકાળ પુરતી શુદ્ધિ, તે પણ જળ સિવાયના અન્ય જીની જયણા કરવાથી થાય છે, તે પણ ગૃહસ્થને બીજા આરંભે થી થતાં પાપની શુદ્ધિ માટે વિધિપૂર્વક દ્રવ્યસ્નાન કરીને દેવ અને અતિથિનું પુજન કરવું તે હિતકર છે. કારણ અનુભવથી સિદ્ધ છે
૫. નિત્ય એક જ સ્થળે પાણી પડે ત્યાં લીલફુગ થાય, બાથરૂમમાં કે મેરી-ચોકડીમાં સ્નાન કરવાથી તે ઘોર હિંસા થાય. જયણ એ જ આજ્ઞાપાલનરૂપ પ્રભુપૂજા છે, તેના બદલે અજયણું – હિંસા કરીને પૂજા કરવી તે કઈ રીતે ઉચિત નથી. વર્તમાનની શહેરની જીવન પદ્ધતિ ધર્મઘાતક છે, તેમાં શક્ય તેટલી જયણા પાળવાની બદિ હોય તો જ ધર્મ થઈ શકે. જેને હિંસાને કે અવિધિને ભય નથી તેની ધર્મકરણી હિતકર બનતી નથી, ધર્મક્રિયાને પ્રાણ ભાવ છે, શુભ ભાવ વિનાની ક્રિયા કેવળ કાયકલેશ કહી છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
'૧૪૬
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
કે જળસ્નાનથી અપેક્ષાએ દેશે થવા છતાં તે ભાવશુદ્ધિનું કારણ હોવાથી સમ્યગૂ દર્શન વગેરે બીજા ગુણે પ્રગટે છે.
અન્યત્ર પણ કહ્યું છે કે પુજામાં સ્થાવર ઓની હિંસા થવાથી તેટલા અંશમાં દેવ છતાં સમ્યકત્વની શુદ્ધિનું કારણ હોવાથી જિનપૂજા નિર્દોષ જાણવી. પંચાશકમાં તે કહ્યું છે કે કૂવો ખોદવાથી શ્રમ, તૃષા લાગે અને વસ્ત્રો મલિન થાય, તે પણ કૂવામાં પાણી પ્રગટવાથી તે બધા દોષ દૂર કરી શકાય અને એ પાણીથી બીજા જીવોને ઉપકાર પણ થાય. તે રીતે દ્રવ્યપૂજામાં અમુક દોષ હોવા છતાં સમ્યકત્વ વગેરે મટા ગુણો પ્રગટવાથી તે દેષ ટળી જાય અને એ પૂજાને જોઈને બીજા પણ પૂજા કરતા થાય એ મેટો લાભ થાય. એમ દ્રવ્યસ્નાનનું સ્વરૂપ કહ્યું,
હવે એ જ અષ્ટકમાં ભાવ સ્નાન માટે કહ્યું છે કે “ધ્યાન રૂપી પાણી વડે કર્મમલને નાશ કરવારૂપ આત્મશુદ્ધિ કરવી તે ભાવનાન છે.” અહીં એટલું વિશેષ સમજવું કે ગડગુમડ વગેરે રોગના કારણે જળસ્નાન કરવા છતાં રસી-પરૂ વગેરે અશુચિ ઝરતી રહે તે જળ-ચંદન પુષ્પ વગેરેથી અંગપુજા સ્વયં ન કરતાં એ દ્રવ્યો બીજાને આપી તેની પાસે કરાવવી. અગ્રપૂજા અને ભાવપૂજા સ્વયં કરી શકાય. કહ્યું છે કે શરીરાદિ શૌચ વિના, કે ભૂમિ ઉપર પડેલાં પુષ્પથી જે દેવપૂજા કરે છે તેના પરિણામ નિશ્ક હોવાથી અન્ય ભવે , તે ચંડાળ થાય છે.
સ્નાન પછી ઉત્તમ શુદ્ધ વસથી શરીર લૂછવું અને બીજા પવિત્ર કોરા વસ્ત્રથી નાન કરેલું વસ્ત્ર બદલી, ભીના પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાને જઈ ઉત્તર દિશા સમુખ ઉભા રહી પૂજાનાં વસ્ત્ર પહેરવાં. પૂજાના વચ્ચે સફેદ, કોમળ, અખંડ, સાંધ્યા વિનાનાં, ઉત્તમ જાતિનાં, અન્ય કાર્યમાં નહિ વાપરેલાં જોઈએ, તે પણ પુરૂષને અધવસ્ત્ર અને ઉત્તરીય છે અને સ્ત્રીઓને કંચુક સહિત ત્રણ જજોઈએ. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે દેવપૂજા વગેરેમાં સાંધેલું, બળેલું કે ફાટેલું વસ્ત્ર નહિ પહેરવું. તથા કાપેટીયું, અડધી ચડ્ડી, લંગોટ જેવું ટુંકું કે જેનાથી મળ-મૂત્રનું વિસર્જન કે મિથુન સેવ્યું હોય તેવા વસ્ત્રથી, કે પુરુષે માત્ર એક વસ્ત્રથી કે સ્ત્રીઓએ કંચૂક વિના દેવપૂજન નહિ કરવું. વળી પૂજાનાં વચ્ચે વપરાશ પ્રમાણે પરસેવા વગેરેથી મેલાં થાય તે ધોતા રહેવું, ધૂપથી પવિત્ર બનાવવાં, તેનાથી પરસેવો કે શ્લેષ્મ વગેરે લૂંછવું નહિ, હવે પૂજાના પ્રકાર વગેરે કહે છે.
૧. અંગપૂજા-પ્રતિમાને પ્રક્ષાલ- પૂજાની સઘળી સામગ્રી-પુષ્પ વગેરે મેળવ્યા ( ૬. જે જે યિામાં થોડી હાની અને ઘણો લાભ, અગર પ્રારંભમાં હાનિ પણ પરિણામ લાભ થાય, તે દરેક ક્રિયાઓ ઉપાદેય છે. લૌકિક લેકોત્તર સધળા વ્યવહાર પ્રાયઃ એ જ પ્રમાણે ચાલે છે, માટે જિનપૂજા થાડા દેજવાળી હોવા છતાં પરિણામે ઘણું લાભનું કારણ હોવાથી તે ગૃહસ્થને અવશ્ય કરણીય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૩૦ ૪. દિનચર્યા–જિનેશ્વરની અગપૂજાના વિધિ
પછી પ્રક્ષાલ કરાય, તેમાં પુષ્પો ઉત્તમ બગીચામાંથી, તેના રક્ષક માળી વગેરેને સતાષકારક મૂલ્ય આપીને, સ્વયં જાતે અગર પેાતાના વિશ્વાસુ માણસ દ્વારા મંગાવવાં. તે પણ ઉત્તમ કર'ડીચામાં કે ધાતુના પવિત્ર વાસણમાં પવિત્ર વસ્ત્રથી ઢાંકીને બહુમાન પૂર્વક હૃદય સામે રહે તેમ એ હાથથી ઉપાડીને લાવવાં, પાણી પણ પવિત્ર ઉત્તમ સ્થાનેથી બહુમાનપૂર્વક લાવવું કે મંગાવવું. પછી ઉત્તરાસંગના છેડાથી આઠ પડ કરીને નાક-મુખ ઢંકાય તેમ મુખકોશ આંધવા. તેમાં આટલું વિશેષ છે કે કોઇ અતિ સુકોમળ કાયાવાળા કે રાગી વગેરે નાક ન બાંધી શકે, અસમાધિ થાય તા, એકલું મુખ બાંધવું. આજીવિકા માટે રાજા વગેરેની સેવા (મુંડન) પણ હજામ મુખ બાંધીને કરે છે, તે ત્રણલેાકના નાથ અરિહંતદેવની સેવામાં તે મુખકોશ અવશ્ય બાંધવાજ જોઇએ. એથી વિનય થાય અને આશાતનાથી બચી જવાય.
૧૪૭
તે પછી પ્રમાજેલા પવિત્ર આરસીયા ઉપર કેસર-ચંદન વાટવુ' અને પૂજા માટે તથા તિલકમાટે, એમ ભિન્ન એ પાત્રમાં ઉતારવું. ઉપરાંત ત્રસજીવા રહિત ધૂપ, સુગધી ઉત્તમ ઘીના દીપક, અખંડ નિળ અક્ષત, સાપારી, શ્રીફળ, વગેરે કળા, તાજી અમેટ નૈવેદ્ય, અને નિર્મળ પાણીનાં જળપાત્રો (કળશ) વગેરે સર્વ દ્રવ્ય સામગ્રો મેળવવી. ભાવશુદ્ધિ માટે તા રાગ, દ્વેષ, કષાય, ઇર્ષ્યા, અહંકાર, આલેક-પરલોકનાં ખાહ્ય સુખની ઇચ્છા, કે કુતૂહલ – વ્યાક્ષેપ વિગેરે તજીને નિળ-શાન્ત ચિતની એકાગ્રતા કરવી. કહ્યું છે કે મન, વચન, કાયા, વજ્ર, ભૂમિ તથા પૂજાનાં ઉપકરણાની શુદ્ધિ અને મનની એકાગ્રતા, એ સાત શુદ્ધિ પૂર્વક પૂજા કરવી.૭
એમ દ્રવ્ય – ભાવની શુદ્ધિપૂર્વક ઘરમદિરમાં પ્રવેશ કરવા, તેમાં પુરુષ દ્વારની જમણી શાખા અને સ્રી ડાબી શાખા તરફથી જયણાપૂર્વક પ્રથમ જમણા પગ અંદર મૂકીને પ્રવેશ કરે – અને ઉત્તર કે પૂર્વ સન્મુખ રહી ડાબી નાસિકા ચાલે ત્યારે મૌન પૂર્વક પૂજન કરે, પ્રવેશ કરતાં ત્રણ નિસીહિ, ત્રણ પ્રદક્ષિણા વગેરે દશત્રિકનું પાલન કરે, પછી પ્રથમ મદિર ને પ્રમાઈને પાટલા ઉપર પદ્માસને બેસીને તિલક માટેના જુદા રાખેલા કેસરથી કે પૂજાના કેસરમાંથી થાડુ... અલગ કરીને લલાટે, ગળે, હૃદયે અને પેટ ઉપર તિલક કરે, તથા હાથે કણિકા, બાજુબંધ, કંકણ વગેરે આભૂષા ચીતરે,
પછી બન્ને હાથ ધૂપીને મેરપીંછીથી નિર્માલ્ય ઉતારે. ચૈત્યવંદન બૃહદ્ ભાષ્યમાં જે દ્રવ્ય વનષ્ટ – પુનઃ ઉપયોગી ન અને તેને નિર્માલ્ય કહ્યું છે અને સધાચાર ભાષ્યમાં નિસ્તેજ શાભારહિત તથા ગધથી વિગધી ખનવાથી જે દર્શન કરનારને પ્રમેાદ પ્રગટાવી ન શકે, તેને નિર્માલ્ય કહ્યું છે. તેથી સામે મૂકેલા ચાખા વગેરેને નિર્માલ્ય ન માનવું એ ઘટિત અને
૭. સ.ખાધ પ્રકરણમાં મનની એકાગ્રતાને બદલે ધનશુધ્ધિ અને અન્યત્ર મન–વચનને બદલે ન્યાયદ્રવ્ય અને વિધિશુધ્ધિ કહી છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધર્મસંપ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
યુક્તિ સંગત છે. નિર્માલ્યને ઉતાર્યા પછી તેમાં કુંથુઆ વગેરે જીપત્તિ સંભવિત હેવાથી પગ નીચે ન આવે તેવા પવિત્ર સ્થાને છૂટું છૂટું નાખવું, જેથી હિંસા અને આશાતના પણ ન થાય, પ્રક્ષાલના પાણી માટે પણ એ રીતે સમજવું.
પછી કાળજી પૂર્વક પ્રતિમાને પ્રમાર્જન કરીને પવિત્ર થાળ વગેરેમાં નાભિથી ઉંચા સ્થાને પધરાવવાં. પછી કેસર, બરાસ, ઉત્તમ ઔષધિઓ તથા ચંદનથી મિશ્ર કરેલા પવિત્ર જળથી ભરેલા કળશથી બે હાથે અભિષેક કરે. પ્રક્ષાલ વખતે “હે પ્રભે! જન્મ સમયે મેરુશિખરે દેવ-દાનવ અને ઇન્દ્રોએ સુવર્ણ, રત્ન, વગેરેના કળશોથી આપનું જ્યારે સ્નાત્ર કર્યું, તે વખતે આપનું દર્શન કરનારા આત્માઓ ધન્ય ધન્ય છે.” એવી ભાવના ભાવવી. શક્ય બને ત્યાં સુધી પ્રક્ષાલ, પૂજા વગેરે મૌનથી કરવું, બેલિવું પડે તે પણ પાપવચને તે નહિ જ બલવાં, અન્યથા કહેલી નિસાહિ નિરર્થક બને. શ્રાદદિનકૃત્યમાં કહ્યું છે કેજિન-પૂજાદિ કરતાં શરીરે ખણવું, થંક-બળ – શ્લેષ્મ વગેર કાઢવું, કે સ્તુતિ તેત્રાદિ પ્રગટ બેલવાં નહિ.
પછી જરૂર જણાય તે પણ વાળાકુંચી કોમળ છતાં ધીમેથી વાપરવી. પ્રક્ષાલ પછી એક અંગછણાથી સઘળું પાણી લૂછી પ્રતિમાને કોરાં કરવાં અને બીજુ પવિત્ર બારીક ધુપેલું અંગલુછણું કરવું.
પંચતીથી પ્રતિમા, ચોવીશીના પટ્ટ કે સિદ્ધચક્રની પાટલી, વગેરેમાં પરસ્પર એકનું પાણી કે જંગલુછણાં બીજાને લાગે તે પણ દેષ નથી, શાસ્ત્રમાં ત્રણ પ્રકારની પ્રતિમા આ પ્રમાણે પણ કહી છે.
૧. વ્યક્ત પ્રતિમા તીર્થંકર (કે જેનું શાસન) જે કાળે વિદ્યમાન હોય તેની પ્રતિમા ભરાવવી તે.
૨. ક્ષેત્ર પ્રતિમા – અમુક ચોવીશીના વીશે તીર્થકોને પટ્ટ (પાટલો) કે વીશી ભરાવવી તે અને
૩. મહા પ્રતિમાનું ઉત્કૃષ્ટ એકસે સીત્તેર પ્રતિમા (કે સહસકુટ વગેરે) ભરાવવા તે.
૮. બેથી પૂર્ણ શુધિ ન થાય તે અંગલૂછશું ત્રણ વાર કરવું. અંગલૂછણ પવિત્ર, કામળ, મેલ વગરનાં વિધિપૂર્વક એલાં રાખવાં. તેમાં પણ પિતાનાં કપડાં ધોવાની જગ્યાએ અંગભૂં છણું ધોવાથી આશાતના થાય. પ્રતિમાની સંખ્યા પ્રમાણે અધિક રાખવાં. અહીં ઘરમંદિરમાં પ્રતિમાજી છેડા હાય માટે બે કહ્યાં સંભવે છે. તાત્પર્ય તે એ છે કે પ્રતિમાજીમાં કોઈ સ્થળે લેશ પણું પાણી ન રહે તેમ કરવું. પ્રક્ષાલ પછી અગલુછણાં તત કરવાં, નહિ તે પાણી સૂકાવાથી પ્રતિમા સ્પામ થતી જાય, વગેરે કાળજી કરવી એ જ આરાધના છે અને બેદરકારી આશાતના છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા–જિનેશ્વરની અંગપૂજા વિધિ
૧૪૯
આ પ્રતિમાના પ્રક્ષાલમાં જેમ એક બીજાના પાણીને પરસ્પર સ્પર્શ થવા છતાં દેષ નથી, તેમ સિદ્ધચક્રમાં, પરિકરમાં માલધારી દેવના પાણી વગેરેને કે પુસ્તકમાં પાનાનાં સ્પર્શને પરસ્પર દેષ લાગતો નથી. કહ્યું છે કે તીર્થંકરની આઠ પ્રાતિહાર્ય વગેરે રિદ્ધિના દર્શન માટે કોઈ પરિકર સહિત એક પ્રતિમા ભરાવે, કોઈ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે ભેગી ત્રણ ભરાવે, કઈ પંચપરમેષ્ઠિ મહામંત્રની આરાધના કરી ઉદ્યાપન માટે પંચતીથી ભરાવે, કોઈ ચોવીશે ભગવંતોનાં કલ્યાણકનો તપ કરી ઉદ્યાનમાં ચોવીશી ભેગી કરાવે અને કોઈ મહાશ્રાવક સર્વ તીર્થકરોની અરાધના માટે એક સાથે એકસીર (નો પટ્ટ) પણ ભરાવે, આ વિધિ કહેલું હોવાથી પરસ્પર પાણી વગેરેને સ્પર્શ થવાથી દોષ નથી એમ સમજવું. બહુમાન સાચવવા માટે પ્રભુનાં જંગલુછણ, પ્રક્ષાલ માટેનું પાણી, કે કેસર ચંદન વગેરે જુદા પાત્રમાં રાખવું, તેનો ઉપયોગ પોતાના હાથ ધરવામાં, લુછવામાં કે તિલક કરવામાં કરવાથી અવિનય થાય. એમ પૂજાનાં વસ્ત્ર પણ અન્ય કોઈ કામમાં વપરાય નહિ.
ચંદન પૂજા– બે ચરણે, બે જાન, બે કાંડાં, બે ખભા અને મસ્તક એ નવ અંગે ક્રમશઃ કરવી, અર્થાત્ આ અધિકાર મોટા મંદિરની પૂજાના વિધિમાં આગળ કહેવાશે, તે પ્રમાણે નવ અંગે સુષ્ટિ ક્રમે કેસર- બરાસથી મિશ્રિત ગોશીર્વચંદન વગેરેથી પૂજા કરવી. કોઈ પ્રથમ લલાટે પછી નવ અંગે કરવાનું કહે છે. જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે કહ્યું છે કે “તાજા સુગંધી ચંદન વડે જમણે ઢીંચણ અને ખભે, પછી લલાટ, પછી ડાબો ખભો અને ઢીંચણ એ પાંચ અંગે અથવા હૃદય સહિત છ અંગે પૂજા કરી તાજાં પુછે અને સુગંધીવાસથી પ્રભુપૂજન કરવું.”૯
પુષ્પપૂજા- પુષ્પ સુદર વર્ણવાળાં, સુગધી, તાજા, ભૂમિ ઉપર નહિ પડેલાં, પૂર્ણ ખીલેલાં, અખંડ અને તાજાં એવાં ઉત્તમ વિવિધ જાતિનાં છૂટાં અથવા (હાર- ટોડર- કલગી વગેરે) ગૂંથેલાં પુથી પૂજા કરવી. કહ્યું છે કે સૂકાં, ભેંય પડેલાં, ખંડિત, અશુચિથી સ્પેશિત, પૂર્ણ નહિ ખીલેલાં, સડેલાં, કે ખવાયેલાં, ચવાયેલાં, ચીમળાયેલાં, શેભા રહિત, ગંધરહિત, કે ખાટા ગંધવાળાં, તથા મળ-મૂત્રાદિશૌચ કરતાં સાથે રાખેલાં ઉચ્છિષ્ટ, વગેરે પુષ્પથી દેવને પૂજવા નહિ. વિશેષમાં સંપત્તિવાળાએ રત્ન, સુવર્ણ, કે મોતીના હાર, મુગટ, વગેરે આભરણથી સેના -રૂપાનાં પુષ્પોથી અને વિવિધ જાતિના ચંઆ વગેરેથી જિનમૂર્તિને પૂજવી – અલંકૃત કરવી. એથી સ્વ પર વિવિધ લાભ થાય છે. કહ્યું છે કે- શ્રેષ્ઠ સામગ્રીથી લાભ પણ શ્રેષ્ઠ મળે છે અને સજનોને પિતાની સંપત્તિને આથી બીજે શ્રેષ્ઠ સદુપયોગ પણ કોઈ નથી. ચંદન અને પુષ્પપૂજા પ્રભુનાં નેત્રે - મુખ વગેરે ઢંકાઈ ન જાય તે રીતે કરવી.
૯. વર્તમાનમાં તપગચ્છને વિધિ જમણુ-ડાબા બે ચરણે, બે ઢીંચણ, બે હાથ અને બે ખભાનાં એક એક અંગ, એમ ચાર તથા શિખા, લલાટ, કંઠ, હૃદય અને નાભિ, એ પાંચ મળી નવ, એ રીતે પૂજા કરવાને વિધિ પ્રચલિત છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૧
પુષ્પ વગેરેની આંગી પણ જોનારને ભાવોલ્લાસ વધે તેવી સુંદર કળાત્મક રીતે કરવી. આ સિવાય કુસુમાંજલી ચડાવવી, શુદ્ધ જળધારા દેવી, અંગરચના કરવી, લલાટે કસ્તુરી વગેરેથી પત્રભંગી (આડ) રચવી, વગેરે વિવિધ અંગપૂજાના પ્રકાર સંઘના મંદિરની પૂજાના અધિકારમાં કહેવાશે. પ્રતિમાની હથેલીમાં સુવર્ણનું બીજોરું, શ્રીફળ, સોપારી, સોના – રૂપાળું નાણું, સીક્કો, નાગરવેલનું પાન, વગેરે મૂવું, અને દશાંગાદિ ધૂપ ઉખે તે સર્વ અંગપૂજા ગણાય છે. તેમાં ધૂપ પ્રભુની ડાબી બાજુએથી ઉખેવ વગેરે અંગપૂજાનું સ્વરૂપ જાણવું.
૨. અગ્રપૂજા- તાજા સુધી ઘીના દીપક ધરવા, સેના-ચાંદીથી બનાવેલા કે ડાંગરના ઉત્તમ અખંડ ચોખા વડે દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્યયુગલ, સ્વસ્તિક, કુંભ અને નંદાવર્ત. એ અષ્ટમંગળની રચના કરવી, જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતિક રૂપે ત્રણ ઢગલી કરી ઉપર પાન-સોપારી વગેરે ફળો મૂકવાં, બીજોરું, શ્રીફળ, વગેરે તાજાં નવાં ફળોની તથા વિવિધ ઉત્તમ નૈવેદ્યની ભેટ કરવી, મંગળ સ્વરૂપ ભરેલાં જળપાત્ર પ્રભુ સન્મુખ સ્થાપવાં, તેમાં પણ નૈવેદ્યમાં રાંધેલી રસોઈનું ફળ વિશેષ છે અને તે સરળ પણ છે. આવશ્યક નિર્યુક્તિ, નિશીથ, મહાનિશીથ વગેરેમાં રાંધેલા બલીનું વિધાન છે, સાકર વગેરેનાં શ્રેષ્ઠ પાણી, ફળ, વગેરે ખાદિમ અને સૂકાંપાન વગેરે સ્વાદિમ, એ ચારે આહારથી નૈવેદ્ય પૂજા કરવી. તથા ગશીર્ષચંદનથી માંડલું બનાવવું કે થાપા દેવા, ગીત, નાચ કરવાં, વાજિંત્રો વગાડવાં. લૂણ કે આરતિ - દીપક ઉતારવા, તે સર્વ અગ્રપૂજા કહી છે.
૩. ભાવપૂજા- અંગ - અગ્ર પૂજાની પ્રવૃત્તિના ત્યાગરૂપે ત્રીજીવાર નિસાહિ કહીને ચિત્યવંદન માટે જઘન્યથી જિનપ્રતિમાથી નવ હાથ અને સગવડ ન હોય તો ઓછામાં ઓછા એક હાથ દૂર તથા ઉત્કૃષ્ટથી સાઈઠ હાથ દૂર, તેમાં પણ પુરુષે પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓ એ ડાબી બાજુ ભૂમિની પ્રમાર્જનાપૂર્વક બેસીને વિશિષ્ટ સ્તુતિસ્તવનાદિથી ચૈત્યવંદન કરવું તેને ભાવપૂજા કહી છે. તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકાર છે. તેમાં –
માત્ર મસ્તકથી પ્રણામ, કે “નમો અરિહંતાણું” વગેરે એક નવકાર, અથવા જેમાં નમસ્કાર થતું હોય તેવા એક કે અનેક લેખકો, કાવ્ય બેલીને કરાય, તે સર્વ જેમાં વર્ણન અને ક્રિયા અલ્પ હોય તે જઘન્ય ચૈત્યવંદના કહી છે, તેમાં પણ પ્રણામ પાંચ પ્રકારે થાય છે. માત્ર એક મસ્તક નમાવવાથી એક અંગવાળો, બે હાથે અંજલી એડવાથી બે અંગવાળે, મસ્તક સાથે અંજલીથી ત્રણ અંગવાળ, બે હાથે અંજલી અને બે ઢીંચણથી ચાર અંગવાળો અને સાથે મસ્તક નમાવવાથી પાંચ અંગવાળો (પંચાંગ) પ્રણામ કર્યો છે. જેમાં અરિહંત ચેઈએ , અન્ની, એક નવકારને કાઉસગ્ગ અને પારીને એક સ્તુતિ બોલાય તે એક દંડક અને એક સ્તુતિવાળી મધ્યમ ચૈત્યવંદના, એમ બૃહત્ક૯૫ભાષ્યની “નિરદમનિવ
f” એ ગાથાના આધારે જણાય છે. અને જેમાં (નમુત્થણું, અરિહંતાઈ, લેગસ્ટ, પુખરવરદી. અને સિદ્ધાણું, એ) પાંચ દંડકસૂત્રે સાથે ચાર સ્તુતિઓને એક જોડો તથા
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા–શૈત્યવંદનાનું સ્વરૂપ
૧૫૧
જયવીયરાય બેલાય તે (અર્થાત્ સ્તુતિના એક જોડાવાળી) ચૈત્યવંદના ઉત્કૃષ્ટ જાણવી. આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાને વિધિ વ્યવહાર ભાષ્યની “ત િથા ૬ જાવ.” ગાથાથી કહે છે. ચિત્યવંદનભાષ્ય, આવશ્યકણિ, વગેરેમાં પણ આ પ્રમાણે કહેલું છે.
અન્ય આચાર્યો વળી કહે છે કે એક શકસ્તવવાળી ચિત્યવંદના જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવવાળી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવવાળી ઉત્કૃષ્ટ જાણવી. અર્થાત્ વર્તમાનમાં ચૈત્યવંદન કરાય છે તે એક નમુ. વાળી જઘન્ય. મોટું દેવવંદન કરાય છે તે પાંચ નમુ. વાળી અથવા છેલ્લું ચિત્યવંદન ન કરે તે ચાર નમુ. વાળી ઉત્કૃષ્ટ અને એમાં એક થેયના જેડાવાળી (માસી દેવવંદનમાં શ્રી ઋષભદેવનું રૌત્યવંદન કરીએ છીએ તે) બે નમુ. વાળી અથવા છેલ્લા એક મૈત્યવંદન સહિત ત્રણ નમુ. વાળી મધ્યમ જાણવી.
અથવા ભાવની અપેક્ષાએ પણ ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમકે ગુણસ્થાનકોના ભેદથી જીવેમાં ભાવની પણ તરતમતા હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે અપુનબંધકને જઘન્ય ભાવ હોવાથી તેની ઉપર કહી તે દરેક વન્દના જઘન્ય. ચોથા ગુણસ્થાનકે ભાવ મધ્યમ હોવાથી અવિરતિ સમક્તિદષ્ટિની દરેક વંદના મધ્યમ અને પાંચમા ગુણસ્થાનક વગેરે વિરતિવાળાના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી તેની દરેક વંદના ઉત્કૃષ્ટ જાણવી. અથવા એક જ ગુણસ્થાનકવાળા પણ સર્વના ભાવ (ઉત્સાહ) જૂનાધિક હોય માટે એક અપુનબંધકમાં પણ જઘન્ય હર્ષોત્સાહવાળાની જઘન્ય, મધ્યમવાળાની મધ્યમ અને ઉત્કૃષ્ટ હર્ષોત્સાહવાળાની ઉત્કૃષ્ટ સમજવી. એ રીતે ચોથા ગુણસ્થાનકે અને પાંચમાં વગેરે ઉપરના ગુણસ્થાનકે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવની અપેક્ષા એ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વન્દના જાણવી. અપુનબંધકભાવથી નીચેની અવસ્થાઓમાં ભાવવંદના હોય જ નહિ. કેવળ દ્રવ્યવંદના અને તે પણ અવિશુદ્ધ હોય, કારણકે દ્રવ્ય વંદના પણ જે ભાવનું કારણ બને તે વિશુદ્ધ કહી છે. સદ્દબંધક વગેરેને ભાવવંદના હોય જ નહિ માટે તેઓને અવિશુદ્ધ દ્રવ્યવન્દના હોવાથી ભાવવંદનમાં તે ઘટે નહિ.
આ વિષયમાં કોઈ એમ માને છે કે-ગણધર-ભગવંતે માત્ર “નમુત્થણ” રચેલું છે અને જીવાભિગમ વગેરેમાં વિજયદેવ વગેરેએ માત્ર નમુત્થણુંથી વન્દના કહી છે, માટે શ્રાવકને નમુત્થણથી અધિક બેલવું ઘટિત નથી, તેનું સમાધાન એ છે કે વ્યવહાર ભાષ્ય વગેરેમાં સાધુને અધિક બલવાનું વિધાન છે, અને દર્શનશુધ્ધિ તો શ્રાવકને પણ કરણીય છે, માટે અધિક બેલવામાં શ્રાવકને કોઈ દોષ નથી. વિજયદેવ વગેરે અવિરતિ અને પ્રમાદી હોવાથી તેમની પ્રવૃત્તિ આચરણરૂપ ન મનાય, એને આચરણું માનીએ તે ન કરવા ગ્ય ઘણું કરવું પડે અને કરવા ગ્ય ઘણું છોડવું પડે વગેરે મોટા ભાષાન્તરમાં વિસ્તારથી કહેલું છે, ત્યાંથી જોઈ લેવું.
ચૈત્યવંદન ભાગ્યમાં સાધુને દરરોજ સાતવાર અને ઉભય પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
પણ ઉત્કૃષ્ટથી સાતવાર ચૈત્યવંદના કરવાની કહી છે. ૧. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લું દેવવંદન, ૨. જિનમંદિરમાં, ૩. પચ્ચકખાણ પારતાં, ૪. આહાર વાપર્યા પછીનું, ૫. સાંજે પ્રતિક્રમણના પ્રારંભમાં દેવવંદન, ૬. સંથારા પિરિસિનું અને સાતમું પ્રાતઃ જાગ્યા પછી જ ચિંતામણીનુ. ગૃહસ્થને પણ બે પ્રતિક્રમણની, સંથારા પિરિસીની, જાગ્યા પછીની અને ત્રિકાલ જિનપૂજાની એમ સાત, એક પ્રતિક્રમણ કરનારને છે, સંથારા પરિસિ ન ભણાવે તે પાંચ, બે પ્રતિકમણ ન કરે તો ચાર, એમ વિવિધતા સમજવી. આ સાત પણ સામાન્ય કહી, મંદિરો ઘણું હોય તે ઘણી પણ થાય, શ્રાવક સકારણ પૂજા ન કરી શકે તે પણ ત્રણવેળા દેવવંદન તે અવશ્ય કરવું જોઈએ. કહ્યું છે કે શ્રાવકને સવારે દેવવંદન અને ગુરુવંદન વિના પાણી, મધ્યાહ્નની પૂજા વિના ભેજન અને સાંજની પૂજા વિના શયન પણ કલ્પ નહિ.
ગીત, નાચ વગેરે પર્વે અગ્રપૂજામાં કહ્યું છે, તે પણ મતાન્તરે તેને ભાવપૂજા કહી છે. પ્રભુ સામે ગીત-નૃત્ય વગેરે કરવાનું ફળ ઘણું મોટું કહ્યું છે, માટે મદદરી કે પ્રભાવતી રાણીની જેમ શ્રાવક-શ્રાવિકાએ ગીત-નૃત્ય વગેરે સ્વયં કરવું તે ભાવપૂજા કહી છે.
પૂજા કરતાં પ્રભુની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાએાનું ધ્યાન ધરવું, તે પણ ભાવપૂજા છે. તેમાં પરિકરમાં કોતરેલા હાથી ઉપર બેઠેલા કળશ દ્વારા અભિષેક કરતા દેને જોઈને પ્રભુની જન્માવસ્થા, હાથમાં પુપવાળો માળા ધારી દેવાને જોઈને રાજ્યવસ્થા અને કેશ રહિત મુખ– મસ્તક જોઈને શ્રમણપણું, એમ ત્રણ પ્રકારે છદ્મસ્થ અવસ્થાનું ધ્યાન કરવું. પરિકરમાં કોતરેલી પાંદડાની પંક્તિથી અશોકવૃક્ષ, માલાધારી દેવોથી પુષ્પવૃષ્ટિ, બે બાજુ વીણા-વાંસળીવાળા દેથી દિવ્ય વનિ તથા ભામંડલ, આસન, ચામરધારી દેવાથી ચામર ઉપર કોતરેલું છત્ર, વગેરે પ્રાતિહાર્યોથી કેવળી અવસ્થા અને પ્રભુની પદ્માસન કે કાઉસગ્નમુદ્રાથી સિદ્ધાવસ્થાનું ધ્યાન ધરવું.
વિવિધ પ્રકારે પૂજા- ચૈત્યવંદન મહાભાષ્ય વગેરેમાં પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ એમ પંચપ્રકારી, ફળ, નૈવેદ્ય અને જળ સહિત અષ્ટપ્રકારી તથા સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, નાટક, ગીત, આરતિ, વગેરેથી સર્વ પ્રકારી, એમ પણ પુજાના ત્રણ પ્રકારો કહ્યા છે. સંબોધપ્રકર વગેરેમાં પુજાની સામગ્રી વગેરે સ્વયં લાવવી, પ્રક્ષાલાદિ સ્વયં કરવું, તેને કાયિકીપુજા, બીજા દ્વારા મંગાવવું કે કરાવવું, તેને વાચિકીપુજા, તથા મનથી અર્પણ કરવારૂપ માનસિકીપુજા- એમ ત્રણ પ્રકારે કહ્યા છે. વળી પુષ્પ વગેરેથી અંગપુજા, નૈવેદ્ય વગેરેથી અગ્રપુજા, સ્તુતિસ્તવનાદિથી ભાવપુજા અને જિનાજ્ઞાના સંપૂર્ણ પાલનથી પ્રતિપત્તિ પુજા એમ ચાર પ્રકારે પણ કહ્યા છે. આ ચારે પૂજાએ ઉત્તરોત્તર અધિકાધિક ફળદાયક છે.
વળી કોઈપણ વસ્તુ દ્રવ્ય, કે સ્તુતિ, સંગીત, નૃત્ય, વગેરે સર્વ પૂજા તે દ્રવ્યપૂજા અને જિનાજ્ઞાનું પાલન કરવું તે ભાવપૂજા એમ સર્વ પૂજાઓ બે પૂજામાં અંતત કરતાં
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા– શ્રી જિનપૂજાદિને વિધિ
૧૫૩
બે પ્રકારની પણ કહી છે. વળી સત્તર પ્રકારની, એકવીશ પ્રકારની પણ પૂજા કહી છે. તત્ત્વથી તે આ બધા પ્રકારે અંગ, અગ્ર અને ભાવપૂજામાં અંતર્ગત થાય છે. તેમાં અંગપૂજાથી વિનશાંતિ અગ્રપૂજાથી અલ્યુદય અને ભાવપૂજાથી મોક્ષ થાય છે.
વિચારામૃતસારસંગ્રહમાં તે સાત્ત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારે કહ્યા છે. તેમાં જિનેશ્વરના ઉપકારો અને ગુણોને જ્ઞાતા પૂજક કોઈ બદલાની પૃહા વિના માત્ર કૃતજ્ઞભાવે ગમે તેવા ઉપસર્ગમાં પણ ભક્તિને ભાવ છોડે નહિ, પિતાનું સર્વસ્વ અર્પણ કરવા સમર્થ હોય, તેની આલેક પરલેકમાં મહાફળદાયી સાવિકી ભક્તિ, જેને આલેકના સુખ વગેરે મેળવવા કે લેકરંજન માટે કરે તેની રાજસીભક્તિ અને શત્રુના પ્રતિકાર માટે કે મત્સર વગેરેથી કરે તેની તામસી ભકિત કહેવાય. આ ત્રણ અનુકમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ છે, માટે ઉત્તમ આત્માઓ તામસી ભકિત કરે નહિ.
ઉપરાંત શાસ્ત્રોકત વિધિ પૂર્વક જિનમંદિર બંધાવવા. બિબે ભરાવવાં, પ્રતિષ્ઠા કરવી, યાત્રાઓ કરવી, પૂજા કરવી વગેરે પણ ભાવપૂજાનું કારણ હોવાથી દ્રવ્યપૂજા જાણવી. જો કે શાસ્ત્રકથિત સર્વ ક્રિયા સંપૂર્ણ વિધિથી દરરોજ શક્ય ન બને તે પણ શક્તિ ગોપવ્યા વિના ઓછામાં ઓછી દીપક માટે ઘી, અક્ષતને સ્વસ્તિક, વગેરે પૂજા તો કરવી જ જોઈએ. જેમ સમુદ્રમાં ભળેલું જળબિંદુ અક્ષય બની જાય તેમ જિનપૂજામાં કરેલે તન-મન-ધનને વ્યય અક્ષય બની જાય છે. ધર્મબીજનું વાવેતર થાય છે અને પરિણામે ગહન પણ સંસારમાં દુર્ગતિ વિના પુણ્યવૈભવને વૈરાગથી ભગવતે જીવ પરમપદને પણ પામે છે. જિનપૂજાથી ચિત્તશાનિત, તેથી ઉત્તમ ધ્યાન અને ધ્યાનથી મુક્તિ થાય છે. પૂજ્ય ઉમાસ્વાતિવાચક-કૃત પ્રજાપ્રકરણમાં આ વિધિ વિસ્તૃત કહ્યો છે, તે મોટા ભાષાતરથી જાણી લેવો.
આ ઉપરાન્ત પણ પ્રતિમાને નિર્મળ (ઉજજવળ) બનાવવા. મંદિરની પ્રમાર્જના (શુદ્ધિ) કરવી, ધોળાવવું, રંગાવવું, પંચકલ્યાણકનાં અથવા જિનેશ્વરેના ભવો વગેરેનાં ચિત્રો કરાવવાં, પૂજાના ઉપકરણો (વાજિંત્રો, પુસ્તકો, સાવરણી, પાટલા, ત્રિગડું વગેરે) આપવાં, વસ્ત્ર-ચંદુઆ વગેરેની પહેરામણી કરવી, તેરણ બાંધવાં, વગેરે પણ જિનભક્તિના ઉદ્દેશથી કરવાથી યથાયોગ્ય અંગ– અગ્ર વગેરે પૂજા ગણાય.
પિતાનાં પૂજાનાં વસ્ત્રો પણ ઘરમાં ઘરમંદિર ઉપર ન મૂકવાં, ઘરમંદિરમાં પણ મોટા મંદિરની જેમ ચોરાશી આશાતનાઓ તજવી. દેવપૂજા માટેનાં ચંગેરી, ધૂપદાની, દીવ, કળશ વગેરે કોઈ વસ્તુ ઘરકામ માટે વાપરવી નહિ. ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે વેચવાથી ઉપજેલું પણ દ્રવ્ય (સંઘના મંદિર) પિતાના નામે નહિ આપવું પણ “પૂજામાં આવેલી વસ્તુઓની ઉપજ છે” એમ સ્પષ્ટ કરીને આપવું. ઘરમંદિરમાં નૈવેદ્ય વગેરે જે નિર્માલ્ય ઉતરે તે કુલ આપનાર માળીને ભેટ રૂપે આપવું અને કુલની કિંમત પૂરી આપવી. તેટલી સંપત્તિ પહોંચે તેમ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૧
ન હોય તેા ફુલ લીધા પહેલાં માળી સાથે પુષ્પાના મૂલ્ય તરીકે, અગર માસિક પગાર તરીકે આપવાના કરાર કરી આપવું.
એ રીતે ઘરમદિરમાં પૂજા કરી પ્રભુની સન્મુખ ‘નમુક્કાર સહી’ વગેરે કાળ પચ્ચકખાણ અને ડ્રિસહી વગેરે સંāત પચ્ચ૰ કરવું. પછી વિધિપૂર્વક સંઘના મદિરે જઈ ત્યાં પુષ્પાદિથી અંગપૂજા, નૈવેદ્યાદિથી અગ્રપૂજા અને સ્તુતિસ્તવનાદિથી ગુણુગાનરૂપ ભાવપૂજા કરવી. તેમાં સ્વશક્તિ અને સમય પ્રમાણે પૂર્વે કહી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કરવી.
સંઘના મદિરે શાસનની પ્રભાવના થાય તેમ જવું. તેથી પોતે રાજા કે મંત્રી હોય તે સુંદર આભરણાદિ સજીને ઘણું દાન દેતા, છત્ર-ચામરાદિ આડંબર પૂર્વ, ચતુરગી સૈન્ય સાથે, વિવિધ વાજિંત્રો વગડાવતા, મહાજન વગેરે માટા માણસે સાથે જાય. અને સામાન્ય શ્રાવક કુળ – ધર્મને શાલે તેવાં વસ્ત્રાદિથી સજ્જ બનીને જાય. લાકનિંદા થાય તેવા तुच्छ કે અતિ ઉભટ વેશ નહિ કરવા.
એ રીતે મંદિરે જઈને ત્યાં પાંચ અભિગમરૂપ વિનય કરવા, તેમાં શરીરશે।ભા કે સુખાકારી માટે પહેરેલા સચિન્ત પુષ્પો, હાર, કલગી, વગેરે સર્વ સચિત્તના ત્યાગ કરવા. મુગટ સિવાયના આભરણુ અલ'કાર વગેરે અચિત્તને ત્યાગ નહિ કરવા. પહોળા ઉત્તમ એક વસતુ ઉત્તરાસણ કરવું. જિનપ્રતિમાનુ` દર્શન થતાં જ “તમે જિણાણું” એાલવા સાથે મસ્તકે એ હાથ જોડીને અંજલી કરવી. અને દર્શન વગેરેમાં મનની એકાગ્રતા કરવી.
સ્ત્રીઓએ ઉત્તરાસંગ અને મસ્તકે અંજલી એ નહિ કરવું. કારણકે સ્ત્રીઓએ પાતાના શરીરને અને હૃદયને પૂર્ણ ઢાંકી રાખવું, એ જ તેને અભિગમ છે. શાસ્ત્રમાં સ્ત્રીને • વિનયથી નગ્ન શરીરવાળી' એવું વિશેષણ કહ્યુ છે, દ્રૌપદીના અધિકારમાં “એ હાથે અંજલી જોડીને ” એવા પાઠ છે, પણ તે મસ્તકે અંજલીરૂપ નહિ, સામાન્ય ન્યૂણા કરવારૂપ સમજવા. સૂત્રો તે માત્ર સૂચક હોય છે માટે તેના અર્થ જ્યાં જે રીતે ઘટે તેવા સમુચિત કરવા તે વિવેક છે. વિનય પણ વિવેક પૂર્ણાંકના ઉચિત ગણાય. આ પાંચ અભિગમા સામાન્ય શ્રાવક માટે કહ્યા છે, રાજાને તેા છત્ર, ચામર, ખડ્ગ વગેરે શસ્ત્ર, પગરખાં અને મુગટ, એ પાંચ રાજચિન્હોને ત્યાગ કરવા તે પાંચ અભિગમ જાણવા.
પછી મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાશ્રમ સંબંખી સઘળાં સાવદ્ય કાર્યોના મન – વચન – કાચાથી ત્યાગ કરવાના પચ્ચક્ખાણુરૂપ ત્રણ વાર નિસીહિ શબ્દ બેલે, તે પણ તેમાં એક ગૃહસ્થાશ્રમ અંગેના પાપાના જ ત્યાગ થવાથી એક નિસીહિ જાણવી. જિનમ`દિરમાં મૈથુનકથા વગેરે વિકથાને તજવાથી આ નિસીહિ સફળ થાય અન્યથા કર્મબંધ થાય.
પછી મૂળનાયક ને પ્રણામ કરીને “સર્વ શુભ કાર્યો પ્રાયઃ જમણી બાજુથી કરવાં ’’ એવી નીતિ હોવાથી પ્રભુપ્રતિમા પાતાની જમણી બાજુ રહે તેમ પોતાની ડાબી બાજુથી
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા– જિનેશ્વરની અગપૂજા વિધિ
૧૫૫
જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ભક્તિપૂર્ણ હૃદયથી “માજિણાણ” કહીને અડધું અંગ નમાવવા રૂપ અર્ધ પ્રણામ કે પૂર્ણ ખમાસમણ રૂપ પંચાગ પ્રણામ કરીને પૂજાની સામગ્રી હાથમાં લઈ પુત્રાદિ પરિવાર સાથે ગંભીર, મધુર સ્વરે જિનગુણથી ગૂંથેલાં મંગલ સ્તોત્રાદિ બેલતો બે હાથની અંજલીરૂપ ગમુદ્રા કરીને, પગલે પગલે જીવદયાના ઉપગપૂર્વક એકાગ્રચિત્તે ત્રણ પ્રદક્ષિણા કરે. ઘરમંદિરમાં કે બીજે પણ જ્યાં પ્રદક્ષિણ માટે શક્યતા ન હોય ત્યાં પણ પ્રદક્ષિણાની ભાવના તજે નહિ. પ્રદક્ષિણા કરતાં ચારે દિશામાં પ્રતિમાંરૂપ સમવસરણની કલ્પના કરે. આ હેતુથી જ અનેક મંદિરોમાં ગભારાને સમવસરણ માનીને તેની બહારની ત્રણ દિશાઓમાં મૂળનાયકના નામના ત્રણ બિંબ સ્થપાય છે. તેથી “ રતિઃ વૃષ્ટમ” અર્થાત્ “અરિહંતની પુંઠ વજીને વસવું” એ નિયમ સચવાય છે. . - પછી મંદિરની પ્રમાર્જના કરવી. દેવદ્રવ્યની પુરાંત (હિસાબ)તપાસવા, વગેરે મંદિરના કાર્યો કરવાં. અને પૂજનની સામગ્રી તૈયાર કરવી. એમ જિનમંદિરનાં કાર્યો પૂર્ણ કરીને તેનો ત્યાગ માટે મુખમંડપ કે ગભારાના દ્વાર વગેરેમાં પ્રવેશતાં ગ્ય સ્થળે બીજીવાર ત્રણ નિશીહિ કહે અને પ્રભુની સામે પૂર્ણ (પંચાંગ) ખમાસમણથી ત્રણ વાર પ્રણામ કરે. પછી ઉલાસપૂર્વક મુખકોશ દ્વારા મુખ – નાસિકાને બાંધીને મોરપીંછીંથી પ્રતિમા ઉપરનું નિર્માલ્ય- પુષ્પાદિ ઉતારે. પછી ગભારાનું મંદિરનું સ્વયં પ્રમાર્જન કરે કે બીજા દ્વારા કરાવે અને પછી વિધિપૂર્વક પ્રભુપૂજન શરૂં કરે. તેમાં
પ્રક્ષાલ - સુગંધયુક્ત શુદ્ધ પાણીથી " વિલેપન- કેસર મિશ્રિત ગશીર્ષચંદનાદિથી, અંગરચના - યથાશક્ય ઊત્તમ સામગ્રીથી અને લલાટે પત્ર (આડ) કસ્તૂરી વગેરેથી કરે. વિવિધ વર્ણનાં સુગધી . તાજાં જાતિવંત પુષ્પ -માળાઓથી તથા ચીનાઈ રેશમી વસ્ત્રોથી પહેરામણી કરે, કૃષ્ણાગરું મિશ્રિત સુધી ધૂપ, તાજા પવિત્ર ઘીનો દીપક, સ્વચ્છ અને અખંડ ઊત્તમ ચોખાથી સ્વસ્તિક કે અષ્ટમંગળની રચના, સુંદર પુષ્પઘર (માંડ૫) અને વિશિષ્ટ તાજાં ફળો, નૈવેદ્ય, વગેરેથી વિશેષ પ્રકારે ભક્તિ કરે, તેમાં પહેલાં કોઈએ જે ઉત્તમ પુષ્પથી આંગી વગેરે પૂજા કરેલી હોય તેથી અધિક શોભા કરવાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે પૂર્વની પૂજામાં જ પોતાની સામગ્રીથી શોભા વધારે. એમ કરતાં પૂર્વો ચઢાવેલાં પુષ્પાદિને ઉતારીને પુનઃ ચઢાવે તો પણ દેષ નથી. કારણકે તે નિર્માલ્ય ગણાતું નથી. નિર્માલ્ય તે જે તેજ વગરનું કે નિરૂપયેગી બની ગયું હોય તે કહેવાય. એથી જ એક જ આભરણ, વસ્ત્ર, અલંકારો, વગેરે વારંવાર ચઢાવાય છે, એક અંગછાણું અનેકને અનેકવાર કરાય છે.
. . . , મૂળનાયકની પૂજા પછી સૃષ્ટિ ક્રમે (જમણી બાજુથી) બીજાં શેષ પ્રતિમાઓને પૂજે અને ગભારામાંથી બહાર નીકળતાં મંગળચત્ય તથા ત્રણ સમવસરણ ચૈત્યને પૂજે, વગેરે ક્રમ જીવાભિગમમાં કહ્યો છે. . . • •
Page #181
--------------------------------------------------------------------------
________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્ધાર ગા. ૧
દર્શન કરનારની દૃષ્ટિ અને મન પ્રથમ મૂળનાયક ઉપર પડતા હાવાથી તેની પૂજા સર્વ પ્રથમ અને સર્વશ્રેષ્ઠ કરવી જોઇએ.
૧૫૬
પ્રશ્ન- બધા જિનેશ્વરા સમાન છતાં એકની પૂજા પહેલી, બીજાઓના પછી, એકની વિશિષ્ટ, ખીજાઓની સામાન્ય, એમ ભેદ કરવાથી સ્વામી-સેવકભાવ વગેરે આશાતના કેમ ન થાય?
ઉત્તર – આઠ પ્રાતિહાર્યાદિ સર્વના પરિવાર સમાન જોવાથી જ્ઞાનીને મન સ્વામીસેવકભાવ ન લાગે, કારણ કે વ્યવહારથી જેને પ્રથમ પ્રતિષ્ઠિત કર્યો તે મૂળનાયક ગણાય, તેથી ખીજાઓનુ` નાયકપણું મટી ન જાય, એક મૂળનાયકને વિશેષ વંદન – પૂજન કે નૈવેદ્યાદિની ભેટ કરે તેમાં આશાતના નથી પણ ઔચિત્ય છે. જેમ માટી વગેરેની પ્રતિમાને કેવળ પુષ્પાદિ પૂજા કરે અને સુવર્ણ –પાષાણુ વગેરેની પ્રતિમાને સ્નાન – વિલેપનાદિ કરે, જેનું કલ્યાણક હોય તેની તે દિવસે વિશેષ પૂજા કરે અને બીજાની સામાન્ય કરે તે ઔચિત્ય છે, તેમ મૂળનાચકની સવિશેષ પૂજાદિ કરવી તે પણ ઔચિત્ય છે, બીજાની અવજ્ઞા નથી.
તત્વથી પૂજા પરમાત્માને માટે નથી પશુ પૂજાને શુભભાવ પ્રગટાવવા અને ખીજા બુદ્ધિમતાને બાધ-સન્માન–સદ્ભાવ પ્રગટાવવા માટે છે. કોઈ ભવ્યાત્મા મદિરની સુદરતાથી કોઇ મૂર્તિની ભવ્યતાથી, કોઈ આંગીના આડ ંખરથી તા કોઇ ઉપદેશ શ્રવણથી બેધ પામે છે, માટે મૂળનાચકની પૂજા વિશિષ્ટ કરવી તે યાગ્ય જ છે, વગેરે સાધપ્રકરમાં જણાવેલું છે.
વિસ્તાર પૂર્વક (માટી) પૂજા ભણાવે ત્યારે દરેક પૂજા પ્રસંગે અને પ દિવસામાં તે અવશ્ય સ્નાત્ર મહોત્સવ કરવા, તેમાં ત્રણ, પાંચ, કે સાત કુસુમાંજલીની ભેટ કરવી. આપ્રકારની સ્નાત્રવિધિ યોગશાસ્ત્ર-શ્રાદ્ધવિધિ આદિથામાં કહ્યો છે કે-સવારે પહેલુ નિર્માલ્ય ઉતારી પ્રક્ષાલ કરી સક્ષિપ્ત પૂજા કરે, આરતિ–મ‘ગળદીપક ઉતારે,
પુનઃ સ્નાત્રપૂજા પૂર્વક માટી પૂજા ભણાવતાં પ્રભુની સન્મુખ કુંકુમ સહિત કેસરમિશ્રિત જળના કળશ સ્થાપે, પછી સ્નાત્રવિધિમાં જણાવ્યા પ્રમાણે આભરણુ – અલંકાર ઉતારીને પ્રતિમાને સ્નાત્ર પીઠ ઉપર પધરાવીને તેમની સામે ધૂપેલા અને સુગંધી સ્નાત્રજળ ભરેલા કળશે શ્રેણિબદ્ધ સ્થાપે. પછી કુસુમાંજલીનાં કાવ્યા ખેલવા પૂર્વી પ્રભુને ચરણે કુસુમાંજલિ ચઢાવે – અર્પણ કરે, ત્યારે દરેક વખતે તિલક કરવુ', પુષ્પ- પત્રો ચઢાવવાં, ધૂપ ઉખેવવા, વગેરે પશુ કરવું સ્નાત્રને પાઠ મધુર સ્વરથી ખેલવા, પ્રાન્તે ઘી, શેરડીરસ, દૂધ, દહિં અને સુગધિજળ એ પ‘ચામૃતથી સર્વ સ્નાત્રકારોએ અભિષેક કરવા, અભિષેક મસ્તક ઉપર ચઢાવેલા પુષ્પ ઉપર કરવા. વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિનાં કથન મુજબ સ્નાત્ર પૂર્ણ થતાં સુધી પ્રભુના મસ્તકે પુષ્પા રાખવાં અને તેના આંતરે મસ્તકે અભિષેક કરવા. અભિષેક કરતાં ચામર, સ’ગીત, વાજિંત્રો વગેરે યથાશકય આડંબર કરવા. અને છેલ્લે પચામૃતની શુદ્ધિ માટે નિર્મળ જળની ધારા
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા–જિનેશ્વરની અગ્રપૂજાના વિધિ
૧૫૭
દેવી, ત્યારે એવી ભાવના કરવી કે આ અભિષેકની ધારા ધ્યાનની જેમ મારા સ'સારને (કર્મોના) નાશ કરો.
પછી નિર્મળ અગલૂછશુાંથી પ્રતિમાને કાાં કરી વિલેપન, પૂજન વગેરેથી પહેલાં ઉતારેલી પૂજાથી પણ સુંદર સુશોભિત પૂજા કરવી. પછી જ્ઞાનાદિ ત્રણ રત્નાવાળા ત્રણ લોકના નાથની સન્મુખ સર્વ જાતિનાં ઉત્તમ ધાન્ય, પકવાન્ન, શાક, વિગઇ, ફળેા. વગેરેથી ત્રણ ઢગલા કરવારૂપ ખળિનું (નૈવેદ્ય-કૂળનું) પ્રદાન કરવું.
જિનજન્મ વખતે મેરુપર્યંત ઉપર જન્માભિષેક કરતાં જેમ પ્રથમ અચ્યુતેન્દ્ર સપરિવાર અભિષેક કરે છે, પછી અનુક્રમે શેષ ઇન્દ્રાદિ સ્વ-સ્વ પરિવાર સહિત અભિષેક કરે છે, તેમ સ્નાત્રકારોએ પણ માટા – ન્હાનાના વિવેક સાચવવા અને શ્રાવિકાઓએ પણ તેમ કરવું શેષની જેમ પ્રભુનુ` સ્નાત્રજળ પણ મસ્તક વગેરેમાં લગાડી શકાય. ત્રિષષ્ઠિના દશમા પર્વના ૨-૬૮ શ્લાકમાં તથા પદ્મચરિત્રમાં પણ સ્નાત્રજળ અંગ ઉપર લગાડી શકાય તેમ કહ્યું છે. સમવસરણમાં રાજા વગેરે જે ખળી (ખાકુળા) આકાશમાં ઉછાળે છે તેમાંથી જમીન ઉપર પડતાં પહેલાં જ અડધા દેવા, ચાથા ભાગના રાજા અને શેષ ચેાથા ભાગના અન્ય મનુષ્યા ગ્રહણ કરે છે, તેના એક દાણા પણ મસ્તકે ચઢાવવાથી દરેક વ્યાધિઓ નાશ પામે અને છ માસ સુધી નવા રોગો થતા નથી, એમ આગમમાં કહેલું હાવાથી ન્હવણુજળ પણ શરીરે લગાડવુ અનુચિત નથી. (માત્ર બહુમાનની ખાતર નાભિથી નીચેના ભાગમાં ન લગાડવુ ઉચિત છે.)
પછી સુગુરુ દ્વારા મંત્રથી પ્રતિષ્ઠિત કરેલા રેશમી વસ્ત્ર વગેરેના મહાધ્વજ વાજતે ગાજતે લાવી ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક પ્રભુને અર્પણુ કરવા. દરેકે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રાદિની પહેરામણી કરવી, પછી આતિ-મંગળ દીપક પ્રગટાવીને તેની પાસે લૂણ–પાણી નાખવા એક અગ્નિપાત્ર મૂકવુ. પછી “સમવસરણમાં દેવાએ કરેલી પુષ્પવૃષ્ટિ કે જે પ્રભુના મુખની લવણિમાથી ભૂષિત હતી. તેની જેમ આ પુષ્પવૃષ્ટિ મગળને કરા” એવી ભાવનાપૂર્વક પુષ્પવૃષ્ટિ કરવી. અને લૂણુ ઉતારવાનું કાવ્ય ખેલવાપૂર્વક આતિ– મંગળદીપની ચારે બાજુ સૃષ્ટિક્રમે ભમાવીને ત્રણવાર પુષ્પા સહિત લૂણુ ઉતારવુ. પછી આતિની પુજા કરી આતિનું કાવ્ય ખેલવા પૂર્વક આતિ ત્રણવાર ઉતારવી. આરતિ ઉતારતાં બન્ને બાજુ ધૂપ ઉખેવવા, અખંડ જળધારા કરવી, ચારે દિશામાં પુષ્પા ઉછાળવાં, વગેરે કરવુ
ત્રિષષ્ઠિ પ્રથમ પ સ – ૧ શ્લોક ૫૮ થી ૬૦૦ માં કહ્યું છે કે જમાભિષેકથી કૃતકૃત્ય હોય તેમ ઇન્દ્રે પ્રભુની સન્મુખ આવીને આતિ ઉપાડી, તે વખતે ઔષધિથી ચળકતા શિખરથી મેરૂ પર્વત ચાલે તેમ તે શેાભાને પામ્યા. પછી શ્રદ્ધાથી ભરેલા દેવાએ ઘણાં પુષ્પો ઉછાળ્યાં અને ઈન્દ્રે આરતિ ઉતારી. પછી મંગળદીપક પણ કાવ્ય ખેલવા પૂર્વક આતિની જેમ આડ‘ખરથી ઉતારવા. મંગળદીવા જાગતા જ પ્રભુના ચરણ સન્મુખ મૂકવા. આરિત બુઝવવામાં
Page #183
--------------------------------------------------------------------------
________________
- ૧૮
ધમસંગ્રહ ગુ૦ ભાવ સાદ્વાર ગ. ૬૧
દેષ નથી. મુખ્યતયા તે આરતિ–મંગળદી, ગોળ, કપૂર વગેરેથી ઉતારવાથી વિશેષ ફળ મળે છે. લૌકિક શાસ્ત્રોમાં પણ “દેવની સન્મુખ કર્પરને દીપક કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે અને કુળનો ઉદ્ધાર થાય” એમ કહ્યું છે.
સ્નાત્રાદિ ક્રિયાઓમાં સામાચારીના ભેદથી વિવિધતા જોવામાં આવે તે પણ રાગદ્વપ કર નહિ, કારણ કે વિધિભેદ છતાં જેનું સાધ્ય એક હોય તે ખંડન કરવા યોગ્ય નથી. પ્રાચીન શ્રીગણધરો આદિની સામાચારીમાં પણ ઘણું ભેદ છે, માટે જ અનુષ્ઠાન-ધમં આગમ કે પરંપરાને અનુસરતું હોય તે કેઈને પણ અસંગત ગણાતું નથી.
(ત્રણ પ્રકારના જીવોમાં બાળ મધ્યમ અને બુધ જને મંડનાત્મક ઉપદેશ હિતકર છે, પંડિત-બુદ્ધિવાળાને મંડન કરી શકાય તે ખંડનાત્મક ઉપદેશ પણ લાભ કરે. વર્તમાનમાં પરમત સહિષ્ણુતા ઘટતી જતી હોવાથી ખંડન પદ્ધતિ વધી રહી છે, તેથી શાસનસંઘને લાભ કરતાં હાનિ અધિક થઈ રહી છે. માટે ગ્રન્થકારનું સૂચન ખૂબ હિતકર છે) - લુણ, આરતિ, મંગળદીપ, વગેરે પરંપરાથી સર્વગોમાં સૃષ્ટિક્રમે ઉતારવામાં આવે છે. વળી સ્નાત્ર મહોત્સવમાં વિસ્તારથી પૂજા પ્રભાવનાદિ કરવાનું વિધાન છે, તેથી બીજા ભવમાં તેનું ઘણું શ્રેષ્ઠ ફળ મળે, પ્રભુના જન્મ સમયે મેરૂ-પર્વત ઉપર સઘળા દેવએ કરેલા જન્મ મહોત્સવના અનુકરણ રૂપ હોવાથી સ્નાત્ર એક મહાન, ઉત્તમ અને કલ્યાણકારી ક્રિયા છે.
જિનપ્રતિમાઓ અનેક પ્રકારની હોય છે. તેની પૂજન વિધિ અંગે સમ્યકત્વ-પ્રકરણમાં કહ્યું છે કે- કોઈ પિતાનાં માતા - પિતા -દાદા વગેરેની કરાવેલી પ્રતિમાનું, તે કોઈ પિતે વિધિથી કરાવેલી પ્રતિમાનું, તે કોઈ (પૂજામાં પ્રતિમા કરાવનારનું કોઈ મહત્વ નથી માટે મમત્વ છેડીને) સર્વ પ્રતિમાઓનું પૂજન એક સરખી રીતે કરવું એમ કહે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કોઈએ અવિધિથી ભરાવેલી હોય તેનું પૂજન કરતાં અવિધિની અનુમતિરૂપ દેષ લાગે તેનું શું ? આ પ્રશ્ન અસ્થાને છે, આગમમાં તે દેષ જણાવ્યું નથી, ઉલટું બૃહત્ક૫ભાષ્યમાં તો (“નિરામિનિટ્સ” ગાથામાં) બીજા ગચ્છની સામાચારીથી ભરાવેલી પ્રતિમાને પણ પૂજવી એવું સ્પષ્ટ વિધાન છે.
અહીં સુધી ધનિકને મંદિરે જવાન, પૂજન, સ્નાત્ર વગેરે સર્વવિધિ કહ્યો, અઋદ્ધિમાન તે પિતાના ઘેર જ સામાયિક કરીને રસ્તે લેણદાર વગેરેથી વિન થવા સંભવ ન હોય તે સાધુની જેમ ઈરિચાસમિતિ શોધ મંદિરે જાય, ત્યાં પિતાની સંપત્તિના અભાવે દ્રવ્યપૂજા કરવાને અશક્ત હોય અને મંદિરનું “પુષ્પ ગુંથવાં” વગેરે ભક્તિનું કાર્ય કરવા ગ્ય હોય તે સામાયિક લીધા વિના જ જાય અને જાતમહેનતથી ભક્તિ કરે. જો કે ભાવસ્તવ હોવાથી
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા – ત્રિકનું વર્ણન
૧૫૯
પૂજા કરતાં સામાયિકનું મહત્વ ઘણું છે, તેા પણ તે સ્વાસ્ક્રીન હોવાથો અન્ય સમયે પણ શકય છે, પૂજાદિ કાર્યો સમુદાય સાથે થઈ શકે, માટે તે સર્વની સાથે કરવાં ઉચિત છે. વળી –
ભાવસ્તવની જેમ દ્રવ્યસ્તવનું પણ ફળ વિશિષ્ટ કહ્યું છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે જિનમંદિરે જવાની ઇચ્છા થતાં એક ઉપાવાસનું, ઉભા થતાં એનું, પગ ઉપાડતાં ત્રણતુ, ચાલવા માંડતાં ચારનું, ઘેાડુ' ચાલતાં પાંચનું, માર્ગે ચાલતાં પંદર ઉપવાસનું', મંદિરનું દર્શન થતાં ત્રીશ ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સેા વર્ષના ઉપવાસનું, પૂજા કરતાં હજારવના ઉપવાસનું અને સ્તુતિ કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ખીજે પણ કહ્યુ` છે કે જિનપ્રતિમાની પ્રમાનાથી એકસા વષઁના, વિલેપનથી હજાર વર્ષના અને માળા ચઢાવતાં એક લાખ વર્ષના તપ–ફળને પામે છે, અને ગીત વાજિંત્ર સહિત ભક્તિ કરતાં અનંત ફળ મળે છે. એમાં પણ ઉચિત સમયે પૂજા-ભક્તિ કરતાં વિશિષ્ટ લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે જિનેશ્વરની વિધિપૂર્વક વિશિષ્ટ પૂજા કરવાથી સામાન્ય જીવાને આધિલાભ અને સમકિતીને પૂજા પ્રત્યે સવિશેષ પ્રીતિ થાય છે, ઉપરાંત જિનાજ્ઞાનુ' પાલન, જિનભકિત અને શાસન પ્રભાવના થાય છે. માટે પૂજાના સમયે પૂજા કરવી તે શ્રેષ્ઠ છે.
હવે ચાલુ ૬૧મી ગાથામાં વિધિથી જિનપૂજા કરવાનુ' કહેવુ છે, તે વિધિ દશત્રિક વગેરે ચાવીશ દ્વારાથી વિસ્તારથી કહેવાય છે. તેમાં ત્રિક એટલે ૧ – ત્રણ સ્થાને નિસીહિ, ૨- ત્રણ પ્રદક્ષિણા, ૩- ત્રણ પ્રણામ, ૪- ત્રણ પ્રકારે પૂજા, ૫- જિનેશ્વરની ત્રણ અવસ્થાએ ચિતવવી, ૬ – જમણી – ડાબી તથા પાછળ એ ત્રણ બાજુ છેાડીને પ્રભુની સન્મુખ જ દૃષ્ટિ રાખવી. ૭– ત્રણવાર ભૂમિ તથા પગને પ્રમાવા. ૮- વર્ણાદિ ત્રણનુ આલંબન, ૯- ત્રણ મુદ્રા કરવી અને ૧૦– ત્રણ પ્રકારે પણિધાન કરવુ.
તેમાં પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી અને સાતમી એ પાંચ ત્રિકોનુ' સ્વરૂપ સ્પષ્ટ છે. વિવિધ પૂજાનુ' સ્વરૂપ કહે છે. કે- પુષ્પા વગેરેથી અંગપૂજા, નૈવેદ્ય વગેરેથી અગ્રપૂજા અને સ્તુતિ – સ્તવનાદિથી ભાવપૂજા, એમ પૂજા ત્રણ પ્રકારે જાણવી. પૂજા કરતાં જિનેશ્વરની છદ્મસ્થતા, કૈવલીપણું અને સિદ્ધપણું વિચારવું, એ ત્રણુ અવસ્થાએ જાણવી. ચૈત્યવંદનના સૂત્રના પાઠ, તેના અર્થો અને તેની સાથે પ્રતિમાના સ્વરૂપનુ' ઘટન કરવુ' તે વર્ણાદિ ત્રણનું આલેખન કહેવાય. અને પૂજામાં મન-વચન-કાયાની એકાગ્રતા કરવી તે ત્રણને પ્રણિધાન કહેવાય. પ્રણામ તે પંચાંગ મુદ્રાથી થાય છે. સ્તવન ખેલતાં ચેાગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને જચવીયરાય વગેરે પ્રણિધાન સૂત્રો ખેાલતાં મુક્તામુક્તિમુદ્રા એમ ત્રણ મુદ્રા કરવી. તેમાં એ ઢીંચણુ, એ હાથ અને મસ્તક, એ પાંચ અંગેા જમીનને સ્પર્શે તેમ નમવાથી પચાંગી મુદ્રા થાય, વન્દન પચાશકમાં આને ત્રણથી જુદી પચાંગી મુદ્રા કહી છે અને તે ‘નમાત્થણુ’ સૂત્રના પ્રારંભમાં અને અંતે કરાય છે. યાગમુદ્રામાં બે હાથની દશ આંગળીઓને સામસામી
Page #185
--------------------------------------------------------------------------
________________
ધમસિંહ ગુ૦ ભાવ સાદ્વાર ગ. ૬૧
એક બીજાના આંતરે ભરાવી હથેળીને આકાર કોશના ડેડા જેવું કરી બે હાથની કોણીઓ પેટ ઉપર રાખવાની હોય છે. જિનમુદ્રામાં બે પગનાં પાવલાંનું અંતર બે અંગુઠા વચ્ચે ચાર આંગળ અને પાછળ બે પાનીઓનું અંતર તેથી કઈક ન્યુન રાખી સરખા ઉભા રહી બે હાથ લાંબા કરાય છે. સુતાથકિત મુદ્રામાં બે હાથની અંગુલીઓ પરસ્પર સામે જોડીને બે હથેલીઓ વચ્ચે પિલી રાખીને લલાટે લગાડવાની કે અન્યમતે લલાટથી કંઈક દૂર રાખવાની હોય છે. એમ દશત્રિકનું સ્વરૂપ જાણવું.
વિધિપૂર્વકનું અનુષ્ઠાન પૂર્ણ ફળે, અવિધિથી ફળ અલ્પ મળે, એટલું જ નહિ, અવિધિરૂપ અતિચારથી અશુભ કર્મબંધને પણ સંભવ છે. માટે તે મહાનિશીથના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે અવિધિથી ચેને વાંદે તેને પ્રાયશ્ચિત આપવું, કારણકે અવિધિ કરનારે બીજાને અશ્રદ્ધા પગટાવે છે. માટે જ જિનપૂજાદિ સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિઆશાતનાને મિચ્છામિ દુક્કડ દેવાની વિધિ છે.
ઉત્કૃષ્ટ વન્દનાના પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિ કરવું જ જોઈએ કારણ મહાનિશીથમાં કહ્યું છે કે ઈરિયાવહિ પ્રતિક્રમણાદિ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય કે આવશ્યક, વગેરે કાંઈ પણ કરવું કલ્પ નહિ. બીજી પણ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ઈરિયાવહિ પૂર્વક કરવાથી જ શુદ્ધ થાય છે. વિવાહચૂલિકામાં સિંહ શ્રાવકના અધિકારમાં અને આવશ્યચૂણિમાં હઠ્ઠરશ્રાવકના અધિકારમાં પણ ઇરિયાવહિ કરવાનું વર્ણન છે. ઉપરાંત વ્યવહાર, આવશ્યક, મહાનિશીથ, ભગવતીજી, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિ વગેરેમાં પણ પ્રથમ ઈરિયાવહિ કરવાનું કહેલું છે. એમ શાસ્ત્ર પ્રમાણથી દરેક ક્રિયાઓના પ્રારંભમાં જે ઈરિયાવહિનું વિધાન છે, તે સૂત્ર અને એને વિસ્તૃત અર્થ ધર્મસંગ્રહ ભાષા. ભા. ૧લાના પૃષ્ટ ૩૯૮થી જોઈ લે.
તેમાં “મિચ્છામિ દુક્કડ” ના છ અક્ષરોને ગભર અર્થ અને તેના કુલ ૧૮૨૪૧૨૦ ભેદે આ પ્રમાણે જણાવ્યા છે. એકેન્દ્રિય સુધીના છના (નાકના ૧૪, તિર્યંચોના, ૪૮ મનના ૩૦૩ અને દેવેના ૧૯૮, એમ કુલ) પાંચસો ત્રેસઠ ઉત્તરભેદો થાય છે, તેને અભિહયા, વનિયા વગેરે વિરાધનાના દશ પ્રકારથી ગુણતાં પ૬૩૦ થાય, તેને રાગદ્વેષથી ગુણતાં ૧૧૨૬૦, તેને મન-વચન-કાયાથી ગુણતાં ૩૩,૭૮૦, તેને કરણ-કરાવણ - અનુમોદનથી ગુણતાં ૧૦૧૩૪૦, તેને ત્રણ કાળે ગુણતા ૩,૦૪૦૨૦ અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં મિથ્યા દુષ્કતના કુલ ભેદો ૧૮,૨૪,૧ર૦ થાય
ઈરિયાવહિ સૂત્રમાં આઠ સંપદાઓ (વિસામા), બત્રીસ પદો અને દોઢસે સ્વરે છે, તે સંપદાઓનાં આદિપદો ૧- ઈચ્છા૦, ૨- ગમ૦, ૩-પાણ૦, ૪- એસા, ૫-જેમ જીવા, ૬-એચિંદિયા, ૭- અભિહયા, અને ૮-તસ્સ છે, (ચિત્યવંદન ભાષ્યમાં જે ભેદ છે તે વિવક્ષાભેદ સમજ) શાસ્ત્રોમાં કહેલા દશ પ્રાયશ્ચિતમાં પહેલું આલોચના અને બીજુ
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા–કાઉસ્સગ્નનાં આગારે
૧૬૧
પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે, તે માટે ઈરિયાવહિપ્રતિ કહીને જે શુદ્ધિ કરી તેમાં સવિશેષ શુદ્ધિ કરવા, તસ્મઉત્તરી સૂત્ર ઠામિકાઉસગ્ગ સુધી કહેવું. ઇરિદ્વારા પ્રતિ કર્યા પછી આ સૂત્રથી વિશેષ શુદ્ધિ, તેને માટે પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત માટે વિધિ અને વિધિ માટે વિશલ્ય (શલ્યના પરિહાર), એમ પરસ્પર હેતુ– હેતુમદ્ ભાવ જણાવ્યું છે. તે પછી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને વિઘાત કરવા કાઉસ્સગ કરવાની પ્રતિજ્ઞા કરાય છે.
કાઉસ્સગ્નમાં કાયાને સ્થિર નિશ્ચલ, વચનથી મૌન અને મનથી શુભધ્યાન કરાય છે, તેમાં કાયાની ન રોકી શકાય તેવી વાયુજન્ય વગેરે હાજતોની છૂટ માટે, અન્નત્થ સૂત્ર કહેવાય છે. આ સૂત્રથી શ્વાસ લેવે મૂ, ખાંસી - છીંક- બગાસું-ઓડકાર આવે, અપાન વાયુ છૂટે, અકસ્માત્ ચક્કર આવે, પિત્તપ્રકોપથી મૂછ આવે, રેમરાજી વગેરે સૂક્ષ્મ શરીરનું કંપન થાય, સૂક્ષમ શ્લેષ્મ-થુંકને સંચાર થાય કે પાંપણ હાલે, કે સૂકમ દષ્ટિ સંચાર થાય, એ બાર ચણાની છૂટ રાખી, શેષ સર્વ પ્રવૃત્તિને ત્યાગ થાય છે. તેમાં ખાંસી, છીંક, બગાસું કે ઓડકાર પ્રસંગે જયણ માટે મુખે-નાકે- હાથ કે મુહપત્તિ ધારણ કરવા છતાં અને ચક્કર કે મૂછને પ્રસંગે પડી જવાથી વિરાધના ન થાય એ કારણે નીચે બેસી જવા છતાં, કાઉસ્સગ્ગ ભાગે નહિ. અપાનવાયુ પણ ધીમેથી કર, વગેરે જયણા સમજવી. એ ઉપરાંત “એવભાઈ' શબ્દમાં કહેલા આદિ શબ્દથી ચાર છૂટ રખાય છે – આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૬૧૩માં કહ્યું છે કે ૧અગ્નિની ઉજેહી (પ્રકાશ) સ્પર્શે તો કામળ વગેરે ઓઢવા છતાં કે મોટી આગ લાગતાં ત્યાંથી ખસવા છતાં, ૨- બિલાડી, ઉંદર વગેરેની આડથી બચવા માટે ખસવા છતાં, ૩- ચોર કે રાજા વગેરેના ઉપદ્રવ થાય છે અને ૪- સ્વ૫ર કેઈને સર્પાદિને ઝેરી દંશ થવાના પ્રસંગે કાઉસ્સગ્ગ અધૂરો છોડવા છતાં ભાગે નહિ, પણ બાકીને કાઉસ્સગ પછી પૂર્ણ કરે અગર પુનઃ કરે.
પ્રશ્ન- ઉપરના પ્રસંગે “નમો અરિહંતાણું કહીને પારે તે શું વાંધે? શા માટે આ છૂટ રાખવી જોઈએ ?
ઉત્તર- કાઉસ્સગ્ગ પૂર્ણ કર્યા પછી જ “નમે અરિહંતાણું” કહીને પરાય, અધૂરા કાઉસ્સગે “નમે અરિહંતાણ” કહે તો પણ ભાગે, માટે આ આગાર (મર્યાદાઓ) જરૂરી છે.
કોઈપણ કાઉસ્સગ જેટલા કરવાનું હોય, તેટલે કર્યા પછી પણ “અરિહંતાણું કહીને જ પરાય. કારણકે સૂત્રના “જાવ અરિહંતાણું ભગવંતાણું નમુકકારેણું ન પારેમિ” એ પાઠથી એ નિયમ થાય છે. કાઉસ્સગને વિધિ જણાવે છે કે “તાવ કાર્ય ઠાણેણું મેણેણું ઝાણે અમ્પાયું સિરામિ” અર્થાત્ ત્યાં સુધી મારી કાયાને સ્થાનથી સ્થિર નિશ્ચલ, વચનથી મીન અને મનથી શુભધ્યાન, સિવાયની સર્વ પ્રવૃત્તિઓને તજું છું.
કાઉસ્સગનું પ્રમાણ આઠ-પચીસ વગેરે અમુક પાસે શ્વાસ પ્રમાણ હોય છે. તેમાં “પાય સમા ઊસાસા' અર્થાત્ એક એક પદને એક એક શ્વાસેવાસ ગણવે, એવી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૧
શાસ્ત્ર મર્યાદા હેવાથી એક ગાથાના ચાર પાદ ગણતાં પચીશ શ્વાસોચ્છવાસ માટે લેગસ્સની સવાછ ગાથા (ચંદેસુ નિમ્મલયરા સુધી) ચિંતવવી, નવકારના આઠ શ્વાસ સાગરવરગંભીરા સુધી લેગસ્સના સત્તાવીશ, ૩૦૦ શ્વાસોચ્છવાસમાં બાર અને ૫૦૦ શ્વાસમાં વીશ લેગસ્સ ચદેસુ નિમ્મલયરા સુધી તથા ૧૦૮ શ્વાસમાં ચાર લોગસ્સ સાગરવર ગંભીરા સુધી, એમ સર્વત્ર શ્વાચ્છવાસ પદની સંખ્યા પ્રમાણે સમજવા.
કાઉસ્સગ્નમાં ઓગણીસ દોષ વર્જવાના કહ્યા છે. તેમાં (૧) ઘટકદોષ- ઘેડાની જેમ એક પગ ખોડો રાખી ઉભા રહેવું તે, (૨) લતા દેષ- વેલડીની જેમ શરીર કંપાવવું તે. (૩) સ્તંભકુદ્યદેષ-ભીંત કે થાંભાને ટેકે લે તે. (૪) માલ-દોષ મસ્તકને ઊંચે માળ કે છત વગેરેને લગાડવું તે. (૫) શબરીદોષ- શબરી (ભિલ્લડી) ની જેમ બે હથેળી ગુદા પ્રદેશ આગળ રાખવી તે. (૬) વધુદોષ- નવવધુની જેમ મસ્તક નીચું રાખે તે. (૭) નિગડ દોષ- બેડી પગમાં નાખી હોય તેમ બે પગ પહોળા કરી ઉભું રહે છે. (૮) લખુત્તર દેષ- ચેલ પટ્ટાને ઢીંચણથી ચાર અંગુલ ઉચો અને નાભિથી ચાર અંગુલ નીચે રાખવાને બદલે અધિક ન ઉચે રાખે છે. (૯) સ્તન દોષ- મચ્છરાદિથી બચવા કે અજ્ઞાનથી સ્ત્રીની જેમ છાતી વસ્ત્રથી ઢાંકવી તે (૧૦) ઉદ્ધિદોષ- ગાડાની ઉધની જેમ બે પગને આગળથી કે પાછળથી ભેગા કરી ઉભા રહેવું તે (૧૧) સંયતી દષ- સાધ્વીની જેમ મસ્તક સિવાય બધું શરીર વથી ઢાંકવું તે (૧૨) ખલિણ દેષ- ઘેડાની લગામની જેમ એ ઘાને કે ચરવળાને ગુરછો આગળ અને દાંડી પાછળ રાખવી તે (૧૩) વાયસ દેષ- કાગડાની જેમ ડોળા આમતેમ ફેરવવા તે (૧૪) કપિત્થ દોષ- કઠાના ફળની જેમ અધે અને ગેટ વાળી બે સાથળો વચ્ચે દબાવી ઉભું રહે તે (૧૫) શિરકમ્પન દેષ- ભૂત વગેરેના પ્રવેશની જેમ માથું ધુણાવે તે (૧૬) મૂક દોષ- મુંગાની જેમ હું-હું બેલે તે (૧૭) ભમુહંગુલી દોષ- આલાવા અંગુલીથી ગણે કે બ્રકૂટિને જેમ તેમ ભમાવે તે (૧૮) વારુણ દેષ - દારૂને ઉકાળતાં થાય તે બૂડ-બૂડ અવાજ કરે તે.
આ અઢાર દે પુરુષને ઉદેશીને જાણવા. સાધ્વીઓને તે વસ્ત્ર ઓઢી રાખવાનું હોવાથી લંબુત્તરદોષ, સ્તનદેષ અને સંયતી દેષ સિવાય પંદર અને સ્ત્રીઓને મસ્તકે પણ ઓઢવાનું હોવાથી સ્ત્રીષ સિવાયના ચૌદ દેશે જાણવા. ઈરિયાવહિ પ્રતિક્રમણમાં આ દેશ રહિત પચીસ શ્વાસે છવાસને (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) કાઉસ્સગ્ગ પૂર્ણ કરી “નમે અરિહંતાણું” કહીને પારીને ઉપર પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે. એ પ્રમાણે ઈરિયાવહિ પ્રતિક્રમણને વિધિ જાણ.
ઉત્કૃષ્ટ ચૈિત્યવંદના ગુરુ હોય તે તેમની સમક્ષ આદેશ માગીને અને ન હોય તે જિન પ્રતિમામાં ગુરૂની ધારણ કરીને ઈરિ૦ પ્રતિ પૂર્વક શરુ કરે, પણ જિન પ્રતિમાની આગળ ગુરુની સ્થાપના અલગ સ્થપાય નહિ. કારણ કે તીર્થંકરદેવનાં અરિહંતાદિ સર્વ પદો પ્રતિમામાં પણ ઘટિત છે, એમ વ્યવહાર ભાષ્યમાં જણાવ્યું છે. સંઘાચાર ભાષ્યમાં પણ અંદની કથા
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ . દિનચર્યા– શ્રી જિનમૂર્તિમાં સર્વપદોની સ્થાપના
૧૬૩
પ્રસંગે કહ્યું છે કે – એ રીતે શ્રીકંદની આગળ શ્રી ગૌતમ પ્રભુએ કહેલી શ્રી વર્ધમાનસ્વામિની સર્વ પદવીઓ સાંભળીને હે ભવ્ય પ્રાણિઓ ! તમે સમજો કે અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વિગેરે સર્વ પદવીઓ ઘટિત છે. (કારણ કે જિન પ્રતિમા જિનતુલ્ય છે.)
એમ સાક્ષાત્ ગુરુ, કે તેમના અભાવે જિન પ્રતિમાની સન્મુખ ગુરુની ધારણા કરીને ઈરિયાવહિ પ્રતિક્રમણ કરી શકાય અને ગુરૂ કે પ્રતિમા એક પણ ન હોય તો ગુરુની સ્થાપના સ્થાપીને કરાય. સ્થાપના વિના ઈરિયાવહિ પ્રતિક્રમણ આદિ કઈ અનુષ્ઠાન કરી શકાય નહિ. સંધાચાર ભાષ્યની વૃત્તિમાં ઈરિયાવહિની સંપદાઓના અધિકારમાં કહ્યું છે કે “ગુરૂ વિરહમાં ગુરૂને આદેશ (આજ્ઞા) મેળવવા તેમની સ્થાપના કરવી” કઈ પૂછે કે સ્થાપનાથી શું ફળ? તે સમજાવવું કે જેમ જિનના વિરહમાં સ્થાપના જિનની એટલે જિનમૂર્તિની સેવા, આમંત્રણ, સ્તુતિ, વગેરે સફળ થાય છે, તેમ ગુરૂના અભાવે સ્થાપનાગુરૂ સામે કરેલા પણ વિનયાદિ સફળ થાય છે, (સામે કઈ ન હોય તે પ્રાર્થના, પ્રશ્ન, વિનંતિ વગેરે કોને કરવું?) માટે ઈરિયાવહિ પ્રતિક્રમણ આદિમાં આદેશ મેળવવા ગુરૂની સ્થાપના અનિવાર્ય છે. (સ્થાપનાના ચાર ભેદે છે, ૧. સદ્દભૂત સ્થાપના - ગુરૂના આકારવાળી સ્થાપના. ૨- અસદ્દભૂત સ્થાપનાઆકાર રહિત માત્ર પુસ્તક, માળા, વરાટક, ચંદનક વગેરેની, આ બન્નેના પણ બે બે ભેદ થાય છે, ૧. ઇત્વરિકી – અમુક કાળ સુધીની અને ૨. યાવત્ કથિકી – પ્રતિષ્ઠા કરેલી કાયમી એમ ૨ ૪ ૨ = ૪ ભેદ થાય. (અહી ગુરુના વિરહમાં સ્થાપનાનું વિધાન છે, તેથી તેમની હાજરીમાં તેમની ઈચ્છા વિરુદ્ધ સ્થાપના સન્મુખ અનુષ્ઠાન કરવાથી તેમનો અનાદર-આશાતના થાય તે પણ વિચારવું જોઈએ.)
જઘન્ય કે મધ્યમ ચૈત્યવંદના ઈરિયાવહિ પ્રતિકમણ વિના પણ કરાય ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરતાં સાધુ, શ્રાવક, અવિરતિ, સમકિતી, અપુનબંધક કે યથાભદ્રક, એ દરેકે ચૈત્યવંદનની ભૂમિને જોઈને અને પ્રમાઈને, એક પ્રભુ સામે જ દ્રષ્ટિ રાખીને, મનને પણ ચિત્યવંદનમાં એકાગ્ર કરીને, સંવેગ અને વૈરાગ્યથી રામરાજી વિકસ્વર થાય અને હર્ષના આંસુ છૂટે તેમ હર્ષિત થઈને “અહે અનંતકાળે પણ દુલર્ભ એ ભગવંતની સેવા – વંદનાદિને વેગ મને મહા પુણ્ય પ્રાપ્ત થયો” એમ બહુમાનથી ભાવિત આત્મા ઉત્તમ અવાળા, પ્રભુના ગુણોથી ગર્ભિત અને પુનરુક્તિ વગેરે દેથી રહિત, સુંદર કાવ્યથી સ્તુતિરૂપ નમસ્કાર કરીને, પ્રથમ કહી તેમ હાથથી ગમુદ્દા કરીને, શુદ્ધ ઉચ્ચારથી, નત્થણું સૂત્રને પાઠ અર્થના સ્મરણ પૂર્વક બોલે.
સંઘાચાર ભાષ્યની ટીકામાં એટલું વિશેષ છે કે સૂર્યાભદેવ અને વિજયદેવના વર્ણનમાં એક, બે, યાવત્ એકસે આઠ કાવ્યથી પણ નમસ્કાર કરવા, અને જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના વર્ણનમાં નમસ્કારને પાઠ છોડીને શેષ વિધિને અતિદેશ (ભલામણ) કરેલ છે, એથી અનુમાન થાય કે નમસ્કાર કરવાનું પુરૂષોને ઉદ્દેશીને કહ્યું હોય. સ્ત્રીઓ બે હાથ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધમ સંગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગા. ૬૧
મસ્તકે લગાડે તે સ્તનભાગ દેખાય તે ઉચિત પણ નથી, માટે સ્ત્રીએ મસ્તકે હાથ જોડવાને બદલે હૃદય સામે રાખી ન્યૂ`છણાની જેમ બે હાથ ભક્તિથી પ્રભુ સન્મુખ ભમાવે તે અનુચિત નથી. એમ આ વિષય વિચારણીય છે. ગમમાં પણ “વિળયોળયાર ગાયટ્રિપ ચવવુાસે અજ્ઞહિવળે' અર્થાત્ “વિનયથી નમેલા શરીરવાળી સ્ત્રી, ચક્ષુથી પ્રભુનુ' દર્શન થતાં તુ એ હાથે અંજલિ કરીને” વગેરે કહ્યું છે, માટે “નમાત્ક્ષણ” અને તેની જેમ ત્રણ પ્રણિધાન સૂત્રો – (જાવતિ ચેઇઆઇ, જાવંત – કેવિ–સાહૂ અને જય – વીયરાય) ખેલતાં પશુ સ્ત્રીઓને મસ્તકે હાથ જોડવા ઉચિત નથી. સ્ત્રી કે પુરૂષ સર્વ વિષયમાં સમાનતાના આગ્રહ છાડીને પેાતાને ન શાભે તેવુ અનુચિત રીતે બેસવાનું, ખેલવાનુ, ઉભા રહેવાનું, વગેરે વવું, સર્વાંત્ર વિવેક એ ધર્મનું ભૂષણ છે. (આજના સમાનતાનેા પશ્ચિમના વાયુ અનાય સસ્કૃતિ રૂપ છે, સંસાર જ અસમાનતા રૂપ છે. ત્યાં સમાનતા કેવી રીતે થાય? સમાનતા તેા મુક્તિમાં છે, ત્યાં કાઇ ભેદ નથી, માટે જૈન શાસનમાં મુકિતના ઉપદેશ છે. સ્રી સ્વાતંત્ર્ય, સમાનહ, સહ શિક્ષણુ, સમાન વેષભૂષા, વગેરે માનવતાનાં પણ ઘાતક છે, તે મુકિત તે થાય જ શી રીતે ? આ વિષયમાં વિશેષ જાણવા માટે દશાશ્રુત સ્કંધ ચૂર્ણિ વગેરે ગ્રન્થા જોવા.)
“નમાત્યુંણું” સૂત્રનેા વિસ્તૃત અર્થ અને વર્ણન ધર્મ સં૰ ભાષાં૰ ભા−૧ લેા પૃષ્ટ ૪૯થી જોવા. અહીં ટુ'કમાં કંઇક માત્ર જણાવીએ છીએ. આ સૂત્રનું શાસ્ત્રીય નામ પ્રણિપાત દંડક છે. અને શક્રેન્દ્ર પ્રભુની સ્તવના આ સૂત્રથી કરી છે, તેથી તેને શક્રસ્તવ પણ કહેવાય છે. એની આદિમાં માથુ અને અંતે પણ ‘નમા' પદ્મ હોવાથી દરેક મધ્યે પદોની સાથે પણ નમસ્કારના સંબંધ છે. તેના (જે આ અઇ સિદ્ધા – એ ગાથા સાથે) કુલ સ્વરી ખસે સત્તાણું છે. તેમાં પદો તેત્રીસ છે, અને સ`પદાએ (વિસામા) નવ છે. આ સૂત્રથી ભાવ-જિનને નમસ્કાર થાય છે. તેની સ'પદ્માઓનાં નામ વગેરે જાણવાનું કોષ્ટક નીચે પ્રમાણે છે. આદિપદ
સંપદાનું નામ
૧ સ્તાતન્ય સંપદા ....
૨
૩ વિશેષ હેતુ સ‘પદા ....
४
સ્તાતન્ય હેતુ સ’પદ્મા ....
6ઠ્ઠ
સામાન્ય ઉપયોગ સ’પદા....
૫ ઉપયાગ હેતુ સંપદા અથવા તદ્વેતુ સંપદા.... અભયદયાણું.....
૬ સવિશેષ ઉપયાગ સ‘પદા....
સ્વરૂપ (સકારણુ) સંપદા....
અરિહંતાણુ............ આઇગરાણુ...........
પુરિસુત્તમાણુ............ લાગુત્તમાણુ...
૮
સ્વતુલ્ય ફૂલ દાતૃત્વ સંપદા.... ૯ મેાક્ષ (ફળ પ્રાપ્તિ) સ’પદા....
ધમ્મ યાણું..... અપ્પડિહય૦... જિણાણુ......
સવ્વન્ત્......
કુલ પદા
૨
૩
૪
૫
૩ ૩ જ જી
૪
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા–નમોત્થણુની સંપદાનું વર્ણન
૧૬૫
૧. સ્વૈતવ્ય સંપદા= એટલે સ્તુત્યની યોગ્યતા જણાવનારી સંપદા, તેમાં બે પદે છે અરિહંતાણું, ભગવંતાણું, તેને અર્થ અરિહંત (અનતે અને અહંત) ને
ત્યુ એટલે નમસ્કાર થાઓ, તથા ભગ-શબ્દ વાચ્ય સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્ન, એ છ ભાવને પામેલા માટે ભગવંતે, તેમને નમસ્કાર થાઓ, હવે પછીના પ્રત્યેક પદે સાથે “નમસ્કાર થાઓ” એમ સમજી લેવું. અહીં બહુવચનને પ્રયોગ અદ્વૈતવાદનું મિથ્યાપણું અને બધાને નમસ્કાર કરવાથી ઘણું ફળ મળે, એમ જણાવવા માટે છે.
ર. સ્તોતવ્ય હેતુ સંપદા= એટલે કયા હેતુથી અરિહંત સ્તુતિને પાત્ર છે? તે હેતુઓને જણાવનારા આઈગરાણું, તિસ્થયરાણું અને સયંસંબુદાણું, એ ત્રણ પદ તેમાં
(૧) આઈગરાણું - સર્વ પ્રકારની નીતિમાં કારણભૂત એવા શ્રતધર્મની અદિ કરનારને. શ્રતધર્મ અર્થથી એક અને શાશ્વત છે. પણ શબ્દથી દરેક તીર્થકરેને ભિન્ન અને સાદિસાક્ત હોય છે.
(૨) તિસ્થયરાણું - સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. ચતુર્વિધ શ્રીસંઘ, પ્રથમ ગણધર અને દ્વાદશાંગી, એ ત્રણે તીર્થો કહેવાય, દરેક તીર્થંકરે આ તીર્થના કરનારા હોય છે, માટે તીર્થનાં કરનારાને અને
(૩) સયંસંબુદ્દાણું- છેલ્લા ભવમાં ત્રણ જ્ઞાન સહિત અવતરતા હોવાથી, તેમનાથી અધિક જ્ઞાની કોઈ હોય નહિ, તેથી ગુરુ વિના જ સ્વયં બોધને પામે તેથી સ્વયં સંબધ પામેલાને એમ આ ત્રણ ગુણવાળા હોવાથી તેઓ સ્તુતિ કરવા એગ્ય છે.
૩. સ્વૈતવ્ય વિશેષ હેતુ સંપદા= અરિહંત ભગવંતની સ્તુતિ કરવામાં વિશિષ્ટ હેતુઓ. “પુરિસરમાણુ પુરિસસિહાણુ પુરિસવરપુંડરિયાણું, પુરિસવરગંધહસ્થીણું,” એ ચાર કહ્યા છે, તેમાં
(૧) પુરિસુત્તમાણું - અરિહંતને આત્મા તથાભવ્યત્વને કારણે અનાદિ કાળથી અન્ય છ કરતાં ઉત્તમ હોય છે, પોતાના બાહ્ય સુખને ગૌણ કરીને પણ પરોપકાર કરવામાં વ્યસની, ઔચિત્યના સ્વામી, દીનતા રહિત, સફળ પ્રવૃત્તિ કરનારા, કૃતજ્ઞતાના સ્વામી, સંલેશ રહિત, દેવ ગુરૂ પ્રત્યે બહુમાની, ગભીરતાના સમુદ્ર, વગેરે ગુણે તેઓમાં સહજ હોવાથી પુરૂષોત્તમ છે. આ વિશેષણથી “સર્વ જીવે બુદ્ધ થઈ શકે છે” એ બૌદ્ધ-મતનું નિરાકરણ થાય છે, કારણ કે તીર્થકરે તે અનાદિ તથા ભવ્યત્વ દ્વારા વિશિષ્ટ હોય તે જ થાય.
(ર)- પુરિસસિંહાણું – પુરૂષ છતાં શૌર્ય, વીર્ય, વગેરે ગુણની પ્રધાનતાથી તેઓ ઉપમાથી પુરૂષોમાં સિંહ સમાન છે. આ વિશેષણથી જેઓ એમ માને છે કે ઉપમા તે હીન કે અધિક હય, માટે કેઈને કોઈની ઉપમા ઘટે નહિ, તે મને નિરાસ થાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સાદ્ધાર ગા, ૬૧
(૩) પુરિસવરપુંડરિયાણું – પુરૂષોમાં પુંડરિક કમળ તુલ્ય. કમળ કાદવમાં ઉગે, જળથી વૃદ્ધિ પામે અને બન્નેને છોડીને ઊંચે રહે છે, તેમ અરિહંતે કર્મપી કાદવમાં જનમે, ભેગરૂપી પાણીથી વૃદ્ધિ પામે, છતાં બન્નેને છેડીને ઉચે મુક્તિમાં જાય છે. ઉપરાંત કમળની જેમ જેઓ સાહજિક અતિશયેથી સુંદર, ગુણલક્ષ્મીનું નિવાસ સ્થાન, જીને આનંદ પમાડનાર, ભવ્ય જીની સેવાને પામેલા અને મુક્તિને પમાડનારા પણ છે. જેઓ એમ માને છે કે વિજાતિય ઉપમાથી ઉપમેયની વાસ્તવિકતા હણાય છે, તેમના મતનું આ વિશેષણથી ખંડન સમજવું.
(૪) પુરિવરગંધહથીણું- પુરૂષોમાં ગંધહસ્તિ જેવા. ગંધહસ્તિના ગંધથી મુદ્ર હાથીઓ નાશી જાય, તેમ પ્રભુના અતિશયોથી તીડ, પોપટ, ઊંદર, વગેરે ધાન્યના શત્રુઓ (ઈતિ) અને રોગો, તથા કોલેરા, મરકી, પ્લેગ, વગેરે મારીઓ, પરરાજ્ય વગેરેના ઉપદ્ર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ, વગેરે સઘળું નાશ પામે છે.
૪. સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ સંપદા = અરિહંત સામાન્યતયા “લોગરમાણું, લોગનાહાણું, લેગહિયાણું, લેગપાઈવાણ, લેગપજજો અગરાણ” એ પાંચ પ્રકારે લોકોપયોગી છે. તેમાં
(૧) લગુત્તરમાણ- પંચાસ્તિકાયમય ચૌદ રાજલકમાં અરિહતે અભવ્યથી તે ઉત્તમ છે જ, ઉપરાંત સર્વ ભવ્ય છે રૂપી સજાતિયકમાં પણ ઉત્તમ હોવાથી લેકને વિષે ઉત્તમ છે.
(૨) લગનાહાણું - અપ્રાપ્ત શુભ ભાવને પ્રાપ્ત કરાવવા તે યુગ અને ઉપદ્રવથી રક્ષણ કરવું તે ક્ષેમ, આગ અને ક્ષેમને કરે તે નાથ કહેવાય, અરિહંતે જાતિભવ્ય- દુર્ભવ્ય સિવાયના ઉત્તમ ભવ્ય રૂપ લેકમાં ધર્મબીજનું વપન, ઉદ્દગમ, પોષણ, રક્ષણ, વગેરે ભેગ અને રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓથી રક્ષણરૂપ ક્ષેમને કરનારા છે, માટે લેકના નાથ છે.
(૩) લેગહિયાણ- વ્યવહારરાશીમાં વર્તતા એકેન્દ્રિયાદિ સર્વ જીવોનું હિત થાય તે (અથવા ચૌદ રાજલોકના સ્વરૂપને જણાવનાર) ઉપદેશ કરનાર, માટે લોકને હિત કરનાર છે.
(૪) લોગપઈવાણું- વળી સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ વિશિષ્ટ જીવલોકને ઉપદેશ દ્વારા દીપકની જેમ અજ્ઞાન અંધકારને નાશ અને તવોને પ્રકાશ કરે છે. માટે લેકને માટે પ્રદીપ તુલ્ય છે.
(૫) લેગપયગરાણું - ચૌદ પૂર્વધરરૂપી વિશિષ્ટ લેકને સૂર્યની જેમ જીવાજીવાદિ તને યથાર્થ પ્રકાશ કરનારા, માટે લેકમાં પ્રોતને કરનારા છે. એ રીતે અરિહતે લેકને સામાન્યતયા ઉપયોગી છે, તે કહ્યું.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા–નમાત્થણની સંપદાનું વર્ણન
૧૬૭
૫. ઉપયાગહેતુ સપદા= અરિહતા જે કારણે લેાકેાપયોગી છે તે કારણા કહે છે કે“અભયદયાણું, ચખ્ખુદયાણું, મગદયાણુ, સરદયાણ અને ખેાહિદયાણ'”, તેમાં –
(૧) અભયદયાણું- સસારી જીવા આલાના, પરલેાકના, આદાનના, અસ્માતને, આજીવિકાના, મરણના અને અપયશના, એમ સાત ભાથી સતત ભયભીત છે. અરિહંતા આ ભયાથી રક્ષણ કરીને ધૈર્યને (ચિત્તસ્વસ્થતાને) પ્રગટ કરે છે, માટે અભયદાતા છે.
(ર) ચક્ખૂંદયાણું- આત્માનું સ્વરૂપ જાણવા, ઉપદેશ દ્વારા તત્ત્વજ્ઞાનરૂપી ચક્ષુઓ આપનારા છે,
(૩) મગદયાણુ - સર્પના દરની જેમ સીધા – માચા – વક્રતા રહિત, ઉપર ઉપરના ગુણુસ્થાનને પ્રાપ્ત કરાવનાર અને સ્વરસવાહી (અનુભવજ્ઞાન સ્વરૂપ) એવા ચિત્તની નિળતારૂપ મા, કે જે જીવમાં તથાવિધ કર્મના ક્ષયાપશમથી પ્રગટે છે. શ્રીઅરિહંતા તેવા માક્ષમાને દેનારા છે,
(૪) સરદયાણું સંસારરૂપ અટવીમાં રાગ-દ્વેષને વશ જીવા ચિત્તના સ`કલેશરૂપ મહાત્રાસ ભાગવે છે, એ સંકલેશ તત્ત્વજ્ઞાનથી નાશ પામે, માટે તત્ત્વની જિજ્ઞાસા, શ્રવણુ વગેરે બુદ્ધિના આઠ ગુણાને શરણુ કહેવાય છે. અરિહતા આ તત્વપ્રકાશરૂપ શરણને આપે છે, માટે શરદાતા છે. તથા
(૫) બેાહિદયાણં એધિ એટલે યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કારણો દ્વારા ગ્ર'થીભેદથી પ્રગટ થનાર શમ–સવેગ નિવેદાદિ લિંગોવાળું તત્ત્વાર્થ –શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ. આ સમ્યક્ત્વરૂપ એધિને આપનારા. (તેઓને નમસ્કાર, એમ સત્ર સમજવું.)
અહી' અભયનુ ફળ ચક્ષુ, તેનુ ફળ મા, મા`થી શરણુ અને શરણનુ ફળ ાધિ, આ બધા લાભ અપુનખકને થઈ શકે માટે અરિહતા અપુન ધકાને અભય વગેરેના દાતા છે. આ પાંચનું દાન કરે છે માટે જ તેઓ લાકોત્તમ, લેાકનાથ વગેરે છે.
૬. સવિશેષ ઉપયેગ સપદા= (ચાથી સ`પદામાં સામાન્ય ઉપયોગ કહ્યા) અહીં સવિશેષ ઉપયોગરૂપે ધમ્મદયાણું, ધમ્મદેસયાણુ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું ધમ્મવચાર'તચવટ્ટીણું, એ પાંચ પદો છે. તેમાં –
(૧) ધમ્મદયાણું-સવિરતિ અને દેશિવરતિ, એ બે પ્રકારના ચારિત્રધર્મ ના દાતા. ચારિત્ર પ્રપ્તિમાં ખીજા હેતુએ હોવા છતાં શ્રી અરિહંતદેવ મુખ્ય હેતુ છે, માટે ધના દાતા. અને પ્રકારના ચરિત્રધર્મની અગ્લાનપણે સતત સફળ દેશના
(૨) ધમ્મદેસયાણુ દેનાર માટે ધર્મના ઉપદેશક
-
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મસંહ ગુભાવ સારોદ્ધાર ગા. ૬૧
(૩) ધમ્મનાયગાણું- અરિહંતો ધર્મને વશ (આત્મસાત્ ) કરે છે. ઉત્કર્ષે પહોંચાડે છે. તેનું સર્વોત્કૃષ્ટ ફળ ભેગવે છે અને આ ધર્મને વિરહ તેમને કદાપિ થતો નથી, માટે તેઓ સાચા ધર્મના નાયક છે.
(૪) ધમ્મસારહાણે- સ્વ-પરમાં ચારિત્રની સમ્યક પ્રવૃત્તિ-પાલન કરનાર-કરાવનાર તથા ઈન્દિરૂપી ઘોડાઓને દમન કરનાર-કરાવનાર માટે ધર્મરથના સારથી છે.
(૫) ધમ્મરચારિતચકવદીયું- ચક્રવર્તીના ચક્રથી પણ અત્યન્ત હિતકર- શ્રેષ્ઠ એવા ધર્મરૂપ ઉત્તમ ચક્રવડે સ્વપરની ચારેગતિને અંત કરનાર- કરાવનાર માટે ધર્મવર ચાતુરંગ ચક્રવર્તી છે. એ રીતે “ધર્મદાતા” વગેરે હોવાથી ભગવંત સવિશેષ ઉપયોગી હેવાથી સ્તુતિને પાત્ર છે.
૭. સ્તોતવ્ય (કારણભૂત) સ્વરૂપ સંપદા = અરિહંતે જે કારણે સ્તુતિપાત્ર છે, તે કારણુપૂર્વક તેઓનું સ્વરૂપ અહીં બે પદેથી જણાવ્યું છે તેમાં
(૧) અ૫ડિહયવરનાણુદાસણુધરાણું - અરિહતે કેઈથી નાશ કે વ્યાઘાત ના પામે તેવાં અને શ્રેષ્ઠ અથવા સંપૂર્ણ એવા જ્ઞાન અને દર્શનના ધારક હોવાથી અપ્રતિકત વરજ્ઞાનદર્શનધારક છે. આ વિશેષણથી બૌદ્ધો માને છે કે સર્વ ઈષ્ટ પદાર્થનું જ્ઞાન હોય તે સર્વજ્ઞ કહેવાય, એને અનિષ્ટ પદાર્થના જ્ઞાનની શી જરૂર છે? તે માન્યતા મિથ્યા છે. કારણ કે અનિષ્ટના જ્ઞાન વિના ઈષ્ટમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી, માટે હેયાદિ સર્વ વિષયનું સંપૂર્ણજ્ઞાન જેને પ્રગટે તે જ સર્વ કહેવાય.
(૨) વિઅદછઉમાણું- “પોતાના સ્થાપેલા ધર્મમાં વિદ્ધ થાય ત્યારે રક્ષા કરવા ઈશ્વર પુનઃ અવતાર લે છે” એ માન્યતા મિથ્યા છે, એમ જણાવવા કહે છે કે કર્મ અને સંસારરુપ છમ (અર્થાત્ જન્મ-મરણ) નાશ પામવાથી અરિહતે વ્યવૃત્તછદ્મા =સંસારથી નિવૃત્ત છે. આ બે પદની સાતમી સંપદા કહી.
૮સ્વલ્યપરફલદાતૃત્વસંપદા= અરિહંતો પિતાના તુલ્ય સુખ-સંપત્તિ ભક્તોને પણ આપનારા છે, તે જણાવવા “જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણ, બુદાણ બહયારું અને સુરાણં મેયગાણું” એ ચાર પદો કહ્યાં છે. તેમાં
(૧) જિણાણ જાવયાણું - અરિહતે સ્વયં રાગદ્વેષાદિ શત્રુઓને જીતનારા છે અને જિતાવનારા છે. સમ્યક જ્ઞાનાદિ ગુણોરૂપ વહાણ દ્વારા સંસાર સમુદ્રથી સ્વયં તરેલા અને અન્ય જીને તારનારા છે.
(૨) બુદ્ધાણં બહયાણું – અજ્ઞાન અંધકારમાં ડૂબેલા જગતમાં શ્રી અરિહંત છેલ્લા ભવમાં કોઈના ઉપદેશ વિના જ પિતાના સ્વ-પર પ્રકાશક જ્ઞાન દ્વારા, જીવાજીવાદિ તને જાણનારા અને અન્યને જણાવનારા હોવાથી સ્વયં બુદ્ધ અને પરને બેધક છે, તથા–
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા–નમાત્થણની સંપદાનું વર્ણન
૧૬૯
(૪) મુત્તાણું મેઅગાણું ચાર ગતિરૂપ સ'સારમાં રખડાવનારાં કર્મોનાં બંધનાથી સ્વયં મુક્ત અને અન્યને મુક્ત કરાવનાર છે. એમ સ્વતુલ્ય ફળદાતા છે.
૯- મેાક્ષફળ પ્રાપ્તિ સ‘પદા = અરિહતા જે મુક્તિને પામ્યા છે, તે મુક્તિનુ માક્ષનુ સ્વરૂપ જણાવે છે કે “સન્નનૃણુ, સવ્વદરિસિણું, સિવમયલ-રૂઅમણુ તમક્ષ્મયમખ્વાબાહમપુણરાવિત્તિસિદ્ધિગ/નામધેય. ઠાણું સપત્તાણું, નમા જિણાણું, જિઅભયાણ', '' અર્થાત્ અરિહંત ૧. સત્ત અને સદશી છે, ૨. ઉપદ્રવરહિત, અચલ, રાગ રહિત, અનંત, અક્ષય, પીડારહિત, જયાંથીફરી પાછા આવવાનું નથી અને જેનુ નામ સિઘ્ધિગતિ છે, એવા સ્થાનને પામેલા છે. તથા માહના ક્ષય થવાથી રાગદ્વેષાદિ સર્વ પ્રપ ચેાથી મુક્ત અને તેથી ૩. સ ભયાથી રહિત છે, એમ નવમી સ‘પટ્ટાના ત્રણપદો કહ્યાં.
આ ‘નમાત્થ’ સૂત્રના એક એક પદના પણુ અર્થ અતિગભીર અને મહાન છે, તેના ઉપર લલિતવિસ્તરા નામની મહાઅગંભીર ટીકા છે. અહી તા માત્ર શબ્દાર્થ જણાવ્યેા છે, વિસ્તૃત અર્થ મૂળ ભાષાન્તરમાં અને ગભીર અર્થે તા લલિત વસ્તરામાં છે. જો કે આ પદોમાં કેટલાંક પદો, અપેક્ષાએ સમાન અવાળાં છે, છતાં સ્તુતિમાં પુનરુક્ત દોષ મનાતા નથી.
વળી સંઘાચાર ભષ્યમાં તે આ ત્રણવાર મસ્તકને જમીન સાથે સ્પર્શ કરી, કરીને, સૂત્ર ખેલીને, અંતે પણ એ જ નમસ્કાર કરવાનું કહ્યુ છે.
સૂત્રની આદિમાં પોંચાંગ પ્રણામથી નમસ્કાર કરતાં, એ ઢીંચણુને જમીન ઉપર સ્થાપીને, એ હાથથી ચોગમુદ્રા રીતે ત્રણવાર જમીન સાથે મસ્તકના સ્પર્શ રીતે,
જો કે ‘નમ્રુત્યુણ” સૂત્ર ભાવજિનને નમસ્કાર રૂપ છે, તે પણ સ્થાપનાજિન ( મૂર્તિમાં), ભાવજિનના આરોપીને ખેલવામાં દ્વેષ નથી. પાછળ કહેવાશે તે દેવવંદનના ખાર અધિકારામાં ભાવવજનને વધનરૂપ આ પહેલા અધિકાર જાણવા. હવે –
“ને ન અડ્યા સિદ્ધા, ને એઁ મવિન્નતિ અળબાળપ જાણે | सपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वदामि ॥
ત્રણે કાળના દ્રવ્યજિનેાના વનની આ ગાથા પ્રથમ જુદી હતી, વમાનમાં તેને ‘નમાભ્રુણ’ સાથે જોડી દીધી છે. તેના અર્થ “અતિતકાળે જે સિદ્ધ થયા, (વર્તમાનમાં અન્ય ગતિમાં રહેલા) જે ભવિષ્યમાં જિન થશે અને વમાનમાં જન્મેલા છતાં જે છદ્મસ્થપણે વિચરે છે, તે ત્રણે કાળના દ્રવ્ય જિનોને હુ ત્રિવિધ ચેાગથી વંદન કરૂ છું.”
જો કે કૃષ્ણજી વગેરે વર્તમાનમાં નરકમાં છે, તે પણ જેમ ભરતરાયે મરિચીને કર્યો
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સરકાર ગા. ૬૧
હતો તેમ, તેઓની ભાવિ ભાવજિન અવસ્થાને નમસ્કાર કરી શકાય. દ્રવ્ય જિનને વંદનરૂપ ઉત્કૃષ્ટ દેવવંદનમાં આ બીજો અધિકાર જાણ.
પછી ઉભા થઈ પગથી જિનમુદ્રા અને હાથથી ગમુદ્રા કરીને, સ્થાપના જિનના વંદના માટે “અરિહંત ચેઈઆણું” સૂત્ર બોલવું. આ સૂત્રનું શાસ્ત્રીય નામ ચિત્યસ્તવ છે. ઉપર કહ્યા તે ભાવજિનની મૂર્તિ-ચિત્રપટ-વગેરે આકારને સ્થાપનાજિન એટલે અરિહંત જાણવાં. તેમાં અંતઃકરણ એટલે ચિત્ત, અને તેને ભાવ કે કાર્ય તે ચૈત્ય. જિનપ્રતિમા પણ ચિત્તમાં સમાધિભાવને પ્રગટાવે છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરીને પ્રતિમાને પણ ચિત્ય કહેવાય છે. તેની આરાધનાને કાઉસ્સગ્ન કરવા માટે “અરિહંત ચેઈચાણું કરેમિ કાઉસ્સગ્ગજ એટલે અરિહંતની પ્રતિમાને ઉદેશીને કાર્યોત્સર્ગ કરું છું. પછી “વંદભુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ અને નિવસગવત્તિયાએ એટલે વંદન, પૂજન, સત્કાર, સન્માન, બેધિલાભ અને નિરુપસર્ગ, એ છને (વરિયાએ એટલે) માટે કાઉ૦ કરું છું. તેમાં
મન વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ તે વંદન, ગંધ- વાસ, પુષ્પ વગેરેથી અર્ચા તે પૂજન, વસ્ત્રો આભરણ વગેરેની ભેટ તે સત્કાર, સ્તુતિ-સ્તવનાદિ કરવું કે માનસિક પ્રીતિ કરવી તે સન્માન, અરિહંત કથિત ધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ, અને મોક્ષરુપ સર્વથા ઉપસર્ગને અભાવ તે નિરૂપસર્ગ, પ્રભુને વંદન, પૂજન, વગેરે કરવાથી થતે લાભ મને આ કાઉસ્સગથી થાઓ! એમ અર્થ જાણવે. તેમાં પણ બેધિલાભ માટે વન્દન- પૂજન - સત્કાર અને સન્માન તથા નિરૂપસર્ગ (મોક્ષ) માટે બેધિલાભ, એમ પરસ્પર હેતુ-હેતુ મત્ સંબંધ જાણો. અહીં સાધુને વન્દન-પૂજનને દ્રવ્યસ્તવરૂપે નિષેધ હોવાથી અને શ્રાવકને તે પ્રગટ રીતે વન્દન- પૂજન કરી શકાતાં હોવાથી કાર્યોત્સર્ગ શા માટે કરે? વગેરે વિસ્તૃત ચર્ચા માટે મૂળ ભાષાન્તર પૃ. ૪૨૬- ૨૭ જેવાં.
હવે કાઉસ્સગ્નમાં હેતુઓ કહે છે કે “સદ્ધાએ, મેહાએ, પીઈએ, ધારણાઓ, અણુપેહાએ' અર્થાત્ શ્રદ્ધાવડે, મેધા વડે, ધીરજ વડે, ધારણ વડે અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ન કરું છું. તેમાં –
ચિત્તને નિર્મળ કરનારી તસ્વરુચિ શ્રદ્ધા, શાસ્ત્રને સમજવામાં કુશળ, પુણ્ય-પાપ વગેરેને વિવેક જણાવનારી, જ્ઞાનાવરણીયાદિ કર્મોના પક્ષમાંથી પ્રગટેલી બુદ્ધિ તે મેધા, રાગદ્વેષાદિની વ્યાકૂળતા રહિત ચિત્તસમાધિ તે ધૃતિ, અને શ્રીઅરિહંતાદિના ગુણોનું મરણ તે ધારણા. આ ચારેનું વિશેષણ વાણીએ એટલે વૃદ્ધિ પામતી, અર્થાત્ ઉત્તરોત્તર વધતી શ્રદ્ધા, મેધા, ધૃતિ અને ધારણા વડે કામિ કાઉસ્સગું, એટલે કાત્સર્ગમાં રહું છું-સ્થિર થાઉં છું.
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા–લેગસ્સ સૂત્રને અર્થ
૧૭૧
શ્રદ્ધા વગેરેને પરસ્પર (શ્રદ્ધાનું કાર્ય મેધા, મેધાનું કાર્ય વૃતિ, અને ધૃતિનું કાર્ય ધારણું, એમ) કાર્ય-કારણભાવ સંબંધ છે. વૃદ્ધિમાં પણ પૂર્વ પૂર્વની વૃદ્ધિથી ઉત્તર ઉત્તરની વૃદ્ધિ થાય છે. આ સૂત્રની પછી અન્નત્થ સૂત્ર બોલાય છે, માટે બન્નેની મળીને સંપદાઓ આઠ છે, તેનાં આદિપદો ૧- અરિહંત, ૨-વંદણ, ૩- શ્રદ્ધા, ૪- અન્નત્થ, પ- સુહુમ, ૬- એવ, ૭- જાવ અને ૮- તાવ છે. કુલ પદે તેતાલીસ અને વર્ણો (સ્વર) બત્રીસ છે. (ભાષ્યમાં વણે રર કહ્યા છે અને ગણનાથી પણ ૮૯+૧૪૦=૨૨૯ થાય છે.)
સંપદાઓનાં નામ અનુક્રમે ૧- અભ્યપગમ ૨- નિમિત્ત, ૩- હેતુ, ૪- એકવચનાન આગારે, ૫- બહુવચનાન્ત આગા રે, ૬- આગંતુક આગારે, ૭- કાર્યોત્સર્ગની અવધિ, અને ૮- કાસર્ગનું સ્વરૂપ. એ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ ચિત્યવંદનમાં સ્થાપના જિનની સ્તવનારૂપ આ ત્રીજો અધિકાર જાણવો. અહીં કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરે.
ચૈત્યવંદન કરનાર એક જ હોય તો કાઉસ્સગ પારીને, ભગવાનની સામે ચૈત્યવંદન કરતે હોય તે ભગવાનની સ્તુતિ કહે અને ઘણા હોય તે એક જણ પ્રથમ પારીને સ્તુતિ કહે, બીજા કાઉસ્સગ મુદ્રાથી સાંભળે અને સ્તુતિ કહ્યા પછી બધા પારે.
પછી વર્તમાન અવસર્પિણીમાં અને આ ભરતક્ષેત્રમાં થયેલા હોવાથી કાળ અને ક્ષેત્રથી નિકટના ઉપકારી શ્રી ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની, નામ કીર્તનદ્વારા સ્તુતિરૂપ નામસ્તવદંડક અથવા ચતુર્વિશતિસ્તવ, અપરનામ લેગસ્સ સૂત્ર કહે છે.
“અર7 ડોગરે, ધતિથ નિને
રિતે ઉત્તરઉચ્ચાર પિ વી શા ” અર્થ- અરિહંતે કિન્નઈટ્સ= અરિહંતેનું નામ ઉચ્ચારણ પૂર્વક કીર્તન કરીશ. તેમાં પણ ભાવતીર્થકરેની સ્તુતિ કરવા, કેવલી = કેવળજ્ઞાનીઓ, તે પણ ચઉઠ્ઠીસં = સંખ્યાથી
વીસ અને અપિ એટલે બીજા પણ તેમના અતિશયે કહે છે કે લોકને ઉદ્યોત કરનારા= પંચાસ્તિકાયમય લેકને (અને ઉપલક્ષણથી અલકને) પોતાના કેવળજ્ઞાનરૂપ દીપક વડે ઉદ્યોત = પ્રકાશ કરનારા. આ વિશેષણથી તેઓને જ્ઞાનાતિશય કહ્યો. વળી ધમપ્રધાન તીર્થના કરનારા= અન્ય દર્શનકારે નદીઓ વગેરેને તીર્થ માની, આત્માને નિર્મળકરવા તેમાં સ્નાનાદિ કરે છે તેનું અને શાક વગેરે જે અધર્મતીને સ્થાપ્યાં છે, તે સર્વને પરિહાર કરવા આ વિશેષણ છે, તથા અરિહંતે સંસારસમુદ્રથી તારવા બાર પર્ષદાઓમાં સર્વ છે, સ્વ સ્વ ભાષામાં સમજે તેવી-પાંત્રીસ ગુણયુક્ત વાણીથી ઉપદેશ આપે છે અને ત્રણે લોકના દેવે સમવસરણની રચના કરે, અતિશયે પ્રગટાવે, વગેરે તેમની ભક્તિ કરે છે, એમ આ વિશેષણથી તેઓને વચનાતિશય અને પૂજાતિશય જાણવો. હવે અપાયાપગમાતિશય
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ધમસંગ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૬૧ માટે જિણે એટલે રાગ-દ્વેષાદિ બાહ્ય અત્યંતર સર્વશત્રુઓને જીતનારા, એવા તીર્થકરેની હું સ્તુતિ કરીશ. એમ સંબંધ જોડે. પછી
“મમનિ' રે, મવમિ' જ ગુમ દા पउमप्पह सुपास', जिण च चदप्पह वदे ॥२॥ सुविहिं च पुप्फदत, सीयल-सिज्जस वासुपुज्ज च । विमलमणत च जिण, धम्म' सतिं च वदामि ॥३॥
ધુ રન જ મઉિં, ઘરે મુનિસુવઇ મિનિજ રા
वदामि रिटुनेमि, पास तह वद्धमाण च ॥४॥ અર્થ– જિન એવા ઋષભને અને અજિતને વાંદું છું, તથા સંભવને, અભિનંદનને, સુમતિને, પદ્મપ્રભુને, સુપાર્શ્વને, અને ચંદ્રપ્રભને, વાંદું છું (૨) પુષ્પદંત એવા બીજા નામવાળા શ્રીસુવિધિને તથા શીતળને, શ્રેયાંસને, વાસુપુજ્યને, વિમળને, અનંતને, ધર્મજિનને તથા શાન્તિને વાંદું છું. (૩) કુંથુને, અને, મહિલને, મુનિસુવ્રતને, નમિજિનને, વળી અરિષ્ઠનેમિને, પાર્થને તથા વર્ધમાનને વાદુ છું (૪)
આ પ્રત્યેક નામે ગુણવાચક હોવાથી, સર્વ જિનેશ્વરોને સામાન્યથી દરેક નામ ઘટે, જેમકે જિનેશ્વરે સર્વે 2ષભ પણ છે, અજિત પણ છે, અને યાવત્ વર્ધમાન પણ છે. તે પણ દરેકનાં આ વિશેષનામે છે અને તે પાડવામાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ કારણે આવશ્યક નિર્યુકિત ગા. ૧૦૮ન્થી જણાવેલાં છે. તેનું વર્ણન મૂળ ભાષાન્તરના પૃષ્ઠ ૪૩૦થી જોઈ લેવું.
મને મિથુન, વિદુરજમજા વધીન – મા II
घउषीस पि जिणवरा, तित्थयरा मे पसीयतु ॥५॥" અથ– એ પ્રમાણે નામોરચારપૂર્વક મેં સ્તવેલા ચોવીસ અને અપિ એટલે બીજા પણ તીર્થકરે, કે જેઓએ રજ અને મલરૂપ સર્વકર્મોનો નાશ કર્યો છે, તેથી જેઓનાં જન્મજરા – મરણ પણ નષ્ટ થયાં છે, જેમાં સામાન્ય કેવલીની અપેક્ષાએ વર= શ્રેષ્ઠ છે, અને સ્વ-સ્વ તીર્થના સ્થાપક છે, તેઓ મારા પ્રત્યે પ્રસન્ન થાઓ! એમાં રજ એટલે બંધાતું અને મલ એટલે બાંધેલું કર્મ, અથવા રજ =બંધનમાં આવેલું અને મલ = નિકાચિત કર્મ અથવા રજ =વીતરાગ દશામાં બંધાતું અને મલ =સરાગપણે બંધાતું કર્મ, એમ ભેદ જાણો. અહી “પ્રસન્ન થાઓ” એમ કહ્યું, તે વીતરાગ હોવાથી અરિહંતે પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તે પણ ચિંતામણી રત્ન વગેરેની જેમ તેઓની સ્તુતિ કે નિંદા કરનાર તેનું શુભાશુભ ફળ પામે જ છે, માટે પ્રાર્થના સફળ છે. વળી ભકિતના અતિશયથી બેલાતું વચન દેવરૂપ નથી, પણ વ્યવહાર ભાષારૂપ સત્ય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા–લાગસ સૂત્રના અ
વિત્તિય વાવિયા મદિયા, ત્રે એ હોજસ્ત ઉત્તમા સિદ્ધા ॥ आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तम રિંતુ ॥૬॥
66
અ - નામેાચ્ચારપૂર્ણાંક કીર્તન કરેલા, સમ્યગ્ મન – વચન – કાયાથી વદન એટલે સ્તુતિ કરેલા, અને પુષ્પાદિથી પૂજેલા (શ્રી અરિહંતા કે) જે કમ રહિત હોવાથી સર્વ જીવલેાકમાં ઉત્તમ છે, અને સિદ્ધ એટલે સ`પૂર્ણ કૃતકૃત્ય છે, તે મને આરોગ્ય એટલે માક્ષ, માક્ષ માટે એધિ – એટલે ધર્મના લાભ અને ધર્મ માટે ચિત્તની સ્વસ્થતારૂપ શ્રેષ્ઠ સમાધિ આપે. સમાધિમાં પણ તરતમતા હોય છે, માટે ઉત્તમ=સર્વોત્કૃષ્ટ સમાધિ આપે! આ પ્રાર્થના વ્યવહારભાષારૂપે હિતકર છે.
66
ધનુ નિમ્નયા, જ્ઞાપુ મદિય
૧૭૩
વાસયા માનવન'મીરા, નિષ્ઠા સિદ્ધિ મમતિનું ||૭||
અર્થ - સકળકમ મળ ક્ષય થવાથી હજારો ચંદ્રોથી પણ અતિનિર્મળ, કેવળજ્ઞાન રૂપી સૂર્ય વડે હજારા સૂર્યાંથી પણ અધિક પ્રકાશ કરનારા, અનુકૂળ કે પ્રતિકૂળ'પરિષહ-ઉપસર્ગોમાં લેશ ક્ષેાભ નહિ પામવાથી સાગરવર= છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર તુલ્ય ગભીર અને સિદ્ધા = સ પ્રયાજનાથી કૃતકૃત્ય, એવા તે હિતા મને સિદ્ધિને (માક્ષ) આપે.
આ નામસ્તવ દંડકમાં પદ્મતુલ્ય અઠ્ઠાવીસ સ‘પન્ના (વિસામા) અને અને ખસેા છપ્પન વર્ણી (સ્વરા ) છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં નામજિનની સ્તવનારૂપ આ ચેાથા અધિકાર જાણવા.
પાંચમા અધિકારમાં સર્વાંલાકનાં ચૈત્યાને વન્દનાદિ કરવા માટે “સવલાએ અરિહત ચે/આણુ* કરેમિ કાઉસ્સગ્ગ વગેરે પાટૅ અપ્પાણ વાસિરામિ” સુધી ખેલવા. તેના અર્થ ઉપર પ્રમાણે છે. માત્ર ‘સબ્બલેાએ' પદ્મ અધિક છે, તેના અથ “ઉ, અધે અને તિર્થ્યલાકમાં રહેલાં સવ જિનચૈત્યોની” આરાધનાર્થે કાઉસ્સગ્ગ કરૂ છું. તેમાં અધેલાકમાં ભુવનપતિ નિકાયનાં, તિńલાકમાં દ્વીપા – પર્વતા કે જ્યાતિષી-ચંદ્ર-સૂર્યનાં વિમાનામાં રહેલાં, અને ઉર્ધ્વ લેાકમાં સૌધર્માદિ વૈમાનિક દેવાના વિમાનામાં રહેલાં, એમ શાશ્વતા – અશાશ્વતા સર્વ ચૈત્યોની આરાધના માટે આઠ શ્વાસેાાસના કાઉસગ્ગ કરી પારીને, પૂર્વાંની જેમ સર્વાંજિનની સ્તુતિ કહેવી. મંદિરમાં મૂળનાયક સમાધિનું કારણ હાવાથી પ્રથમ તેમની અને સજિનો ગુણથી સમાન હોવાથી બીજી સ્તુતિ સજિનની કરાય છે.
હવે છઠ્ઠા અધિકારમાં શ્રીઅરિહતાનું અને તેઓએ કહેલા સર્વ ભાવાનું દીપકની જેમ જ્ઞાન કરાવનાર શ્રુતજ્ઞાનની સ્તવના માટે પહેલાં તેના ઉપદેશક શ્રી તીર્થંકરોની સ્તુતિ કહે છે કે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૧
"पुक्खरवरदीवड़े, धायइसडे अ जबुदीवे अ ॥
भरहेरवयविदेहे, धम्माइगरे नमसामि ॥१॥" અર્થ-અડધે, પુષ્કરવારીપ અને આખા ધાતકીખંડ અને જંબુદ્વીપ, એ રીતે અઢીદ્વીપમાં રહેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ, એ પંદર (કર્મભૂમિક્ષેત્રોમાં શ્રુતધર્મની (ઉપલક્ષણથી ચારિત્ર ધર્મની પણ) આદિ કરનારા શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. હવે કૃતધર્મની સ્તુતિરૂપે સાતમો અધિકાર કહે છે.
"तम तिमिर पडलविद्ध-सणस्स सुरगणनरिंद-महिअस्स ॥
सीमाधरस्स वदे, पप्फोडिय - मोहजालस्स ॥२॥ અર્થ– અજ્ઞાનાદિ તમ- તિમિરના સમુહને નાશ કરનારા, દેના સમુહ તથા ચક્રવતીઓથી પૂજાએલા, ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, હેય-ઉપાદેય, ભક્ષ્ય-અભક્ષ્ય, પેચ-અપેય, વગેરેના વિભાગ-વિવેકરૂપ સીમા-મર્યાદા જેમાં કહેલી છે, તથા જેણે મેહની જાળને તોડી નાખી છે, તેથુતને હું વાંદુ છું. અહીં તમ = પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત તથા તિમિર= નિકાચિત કર્મ, અથવા તમ=અજ્ઞાન અને તિમિર= અંધારું, અથવા તે તમતિમિરરૂપ જ્ઞાનાવરણીય કર્મ, એમ સમજવું. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં મોહજન્ય રાગ-દ્વેષની જાળ ટકી શકતી નથી. પુનઃ સ્તુતિ કહે છે કે
"जाईजरामरण सोगपणासणस्स, कल्लाण पुक्खल विसाल सुहावहस्स ॥
को देवदाणवनरिंदगणच्चियस्स, धम्मस्स सारभुवलब्भकरे पमाय ॥३॥ અર્થ – જે શ્રુતજ્ઞાન જન્મ-જરા -મરણ- રેગ-શેકાદિ ઉપદ્રને સર્વથા નાશ કરનાર, કલ્યાણ એટલે મોક્ષરૂપ (પુષ્કર =) શાશ્વત અને શુદ્ધ સુખને પ્રાપ્ત કરાવનાર છે, દેવ, દાન અને રાજાઓ, અને ઈન્દોથી પુજાયું છે, એવા ઉત્તમ શ્રુતજ્ઞાનને પામીને કોણ તેમાં પ્રમાદ કરે? તેની મર્યાદાને કણ ન પાળે? પુનઃ પણ સ્તુતિ કરે છે કે
“सिध्धे भो! पयओ णमो जिणमो नदी सया स'जमे, देव' - नाग - सुवन्न किन्नरगणसभूअभावच्चिो । लोगो जत्थ पइट्रिओ जगमिण' तेलुक्कमच्चासुर',
धम्मा सद्उ सासओ विजयओ धम्मुत्तर' वढउ ॥४॥" અર્થ - હે ભવ્ય પ્રાણીઓ! (તમે જુઓ) સર્વ મમાં વ્યાપક અને ત્રિકટિ શુદ્ધ હેવાથી સિદ્ધ એવા શ્રુતજ્ઞાનને પ્રયત્નપૂર્વક હું “' = નમસ્કાર કરું છું, કારણ કે દેવ, નાગેન્દ્ર, સુવર્ણકુમાર, ગરુડ અને કિન્નર= વ્યંતર તથા ઉપલક્ષણથી તિષિદેવ, એમ
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા– સિધ્ધાણુ. મુધ્ધાણંનાં અ
૧૭૫
સદેવાના સમુહે સભૂતભાવ=સાચા ભાવથી જે ચારિત્ર ધર્મને પૂજ્યા છે, તે ચારિત્ર ધર્મની પણ સદાય વૃધ્ધિ આ શ્રુતથી થાય છે, વળી જ્ઞેયરૂપે સલાક જેમાં રહેલા છે અર્થાત્ જે સલાકના પ્રકાશક છે, વળી મનુષ્યા, અસુરો તથા ઉપલક્ષણથી સર્વ જીવા પણ જેમાં રહેલા છે તે ત્રણે જગત્ જેમાં (જ્ઞેયરૂપે) રહેલું છે, તેવા જૈનમતરૂપ આ શ્રુતધર્મ શાશ્વત્ (સદાય) વૃધ્ધિને પામેા! અને એની વૃદ્ધિરૂપ વિજયથી (શ્રુતના ફળરૂપે) ધમ્મુત્તર =ચારિત્રધર્મ પણ વૃદ્ધિને પામેા! આ પ્રાર્થના માક્ષના ખીજરૂપ હોવાથી તુચ્છ નથી, પણ શ્રેષ્ઠ છે.
44
હવે આશ્રુતધર્મના જ વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરે માટે કાઉસ્સગ્ગ કરવા સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ'' વગેરેથી માંડીને અન્નત્થ સૂત્ર પૂર્ણ ખેલવું. તેના અર્થ તા પાછળ કહી આવ્યા, માત્ર “સુઅલ્સ ભગવ” એમાં શ્રુત એટલે પહેલા સામાયિક અધ્યયનથી માંડીને દૃષ્ટિવાદના છેલ્લા બિંદુસાર અધ્યયન સુધી સપૂર્ણ દ્વાદશાંગીરૂપ શ્રુત, તે ‘ભગવઆ' એટલે યશ, મહિમા વગેરે ગુણયુકત હોવાથી ભગવ'ત, એવા શ્રુતભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ગ કરુ છું. અહીં પણ આઠ શ્વાસેાાસના કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનની કહેવી. આ સૂત્રનુ` શાસ્ત્રીય નામ શ્રુતસ્તવ છે, તેની સંપદા એ તેનાં પદો તુલ્ય સાળ છે અને સ્વા ખસાનવ છે. (‘ સુઅસ ભગવએ’ સાથે ખસાને સાળ છે.) હવે શ્રુતધર્મની આરાધનાનુ` પર’પર ફળ જે સિદ્ધિ, તેને પામેલા સિધ્ધાને નમસ્કારરૂપ આઠમા અધિકાર કહે છે.
66
સિદ્ધાળ' વ્રુદ્ધાળ', પાયાળ' વવયાળ' |
હૈ
મુવનયાળ, મા સચા સન્નિદાન ॥૨॥”
અ– સિદ્ધ, બુદ્ધ, પાર’ગત, પરંપરાગત એવા લેાકના અગ્રભાગને (અંતને) પામેલા સ સિદ્ધોને સદા નમસ્કાર થાએ! (શાસ્ત્રમાં કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વગેરે અગિયાર પ્રકારે કહેલા સિદ્ધો પૈકી અહી છેલ્લા ક‘ક્ષયસિદ્ધને આ નમસ્કાર જાણવા. તે પણ ખુદ્ધ એટલે પરોપદેશ વિના સ્વયં ખાધ પામેલાને, તે પણ પારંગત એટલે સર્વ પ્રયાજન સિધ્ધ થવારૂપ પારને, કે સંસારના પારને પામેલાને, અને તે પણ પર પરગત એટલે ચૌદ ગુણુસ્થાનકના ક્રમે, અથવા સમ્યગ દન, જ્ઞાન, ચારિત્રરૂપ ગુણ પ્રાપ્તિના ક્રમે સિદ્ધ થયેલાને, તે પણુ બાણુની જેમ પૂ॰પ્રયાગથી, એરંડાના બીજની જેમ ખંધ છેદનથી, તુંબડાની જેમ કરૂપી કાદવને સંગ છૂટવાથી અને જીવના ઉર્ધ્વગામી સ્વભાવરૂપે ગતિપરિણામથી, એમ ચાર કારણે લેાકના અગ્રભાગે રહેલા સિદ્ધને, તે પણ તીર્થસિદ્ધ, અતીસિધ્ધ, વગેરે પ`દર પ્રકારે સિદ્ધ થયેલા સ સિદ્ધોને નમસ્કાર થા.)
ઉત્કૃષ્ટ રીત્યવંદનામાં આ આઠમા અધિકાર કહ્યો. હવે સામાન્યથી સસિદ્ધોની સ્તુતિ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૬૧
કરીને વર્તમાન શાસનના નાચક હોવાથી શ્રીવર્ધમાન સ્વામિની વિશેષ સ્તુતિરૂપ નવમે અધિકાર કહે છે
તેવા વિદ્યા, ફેલા વટી નમંતિ |
તે ફેવમસિ', સિરસા રે માર” રા” અર્થ– જે દેના પણ દેવ છે, સર્વ દે જેઓને બે હાથથી અંજલી કરીને નમે છે, તે દેવોના દેવ =ઈન્દોથી પણ પૂજાએલા, શ્રી મહાવીરસ્વામિને મસ્તક વડે વાંદું છું. પુનઃ તેઓની સ્તુતિને અલૌકિક મહિમા વર્ણવીને બીજાઓને ઉપકાર કરવા અને પોતાના ભાવની વૃદ્ધિ કરવા કહે છે કે
રિ નમુક્કા, જિળવાથદત્ત થનારા !
ससार - सागराओ तारेइ, नर व नारिं वा ॥३॥" અર્થ- સામાન્ય જિનવરે માં વૃષભ સરખા શ્રીવર્ધમાન સ્વામિને કરેલો (દ્રવ્ય-ભાવ સંકેચરૂ૫) એકપણ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસાર સમુદ્રથી તારે છે.
અહીં “સ્ત્રીને પણ મુક્તિ થાય” એવું દિગંબરેમાં પણ ચાપનીયતંત્ર નામને એક પક્ષ માને છે. તેઓ કહે છે કે સ્ત્રીઓ કંઈ અજીવ નથી, બધી અભવ્ય નથી, અનાર્ય નથી, યુગલિની – (અસંખ્યાત વર્ષના આયુષ્યવાળી પણ) નથી, બધી ક્રૂર નથી, તેમ સ્ત્રીને મેહનો ઉપશમ પણ થાય છે, વળી બધી અશુદ્ધ આચારવાળી નથી, સ્ત્રીને વજૂઋષભનારાચસંઘયણ પણ હોય છે, તેમ સર્વ સ્ત્રીઓ ધર્મની પ્રવૃત્તિ રહિત નથી, ચૌદ ગુણસ્થાનકને પણ સ્ત્રી સ્પશી શકે છે. જ્ઞાનાદિ લબ્ધિઓ પણ સ્ત્રીને પ્રગટે છે, માટે બધી સ્ત્રીઓ એકાન્ત મોક્ષ માટે અગ્ય જ નથી, કે મેક્ષને પણ સાધી (પામી) શકે છે.
“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની આ ત્રણ સ્તુતિઓ શ્રી ગણધરકૃત હેવાથી નિયમા બેલાય છે, તે ઉપરાંત બે ગાથાઓ આવશ્યક ચૂણિમાં કાઉસ્સગ્ન અધ્યયનમાં “સેસા જહિરછાએ એમ કહેલું હોવાથી બેલાય છે, તે ગાથાઓ નીચે પ્રમાણે છે
ના-લેસ્ટ-સિદ, વિવા-ન નિલરિયા .
ત' ધર્મ - વિટ્ટી, નેમિ નમામિ મકા અર્થ– ઉજજયંત (ગિરિનાર) પર્વતના શિખરે જેઓની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ પણ થયું છે, તે ધર્મચક્રવતી શ્રીઅરિષ્ટનેમિ (નેમનાથ) ભગવાનને નમસ્કાર કરું છું. ઉત્કૃષ્ટ રીત્યવંદનામાં શ્રીનેમનાથ-પ્રભુને નમસ્કાર નામને આ દશમે અધિકાર જાણ.
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-જયવીયરાય સૂત્રનાં અથ
૧૭૭
"चत्तारि अट्ठ दस दाय, व दिआ जिणवरा चउव्वीस ।
परमट्टनिटिअट्ठा, सिद्धा सिद्धिं मम दिसतु ॥५॥ અથ– (અષ્ટાપદ પર્વત ઉપર શ્રીભરતચકોએ સિંહનિષદ્યા નામનો પ્રસાદ બનાવીને તેમાં દક્ષિણાદિ દિશાના ક્રમે પ્રતિષ્ઠિત કરેલા) ચાર, આઠ, દશ અને બે, એમ ચોવીસ જિનેશ્વરે, કે પરમાર્થથી જેઓનાં સર્વ અર્થ એટલે પ્રજને નિષ્ઠિત=સમાપ્ત થવાથી સિદ્ધ છે, તેઓ મને સિદ્ધિને - મુક્તિને આપ! ઉત્કૃષ્ટ ચિત્યવંદનમાં અષ્ટાપદ તીર્થની વંદનારૂપ આ અગિયારમાં અધિકાર કહ્યો, આ ચત્તારિ અડ્ર- દશ અને દો પદોનું વિવિધ રીતે ગણિત કરવાથી વિવિધ પ્રકારે તીર્થાદિની સ્તવના થાય છે, (તે મૂળ ભાષાંતરના પૃષ્ટ ૪જી જેવું.)
આ સૂત્રનું શાસ્ત્રીય નામ “સિદ્ધસ્તવ” છે, તેની સંપદાઓ પદો જેટલી વીસ છે અને વણે એકસે છોરોર છે.
હવે ઔચિત્ય ધર્મનું ભૂષણ છે માટે અરિહંતાદિની સ્તવના પછી ઔચિત્યરૂપે તેમના શાસનની અને સંઘની સેવા તથા પ્રભાવના કરનારા દેવની સ્તુતિ કરે છે
વાવાળTIળ, સતિના, મારિરિ
"લાબ' લખાવ૬મદિરા', જેમ કરતાં ” અર્થ– શ્રીજનશાસનની સેવા કરનારા ગોમુખ વગેરે યક્ષો, ચકેશ્વરી વગેરે યક્ષિણીઓ અને અપ્રતિચકા વગેરે વિદ્યાદેવીએ, કે જેઓ સર્વલેકમાં શાન્તિ કરનારા અને સમકિતંદષ્ટિ ઇને સમાધિ (માં સહાય) કરનારા છે માટે તેઓને ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કરું છું. કહીને દેવ અવિરતિ હોવાથી તેમને વંદન પૂજન વગેરે થઈ શકે નહિ, માટે “વંદણત્તિયાએ” વગેરે પાઠ છોડી લાગતું જ “અન્નત્ય” સૂત્ર કહેવું. પછી એક નવકારને કાઉસ્સગ કરીને નમોહંતુ કહેવા પૂર્વક વૈયાવચ્ચકર દેવ-દેવીની સ્તુતિ કહેવી. ઉત્કૃષ્ટ રચૈત્યવંદનમાં સમકિત-દ્રષ્ટિ દેના સ્મરણરૂપ આ બારમે અધિકાર જાણ. તે પછી ચિત્યવંદન (ગ) મુંદ્રાએ નીચે બેસીને પૂર્વવત્ નત્થણું સૂત્ર કહી છેલ્લે મુકતા-શુકિત મુદ્રાથી મસ્તકે બે હાથ જોડીને “જય વિયરાય” વગેરે પ્રાર્થના સૂત્ર નીચે પ્રમાણે કહેવું.
"जय वीयराय! जगगुरु! होउ मम तुहप्पभाषओ भयव। . भव - निव्वेओ मग्गाणुसारिआ इफलसिद्धि ॥१॥" लेोगविरुद्धञ्चाओ, गुरुजणपूआ परत्थकरण च ।
સુશુક્ર - તથા - તેવા સમયમાં રા” અર્થ– હે વીતરાગ! હે જગગુરુ! તમારે જય થાઓ ! હે ભગવંત! તમારા પ્રભાવથી (મને)ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફળસિદ્ધિ, લેકવિરુધ્ધત્યાગ, ગુરુજનપૂજા અને પરાર્થકરણ,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪
ધમસંગ્રહ ગુરુ ૫૦ સારોદ્ધાર ગા, ૬૧
(એટલાં લૌકિક હિતે, તથા તેના પ્રભાવે) શુભગુરૂનો ગ, તથા તેમની આજ્ઞાનું પાલન, (એ લેકર હિત) જયાં સુધી હું સંસારથી મુક્ત ન થાઊં ત્યાં સુધી અખંડ (સતત) પ્રાપ્ત થાઓ !
તેમાં ભગવંતને વીતરાગ અને જગદગુરૂ જેવા મહામહિમાવંત રૂપે હૃદયમાં ધારવાથી તેમના પ્રત્યે પ્રગટેલા બહુમાનના પ્રભાવે મિથ્યાત્વાદિ દેષો મંદ પડવાથી પ્રાર્થના સફળ થાય છે. તેમાં સૌ પ્રથમ ભવનિર્વેદ માંગવાનું કારણ એ છે કે સંસારથી છૂટવાની તીવ્ર તાલાવેલી એ જ બધાં હિતને કે મુકિતને પાય છે, તેના વિના કઈ ક્રિયા મફસાધક બનતી જ નથી. તે પછી માર્ગાનુસારિતારૂપી લૌકિક ગુણે કે જેના પ્રભાવે કેત્તર ગુણો પ્રગટે છે, પછી ઈષ્ટફળસિદ્ધિ એટલે બાહ્યજીવન માટે જરૂરી નિર્મળ (પુણ્યાનુબંધી) પુણ્યથી મળતી સામગ્રી માગી છે. ભવનિર્વેદ અને માર્ગાનુસરિતા બન્ને પવિત્ર પુણ્યાનુબંધી પુણ્યનાં કારણે છે, માટે એ પવિત્ર પુણ્યથી જેના, ગે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે, સંક્લેશ ન થાય, તેવી શરીર-સંપત્તિ -પુત્ર-પરિવાર વગેરે બાહ્યા સામગ્રી મળે કે જેના પ્રભાવે પ્રાયઃ આરૌદ્રધ્યાન થાય નહિ.
તે પછી આઠ લક વિરૂધ્ધ કાર્યોને ત્યાગ, તેમાં ૧. કોઈની પણ અને વિશેષતા ગુણીજનની નિંદા કરવી, ૨- ળા અજ્ઞની ધર્મમાં થતી ભૂલની હાંસી કરવી, ૩- લોકમાન્ય સજજન પુરૂની હલકાઈ કરવી, ૪- જેના વિરોધી ઘણું હોય તેવા સજજનને પણ પ્રગટ સંગ કરે, ૫- તે તે દેશ-કાળ અને કુળને ઉચિત આચારેનું પાલન ન કરવું, તે આચાથી વિરુદ્ધ વર્તવું, ૬-પિતાનાં દેશ, કાળ, જાતિ, કુલ, સંપત્તિને ન છાજે તેવો અતિ ઉદ્ભટ કે તુચ્છ વેષ પહેર, ૭- દાન-તપ-પરોપકાર વગેરે સુકૃત્ય કરીને (પિતાની વડાઈ જણાવવા) તેને જાહેર કરવાં, ૮- સંત સાધુઓને સંકટ આવે ત્યારે પ્રસન્ન થવું, શકિત સામર્થ્ય છતાં તેને પ્રતિકાર ન કર, વગેરે શિષ્ટલકમાં વિરુદ્ધ ગણાતાં સર્વ લેક વિરુદ્ધ કાર્યોનો ત્યાગ. આ માગણ શાસનની અપભ્રાજનાથી બચવા અને અન્ય જીવની પ્રીતિ સંપાદન કરવા જરૂરી છે. અપભ્રાજનાને ત્યાગ અને અન્ય જીવની પ્રીતિ એ સામાન્ય ધર્મનું લક્ષણ છે.
તે પછી માતા, પિતા, ક્લાગુરુ તથા તેઓનાં સંબંધી (પિતરાઈઓ મોસાળીયા) અને મિત્રો વગેરે ગુરુજનોની પૂજા, અર્થાત્ વિનય, સત્કાર, સન્માન વગેરે કરવું, એ કૃતજ્ઞતા છે. આ કૃતજ્ઞતા પરોપકારનો પ્રાણ છે, માટે ૫છી પરાર્થકરણની પ્રાર્થના કરાય છે. વ્યવહારને પોપકાર એ જ સ્વઉપકારનું મૂળ છે, સુખ બીજાને આપીને મેળવી શકાય છે. જગતના સર્વ વ્યવહારે એ રીતે આપવા-લેવારૂપ છે, માટે અનંત તીર્થકરેએ પ્રથમ દાન ધર્મ ઉપદે છે. આ લૌકિક ગુણોથી આત્મામાં લેાકોત્તર દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવાની એગ્યતા પ્રગટે છે, માટે તે પછી “શુભ ગુરુને યોગ” એટલે ગીતાર્થ, પરોપકારી,
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા-જિનમંદિર અંગે ભાવકનું કર્તવ્ય
૧
%
સમતિવંત, સંવરની ક્રિયાવાળા, સંપ્રદાય (પરંપરા) રૂપ વ્યવહારને માનનારા, ગાવંચક ક્રિયાવંચક અને ફળાવંચક એ ત્રણ અવંચક ગુણને પામેલા અને શ્રુતજ્ઞાનના સૂક્ષમ પર્યાલચનથી પવિત્ર અનુભવજ્ઞાનને વરેલા, વગેરે ગુણવાળા શુભગુરુને યોગ અને પછી કૃતજ્ઞતાથી તેમની આજ્ઞાનું અખંડ પાલન કરી શકાય તેની પ્રાર્થના કરી છે.
આજ્ઞાપાલાન એજ ધર્મ કે ધર્મને પ્રાણ છે. આજ્ઞાપાલન માટે પિતાના આત્માની (ઉપાદાનની યોગ્યતા અને ગુરુને પુણ્ય પ્રભાવ વગેરે નિમિત્ત, બન્નેનું મહત્વ છે, માટે અહીં પ્રથમ શુભગુરુને વેગ અને પછી તેઓની આજ્ઞાનું પાલન, એ કમથી પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગધર્મની અભિલાષારૂપ હોવાથી નિયાણું નથી, અને તે પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ કરવાની છે, અપ્રમત્ત ભાવમાં તે બાહ્ય કોઈ અભિલાષા પ્રાય: રહેતી નથી, શુભાશુભ બાહ્યા સર્વભામાં નિરપેક્ષતા હોય છે. વર્તમાનમાં આ પ્રાર્થના પછી બે ગાથાએ બોલાય છે, તે પણ સર્વમાન્ય હોવાથી શુદ્ધપરંપરા રૂપે શાઅતુલ્ય જાણવી.
(અહીં સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનને વિધિ કહ્યો, તે ઉપરાંત પણ વર્તમાનમાં કરાતી ચાર અને પાંચ નમુત્યુનું અને બે સ્તુતિ જોડાવાની પણ ચિત્યવંદના પૂર્વે જણાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ વંદના જણાવી). હવે જિનમંદિર અને શ્રાવકનું શેષ કર્તવ્ય કહે છે
મૂ૪-૧આરાજનાદિ, કવિનમ્T
પ્રત્યાખ્યાનજિયાદવ, ગુનામ "દરા અર્થ– આશાતનાને ત્યાગ કરે, શક્તિ અનુસારે મંદિર અંગે ઔચિત્ય આચરવું= સંભાળ કરવી અને વિનયપૂર્વક ગુરુની પાસે પચ્ચખાણ કરવું. (તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે.)
અહીં જિનમંદિરને અધિકાર છતાં પ્રસંગનુસાર જ્ઞાનની, દેવની અને ગુરુની, એમ ત્રણેની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આશાતનાએ જણાવીએ છીએ.
આય એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ, તેની શાતના એટલે નાશ કરે તે આય + શાતના = આયશાતના, અને નિર્યુક્તિના ઘરણે યકારને લેપ કરવાથી આશાતના શબ્દ બને. તેમાં
જ્ઞાનની આશાતના
(૧) જઘન્ય આશાતના- જ્ઞાનનાં સાધને પુસ્તક, પાટી, સ્લેટ, કાગળ વગેરેને લૂંક લાગે, પાસે હોય ત્યારે અપાનવાયુ છૂટે, અક્ષર, કાને, માત્રા વગેરે જૂનાધિક બોલાય, વગેરે.
Page #205
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
(૨) મયમ આશાતના- અકાળે ભણે, કાળે ન ભણે, ઉપધાન વિના ભણે, ભ્રમથી અર્થ છેટે કરે, પુસ્તકાદિને પગ લગાડે, નીચે પડે વગેરે.
(૩) ઉત્કૃષ્ટ આશાતના- થંકથી અક્ષર ભેંસ, પુસ્તકાદિ ઉપર બેસે-સૂવે, પુસ્તકાદિ પાસે છતાં ઝાડ-પેશાબ કરે, જ્ઞાન-જ્ઞાનીની નિંદા કરે, ભણવામાં અંતરાય કરે. વિદ્યાગુરુ પ્રત્યે દ્વેષ રાખે, તેમને ઉપઘાત કરે, પુસ્તકાદિને બાળે, જાણીને ઉત્સવ બોલે, કાગળમાં ભેજન કરે, તુવંતી પુસ્તકાદિને સ્પર્શ કરે, ઈત્યાદિ આશાતનાઓ જાણવી.
દેવની આશાતના
(૧) જઘન્ય આશાતના- પ્રતિમાને વાળાકુંચી, કળશ વગેરે અથડાય, શ્વાસ લાગે, પતાના અને છેડો વગેરે લાગે, ઈત્યાદિ.
(૨) મધ્યમ આશાતના- અશુદ્ધશરીર-વસ્ત્રાદિથી પૂજા કરે, પ્રતિમાને નીચે પાડે, વાળા કુંચી જોરથી ઘસે વગેરે.
(૩) ઉત્કૃષ્ટ આશાતના- પ્રતિમાને પગ, શ્લેષ્મ, થંક, પસીને કે પસીનાવાળાં કપડાં લાગે, મૂર્તિ ભાંગે, મૂર્તિ કે તેની પૂજાના અવર્ણવાદ બેલ વગેરે ઉત્કૃષ્ટ આશાતના કહી છે.
અથવા સંખ્યાની અપેક્ષાએ દેવની આશાતનાઓ જન્મથી દશ, મધ્યમ ચાલીસ અને ઉત્કૃષ્ટ ચોરાસી કહી છે. તેમાં -
(૧) જઘન્ય દશ આશાતના- જિનમંદિરમાં તંબલ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, પગરખાં પહેરવાં, સ્ત્રી સેવન કરવું, સુવું, થંક શ્લેષ્મ ફેંકવું, પિશાબ કરવો, ઝાડો કરે અને જુગાર ખેલ, એ દશ મટી આશાતનાઓ અવશ્ય તજવી. - (૨) મધ્યમ ચાલીસ આશાતનાં - ૧. પેશાબ, ૨. ઝાડે, કે ૩. સુરાપાન વગેરે કરવું, ૪. જળપાન, ૫, જે જન, ૬. શયન, ૭. સ્ત્રી સેવન, કે ૮. તંબોળ ભક્ષણ કરવું, ૯, થંક-શ્લેષ્મ ફેંકવું, ૧૦, જુગાર ખેલ, ૧૧. જૂ-માંકડ વગેરે મંદિરમાં વીણવા, ૧૨. વિકથા કરવી, ૧૩. સુખાસન માટે કહેડ બાંધીને કે પલાંઠી જમાવીને બેસવું, ૧૪. લાંબા પગે બેસવું, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કર, ૧૬. પરની હાંસી–મશ્કરી કરવી, ૧૭. મત્સર કરે, ૧૮. મંદિરનાં પાટ-પાટલા, સિંહાસન વગેરે પિતાના નામે પૂજાદિ અંગત કાર્યમાં વાપરવા છતાં નકરો ન આપે, ૨૯ કેશ સમારવા વગેરે શરીરની ભૂષા કરવી, ૨૦. માથે છત્ર ધરવું, ૨૧. હાથમાં શસ્ત્ર રાખવું, ૨૨. મુગટ પહેરે, ૨૩. પિતાને ચામર વીંઝાવવા, ૨૪. મંદિરમાં દેણદારને પકડે કે ત્યાં લાંઘવું, ૫. યુવતીઓ સાથે સવિકાર હાસ્યાદિ કરવું, ૨૬. ભાંડ તુલ્ય તુચ્છ રીતે વર્તવું, ર૭. મુખકેશ બાંધ્યા
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા -લાગલ્સ સૂત્રના અ
૧૮૧
વિના કે ૨૮. મલિન શરીર કે વજ્રથી પૂજા કરવી, ૨૯. પૂજામાં મનને ચંચળ કરવું, ૩૦. પુષ્પાદિ સચિત્ત વસ્તુ શરીરે ધારણ કરવી, ૩૧. પહેરેલાં અચિત્ત આભરણાદ્દિ મદિરે જતાં પહેલાં કે ત્યાં જઇને ઉતારી દેવાં, ૩ર. ઉત્તરાસંગ વિના કે ફાટેલાં વસ્ત્રાથી પૂજા કરવી, ૩૩. પ્રભુનું દર્શન થતાં બે હાથે અંજલી ન જોડવી, ૩૪. અનુકૂળતા છતાં પૂજ્ર ન ત્રી, માત્ર દર્શન કરે કે દર્શન પણ ન કરે, ૩૫. શક્તિ છતાં હલકાં પુષ્પ-ચંદન-કેસરાદિ વાપરે, અથવા બીજાનાં વાપરે, કે મુદ્દલ ન વાપરે, ૩૬. પૂજાદિમાં અનાદર કરે, ૩૭. સામર્થ્ય છતાં શાસન વિધીને અટકાવે નહિ, ૩૮. દેવદ્રવ્યના નાશ કે દુર્વ્યય પ્રસ ંગે સામર્થ્ય છતાં રક્ષા ન કરે, ૩૯. મંદિરમાં (કપડાંના પણ) પગરખાં પહેરે અને ૪૦. દ્રવ્ય પૂજા કર્યા વિના જ પ્રથમ ભાવપૂજા કરે, એમ આ લીસ આશાતના સમધ પ્રકરણમાં કહી છે.
૧. કફ – શ્લેષ્મ વગેરે નાખે, ૨. જુગારાદિ ૫. કાગળા ફેકે, ૬. તમાલ ખેલે, ૯. ઝાડા – પેશાબ કરે,
૧૩. રુધિરમાં છાંટા ગડ – ગુમડ વગેરેની
(૩) ઉત્કૃષ્ટ ચેારાથી આશાતનાખેલે, ૩. કલહ કરે, ૪. ધનુષ્યબાણ વગેરે કળાઓ શીખે, ચાવે, ૭. તેને ગાળ ફેકે, ટ. ગાલી પ્રદાન કે અસભ્ય ૧૦. હાથ પગ વગેરે ધાવે, ૧૧. કેશ તથા ૧૨. નખ સમાૐ, પાડે, ૧૪. મંદિરમાં પાતાની કે મંદિરની મીઠાઈ ખાય, ૧૫. ત્યાં અશુચિ નાખે, ૧૬. ઔષધાદિથી પિત્તને વમે, ૧૭. સામાન્ય વમન કરે, ૧૮. દાંત પડવે, ૧૯. શરીર સેવા કરાવે, ૨૦. ગાય, ભેંસ, ઘેાડા વગેરેનુ' દમન કરે, ૨૧થી ૨૮. દાંત, ક્ષેત્ર, નખ, ગ'ડસ્થલ, નાક, કાન, મસ્તક અને ચામડીના મેલ ઉતાર, ૨૯. લૌકિક મત્રો સાથે અથવા ગુપ્ત મંત્રણા કરે, ૩૦. પંચ-જ્ઞાતિ કે સ'સારનાં કામ માટે સભાઓ ભરે, ૩૧. સાંસારિક લેખા – દસ્તાવેજો કે નામુ લખે, ૩૨. ત્યાં રાજ્ય કે લક્ષ્મી વગેરેના ભાગ વહેંચે, ૩૩. પાતાની સ'પત્તિની રક્ષા માટે મહિમાં સખે, ૩૪. અવિનયથી અસભ્ય રીતે બેસે, ૩૫-૩૯. છાણાં, વસ્ત્રો, અનાજ કે વડી–પાપડ (અને ઉપલક્ષણથી કાઇપણ પેાતાની વસ્તુ) સૂકવે, ૪૦. બીજાના ભયથી ત્યાં સંતાઈ રહે, ૪૧. પુત્રાદિના શાકથી ત્યાં રડે, ૪૨. વિકથા કરે, ૪૩. બાણ વગેરે શસ્ત્રોને કે શેન કાલ વગેરેને ઘડે, ૪૪ પેાતાનાં. પશુઓને ત્યાં મધે–રા ખે, ૪૫. અગ્નિથી તાપે, ૪૬. રસાઇ કરે, ૪૭. પેાતાનાં વસ્ત્રા – રત્ન – નાણાં વગેરેની ત્યાં પરીક્ષા કરાવે, ૪૮. ત્રણ નિર્રીહિ ન પાળે, ૪૯ થી ૫૨. રાજાદિ છત્ર, પગરખાં, શસ્ત્ર કે ગ્રામર સહિત મંદિરમાં પ્રવેશ કરે, ૫૩. પૂજાદિમાં મનની એકાગ્રતા ન કરે, ૫૪. શરીરે માલીસ કરે−ાવે, ૫૫. સજ્જિત પુષ્પા-માળા વગેરે ત્યાં પહેરી રાખે, ૫૬. મદિરે જતાં પહેરેલાં અચિત્ત ઘરેણાં વગેરે ઉતારીને જાય, ૫૭. દર્શન થતાં જ અંજલી ન જોડે, ૫૮. ઉત્તરાસ’ગ ન રાખે, અગર ફ્રાટેલ, સાંધેલું કે તુચ્છ રાખે, પ૯-૬૦. મુટ કે પુષ્પાદિના પાઘ (ખુ‘૫) વગેરે મસ્તકે પહેરી રાખે, ૬૧. મસ્તકે પુષ્પના શેખર પહેરી રાખે, ૬૨. હાડ-શરતની રમત રમે, ૬૩. દ’ડા-ગેડી રમે, ૬૪. સસારીઓને પરસ્પર
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ધસંગ્રહ ગુ૦ ભા॰ સારાદ્વાર ગા. કર
જીહાર કરે, ૬૫. ખગલ, સુખ વગેરેથી ભાંડના જેમ અવાજ કે કુચેષ્ટા કરે, ૬૬. કાઈને તિરસ્કારે, ૬૭. મંદિરમાં દેણુદારને પકડે કે લાંઘવા એસે, ૬૮. મારામારી કરે, ૬૯. મસ્તકના કેશ ગૂથે કે એળે, ૭૦. કહેડ ખાંધીને ઠકુરાઇથી બેસે, ૭૧. પગે ચાખડી વગેરે પહેરે, ૭૨. અસભ્ય રીતે પગ પસારીને બેસે, ૭૩. મુખથી સીટી વગાડે, અગર પગે પુડપુડી દેવરાવે-ચપી કરાવે, ૭૪. હાથ-પગ વગેરે ધાઈને ત્યાં અશુચિ કરે, ૭૫. પગની રજ ત્યાં ખખેરે, ૭૬. સ્ત્રી સભાગ કરે, ૭૭. માંકડ-જૂ વગેરેને ત્યાં ઉતારે, ૭૮. ભાજન કરે, ૭૯. લિંગને વિકારી કરે, અથવા ષ્ટિયુદ્ધ-વાયુદ્ધ વગેરે યુદ્ધ કરે, ૮૦. ઔષધ કરે-કરાવે, ૮૧. ખરીદ-વેચાણુ વગેરે વ્યાપાર કરે, ૮૨. શય્યામાં સૂવે, ૮૩. પીવાનું પાણી ત્યાં રાખે, પીવે, કે મ`દિરની પરનાળ વગેરેથી વરસાદનું પાણી ઝીલે અને ૮૪. ત્યાં સ્નાન કરે. આ આશાતના પ્રવચન સારાહારમાં કહી છે. (તત્ત્વથી દશ માટી આશાતનાના વિસ્તાર ચાલીસ અને ચારાશીની સખ્યા છે, તે નાની માટી સર્વ આશાતના જિનમંદિરમાં તજવી જોઇએ.)
ચૈત્યવદન બૃહદ્ભાષ્યમાં તા જિનમ ંદિરમાં ૧. અવજ્ઞા કરવી, ૨. પૂજાદિમાં અનાદર કરવા, ૩. તલાદિ ભાગ કરવા, ૪. મનથી દુપ્રણિધાન કરવુ' અને ૫. અનુચિત વન કરવું, એ પાંચ જ આશાતનાઓ કહી છે, તેા પણ તત્ત્વથી તે પાંચ સઘળી આશાતનાઓના સંક્ષેપરૂપ છે. વધારે શું કહેવું ? અતિ વિષયાસક્ત અને અવિરતિ દેવા પણ જિનમદિરમાં અપ્સરાઓ સાથે ભક્તિ કરવા છતાં લેશ પણ હાસ્ય, ક્રીડા, કે અસભ્ય ભાષણ પણ કરતા નથી. આ આશાતના ગૃહસ્થે અને સભવ હોય તે તે સાધુએ પણ તજવી જ જોઈએ. પ્રવચન સારાહારમાં તા કહ્યું છે કે- આશાતના ભવભ્રમણનુ` કારણ હાવાથી મુનિએ મલમલિન ગાત્ર વઆદિના કારણે જિનમંદિરમાં ચૈત્યવંદનાદિ પૂર્ણ થતાં શકાતાં નથી, તુ નીકળી જાય છે.
ગુરુ તથા સ્થાપનાચાયની આશાતના
તે પણ જઘન્યાદિ ભેદે ત્રણ પ્રકારની છે, તેમાં–
(૧) જઘન્ય ગુરુને પગ વગેરેના સ્પર્શ થવાથી.
(ર) મધ્યમ- શ્ક, શ્લેષ્મ, વગેરેના અંશ પણ લાગવાથી અને
(૩) ઉત્કૃષ્ટ– આજ્ઞાનું અપાલન, ભંગ, વિપરીત વન, કે કઠોર શબ્દોથી અપમાનાદિ કરવાથી આશાતના થાય છે. સંખ્યાથી તેત્રીસ કહી છે, તે ગુરુવંદન અધિકારમાં કહીશું.
ગુરુની જેમ સ્થાપનાચાર્યની પણ આશતના ત્રણ પ્રકારની છે. તેમાં
(૧) જઘન્ય સ્થાપનાજીને વાર વાર જ્યાં ત્યાં ફેરવવાથી કે મેલુ* વસ્ત્ર-પગ વગેરે
લાગવાથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા– આશાતનાનું વર્ણન
૧૮૩.
(૨) મધ્યમ- નીચે પડી જવાથી અને પધરાવવા બાંધવા વગેરેમાં અવજ્ઞા કરવાથી. (૩) ઉત્કૃષ્ટ- ભાગવાથી કે કઈ રીતે નાશ કરવાથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે.
ઉપલક્ષણથી જ્ઞાનેપકરણની જેમ દર્શનના અને ચારિત્રનાં ઉપકરણોની પણ આશાતના તજવી, કારણ કે કોઈ પ્રસંગે ગુરુ કે સ્થાપનાચાર્યના અભાવે દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં ઉપકરણમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન છે, માટે એ ઘ, ચરવળ, દાંડે, દાંડી, વગેરે વસ્તુઓ તે તે આરાધનાના કાર્યમાં જ વાપરવી. અન્ય કાર્યમાં વાપરવાથી આશાતના થાય. મહાનિશીથમાં અધે વસ્ત્ર (ચેલ પટ્ટો) કપડા, કામળી, રજોહરણ, દં, વગેરેને અવિધિથી વાપરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે ગૃહસ્થોએ પણ ચરવળે, મુહપત્તિ, કે જ્ઞાન-દર્શનનાં (પૂજા વગેરેનાં) ઉપકરણોને વિધિથી ઉપયોગ કરે, જ્યાં ત્યાં, કે જેમ તેમ મૂકી નહિ દેતાં આદરપૂર્વક યથાસ્થાને મૂકવાં, કારણ કે ધર્મનાં સાધનને પણ સાધના ઉપચાસ્ત્રી ધર્મ.. કહેવાય છે. આ આશાતનાઓમાં ઉત્સગ ભાષણ, દેવ કે ગુરૂની અવજ્ઞા, અપમાન વગેરે અનંત સંસારનું કારણ હેવાથી તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ.
ઉપદેશપદ ગાથા૪૨૩ માં કહ્યું છે કે- ઉસૂત્રભાષીને બોધિને નાશ તથા અનંત સંસાર બ્રમણ થાય છે, માટે ધીર પુરુષે પ્રાણને પણ ઉત્સુત્ર બેલતા નથી. વળી તીર્થકી, પ્રવચનની, આચાર્યની, ગણીની. અને મહર્તિકની, આશાતના મુનાર પણ અનંત સંસારી થાય છે.
એ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ગુરુદ્રવ્ય કે ગુરુનાં વસ્ત્ર- પાત્રાદિ ઉપકરણોને નાશ કરવાથી તથા પોતે રક્ષા માટે જવાબદાર છતાં, છતા સામર્થ્ય ઉપેક્ષા કરવાથી માટી આશાતના થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- દેવદ્રવ્યનો નાશ, નિઘાત, શાસનની અપભ્રાજના અને સાધ્વી સાથે વ્રતભંગ કરનારને ધર્મના મુળભૂત બોધિમાં અંગારો સુકાય છે. તેમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરવું કે બીજી રીતે તેનો નાશ થતો જાણવા છતાં ઉપેક્ષા કરવી, તે પણ તેને નાશ કરવા તુલ્ય છે, દર્શનશુદ્ધિ પ્રકરણાદિમાં કહ્યું છે કેજે મૂઢમતિ દેવદ્રવ્ય કે સાધારણ (વગેરે ધાર્મિક) દ્રવ્યનું દહન (એટલે તેનાથી કમાણી) કરે છે, કે તેનો દ્રોહ = નાશ કરે છે, તે ભાવિકાળે મૂઢમતિ =નિબુદ્ધિ થાય છે અને પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તે નરકમાં જાય છે, તેમ દેવદ્રવ્ય તે પ્રસદ્ધિ છે.
સાધારણ દ્રવ્ય એટલે મંદિર, મૂર્તિ, પુસ્તક, ઉપાશ્રયે, કે આપત્તિવાળા શ્રાવકશ્રાવિકાઓના ઉદ્ધાર માટે શ્રીમંત શ્રાવકોએ એકઠું કરેલું દ્રવ્ય ઃ (તે બીજા કામમાં વપરાય નહિ.) સાધુની પણ જવાબદારી કરી છે કે- બે પ્રકારનું દેવદ્રવ્ય, તેમાં એક સોનું, રૂપું, નાણું, વગેરે અને બીજું તે સિવાયનું, તે પણ બે પ્રકારનું છે, એક નવું ખરીદેલું અને બીજુ જન ઉતરેલું- કાષ્ટ-પથ્થર-ઇટે વગેરે, અથવા બીજી રીતે બે પ્રકારનું એટલે એક
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
થાંભા, કુંભીઓ, બારસાખ, વગેરે મૂળદ્રવ્ય અને બીજું છત વગેરે ઉત્તર દ્રવ્ય = એમ પણ બે પ્રકારના દેવદ્રવ્યના નાશમાં, અથવા “બે પ્રકારે નાશ” એ અર્થમાં જેને તથા અજેનેથી નાશ પામતા દેવદ્રવ્યમાં ઉપેક્ષા કરનાર શ્રાવક તે શું? સર્વસાવદ્ય ત્યાગી સાધુ પણ ઉપેક્ષા કરે, ઉપદેશાદિ દ્વારા તેનું રક્ષણ ન કરે, તે તે પણ અનંત સંસારી થાય.
પ્રશ્ન- સર્વ સાવધને ત્રિકરણ યેગથી ત્યાગ કરનાર સાધુને દેવદ્રવ્યની રક્ષા કરવી કેમ ઘટે? ઉત્તર- સાધુને રાજા કે શ્રીમંતાદિને આદેશ આજ્ઞા કરીને ઘર-ગામ કે બી પણ નવું દ્રવ્ય મેળવવાનો અધિકાર નથી, પણ કોઈ સરળ પરિણામી ધાર્મિક મનુષ્યોએ પહેલાં આપેલું હોય, કે બીજી રીતિએ ભેગું થયું હોય, તેની રક્ષા કરે તે સાધુને કઈ દેષ નથી, ઉલટું જિનાજ્ઞા પાલનનું ફળ મળે. પંચકલપભાષ્યમાં કહ્યું છે કે- જે સાધુ સ્વયં ધનની માગણી કરે તેને દેષ લાગે, પણ એકઠા થયેલા દેવદ્રવ્યનો નાશ થતાં તેની રક્ષામાં ઉપેક્ષા કરે છે તે તત્ત્વથી દેવની અભક્તિ છે, માટે સાધુ કે શ્રાવક ઉભયે પોતાની મર્યાદા પ્રમાણે દેવદ્રવ્યને નાશ કે દુર્વ્યય થતો અટકાવવા સર્વબળ અને ઉપાયો કરવા જોઈએ. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે- જે ગૃહસ્થ દેવદ્રવ્યનું સ્વયં ભક્ષણ કરે, કે સાધુઓને આપે, તે તે લેનાર-દેનાર બને જિનાજ્ઞાના ભંજક બને, ઉપરાંત અનવચ્છ દોષ લાગે, શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૪ર થી કહ્યું છે કે- દેવદ્રવ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોની પ્રભાવનાનું કારણ અને જિનપ્રવચન (શાસન)ની વૃદ્ધિ કરનાર છે, માટે તેનું ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે, રક્ષણ કરનાર અલ્પ સંસારી થાય છે અને વૃદ્ધિ કરનાર તીર્થકરપણાને પામે છે.
દેવદ્રવ્ય એ પૂજનીય છે, ઉત્તમ છે, તો તેની વૃદ્ધિ પણ સત્ય અવહારથી જ કરવી જોઈએ. કહ્યું છે કે કેટલાક મેહમુદ્ર અજ્ઞાની છ જિઆજ્ઞાથી વિપરીત રીતે (અન્યાય, અનીતિ, લોભ મુઢતાથી) દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા સંસાર સમુદ્રમાં ડુબે છે.
કેટલાક ગ્રન્થકારે તે એમ પણ માને છે કે- અન્ય ધમીઓને પણ દેવદ્રવ્ય ધીરીને કે બદલામાં અધિક કિંમતનું ઘરેણું લઇને પણ અધિક વ્યાજ લેવું તે પણ વ્યાજબી નથી.
તથા (તીર્થમાળ વગેરે) માળા પહેરવા વગેરેમાં જે ઉછામણી બેલાય, તે દેવદ્રવ્ય હોવાથી તુર્ત આપી દેવું જોઈએ. વિલંબે આપે તો (વ્યાજનું) ભક્ષણ થવાથી ઉપર કહ્યા તે દે લાગે. તત્કાલ આપી શકાય તેમ ન હોય તો સંઘ સમક્ષ પખવાડીયું, વગેરે મુદત બાંધી મુદત પ્રમાણે આપવું જોઈએ, અન્યથા ઉપર કહ્યા તે દેષ લાગે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા–ધામિક દ્રયમાં વિવેક
૧૮૫
વિશેષમાં દેવા માટેનાં વાજિંત્રે પણ સંઘ કે ગુની આગળ વગાડાય નહિ, કેટલાકના મતે ખાસ વિશેષ કારણે સવિશેષ ભાડું આપીને વપરાય. કહ્યું છે કે- જે મૂઢ વિના મુલ્ય જિનેશ્વરનાં ચામર, છત્ર, કળશ, વગેરે પિતાના નામે ધર્મકાર્યમાં વાપરે તે પણ અવશ્ય દુ:ખી થાય છે. નકરો ભાડુ આપીને વાપરતાં પણ કોઈ વસ્તુ ભાંગે તુટે તો પોતાના ખર્ચે સમરાવીને કે નવી કરાવીને આપવી જોઈએ. તથા પિતાને દીપક માત્ર દેવદર્શન કરવા પૂરતો જ લાવ્યા હોય, તો મંદિરમાં લાવવા છતાં તે દેવદીપક ગણાય નહિ. પૂજા કરવાના ઉદ્દેશથી દેવની આગળ ધર્યો કે મૂક્યો હોય તે દેવદીપક ગણાય, કારણ કે સર્વત્ર પરિણામની પ્રધાનતા માની છે. (અર્પણ કરે તે દેવદ્રવ્ય કહેવાય.)
એ ન્યાય જ્ઞાન દ્રવ્ય માટે પણ સમજો. માટે સાધુને આપેલા કાગળો, પાનાં, પેન વગેરે પણ ગૃહસ્થ પોતાના કામમાં વાપરવાં નહિ.
સાધુ-સાધ્વીના ઉપકરણ માટે પણ એ જ ન્યાય સમજ. શ્રાદ્ધજિત કલ્પમાં કહ્યું છે કે- ગુરુનાં મુહપત્તિ, આસન, વગેરે વાપરવાથી ગૃહસ્થને ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત લાગે, તેઓનું જળ વાપરવાથી પલઘુ, અન્ન વાપરતાં ચતુર્ગર, વસ્ત્રાદિક વાપરનારને પલ્લઘુ અને વિક્રમાદિત્યની જેમ તેઓની નિશ્રાવાળું (સાધુને આપવા નક્કી કરેલું) સુવર્ણાદિ વાપરવાથી પશ્રુ પ્રાયશ્ચિત લાગે. (ચતુર્લઘુ વગેરે પ્રાયશ્ચિતનાં શાસ્ત્રીય માપ છે.)
- ગુરૂદ્રવ્યના બે પ્રકારો છે – એક વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે ભાગ્યદ્રવ્ય અને બીજું તેમની પૂજાદિ પ્રસંગે ગૃહસ્થ ભેટ આપવાથી એકઠું થયેલું સોનામહોર, હીરા, માણેક વગેરે, આ બન્ને પ્રકારનું ગુરૂદ્રવ્ય શ્રાવકથી વપરાય નહિ.
સાધારણદ્રવ્ય પણ શ્રીસંઘે વાપરવા આપ્યું હોય, તો જ શ્રાવક પિતાના કાર્યમાં વાપરી શકે, માટે શ્રાવકે પિતાનું ધન મુખ્યતયા સાધારણ ખાતે આપવામાં વિશેષ લાભ છે, કારણ કે તે જ્યાં જ્યાં જરૂર હોય તે તે સર્વ કાર્યોમાં ઉપયોગી બને.
શ્રાવકે ધર્મમાગે ખર્ચવા નક્કી કરેલું પણ ધન જુદું રાખવું, તે ધનથી પિતે ભજન, દાન, વગેરે કરી શકે નહિ, કરે તો સ્પષ્ટ રીતે ધાર્મિકદ્રવ્ય ભક્ષણને દોષ લાગે. માટે જેઓ ધર્મમાગે ખર્ચવા નક્કી કરેલા ધનને પિતાની તીર્થયાત્રામાં રેલભાડું, ભેજન વગેરેમાં વાપરે છે, તે મૂઢ આત્માઓની કયી ગતિ થાય? અર્થાત્ દુર્ગતિ થાય. પિતાના કે પિતાના સ્વજનસંબંધીઓ સિવાયના ધર્મસંબંધવાળા અન્ય સાધર્મિકને તીર્થયાત્રાદિ કરાવે, તેઓને ભોજન કરાવે, ભાડુ વગેરે આપી શકે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. દર
પિતાના નામે આડંબરથી કરાતાં ઉજમણાં, એરછ, વગેરેમાં વપરાતી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, કે સાધારણ દ્રવ્યથી બનેલી અનેક વસ્તુઓનું પૂર્ણ ભાડું (નકરે) ન આપે કે અલ્પ માત્ર આપે, તે તે તે ખાતાની તે વસ્તુઓથી લેકમાં પિતાની યશકીર્તિ ગવરાવવાનો દોષ લાગે જ. માટે પૂર્ણ નકારે આપ અને (ઉદ્યાપનાદિમાં) પિતાની પ્રશંસાનું ધ્યેય ન રાખતાં શ્રી જૈન શાસનની પ્રભાવનાનું લક્ષ્ય રાખવું.
વર્તમાનમાં જે નામનાના મોહથી કીર્તિદાન વગેરે થઈ રહ્યું છે, તેમાંથી આત્માર્થીએ બચી જવું ખૂબ જ જરૂરી છે. આ ચેપ વધીને પૂજ્ય સાધુ-સાધ્વી વર્ગ સુધી પણ ફેલાતે જાય છે, તે સકળ સંઘ અને શાસનને ખૂબ હાનિકર્તા છે.
અન્ય શ્રાવકે ધર્મકાર્યોમાં ખર્ચવા આપેલું દ્રવ્ય પણ વહીવટદારોએ તે તે દાતાના નામની જાહેરાતપૂર્વક તે તે કાર્યમાં ખર્ચવું. સામુદાયિક ટીપ કે ખરડાથી ભેગું કરેલું દ્રવ્ય પણ તે રીતે તેને જાહેર કરીને ખર્ચવું, નહિ તે વહિવટકર્તાની કીર્તિ ગવાય, તેથી તે દેવાદાર બને, પુણ્યને બદલે ચેરીને દેષ લાગે.
સ્વજનાદિના અંતકાળ સમયે તેમના નામે ધર્મમાગે ખર્ચ કરવા કહેલું ધનપણ તેમની સ્વસ્થતામાં સંઘ સમક્ષ એ રીતે કહેવું કે અમુક રકમ અમુક મુદતમાં અમુક ધર્મકાર્યમાં તમારી વતી ખચીશું. માટે તમે તેની અનુમોદના કરે. તેના અવસાન પછી કહેલી મુદત સુધીમાં મરનારના નામે જાહેરાત પૂર્વક તે ખર્ચી દેવું, પોતાનું કે બીજાનું નામ અપાય નહિ.
અમારી દ્રવ્ય (જીવદયા, ખેડાઢોર, પક્ષીની ચણ, વગેરે માટેનું દ્રવ્ય) દેવના કે બીજા કોઈના ઉપયોગમાં વપરાય નહિ (તેમ કરતાં તે જેને ભાત-પાણીને અંતરાય થવાથી, વાપરનારને ભેગાંતરાય વગેરે કર્મબંધ થાય અને મરતા જીવોને બચાવી ન શકવાથી હિંસા દેષ લાગે.)
(રતે પડેલું, કોઈનું રહી ગયેલું, વાચેલું, વગેરે ધન ધર્મબુદ્ધિથી પણ ભંડાર વગેરેમાં નંખાય નહિ. માલિકની અનુમતિ વિના અદત્તાદાન લાગે, અને અનુચિત રીતે વધારેલું તે ધાર્મિક દ્રવ્ય આખરે નાશ પામે, વગેરે સ્વબુદ્ધિથી વિવેક પૂર્વક વિચારવું.)
એમ સર્વ ધર્મકાર્યોમાં આશાતના ટાળવા વિવેકી બનવું. નિષ્પક્ષ-મધ્યસ્થ એવી નિર્મળબુદ્ધિ ધર્મનો પાયે છે. રાગ-દ્વેષ, કે મમતા, મૂછ, લાભ, અજ્ઞાન વગેરેથી કરાતી ધર્મ-પ્રવૃત્તિ પણ અધર્મરૂપ બને છે.
ચાલુ મુળ બાસઠમી ગાથામાં કહેલા “આશાતના પરિહાર' પદનું વર્ણન કર્યું, હવે ઔચિત્ય અંગે કહ્યું છે કે
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા– જિનમંદિર અંગે ઔચિત્યનું વર્ણન
૧૮૭ દરેક ધર્મ કાર્યો કરનારની શક્તિ, સંપત્તિ, ગ્યતા અને સ્વજનાન્નિા સહકાર વિગેરે શેભે છે; માટે ચિત્ય સંબંધી કાર્યો થણ પિતાની શકિત વગેરેને અનુસાર કરવાં. તેમાં ધનવાન શ્રાવક તે પિતાના ધનથી કે નોકર દ્વારા પણ મંદિરનું પ્રવેશદ્વાર આજુબાજુને ઉપર-નીચેને વગેરે ભેગ; મંડપ સ્ત રણ પુતલીએ કે ગેખ વગેરે વાર વાર જયણાથી સાફ (શુદ્ધ). કરે- કરાવે, પ્રતિમાઓને, તેનાં પરિકેરે વગેરેને એપ-ઉટકણું કરે- કરાવે, સુંદર ચાંગરચના, દીવાની રોશની, કરે-કરાવે, અક્ષત, નૈવેદ્ય, વગેરેનું રક્ષણ તથા ચંદન, કેસર, ધૂપ માટે ઘી. વગેરેનો સંગ્રહ કરે, તેને યંગ્ય સ્થળે જયણાથી સાચવે, દેવદ્રવ્યાદિની ઉઘરાણી કરવી, ધાર્મિક દ્રવ્ય સારી રીતે સાચવવું, તેની વિધિપૂર્વક વૃદ્ધિ કરવી, આવક-જાવક કે લેવડ-દેવડને હિસાબ, સ્પષ્ટ રાખવો, જ્યારે તેને જ્યાં ઉપગ-ખર્ચ કરવાનો હોય ત્યારે તે વિવેકથી કરે, પૂજારી, નોકરે વગેરે સારા ભાવને ભક્તિવંત અને સારા કુળના રાખવા અને તે પણ બને તે પોતાના ખર્ચથી જ તેમને સંતોષ થાય તેટલા સારા પગારથી રાખવા, તેમ ન બને તે સંઘના સાધારણ ખાતાથી રાખવા. (દેવદ્રવ્ય આપવાથી શ્રાવક દેવદ્રવ્યને ભક્ષક અને અંતે દરિદ્ર બને) માટે સર્વ કાર્યો ઉચિત રીતે કરવાં-કરાવવાં. ધનવાન અંગે આ રીત ઉચિત છે. સામાન્ય શ્રાવક તે સ્વયં, જાતથી કે પરિવાર દ્વારાથી જે જે શક્ય હોય તે વિના સંકોચે, કેવળ આત્મ કલ્યાણ માટે કરે, તેમાં પણ સ્વલ્પ સમયમાં થઈ શકે તેવાં કાર્યો તે બીજી નિસાહિ કહ્યા પૂર્વે જ કરે અને વધુ સમય લાગે તેવાં કાર્યો યથાસમય કરે કહ્યું છે કે “તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, તે કળા-કૌશલ્ય છે, તે બુદ્ધિ છે અને તત્વથી તે જ પ્રયત્ન છે કે જે દેવના કાર્યમાં વપરાય.”
જીણુ મંદિરનો ઉદ્ધાર – તે ઘણાજ પુણ્યનું કાર્ય છે. કહ્યું છે કે જિનમંદિરને જીર્ણોદ્ધાર કરનારે વસ્તુતઃ તે પિતાને, પોતાના વંશને અને તેની અનુમોદના કરનારા પણ બીજા અનેક ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કર્યો છે. નીચ ગોત્રને નાશ કરી ઉચ્ચ ગોત્ર બાંધ્યું છે અને દુર્ગતિનો નાશ કરી સદગતિ પ્રાપ્ત કરી છે. જીર્ણોદ્ધારથી આ લેકમાં નિર્મળકીર્તિ વિસ્તરે છે, અને તે બીજા ભવ્ય જીવોને માર્ગદર્શક (પ્રેરક) બને છે. જીર્ણોદ્ધાર કરાવનાર કોઈ તે જ ભવમાં મુક્તિને પામે છે, તો કોઈ સ્વર્ગમાં ઈન્દ્ર કે સામાનિક (મહદ્ધિક) દેવ બની બીજા ભવે મનુષ્ય થઈ મુક્તિને પામે છે. સર્વત્ર પ્રભુભક્તિનું, શાસનભક્તિનું અને વૈરાગ્યનું લક્ષ્ય એ ધર્મના પ્રાણ છે.
એ રીતે ધર્મશાળા (ઉપાશ્રય-પૈષધશાળા) જ્ઞાનમંદિર, તથા ગુરુ અને જ્ઞાનનાં (તથા સંઘનાં) કાર્યોમાં પણ શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. કારણે કે મંદિર, મૂતિ, જ્ઞાન, ગુરુ, અને સંધ વગેરે સાતે ક્ષેત્રોની સંભાળ શ્રાવકને જ કરવાની છે.
એ રીતે ઔચિત્ય અંગે કહ્યું. હવે ઉત્તરાર્ધમાં કહેલ વિનયપૂર્વક ગુરુ પાસે પચ્ચખાણ કરવા અંગે કહે છે કે- જિનપૂજા કર્યા પછી જે સાધુ ભગવંત દેવદર્શન કે સ્નાત્ર મહેસૂવાદિ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
હમ સંગ્રહ ગુરુ જા૦ સાકાર ગા. દર
નિમિત્તે જિનમંદિરે આવ્યા હોય અને ધર્મોપદેશ કરવા રોકાયા હોય તે ત્યાં, અન્યથા તેઓ
જ્યાં હોય ત્યાં જવાન, ઉપાશ્રયદિ સ્થળે જઈને શ્રી જિનમંદિરની જેમ ત્યાં પણ ત્રણ નિસહિ તw પાંચ અભિગમને સાચવવા પૂર્વક પ્રવેશ કરીને તેઓની પાસે (સાડા ત્રણ હાથ અવગ્રહની બાર) રહીને ગુરૂવંદનમાં કહીશું તે) વિધિથી વંદન વગેરે વિનય કરીને દેશના સાંભળવા પૂર્વે કે પછી, દેવસાક્ષીએ કર્યું હોય તેવી અધિક કે તે જ પચ્ચખાણ ગુરૂ મુખે કરે. પચ્ચખાણ આમાની, ગુરુ અને દેવની સાક્ષીએ કરવાનું હોવાથી ગુરૂ સાક્ષીએ તે અવશ્ય કરવું. કારણ કે દરેક ધર્મક્રિયા ઔચિત્ય સચવાય તેમ ગુરૂ સાક્ષીએ કરવાની જિનાજ્ઞા છે. ગુરૂ સાક્ષીએ પચરણ કરવાથી ૧. પિતાના પરિણામો દ્રઢ થાય છે. ૨. જિન આજ્ઞાનું પાલન થાય છે, 8- ગુરૂ અને વચન થાવાણથી આશય નિર્મળ થતાં લાગ્યશય વધી જાય છે અને ૪–ક્ષાપક્ષમ વધવાથી પરખાણની (ધર્મની) વૃદ્ધિ થાય છે. માંટે પરચખાણની જેમ બીજા પણ નિયમ ગુરૂને વેગ હોય તે ગુરૂ સાક્ષીએ કરવા.
અહીં ત્યવંદન અધિકાર પૂર્ણ થયે,
Page #214
--------------------------------------------------------------------------
________________
અથ દિનચર્યામાં ગુરુવંદન અધિકાર. હવે ચાલુ રમી ગાથાના ચોથા પદમાં કહેલો ગુરૂવ જનનો અધિકાર વર્ણવે છે
પચ્ચખાણ વિનયપૂર્વક કરવું, તે વિનય ગુરુવંદનથી થાય, માટે હવે ગુરૂવંદનનું સ્વરુપ કહે છે, ગુરૂવંદન ત્રણ પ્રકારે થાય છે.
૧. ફિદ્દાવંદન- મસ્તક નમાવવા (પૂર્વકમથએણુ વંદામિ' કહેવા) થી થાય, આ સર્વ જઘન્યગુરુવંદન ચતુર્વિધ સંઘમાં પરસ્પર કરવાનું છે, તેમાં સાધુએ સર્વ સાધુઓને, સાવીએ સર્વ સાધુઓ તથા સર્વ સાધ્વીઓને શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાઓને, તથા શ્રાવિકાએ પણ એ ચારે પ્રકારના સંઘને કરવું.
૨. થોભ (ભ) વંદન- પાંચે અગાથી પૂર્ણ ખમાસમણ દેવાથી થાય. આ વંદન સાધુએ વડીલ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુ તથા સાધ્વીઓને કરવું. (સાઇની ગુણદ્ધિક છતાં વ્યવહારને ધમપુરુષ પ્રધાન હેવાથી શ્રાવક સાધ્વીએને થોભવંદન કરી શકે નહિ, એજ ન્યાયે વિદુષી પશુ સાધ્વીનું વ્યાખ્યાન પુરૂષ સાંભળે તો જિનાજ્ઞાભંગ વગેરે વિરાધના થાય.).
૩. દ્વાદશાવવંદન- બે વાર વંદન (વાંદણાં) દેવા વગેરેથી થાય. આ વંદન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુવિધિ સંઘે પણ માત્ર (પાંચ) પદસ્થાને કરવાનું છે. તેમાં વિશેષ એ છે કે અપહરથ સાધુએ સર્વ પદસ્થોને અને પદસ્થ સાધુએ વડીલ પદસ્થાને કરવું.
જેઓએ પ્રતિક્રમણ ગુરુ સાક્ષીએ ન કર્યું હોય, સ્થાપના ગુરુ સામે કર્યું હોય, તેઓ વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદન કરવું, તેને વિધિ ગુરૂવંદન ભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે.
પ્રથમ ઈરિ પ્રતિ કરી દિનકૃત્યના પ્રારંભમાં કહ્યા પ્રમાણે કુસુમિણદુસુમિણને કાયોત્સર્ગ કરે, પછી જગચિંતામણીથી જ્ય વીયરાય સુધી ચિત્યવંદન કરે. પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહણ કરીને બે વાંદણા આપે પછી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈચં આલોઉં?” એમ આદેશ માગી “ઈચ્છ, આલેએમિ જે મે રાઈઓ અઈયાર” પૂર્ણ કહી “સવસવિ” વગેરે કહી રાત્રિની આલોચના કરે (આ આલોચના લધુપ્રતિક્રમણ રૂપ છે.) પછી બે વાંદણ આપી, રાઈ અભુઠ્ઠિઓથી ગુરુને ખમાવી પુનઃ બે વાંદણાં આપે. પછી પચ્ચખાણનો આદેશ માગી દિવસનું પરચખાણ કરે અને ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન હું” વગેરે ચારને
ભવંદન કરે. છેવટે સજઝાયના બે આદેશો માંગી (સક્ઝામ સ્વાધ્યાય અધ્યયન) કરે. આ દ્વાદશાવવંદનરૂપ લઘુ રાઈપ્રતિ જાણવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. દર
એ રીતે સાંજે, પણ ઈરિ પ્રતિક્રમણ કરી, ખમા દઈ, ચૈત્યવંદ, કરી, ખમા પૂર્વક આદેશ માગી, દેવસિ મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ આપી દિવસચરિમ વગેરે સાંજનું પચ્ચખાણ કરવું. પુનઃ બે વાંઝણ દઈ ઈચ્છોસદિભગવ દેવસિયં આલેઉ ? વગેરે કહી
જે મે દેવસિઓ૦” વગેરે સવસવિ૦ સુધી કહી દેવસિક આલોચનારૂપ લઘુ પ્રતિક્રમણ કરવું. પછી બે વાંદણ દઈને દેવસિઅ-અભુઠ્ઠિઓ કહી ગુરૂને ખમાવી ચાર ખમાપૂર્વક ભગવાન હ” વગેરેથી ચારને ભવંદન કરવું. પછી આદેશ માગવાપૂર્વક દેવસિક પ્રાયશ્ચિનને એકસે શ્વાસે શ્વાસને કાઉ૦ કરી છેલ્લે સજઝાયના બે દેશ માગી સઝાય કહેવી. સાંજનું પ્રતિ પણ સકારણ માંડલીમાં નહિ કરનારને આ વિધિ પ્રતિ- કર્યા પહેલાં ગુરૂની પાસે કરે. (બન્ને વિધિમાં પ્રત્યેક આદેશ પૂર્વે ખમાસમણ દેવું અને પછી “ઈચ્છ' કહી સ્વીકાર કરે.)
આ દ્વાદશાવર્ત વદનમાં કરવાનાં ૧૮ સ્થાને કહીએ છીએ (ભાષ્યમાં ૪૨ સ્થાને છે, પણ કેટલાંક દ્વારા અધિક કહેલાં હોવાથી તે પણ બરાબર છે.) ૧- પચીસ મુહપત્તિનાં સ્થાન, ૨- પચીસ શરીરનાં સ્થાન, ૩- પચીસ આવશ્યકે, ૪- શિષ્યના છ પ્રશ્નો, ૫ગુરૂના છ ઉત્તરે. – ગુરુવંદનના છ ગુણો, ૭- પાંચ વંદનીય, ૮- પાંચ અવંદનીય, ૯પાંચ ઉદાહરણે, ૧૦- એક અવગ્રહ, ન- પાંચ નામો, ૧૨- પાંચ નિષેધ, ૧૩- ગુરૂની તેત્રીસ આશાતનાઓ, ૧૪- ગુરુ વંદનના બત્રીસ દે, ૧૫- આઠ કારણો અને ૧૬- છ દોષ, એમ કુલ સેળ દ્વારથી એક અઠાણું સ્થાને અહીં કહીશું તેમાં પ્રથમ
- ૧. મુહપત્તિનાં પચીસ સ્થાન = એક દષ્ટિપડિલેહણ, છ પ્રસ્ફોટક, નવ અખોડા અને નવ પકોડા, તેમાં બે ઢીંચણે ઉભા રાખી તેની વચ્ચે બે કેણું રાખી ઉભડક આસને બેસી મુહપત્તિ પડિલેહવી, તેમાં પ્રથમ મુહપત્તિને કીનારીવાળા ભાગથી બે હાથની તર્જની અને અંગુઠા વડે પહોળી સન્મુખ પકડીને હૃષ્ટિથી જોવી, પછી જમણું હાથને છેડે ડાબા હાથે અને ડાબા હાથને છેડો જમણા હાથે પકડાય તેમ પાસું બદલી પુનઃ બીજું પાસું જેવું, એમ આ દ્રષ્ટિ પડિલેહણ કરતાં “સૂત્ર અર્થ તત્ત્વ કરી સહુ' એમ ચિંતવવું. પછી દ્રષ્ટિ પડિલેહણા કરતાં સન્મુખ પકડેલી મુહપત્તિને ડાબા હાથે પકડેલે ભાગ ત્રણ વાર નચાવ – ખંખેર - ઊંચ-નીચે કરે, તેને ત્રણ પ્રર્ફોટક (અથવા પુરિમે) કહેવાય છે, તે કરતી વખતે “સમક્તિાહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય પરિહ” એમ ચિંતવવું. પછી જમણા હાથે પકડેલે ભાગ ત્રણ વાર નચાવે. આ બીજાં ત્રણ પ્રસ્કેટકે કરતાં “કામ રાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરુ” એમ ચિંતવવું.
પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર વિસ્તારી તેનાં બે પડ થાય તેમ વચ્ચેથી કીનારીવાળે ભાગ જમણા હાથે અને તેની સામે ભાગ ડાબા હાથે પકડી સન્મુખ રાખી ગડીવાળો
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા–મુહપત્તિનાં ૫૦ બેલ
૧૯ી
ભાગ અંગુઠા વડે જમણ ચાર આંગળીઓના ત્રણ આંતરા માં ત્રણ ભાગે ભરાવી શેષ ભાગ નીચે લટક્તો રહે તેમ પકડવી. આને ત્રણ વર્ઘટક કહેવાય છે, પછી ડાબે હાથ બે ઢીંચણે વચ્ચે કોણીથી સવળે લાંબે રાખો, જમણા હાથે પકડેલી વધૂટકવાળી મુહપત્તિ ડાબા સવળા હાથને સ્પર્શે નહિ તેમ અધિરથી તેને ત્રણ વાર નચાવતાં હથેલીથી કોણ સન્મુખ લાવવી, આ પહેલા ત્રણ અખેડા (અ ટક) જાણવા, તે કરતી વેળા “સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું' એમ ચિંતવવું. પછી એ વધૂટક સહિત મુહપત્તિ ડાબા હાથને સ્પર્શે તેમ ત્રણવાર પ્રમાતાં કોણથી હથેલી તરફ બહાર લઈ જવી તે પહેલા ત્રણ પખેડા જાણવા, તે કરતાં “કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું” ચિતવવું, પછી પૂર્વે કર્યા તેમ બીજી વાર ત્રણ અખેડા કરતાં વધુટકથી હાથને સ્પર્શ કર્યા વિના મુહપત્તિને કોણ તરફ અંદર લઈ જતાં “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું” એમ ચિંતવવું. પછી પુનઃ ત્રણવાર પ્રમાર્જતાં હથેલી તરફ લઈ જવી અને આ બીજા ત્રણ પકખેડા કરતાં “જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્ર વિરાધના પરિહરુ” ચિંતવવું. પુનઃ પૂર્વની જેમ ત્રીજા ત્રણ અકે ખોડા કરતાં “મનગુપ્તિ, વચનગુપ્તિ, કાચગુપ્તિ આદ” ચિંતવવું અને છેવલે પૂર્વની જેમ ત્રીજા ત્રણ પકોડા કરતાં “મનદંડ, વચનદંડ, કાયદંડ, પરિહરુ” ચિતવવું. એમ નવ અખેડાના આંતરે નવ પકડા કરવાથી (૧+૯+૯+૯) પચીસ સ્થાન થાય. તેમાં પ્રારંભ અકખેડાથી અને સમાપ્તિ પકડાથી થાય. અખાડામાં વધૂટકે હાથને સ્પશે નહિ તેમ કેણી તરફ અંદર લઈ જવાનાં હોવાથી “આદ' ચિતવવું અને પકડામાં વધૂટકથી હાથને પ્રમાર્જવા પૂર્વક હથેલી તરફ બહાર લઈ જવાનાં હેવાથી “પરિહ” ચિંતવવું. મુહપત્તિની મુખ્યતા માનીને આને મુહપત્તિનાં પચીસ સ્થાન કહ્યાં છે.
૨. દેહનાં પચીસ સ્થાન – પ્રદક્ષિણાના ક્રમે બે ભુજાઓ, મસ્તક, મુખ અને હદય, એ પાંચ સ્થાનોમાં ત્રણ ત્રણ, પીઠમાં ચાર અને પગમાં છે, એમ પુરુષને દેહ પડિલેહણાનાં પચીસ સ્થાને છે. સ્ત્રીનું શરીર વસ્ત્રાવૃત્ત હોવાથી મસ્તક, હૃદય અને બે ભુજાના, દશ છોડીને શેષ પંદર કહ્યાં છે.
ઉપર કહેલા છેલ્લા ત્રણ પકોડા પછી પ્રથમ ડાબી હથેલી ઉંધી કરી તેને સધ્ધ, જમણે અને ડાબે, એ ત્રણ ભાગની જમણા હાથે વધૂટક કરેલી મુહપત્તિથી ત્રણ પ્રમાર્જના કરવી અને “હાસ્ય, રતિ, અરતિ પરિહર્સ” એમ વિચારવું. એજ રીતે જમણા હાથની જેમ મુહપત્તિને ડાબા હાથે પકડી જમણી હથેલી ઉંધી કરી તેને મધ્ય, જમણા, ડાબા ભાગમાં વધૂટથી પ્રમાર્જના કરતાં “ભય, શોક દુગછા પરિહ” ચિંતવવું. આ ડાબી જમણી બે ભુજાઓની છ પ્રમાર્જના જાણવી. તે પછી વધૂટક છેડી દઈને ડબલ પડવાળી તે મુહપત્તિને બે હાથે પકડીને તેનાથી મસ્તક(લલાટ) ના મધ્ય જમણ ડાબા ભાગને પ્રમાર્જતાં “કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, પરિહરૂં એમ ભાવવું, તે ત્રણ મસ્તકની
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯ર
ધર્મસંગ્રહ ગુરુ ભાર સારોદ્ધાર ગા. દૂર
પ્રમાર્જના અને પછી એ જ પ્રમાણે બે હાથે પકડેલી મુહપત્તિથી મુખના મધ્ય-જમણી – ડાબા ભાગને પ્રમાર્જતાં “સિગારવ, ધિગારવ, શાતાગારવ પરહરૂ ચિંતવવું, તે ત્રણ મુખની પ્રમાર્જના જાણવી. પછી એ જ પ્રમાણે પકડેલી મુહપત્તિથી હદયના મધ્ય, જમણ અને ડાબા ભાગને પ્રમાર્જતાં “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ? એમ ભાવવું, તે ત્રણ હૃદયની પ્રમાર્જના, પછી પુર્વની જેમ જમણા હાથમાં વધૂટકથી પકડેલી મુહપત્તિ વડે વાંસાની પાછળના ભાગ સહિત જમણા ખભાની, અને એ જ રીતે ડાબા હાથે પકડીને વાંસાની પાછળના ભાગ સહિત ડાબા ખભાની અને જમણી કક્ષાની, પછી જમણા હાથથી વધૂટક કરી ચોથી ડાબી કક્ષાની પ્રમાર્જના કરવી. આ ચાર પીઠની પ્રમાર્જના જાણવી. તેમાં અનુક્રમે “કોઇપરિહરૂં, માનપરિહરૂં, માયાપરિહરૂં અને લોભ પરિહરૂm વિચારવું. પછી ઢીંચણથી પગના પાવલા સુધી જમણા પગનો મધ્ય, જમણ અને ડાબે ભાગ પ્રમાર્જતાં “પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું ” ચિંતવવું અને એ જ રીતે ડાબા ઢીંચણથી નીચે સુધી ત્રણ પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની જયણું કરું? એમ ચિંતવવું. અહીં દેહની મુખ્યતા માની આ પચીશ અંગપડિલેહણના બેલ કા, (આ વિધિ ગુરુગમથી સમજી તે રીતે પડિલેહણમાં ઉદ્યમ કરે. એમાં ચિંતવવાના પચાસ બેલ કહ્યા તે શાસનનું પરમ તત્ત્વ છે, ઉપગ પૂર્વક તેનું ચિંતન કરતાં વિશિષ્ટ આત્મશુદ્ધિ થાય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે- જે કે પડિલેહણુમાં સામાન્ય હેતુ જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તો પણ મનરૂપી માંકડાને વશ કરવા માટેનો આ પરમ ઉપાય છે, એમ શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે. માટે જ રાત્રે પણ મુહપત્તિનું પડિલેહણ સફળ છે.
૩. પચીસ આવશ્યક- બે અવનમન, એક યથાજાત, બાર આવર્તે, ચાર શિર્ષ, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ, એમ કુલ પચીસને ગુરુવંદનમાં અવશ્યકરણીય હોવાથી આવશ્યકે કહ્યાં છે. તેમાં અવનત= પ્રારંભમાં “ઈચ્છામિ ખમાસણ” વગેરે બેસીને વંદનની ઈચ્છા પ્રગટ કરતે શિષ્ય કટીથી મસ્તક સુધી કંઈક નમે, તે અવનત અથવા અવનમન. બે વંદનનાં મળી બે જાણવાં. યથાજાત = જન્મની જેમ વર્તન. મનુષ્યને જન્મ એક માતાની કુખેથી અને બીજે દીક્ષા લેતાં સંસારના પ્રપંચરુપ માયાની કુખેથી એમ સાધુને બે થાય, તેમાં જેમ પહેલા જન્મ વખતે બે હાથ મસ્તકે જોડેલા હોય છે, અને દીક્ષા વખતે માત્ર અધોવસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ પાસે હોય છે. તેમ વંદન વખતે પણ અધેવસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ ત્રણ જ ખાય છે અને બે હાથ લલાટે લગાડાય છે, એ રીતે યથાજાત જાણવું. તે બે વંદનનું મળી એક કહ્યું છે, આ કારણે ચલપટ્ટો, મુહપત્તિ અને એશે તથા ઘાનાં અંદર બહારનાં બે નિષદ્યાં, એ પાંચ ઉપકરણોને પણ યથાજાત કહેલાં છે. કારણ કે સાધુને તે અવશ્ય પાસે રાખવાનાં હોય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા–ગુરૂવંદનનાં પચ્ચીસ આવશ્યક
બાર આવર્તે = અહે, કાર્ય, કાય એ ત્રણના બે બે અક્ષર જત્તા ભે, જવણિ અને જજસ ચ ભે, એ ત્રણના ત્રણ ત્રણ અક્ષરે લતાં, હાથથી ગુરુ ચરણે અને લલાટે સ્પર્શ કરતાં એક વંદનમાં છ થાય અને બેનાં મળી આવતેં બાર થાય. તેમાં “અ” બોલતાં ગુરુચરણના સંકલ્પથી ઘા કે ચરવળાને તથા “હ” બેલતાં લલાટે બે હાથની દેશે આંગળીથી સ્પર્શ કરે, તે એક આવર્ત, એ જ પ્રમાણે “કાયં” અને “કાય” ના પણ બે બે અક્ષરે બેલતાં દશ અંગુલીથી સ્પર્શ કરે તે બે આવર્તે, એમ કુલ ત્રણ આવર્તે થાય. પછી “જ ના ભે” પૈકી “જ” અને “ભે બોલતાં “અહો'ની જેમ ગુરુ ચરણે અને લલાટે સ્પર્શ કરે. વચ્ચેનો “ત્તા” બેલતાં અંજલી સવળી કરી વરચે જ હૃદયની સન્મુખ અટકાવવી. અર્થાત્ પહેલે અક્ષર બેલતાં અવળી અંજલીથી ઘાને અને છેલે અક્ષર બેલતાં અંજલી સવળી કરી લલાટને સ્પર્શ કરે, માત્ર ત્રણ ત્રણ અક્ષરવાળા આવર્તોનો વચ્ચેનો અક્ષર બોલતાં અંજલી સવળી કરી ઉંચે લઈ જતાં વચ્ચે જ સહેજ અટકવું. એ રીતે એક વંદનમાં છે અને બે વંદનમાં બાર આવર્તી જાણવાં. વિશેષમાં “સંફાસ” અને “ખામેમિ ખમાસમણે દેવસિય વઈકમ” એ બે બેલતાં મસ્તકથી ગુરૂચરણે (રજોહરણને) સ્પર્શ કરે.
ચારશિષ- એટલે ચાર વાર મસ્તકથી નમવું. તેમાં ઉપર કહ્યું તેમ શિષ્ય બે વાર ગુરૂ ચરણે મસ્તકથી નમે તે બે વંદનનાં ચાર શિર્ષ, એમ અન્ય આચાર્યોને મત છે. ધર્મસંગ્રહકારના મતે તો “ખામેમિ ખમાસમણો” બેલતાં શિષ્યનું એક અને તેના ઉત્તરમાં ગુરૂ પણ “અહમવિ ખામેમિ તુમ્ભ” બોલતાં શિષ્ય તરફ કંઈક મસ્તક નમાવે તે ગુરૂનું એક, એમ શિષ્ય-ગુરૂનાં મળી બે વંદનમાં ચાર શિર્ષ થાય
ત્રણ ગુપ્ત - મન-વચન-કાયાને અન્ય વ્યાપારથી રોકીને ગુરૂવંદનમાં એકાગ્ર કરવાં તે બે વંદનનાં મળીને પણ ત્રણ જ જાણવાં.
બે વાર પ્રવેશ- ગુરૂના આસનથી ચારે દિશામાં સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને ગુરૂનો અવગ્રહ કહેવાય છે, શિષ્ય ખાસ કારણે જ અનુમતિ માગીને તેમાં પ્રવેશ કરી શકાય, વંદન કરતાં ચરણસ્પર્શ કરવા શિષ્ય, “અણુજાણહ મે મિઉષ્ય” પાઠથી આ દેશ મેળવી ‘નિસાહિ” કહી અવગ્રહમાં પ્રવેશ કરે, તે પ્રવેશ બે વંદનના બે જાણવા
એક નિષ્કમણ- પ્રવેશ કરેલ શિષ્ય આવર્તે પૂરા થતાં “આવસહિઆએ કહી અવગ્રહની બહાર નીકળે, તે પ્રથમ વંદનમાં એક નિષ્ક્રમણ જાણવું. બીજા વંદનમાં નિષ્ક્રમણ નથી, માટે “વસહિઆએ” શબ્દ બોલવાનું નથી. જો કે બીજું વંદન સંપૂર્ણ થયા પછી નીકળવાનું તે હોય છે, પણ તે વન્દનને કારણે નીકળતું નથી, તેથી નિષ્ક્રમણ એક જ કહ્યું છે. એમ (૨+૧+૧૨+૪+૩+૨+૧=) પચીસ આવશ્યક જાણવાં.
Page #219
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. દૂર
૪- શિષ્યના છ પ્રશ્નો = ગુરૂ વંદન કરતાં શિષ્ય ૧- ઈરછા જણાવે, ૨- અવગ્રહમાં પ્રવેશની અનુજ્ઞા માગે, ૩- આવ્યાબાધા (શાતા) પૂછે, ૪- સંયમયાત્રાની કુશળતા પૂછે, પ- ચિત્તની સમાધિ પૂછે, અને ૬- અપરાધ ખમાવે, એ છે શિષ્યના પ્રશ્નો જાણવા.
૫- ગુરૂના છ ઉત્તરે= શિષ્યના ઉપર કહ્યા છે તે પ્રશ્ન પછી ગુરૂ ૧- (દેણ) જેવી ઈચ્છા, ૨- અનુજ્ઞા આપું છું, ૩- તું પુછે છે તેમ જ છે, ૪- તને પણ કુશળતા વ છે? ૫-એવં એમ જ છે, અને ૬- હું પણ ખમાવું છું, એમ છ જવાબ આપે. (આ પ્રશ્નોત્તરો કેવા સુંદર વિનય અને વાત્સલ્યરૂપ છે તે વંદનસૂત્રના અર્થને જાણવાથી સમજાય.)
૬- ગુરૂવંદનથી છ ગણે= ૧- ગુરુને વિનય, ૨- પિતાના માનને ત્યાગ, ૩- ગુરૂની પૂજા, ૪- જિનાજ્ઞા પાલન, ૫- શ્રત આરાધના અને ૬- અંતે મોક્ષ, એમ છ લાભ થાય, તેમાં વિનય કરે અને તેઓને માન આપવું તે તેમની તાવિક પૂજા છે, ગુણની પૂજાથી ગુણની પૂજા થાય, માટે વંદનથી શ્રુતની આરાધના થાય અને ગુરૂતત્વની આરાધનાથી શ્રીગૌતમસ્વામિની જેમ પરિણામે મક્ષ પણ થાય, બાકીના વિનય, માનત્યાગ અને જિનાજ્ઞાપાલન એ ત્રણ પ્રગટ છે.
૭– પાંચ વંદનીય = ૧- આચાર્ચ, ૨- ઉપાધ્યાય, ૩- પ્રવર્તક, ૪- સ્થવિર, અને પ-રત્નાધિક, એ પાંચ વંદનનાં પાત્ર છે. તેમાં પંચાચાર પાળે, પળાવે, વગેરે સૂરિના છત્રીસ ગુણના ધારક તે આચાર્ય, શિષ્યને શાસ્ત્રો ભણાવે તે ઉપાધ્યાય, તે તે સાધુને યેગ્યતા પ્રમાણે તે તે આરાધનામાં પ્રવર્તાવેજોડે તે પ્રવર્તક, સંયમમાં સીદાતાને સ્થિર કરે તે સ્થવિર અને ચારિત્ર પર્યાયથી મેટા તે રત્નાધિક જાણવા. આવનિર્યુક્તિમાં તે ગણાવચ્છેદકને પણ વંદનીય કહ્યા છે. સાધુગણને સંયમમાં જરૂરી વસ, પાત્ર, આહાર, પાણી, ઔષધ, વગેરે નિર્દોષ સામગ્રી અગ્લાન પણે લાવી આપે, તે ગણાવચ્છેદક જાણવા. અન્ય આચાર્યોના મતે તે પર્યાયથી નાના પણ જ્ઞાનાદિ ગુણેથી વિશિષ્ટ હેય તે રત્નાધિકને પણ વંદન કરવું જોઈએ.
૮- પાંચ અવંદનીય = પાસ, અવસત્ત, કુશીલ, સંસત અને યથાઈ, એ પાંચને અવંદનીય કહ્યા છે. તેમાં
(૧) પાસલ્ય - એટલે જ્ઞાનાદિ ગુણોની પાસે રહે, અથવા કર્મબંધનાં કારણે૫ પાશમાં રમે. તેના સર્વપાસ, અને દેશપાસë, એમ બે પ્રકારે છે. તેમાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેની પાસે રહે. માત્ર વેશ ધારે, પણ ગુણ ન હોય, તે સર્વપાસ, અને નિષ્કારણ-નિકતાથી શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડ વગેરે વાપરે, અમુક ઘરને કે સુખી શ્રીમંતેને જ પિંડ વાપરે, જમણવાર શેતે રહે, ભક્તોની પ્રશંસાથી પૂર્વ-પશ્ચિાત સંસ્તવપિંડ મેળવે, વગેરે ઉત્તરગુણદૂષિત તે દેશપાસ જાણો.
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા–ગુરૂમાં પાંચ અવંદનીય
૧૫ (૨) સને- પ્રમાદથી થાકેલે – નિરુત્સાહી. તેના પણ સર્વસ, અને દેશઓસન્નો એમ બે પ્રકારો છે. તેમાં ચોમાસામાં પાટ- પાટલાદિ ન વાપરે છે, ન પ્રમાજે, ન પડિલેહે, અગર શેષ કાળે પાટ-પાટલાદિ વાપરે, વાર વાર સૂવે, સંથાર –શયન પાથરેલાં જ રાખે, કે સંથારા વિના જ સૂવે, વળી સ્થાપનાપિંડ, પ્રાકૃતિકાપિંડ વગેરે દેશે સેવે, તે સર્વાસ અને પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ભિક્ષા, ભોજન તથા માંડલીનાં કર્તવ્ય, કે આવવું, જવું, બેસવું, ઉભા રહેવું, સૂઈ રહેવું, વગેરે સંયમ આરાધનાનાં કર્યો કરે નહિ, જેમ તેમ અગર મેડાં-વહેલાં કરે, સારણ-વારણ આદિને ન માને, ઉલટા ગુરૂને કઠોર શબ્દો કહે, વગેરે સામાચારીમાં દરિદ્રને દેશસન્ન જાણો.
(૩) કુશીલ – જ્ઞાન, દર્શન, ચારિત્રને વિરાધક, તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણભેદો થાય. તેમાં કાલ, વિનય, બહુમાન, વગેરે આઠ જ્ઞાનાચારને વિરાધક તે જ્ઞાનકુશીલ, અને નિઃશંક્તા, નિષ્કાંક્ષિતા વગેરે આઠ દર્શનાચારનો વિરાધક તે દર્શન કુશીલ જાણ. લોકોને પુત્ર પ્રાપ્તિ વગેરે કરાવવા પાણી મંત્રી આપે, સ્નાન કરાવે, ગર્ભાધાનાદિ માટે મૂળીયાં બંધાવે, મંત્ર તંત્રથી જીવે, રક્ષા મંત્રીને આપવા રૂપ ભૂતિકર્મ કરે, ભૂત-ભાવિ ભાવ જણાવવારુ૫ પ્રશ્ના પ્રશ્ન કરે, નિમિત્તે કહે, આજીવકપિંડ વગેરે દેથી દૂષિત આહાર વાપરે, ઈત્યાદિ ચારિત્રને વિરાધક હોય તે ચારિત્રકુશીલ જાણ.
(૪) સંસક્ત- પાસસ્થાદિ કે સંવેગી જેની સાથે રહે તેવું આચરણ કરે તો તે પ્રિયધમ કે અપ્રિયધમી થાય તે સંસકત. તેના સંકિલષ્ટ અને અંસકિલષ્ટ એમ બે ભેદો છે, તેમાં હિંસા, જૂઠ વગેરે પાંચ આશ્રવને તથા ત્રણ ગારવને સેવે, સ્ત્રી પ્રતિસેવી હોય, ગૃહસ્થનાં ઢાર-ધાન્યાદિની રક્ષા -સંભાળ કરે, તેને સંકિલષ્ટ અને જે જે સારા-નબળાની સાથે ભળે તેના જેવો થઈ જાય તેને અસંકિલષ્ટ જાણ.
(૫) યથાઈદ- ગુરુ આજ્ઞા કે આગમને ન માનતાં પોતાની ઈચ્છા પ્રમાણે જેમ ફાવે તેમ વર્તે તે યથાછંદ કહેવાય. તે ગૃહસ્થોનાં સાવદ્ય કાર્યોને કરે, કરાવે અને અનુમદે, સાધુના સ્વલ્પ અપરાધથી પણ ગુસ્સો કરે, પોતે માનેલાં હાનાં નીચે એશ-આરામ કરે, વિગઈઓને લલુપી અને ત્રણ વાર યુક્ત હોય, તે યથારદ જાણો.
- આ પાસસ્થાદિને વાંદવાથી કીર્તિ વધે નહિ, નિર્જરા થાય નહિ, માત્ર કાયકષ્ટ અને અશુભકર્મોને બંધ થાય, વધારે શું? તેઓનો સંગ કરનાર સાર – સુવિહિત સાધુ પણ વાંદવા ગ્ય નથી. આવશ્યકનિમાં કહ્યું છે કે- જેમ અશુચિમાં પડેલી ચંપાની માળા પણ ત્યાજ્ય છે, તેમ પાસસ્થાદિને સંબતી સારે સાધુ પણ પૂજવા ગ્ય નથી. ચંડાલાદિની સોબતથી ચૌદવિદ્યાને પારગામી પણ નિંદાપાત્ર બને, તેમ પાસસ્થાદિને સોબતી પણ નિંદાપાત્ર બને.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૨
(અપવાદ-પાસસ્થાદિ અવંદનીય છતાં શાસનનાં કઈ કાર્યો તેમની સહાય વિના થાય તેમ ન હોય ત્યારે તેવાં કાર્યો માટે, અગર કઈ રાજાદિ તેમને ભક્ત હોય તે તે રાજાદિ પાસે ધર્મનાં કાર્યો કરાવવા માટે, એમ વિશેષ કારણે દ્રવ્યવંદન કરવાનો પણ નિષેધ નથી. તેને સુસાધુ માનીને ભાવથી વંદન ન કરાય, પણ તેનું પ્રાધાન્ય હોય ત્યાં વંદન ન કરવાથી શાસનને હાનિ થવા સંભવ હોય, તેવા પ્રસંગે દ્રવ્યવંદનને નિષેધ નથી, ઉલટું ન કરે તે વિરાધક થવા પણ સંભવ છે, માટે ગુરુલાઘવતાને વિચારી વર્તવું. સ્યાદ્વાર દર્શનમાં બ્રહ્મચર્ય સિવાય કેઈ એકાત નથી. માટે જ પૂ. ઉપાડ શ્રીયશવિજ્યજી ગણી જેવા શાસ્ત્રોના મર્મજ્ઞા ગીતાર્થ કહે છે કે –
વિધિનિષેધ નાવ ઉપદિશે-સુણે સંતાજી, એકાતે ભગવંત ગુણવંતાજી. કારણે નિષ્કપટી હેવું સુણે સંતાજી, એ આપ્યું છે તંત- ભગવંતાજી.”
૯- પાંચ ઉદાહરણું = ૧- સત્કારવંદન- ગુરુગુણસ્તુતિ તે. ૨- ચિતિવંદનદ્રવ્યથી રજોહરણાદિ અને ભાવથી જ્ઞાનાદિ ગુણોનો સંચય કરે તે. ૩- આવતવંદનવંદનનાં આવર્તી વગેરે વિધિને યથા એગ્ય સાચવીને વંદન કરવું તે. ૪- નમસ્કારવંદનમસ્તથી નમવું તે. અને ૫- વિનયવંદન- ગુરુને વિનય કરે તે.
ભાષ્યમાં અને આવશ્યક નિર્યુક્તિમાં એનાં નામો ક્રમશઃ ૧- વંદન, ૨- ચિતિ, ૩- કૃતિ, ૪- પૂજન અને પવિનય કર્મ કહેલાં છે. આ પાંચે વંદનનું દ્રવ્ય-ભાવરૂપ સ્વરૂપ સમજવા ક્રમશઃ ૧- શીતલાચાર્ય ૨- ક્ષુલ્લકાચાર્ય ૩- કૃષ્ણ અને વીરે સાલવી ૪- બે રાજ સેવકે અને ૫- શામ્બ-પાલક, એમ પાંચ દ્રષ્ટાન્તો કહ્યાં છે (તે મૂળ ભાષાન્તર પૃષ્ટ ૪૮૨ માં જોઈ લેવાં.)
૧૦- ગુરુઅવગ્રહ = ગુરુના આસનથી ચાર દિશામાં સાડા ત્રણ હાથ ભૂમિને ગુરુ અવગ્રહ કહેવાય છે, તે આગળ કહીશું.
૧૧- ગુરુવંદનનાં પાંચ નામે = નવમા અધિકારમાં કહ્યાં તે વન્દનકર્મ, ચીતિકર્મ
વગેરે.
૧૨- પાંચ નિષેધ સ્થાને = ૧- ગુરુ વ્યાખ્યાન, વાચનાદિ કરતા હોય, કે કઈ શાસનના કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે, ૨- અવળા મુખે બેઠા હોય ત્યારે, ૩- ક્રોધ કે
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા –ગુરૂવદનનાં ૩ર દાષા
૧૯૭
નિદ્રારુપ પ્રમાદ વશ હોય ત્યારે, ૪- આહાર કરતાં કે આહાર માટે તૈયાર થતા હોય ત્યારે, અને પ – સ્થાડિલ માત્રુ વગેરે નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે, એમ પાંચ પ્રસગે વંદન કરવું નહિ.
૧૩- ગુરૂની તેત્રીસ આશાતનાઓ= વંદન સૂત્રના અથ સાથે કહીશુ
૧૪- ગુરુ વંદનના બત્રીસ દાષા
(૧) અનાત દોષ- સભ્રમ કે ઉત્સુકચિત્તે વંદન કરે તે.
(૨) સ્તબ્ધ દોષ – મદ્યાન્ધતાથી કરે તેના (૧) મનથી અને કાયાથી સ્તબ્ધ, (૨) મનથી સ્તબ્ધ કાયાથી નમ્ર, (૩) મનથી નમ્ર કાયાથી સ્તબ્ધ અને (૪) મન કાયા ખન્નેથી નમ્ર, એ ચારમાં ત્રીજો અને ચાથા ભાંગે શુદ્ધ છે.
(૩) વિદુ દોષ- મન્નુરની જેમ વંદન અધૂરું મૂકી દે તે.
(૪) પરિપિડિત દોષ- ઘણા સાધુને ભેગુ. વંદન કરે, હાથ-પગને અવિધિથી ભેગા રાખી કરે, અક્ષર, પદો, સપદાઓ, વગેરેને યથાર્થ રીતે ન ખેલતાં ભેગા આવે.
(૫) ટોલગતિ દોષ- તીડની જેમ ઉંચા-નીચા ઉછળીને કરે તે.
(૬) અંકુશ દેષ- સૂતેલા, ઉભેલા કે કોઈ કાર્ય કરતા ગુરૂના કપડા વગેરે ખેંચીને આસને બેસાડી વાંદે, પોતાના આઘા, ચરવળાને અંકુશની જેમ પડી વાંદે, અથવા અંકુશથી પીડાતા હાથીની જેમ મસ્તકને ધૂણાવતા વાંદે.
(૭) કચ્છપરિંગિત દોષ – વંદન કરતાં વિના કારણે કાચખાની જેમ આગળ – પાછળ ખસલું.
(૮) મત્સ્યાન દોષ- માધ્યુ પાણીમાં આવળુ – સવળું, ઉંચુ – નીચું, ફરી જાય તેમ વનમાં ઉછળીને ઉભા થાય, પડતું મૂકી એસે, કે અન્યાન્ય સાધુને વદન કરવા તેઓની સન્મુખ ગયા વિના ત્યાંજ પાસુ ખલી વાંઢે, ઇત્યાદિ
(૯) મનઃપ્રદુષ્ટ દોષ- ગુરૂ પાતાને કે પોતાના કોઈ સંબધીને ઠપકો આપે, તેથી મનમાં દ્વેષ રાખીને વાંધે કે વડિલ છતાં ગુણુથી ન્યૂન સાધુને વાંદતાં અસૂયા કરે, ઈત્યાદિ
(૧૦) વેદિકાબદ્ધ દાષ-આવતા કરતાં બે હાથ એ ઢીંચણુ વચ્ચે ન રાખતાં ઉપર રાખે, ઢી'ચણુ નીચે રાખે, જમણા કે ડાબા કોઈ એક ઢીંચણુની આજુબાજુ રાખે, વગેરે વિવિધ
પ્રકારે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધર્મસંગ્રહ ગુરુ ભા. સારદ્વાર ગ. દર
(૧૧) ભય દોષ- વંદન ન કરવાથી ગુરૂ મને સમુદાય, ગામ, કે સંઘમાંથી કાઢી મૂકશે, વગેરે ભયથી વાંદે.
(૧૨) ભજત દોષ- ગુરૂ મને સાચવે છે, અગર સાચવશે એવા ભાવથી વાંદે. (૧૩) મૈત્રી દોષ- મૈત્રી હોવાથી કે મૈત્રી કરવા વાં.
(૧૪) ગૌરવ દોષ- પિતાનું ગૌરવ વધારવા વિધિ સાચવે અને હું જ વિધિપૂર્વક વંદન કરનાર છું, ઇત્યાદિ અહંભાવથી વાંદે.
(૧૫) કરણ દોષ- વસ્ત્ર પાત્રાદિ જડ વસ્તુ મેળવવા, લોકમાં પૂજાવા, જ્ઞાન મેળવવા કે ગુરુને વશ કરવા વાંદે.
(૧૬) સ્તન દોષ- બીજામાં હું ન્હાનો ન દેખાઉં વગેરે ભાવનાથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં કઈ ન દેખે તેમ વાંદે.
(૧૭) પ્રત્યનિદોષ- ઉપર પાંચ નિષેધ સ્થાન કહ્યાં તેવા પ્રસંગે નિષેધ છતાં વાંદે.
(૧૮) દષ્ટ દોષ- કોઈ કારણે ગુને કે પિતાને ક્રોધ થયું હોય ત્યારે ક્રોધ યુક્ત વાંદે. (ધની મુખ્યતાથી આ દેષ સત્તરમાંથી જુદો જાણ.)
(૧૯) તજના દોષ- અપમાનજનક શબ્દોથી તર્જના કરો કે તર્જની અંગુલિથી તિરસ્કાર કરતે વાંદે.
(૨૦) શઠ દોષ- પિતે ગુરૂભક્ત છે, એવું ગુરૂને કે લેકને જણાવવા માયાથી વાંદે, અથવા ૫ટથી માથું દુખે છે વગેરે માંદગીનું બહાનું કાઠી જેમ તેમ વાદે.
(૨૧) હિલિત દેષ- અરે ગુરૂજી? એ વાચકજી? તમને વાંદવાથી શું ફળ છે? એમ અવહેલના કરતે વાંદે.
(૨૨) વિપરિચિત દોષ- અધું વંદન કરી વચ્ચે વિકથા કરવી.
(૨૩) દ્રષ્ટાદ્રષ્ટ દોષ- ઘણાની સાથે વંદન કરતાં બીજાની આડથી કે અંધારાથી ગુરૂ ન દેખે ત્યારે બેસી જાય અને દેખે ત્યારે વાંદે. (સ્તન દષમાં લોકોની ચોરી અને અહીં ગુરૂની કચેરી, એમ ભેદ સમજવો.)
(૨) શગ દેષ- આવોં કરતાં બે હાથની દશે આંગળીઓથી લલાટના મળે ન સ્પશે, કે જમણું ડાબા લમણે સ્પશે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯
પ્ર. ૪. દિનચર્યા– ગુરૂવંદનનાં ૩ર દેશે
(૨૫) કર દેષ- રાજા ના કરની જેમ ગુરૂને કર સમજીને તે ચૂકવવા વાંદે.
(૨૬) કરમચન દેશ- દીક્ષાથી લૌકિક કર છૂટયે, હવે આ વંદના કરથી કયારે છૂટાશે? વગેરે દુર્ભાવથી વાંદે.
(૨૭) આશ્લિષ્ટાનાલિષ્ટ દેષ- બાર આવર્તે કરતાં દશ અંગલીથી નીચે રહરણને અને ઉપર લલાટને સ્પર્શવું જોઈએ, તેની ચતુર્ભગી થાય, તેમાં બન્નેને સ્પશે તે ભાંગે શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગાથી વદે,
(૨૮) ન્યુન દોષ- વંદનસૂત્રના ઉચ્ચાર કે પચીસ આવશ્યકો પૂરાં ન કરે.
(૨૯) ઉત્તરચૂડા દોષ- વંદન પૂર્ણ કરીને શીખા ચઢાવવાની જેમ છેલ્લે મેટા અવાજથી “મસ્થણ વંદામિ” બોલે.
(૩૦) મૂક દોષ- મુંગાની જેમ વન્દન સૂત્રને પાઠ મનમાં જ અથવા અવ્યક્ત બોલે. (૩૧) હક્રૂર દોષ- સૂત્રોચ્ચાર મોટા અવાજથી અસત્યરીતે કરે અને
(૩૨) ચુડલિ દોષ- બાલક ઉંબાડીયાને ભમાવે તેમ આઘાને ભમાવતે વંદન કરે, કે હાથ લાંબો કરી “હું વાંદુ છું, વાંદુ છું” એમ બોલતે વાંદે, બધા સાધુઓની સન્મુખ બે હાથ ભમાવીને “હું સર્વને વાંદુ છું” એમ બેલ વાં.
આ બત્રીસે દોષને ટાળીને શુધ્ધ વંદન કરવું. કહ્યું છે કે- વંદન કરવા છતાં જે એક પણ દોષથી વિરાધે છે તે ગરૂતની આરાધનાથી થનારી કમ નિરાને પામતો નથી. અને જે બત્રીસે દોષથી રહિત શુદ્ધ વંદન કરે છે તે અલ્પકાળમાં મુક્તિને કે વૈમાનિક દેવગતિને પામે છે. આ ગરૂવંદનનું ૧૪ મું દ્વાર કહ્યું.
૧૫– આઠ કારણપ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાર્યોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાથૂર્ણક આવે ત્યારે, આલેચના આપતાં, સંવરણ કરતાં અને છેલે અનશન કરતાં, એમ આઠ કારણે ગુરૂવંદન કરવું.
(૧) પ્રતિકમણ- સવાર-સાંજ પ્રતિક્રમણમાં ચાર વાર બે બે વદન દેવાય છે, તે બધાં વંદન-પ્રતિક્રમણ માટે જાણવાં.
(૨) સ્વાધ્યાય- સાધુને ગોદવહનની ક્રિયામાં એક સગાય પઠવતાં બીજું પ્રવેદન કરતાં અને ત્રીજું કાળ પડિલેહણ કરતાં, વંદન દેવાય છે (ઉદશ-સમુદેશનાં વંદન પણ પ્રવેદનમાં જ ગણાય છે) એ ત્રણ સ્વાધ્યાય માટે દેવાય છે, તેથી બીજું કારણ સ્વાધ્યાય,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૨
પ્રતિકમણમાં ચાર અને સ્વાધ્યાયના ત્રણ, એ સાતે વંદન ઉપવાસીને પણ સવાર-સાંજ નિત્ય કરવાનાં હેવાથી તે ચૌદ ધ્રુવ વંદન કહેવાય છે. ભજન કરનારને તદુપરાંત અધિક હોય છે, તે આગળ કહીશું.
(૩) કાત્સ- સાધુને કારણે ગોદ્વહનમાં પાલી પાલટીને આયંબિલને બદલે નિધિ કરવી હોય ત્યારે વન્દન દઈને કાઉસ્સગ કરાય, તેથી વંદનનું ત્રીજું કારણ કાઉસ્સગ જાણવું
(૪) અપરાધ ખામણ- ગુરૂ-આજ્ઞાની વિરાધના વિગેરે અપરાધ થયે હય, તે તે ખમાવવા પૂર્વે વંદન કરવું જોઈએ. તેથી ચોથું કારણ “અપરાધ ખામણાં કહ્યું છે. પકખી ખામણાં પૂર્વે કરાતું વંદન અપરાધ ખામણાંમાં અંતર્ભત સમજાય છે.
(૫) પ્રાધુણક- વળી કઈ વિહાર કરીને આવેલા સાધુ મોટા હોય તે તેઓને વંદન કરે તેમાં એ વિધિ છે કે- તે જે સાંગિક હોય તો પોતાના વડીલને પૂછીને વંદન કરે, અને આવનાર ભિન્ન સામાચારીવાળા હોય તે પ્રથમ પિતાના આચાર્યને વંદન કરીને પૂછે, પછી જે તે સંમતિ આપે તે વંદન કરે, અન્યથા ન કરે. વંદનનું આ પાંચમું કારણ પ્રાશૂક જાણવું.
(૬) આલોચનાં– સંયમમાં અતિક્રમાદિ કોઈ દેષ સેવ્યો હોય તેની આલોચના કરતાં વન્દન કરીને પછી આલોચના કરે તે છઠું કારણ આલેચને જાણવું. સાધુ વિહાર કરીને આવે ત્યારે વડિલને વંદન કરીને વિહારની આલોચના કરે; તે આમાં અતભૂત જાણવું. | (૭) સંવર- સાધુ ભજન કર્યા પછી આગાના સંકોચ માટે દિવસચરિમં ચૌવિહાર કે તિવિહાર વગેરે વિશેષ પચ્ચખાણ કરે; અથવા એકાસણાદિનું પરચખાણ કર્યું હોય તે આયંબિલ વગેરે મોટું કરે ત્યારે વન્દન કરવું જોઈએ, તે સાતમું કારણ સંવર જાણવું અને
(૮) અણુશણ – કોઈ સાધુ અંતસમયે વિશેષ આરાધના માટે વંદન કરીને અનશન સ્વીકારે તે વન્દનનું આઠમું કારણ અનશન જાણવું.
એમ ગુરૂવંદનનાં આઠ કારણોનું પંદરમું દ્વાર કહ્યું.
૧૬– ગુરૂ વંદન નહિ કરવાથી થતાં દે= ૧- અભિમાન, ૨- અવિનય, ૩- શાસનની અપભ્રાજના, ૪- નીચગોત્રને બંધ, ૫- બેધિની દુર્લભતા, અને ૬- સંસારની વૃદ્ધિ, એ છ દે થાય છે, એમ ગુરૂ વંદનનાં કુલ એકસો અલૂણું સ્થાને જાણવાં.
- હવે વંદન સૂત્રનો અર્થ કહે છે કે “ઈચ્છામિ ખમાસમણે વંદિઉ જાવણિજજાએ નિસિહિયાએ” = ઈરછું છું, હે ક્ષમાશ્રમણ ! વંદન કરવાને, શક્તિસહિત-પાપરહિત કાયાવડે= અર્થાત્ બલાત્કારે નહિ પણ મારી ઈચ્છાથી વંદન કરવા ઈચ્છું છું, કોને? ક્ષમાદિ ગુણે સહિત શ્રમ કે તપ કરનારા ગુરૂને, તાત્પર્ય કે એવા ગુણયુકત ગુરુ વંદનીય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
- પ્રવ ૪. દિનચર્યા–ગુરૂ વંદન સૂત્રને અર્થ
હવે વંદન કોના વડે કરવું? તે કહે છે કે- સશક્ત અને પાપરહિત (જયણાવાળી) કાયાવડે, અહીં પહેલી સંપદા પૂર્ણ થઈ અને પૂર્વે કહ્યા તે શિષ્યના પ્રશ્નોમાં પહેલો “ઈચ્છા” પ્રશ્ન કર્યો. અશક્ત કાયાવાળાને વન્દન કરાવવાથી આર્તધ્યાન અને જયણા રહિત વંદન કરે તે કર્મબંધ થાય; માટે સશકત અને જયણા યુક્ત કાયાથી વંદન કરવા શિષ્ય ઈચ્છા જણાવે; ત્યારે ગુરૂ અન્ય કાર્યમાં રોકાયા હોય તે “પ્રતીક્ષસ્વ” અર્થાત્ “હમણું નહિ; શેડી વાર પછી” એમ કહે અથવા “ત્રિવિધેન” એટલે ત્રણે યેગથી નિષેધ કરું છું; એમ કહે ત્યારે શિષ્ય માત્ર ફિટ્ટાવંદન કરે. પણ જો ગુરૂ વંદનની અનુજ્ઞા આપવી હોય તે “દેણ અર્થાત્ ઈચ્છાને અનુસરે, મારી સંમતિ છે; એમ કહે પૂર્વ જણાવેલા ગુરૂના છ ઉત્તરે પૈકી આ પહેલે ઉત્તર જણાવે.
અનુમતિ મલવાથી શિષ્ય ત્યાંજ ઉભે “અણુજાણહ મે મિઉગહે? અર્થાત્ મને મીત અવગ્રહમાં પ્રવેશ માટે અનુજ્ઞા આપો” કહે, ત્યારે ગુરૂ આણુજાણામિ' અર્થાત્ અનુજ્ઞા આપુ છું” એમ કહે, આ શિષ્યને બીજો પ્રશ્ન અને ગુરૂને બીજો ઉત્તર સમજે.
પછી “નિસાહિ અર્થાત ગુરૂવંદન સિવાય અન્ય સર્વ વ્યાપારને નિષેધ (ત્યાગ) કરું છું, કહી શિખ્ય સાડાત્રણ હાથ ભૂમિ પ્રમાણ ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરે. પછી ગરૂની પાસે સન્મુખ સંડાસાની પ્રમાર્જના પૂર્વક ઉભડક બેસીને આઘામાં ગુરૂચરણને સંકલ્પ કરીને પૂર્વે જણાવ્યા પ્રમાણે “અહો, કાર્ય, કાય,” બોલતે બે હાથની હથેલી સહિત દશ અંગુલીથી
ઘાને તથા લલાટને સ્પર્શતે ત્રણ આવર્ત કરે. અને “સફાસ” બોલતાં બે હાથ તથા મસ્તકથી એાઘાને સ્પશે; પછી બે હાથે અંજલી કરીને “ખમણિજજે જે કિલામો અપકિદંતાણું બહુ સુભેણુ ભે દિવસો વક્રતો?' પાઠ બોલે. અર્થાત્ આપની અધે કાયાને (ચરણને) મારી કાય (મસ્તક) વડે સ્પર્શ (કરું છું.) તેમાં હે ભગવંત! આપને જે કંઈ કિલામ એટલે (બધા - પીડા) કલેશ થયે હેય તેને આપે ખમવા ગ્ય છે, અર્થાત્ મને ક્ષમા કરશે. વળી હે ભગવંત! અલ્પ કલેશવાળા આપને દિવસ બહ (શુભેન=) સુખ પૂર્વક વ્યતિક્રાન્ત થયે? શિષ્યનો આ ત્રીજો પ્રશ્ન જાણે. તેના ઉત્તરમાં ગુરુ “તહત્તિ” અર્થાત “તેમજ છે' તે ત્રીજે ઉત્તર જાણ. આ ગુરુના શરીર સંબંધી સુખશાતાને પ્રશ્ન-ઉત્તર કહ્યો,
હવે તપ-નિયમ અંગે પૂછે છે. “જના હો' અર્થાત હે ભગવંત! આપની ક્ષાપશમિકાદિભાવજન્ય તપ-સંયમ-નિયમરૂપ યાત્રા વૃદ્ધિ પામે છે? આ શિષ્યને ચોથ પ્રશ્ન અને “તુલ્સપિ વટએ' અર્થાત્ તને પણ એ રીતે યાત્રા વર્તે છે? એમ ગુરુ કહે. તે ચોથે ઉત્તર જાણો. (આ ત્રણ ત્રણ અક્ષરના પદેમાં પહેલો અક્ષર જઘન્ય = અનુદાત્ત બીજે ઉત્કૃષ્ટ = ઉદાત્ત, અને 2 મધ્યમ = સ્વરિત ઉરચારથી બેલ.) પછી મન-ઈન્દ્રિ અંગે પૂછે કે –
Page #227
--------------------------------------------------------------------------
________________
ધસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગા. દર
‘જણ જ ચ ભે” અર્થાત્ હે ભગવંત! (માપને) ચાપનીય અર્થાત્ અંકુશમાં રાખવા ચાગ્ય મન અને ઇન્દ્રિયે ઉપશમના પ્રભાવે પીડારહિત છે ? અને ભે’– હે ભગવ'ત ! ચ' = વળી આપનુ શરીર પણ ખાધા રહિત છે? આ શિષ્યના પાંચમા પ્રશ્ન અખાધા પૂછવા રૂપ વિનય પ્રશ્ન છે. તેના જવાખમાં ગુરુ એવ...' એટલે તું પૂછે છે તેમજ છે, એમ કહે, તે ગુરુના પાંચમા ઉત્તર જાણવા.
૨૦૨
પછી શિષ્ય ગુરુ ચરણે (આઘા ઉપર) એ હાથ અને મસ્તક લગાડતાં અપરાધને ખમાવવા ખામેમિ ખમાસમણેા, દેવસિયં વર્ધમ'' અર્થાત્ હે ક્ષમા શ્રમણ ! દિવસ સંબંધી ( થયેલા સઘળા ) વ્યતિક્રમને (અપરાધાને) ખમાવું છું; એમ કહે. આ શિષ્યના અપરાધખામણાં રૂપ છઠ્ઠો પ્રશ્ન અને ગુરુ જવાબ રૂપે ‘અહમવિ ખામેમિ' અર્થાત્ ‘હું પણ તને ખમાવું છું' કહે તે ગુરુના છઠ્ઠો ઉત્તર જાણવા.
એમ પ્રણામ પૂર્વક અપરાધ ખમાવીને ‘આવસ્સિયાએ’ ખેલતા અવગ્રહની બહાર નિકળે, પછી “પડિયામિ ખમાસમણાણું દેવસિયાએ આસાયણાએ તિત્તિસન્નચરાએ, જકિંચિ મિચ્છાએ, મણુદુમ્ડાએ વયદુડાએ કાયદુષ્કાએ કાહાએ માણાએ માયાએ લાભાએ સવ્વકાલિયાએ સવ્વમિચ્છાવયારાએ સવ્ધમ્માઇકમાએ આસાયણાએ જો મે અઇઆરા કએ” સુધી પાઠ ખેાલે, તેના અર્થ આ પ્રમાણે-સમગ્ર દિવસમાં સાધુ સામાચારી રૂપ સર્વ આવશ્યક પ્રવૃત્તિ કરતાં જે કઈ અાગ્ય થયું હોય તેનું પ્રતિક્રમણ કરુ છુ', એમ એલ્લે કહીને વિશેષ રૂપે જણાવે કે–સમગ્ર દિવસ સબધી આપના પ્રત્યે (હવે પછી કહેવાશે તે) તેત્રીસ પૈકી કોઇ એક-એ-ત્રણુ વગેરે આશાતના થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરુ છું. આ ‘પ્રતિક્રમણ કરુ છું' એ અ આગળના પદોમાં પણ સત્ર સમજવા.
આ આશાતનાઓને વિશેષ સ્પષ્ટ કરવા કહે છે કે-જે કંઈ મિથ્યા નિમિત્તો પામીને અસદ્ભાવ કરારૂપ આશાતનાથી, તે પણ પ્રદ્વેષાદિ દુષ્ટ મન દ્વારા, અસભ્ય કઠોર વગેરે વચનદ્વારા, અને નજીક બેસવું, અસભ્ય બેસવું–ચાલવું, વગેરે કાયાદ્વારા થયેલી આશાતના આથી, તેમાં પણ ક્રોધ, માન, માયા અને લાભ રૂપ કષાયાને વશ ખની કરેલી આશાતના આથી, એમ દિવસ સ`બધી આશાતના કહીને ( ભૂત – ભવિષ્ય – વર્તમાન રૂપ) સર્વકાળની આશાતનાઆથી, તેમાં પણ સર્વ મિથ્યા ઉપચારથી એટલે દભ, માયા, કપટ વૃત્તિથી કરેલી આશાતનાઓથી, તેમાં પણ સ ધર્મના અતિક્રમ એટલે અષ્ટ પ્રવચન માતાદિ સ ધ અનુષ્ઠાનાના અતિક્રમ કરવા રૂપ આશાતનાથી, મે' જે કોઈ અતિચાર કર્યાં હોય- “તસ્સ પડિકકમામિ નિંદામિ ગરિહામિ અપાણ વાસિરામિ’” અર્થાત્ તેનું પ્રતિક્રમણુ કરું છું, એટલે પુનઃ નહિ કરવાના નિશ્ચય કરવા રૂપે તેનાથી પાછા ક્રું છું; તથા આત્મસાક્ષીએ ' નિંદા એટલે તે આશાતનાની ક્રિયારૂપ મારા અયાન્ચ પર્યાયની વમાન વિશુદ્ધ પર્યાય દ્વારા
Page #228
--------------------------------------------------------------------------
________________
બ૦ ૪. દિનચર્યા–ગુરૂ વંદન સૂત્રને અર્થ: ૩૩ આશાતનાઓ
૨૦૩
નિંદા કરૂં છું આપની સાક્ષીએ તે પાપી પર્યાયની ગહ કરું છું અને તે મારા આત્માને (પાપી પર્યાયને) અનુમોદનાના ત્યાગ દ્વારા સિરાવું છું.
એ રીતે ગુરુવંદન કરીને બીજું વંદન કરવા પુનઃ “ઈચ્છામિ ખમાસમણો” થી “સિરામિ સુધી સંપૂર્ણ પાઠ બોલે, માત્ર બીજા વંદનમાં “આવસિઆએ પાઠ વિના શેષ બધે સૂત્રપાઠ અવગ્રહમાં રહીને જ બોલે, હવે પૂર્વ સૂચિત ગુરુની તેત્રીસ આશાતનાઓ આ પ્રમાણે છે. જ ૧- માર્ગ દેખાડો કે વૃદ્ધ અંધ વગેરેને સહાય કરવી, વગેરે કારણ વિના ગુરુની આગળ ચાલે. ૨- ગુરુની બરાબર ડાબા કે જમણા પડખે ચાલે. ૩- છીંક કે શ્વાસોચ્છવાસ લાગે તેમ ગુરૂની પાછળ પણ બહુ નજીક ચાલે. એજ પ્રમાણે ૪ થી ૬ ગુરૂની આગળ, ડાબા – જમણા પડખે કે પાછળ ઉભું રહે. ૭ થી ૯ એ પ્રમાણે આગળ, ડાબા – જમણા પડખે, કે પાછળ પણ બહુ નજીક બેસે, એમ ચાલવાથી, ઉભા રહેવાથી અને બેસવાથી ત્રણ ત્રણ મળીને નવ થાય. ૧૦- સાથે સ્થડિલ ગએલો શિષ્ય ગુરૂની પહેલાં શુદ્ધિ કરે. ૧૧- કેઈ ગૃહસ્થાદિની સાથે ગુરૂને વાત કરવાની હોય, તેની પહેલાં જ પિતે વાત કરે તે પૂર્વાલાપ. ૧૨- ગુરૂની સાથે બહાર ગયેલે કે પાછો આવેલ શિષ્ય ગુરૂની પહેલાં ગમનાગમન આલેચે તે. ૧૩- ભિક્ષાની આચના કેઈ અન્યની પાસે કરીને પછી ગુરૂની સન્મુખ આલેચે તે અન્યાલચનથી. ૧૪- એજ રીતે ગુરૂની પહેલાં ગોચરી બીજાને દેખાડે તે અન્યને દેખાડવાથી. ૧૫– ગુરૂને પૂછડ્યા વિના જ અન્ય મ્હાના વગેરે સાધુને તે જે માગે તે આહારાદિ આપવાથી. ૧૬– આહારાદિની નિમંત્રણ અન્ય સાધુને કર્યા પછી ગુરૂને નિમંત્રણાથી. ૧૭– ભિક્ષામાંથી થોડું ગુરૂને આપીને શેષ ઊત્તમ દ્રવ્ય પિતે વાપરવાથી. ૧૮- રાત્રે જાગતે છતાં ગુરૂ કેણ જાગે છે?” એમ પૂછે છતાં જવાબ નહિ આપવાથી. ૧૯- એમ કઈ પણ સમયે ગુરૂ પૂછે છતાં જવાબ ન આપવાથી. ૨૦- ગુરૂ પૂછે, કે કંઈ કહે, ત્યારે સન્મુખ જઈ વિનયથી જવાબ આપવાને બદલે આસને બેઠાં કે સૂતાં જવાબ આપવાથી. ૨૧- ગુરૂ બેલાવે ત્યારે અવિનયથી શું કહે છે? એમ અનાદર પુર્વક બલવાથી. ૨૨- ગુરૂને તું તારું વગેરે તુંકારથી બેલવાથી. ૨૩- ગુરૂ કેઈ ગ્લાનાદિની સેવા કરવા કહે ત્યારે તમે કેમ કરતા નથી? મને કેમ કહે છે ? અથવા ગુરૂ આળસુ કહે ત્યારે સામે તમે આળસુ છે, વગેરે બેલે, તે તજજાતવચનથી. ૨૪- ગુરૂની સામે ઘણું કરડા, કે અતિ મોટા અવાજે બલવાથી. ૨૫- વ્યાખ્યાન કરતાં ગુરૂને “આમ છે” વગેરે કહેવાથી. ૨૬- વ્યાખ્યાન કરતાં ગુરૂની ભૂલ કાઢે, “તમે ભૂલી ગયા છે” વગેરે કહેવાથી. ર૭- ગુરૂના વ્યાખ્યાનની પ્રશંસા-અનુમોદના નહિ કરતાં ચિત્તમાં અપ્રસન્ન થવાથી. ૨૮- વ્યાખ્યાન કરતાં ગુરુની સામે “હવે સમય થઈ ગયે છે, ભિક્ષાનું કે ભણવાનું મોડું થાય છે” વગેરે કહીને સભાને તેડાવાથી. ૨૯- ગુરુની વ્યાખ્યાન સભાના શ્રોતાઓને “આ વાત હું પછી સારી રીતે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૨
સમજાવીશ” કહી વ્યાખ્યાનને તોડવાથી. ૩૦- વ્યાખ્યાન સમાપ્ત થતાં જ ગુરૂથી પિતાની વિશેષતા જણાવવા વિશેષ કથા કરવાથી. ૩૧- ગુરૂની પ્રત્યક્ષ ઊંચા કે સમાન આસને બેસવાથી. ૩૨- ગુરૂની શય્યા, સંથાર, કપડાં, વગેરેને પગ લગાડવાથી, રજા વિના હાથ લગાડવાથી, કે તેની ક્ષમા નહિ માંગવાથી. ૩૩ - તેમનાં શય્યા, સંથાર, આસનાદિ ઉપર બેસવાથી, ઉભા રહેવાથી, કે શયન કરવાથી. એમ તેત્રીસ આશાતનાઓ જાણવી.
આ દ્વાદશાવર્ત વંદન સાધુઓની જેમ શ્રાવકે પણ કરવું જોઈએ. કારણ કેટલીય ક્રિયાઓ સાધુની જેમ શ્રાવકને પણ કરવાની કહી છે. સંભળાય છે કે કૃષ્ણજીએ અઢાર હજાર સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યું હતું.
એમ વન્દન કરી અવગ્રહમાં રહીને જ દેવસિક વગેરે અતિચારોની આલેચના માટે શરીરથી આગળ નમીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલેએમિ અર્થાત્ “હે ભગવંત! (બલાત્કારથી નહિ પણ) આપની ઈચ્છાથી મને આદેશ આપો, હું દેવસિક અતિચારોને આલેચવા ઈચ્છું છું.” (ઉપલક્ષણથી તે તે પ્રતિક્રમણમાં રાત્રીના, પક્ષના, ચેમાસીના કે સંવત્સરના પણ અતિચારોને સમજી લેવા) અહીં આલેચનાની કાળી મર્યાદા આ પ્રમાણે છે. દિવસના મધ્યથી મધ્ય રાત્રિ સુધી દેવસિક અને રાત્રિના મધ્યથી દિવસના મધ્ય સુધી રાત્રિક આલેચના થાય. પકખી વગેરે આલોચના તો પક્ષના, ચાર માસના અને સંવત્સરના અંતે થાય.
જ્યારે ગુરૂ “આલેહ= અલેચના કરો' કહે ત્યારે શિષ્ય તેનો સ્વીકાર કરતે “ઈચ્છ કહી “આલેએમિ’ કહે. પછી પ્રગટ ઉરચાર કરતે સૂત્ર બોલે “જે મે દેવસિઓ અઈઆર કઓ, કાઈઓ વાઈઓ માણસિએ, ઉસુત્તો ઉમ્પગે અક અકરણિજ દુગ્ગાઓ ચિંતિઓ અણુયારે અણિચ્છિઅો અસાવગપાઉગે, નાણે દંસણે ચરિત્તાચરિર, સુએ, સામાઇએ, તિરહ ગુત્તીર્ણ, ચઉણહે કસાયાણુ, પંચણહમાણુવ્રયાણું, તિહં ગુણવયાણ, અહિં સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમમ્સ જ ખંડિયે જ વિરાહિયં તસ્સ મિચ્છામિ દુકકડ?
અથ– મે દિવસ પ્રતિ જે કોઈ અતિચાર કર્યો હોય, (તે મારું પાપ મિથ્યા થાઓ” એમ છેલ્લા “મિરછામિ દુક્કડ” પદ સાથે સંબંધ જાણ ) કે અતિચાર? કાયા સંબંધી, વચન સંબંધી અને મન સંબંધી, તેમાં કાયા અને વચન સંબંધી કે? ઉસૂત્ર પ્રરૂપણાથી, ઉમાગ આચરવા વગેરેથી, અકથ્ય સેવનથી અને અકરણીય કરવાથી, મન સંબંધી કેવી રીતે ? દુર્ગાનથી અને દુચિંતનથી, તેમાં સ્થિર અધ્યવસાય તે ધ્યાન અને ચલ અધ્યવસાય તે ચિત્ત, એમ ભેદ સમજવો. હવે મન-વચન-કાયા ત્રણે વેગથી કરેલા અતિચારો કહે છે કે- સમક્તિ સહિત વ્રતધારી અને ગુરુ પાસે ધર્મને નિત્ય સાંભળે તે શ્રાવકને અનાચરણીય,
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા-અભુઠ્ઠિઓ સૂત્રને અર્થ
૨૦૫
અનિચ્છનીય, તથા અધટિત, વળી ક્યા વિષયમાં? તે કહે છે કે- જ્ઞાન વિષયમાં, દર્શન = સમકિત વિષયમાં તથા ચરિત્રાચરિત્ર= દેશ વિરતિરૂપ વ્રતમાં, તેમાં પણ વિશેષતા જણાવે છે કે- શ્રુતજ્ઞાનમાં, સામાયિકમાં = સમ્યકત્વ સામાયિકમાં અને દેશવિરતિ સામાયિકમાં, ત્રણ ગુપ્તિના પાલનમાં, ચાર અપ્રશસ્ત કક્ષાના વિષયમાં પાચ અણુવ્રતમાં, ત્રણ ગુણવતેમાં અને ચાર શિક્ષાવતેમાં, એમ બાર પ્રકારના શ્રાવક ધર્મમાં જે ખંડના (દેશ વિરાધના) અને જે (મેટી) વિરાધના કરી હોય, તે સર્વ અતિચારરૂપ મારું સર્વ પાપ મિથ્યા થાઓ ! એ રીતે હું પાપનું પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, અર્થાત્ તે દુષ્કર્તવ્ય છે, અકરણીય છે. એમ ભાવથી સ્વીકારું છું.
પછી પણ અધું શરીર નમાવીને, સંવેગ પૂર્વક, માયામદ છેડીને, સર્વ અતિચારોની વિશેષ શુદ્ધિ માટે એઘથી પ્રતિક્રમણ કરતા કહે કે- “સવમ્સ વિ દેવસિય ચિંતિય
ભાસિય દુરિશ્ચઠ્ઠિય ઈચ્છાકારેણ સંદિસહ ભગવન” અર્થાત્ હે ભગવંત! દિવસ સંબંધિ સર્વ પણ દુષ્ટ ચિંતનનું દુર્ભાષણનું અને દુશ્રેષ્ટાઓનું (પ્રાયશ્ચિત ) આપની ઈચ્છાનુસાર આપે, શિષ્ય એમ કહે ત્યારે કરુણાનિધિ ગુરૂ “પડિકમહ” અર્થાત્ “પ્રતિક્રમણ કરે” કહે, ત્યારે શિષ્ય “ઈચ્છ કહી તસ્સ મિચ્છામિ દુકકડ' અર્થાત્ આપની આજ્ઞાને હું સ્વીકારું છું, મારૂં તે પાપ મિથ્યા થાઓ ! એમ કહી એજ પાપના સવિશેષ પ્રતિક્રમણ માટે “વંદિત્ત” સૂત્ર કહી પ્રતિક્રમણ કરે. (આ વંદિત્ત સૂત્ર અને અર્થ ષડાવશ્યકની કર્તવ્યતા જણાવ્યા પછી કહીશું.)
એ રીતે પ્રતિક્રમણ કર્યા પછી ગુરૂને ખમાવવા માટે બે વાંદણું કહે. તેમાં બીજા વંદન પછી અવગ્રહમાં જ ઊભું રહીને શિષ્ય અડધું અંગ નમાવવા પૂર્વક અપરાધને ખમાવતે કહે કે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અભુઠ્ઠિઓહં અભિંતરદેવસિતં ખામેમિ? અર્થાત્ હે ભગવન્ આપની ઈચ્છાનુસાર મને આદેશ આપો ! હું (સર્વ વ્યાપાર તજીને) આપના પ્રતિ દિવસમાં થએલા સમગ્ર અપરાધોને ખમાવવા તત્પર થયે છું. અન્ય આચાર્યો અહીં પાઠાંતર માને છે કે “ઈચ્છામિ ખમાસમણે અભુદ્ધિએમિ અભિંતર દેવસિય ખામેલ' અર્થાત્ હે ક્ષમા શ્રમણ ! હું ઇચ્છું છું, એટલું જ નહિ, દિવસના અતિચારોને ખમાવવા પણ તત્પર છું. એમ કહી ગુરૂની અનુમતિ માગે, ત્યારે ગુરૂ કહે ખામહ અર્થાત્ ખમા! ત્યારે શિષ્ય “ઈચ્છ' કહી સ્વીકાર કરે અને “ખામેમિ દેવસિય” અર્થાત્ દિવસના સંભવિત અપરાધને ખમાવું છું, કહીને બે ઢીંચણ બે હાથ સહિત મસ્તકને જમીને લગાડીને મુખે મુખવસ્ત્રિકા પૂર્વક ખમાવતે આ પાઠ બેલે.
“જકિંચિ અપત્તિએ પરંપત્તિ, ભતે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલાવે સંલાવે, ઉચાસણે સમાસણે, અંતર ભાસાએ ઉવરી ભાસાએ, જકિંચિ મજ્જ
Page #231
--------------------------------------------------------------------------
________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. દુર વિષ્ણુયપરિહીણ, સુહુમ' વા માયર' વા, તુમ્ભે જાણુહ અહં ન યાણામિ તસ મિચ્છામિ દુકડ...'
અથ – જે કંઇ (ન્હાનુ' માટુ'), અલ્પ અપ્રીતિરૂપ કે વિરોધ અપ્રીતિરૂપ, અથવા બીજાના નિમિત્તે કે મારા નિમિત્તે, મારાથી આપના અપરાધ થયા હોય કે આપનાથી મારો અપરાધ મે” અજ્ઞાનથી માન્યા હોય, તે પાપ મિથ્યા થાએ! એમ છેલ્લા વાકય સાથે સબંધ સમજવા. હવે તેના વિષય કહે છે કે- ભાજનમાં, પાણીમાં, વિનયમાં કે વૈયાવચ્ચમાં, વળી એકવાર એલવારૂપ આલાપમાં, કે વારવાર ખાલવારૂપ સ’લાપમાં, આપનાથી ઊંચા, કે સમાન આસનના ઉપયાગ કરવામાં, વળી આપની ચાલુ વાતમાં વચ્ચે ખેલવામાં, કે વિશેષ વિવેચન કરવામાં, એમ તે તે વિષયમાં મારાથી સૂક્ષ્મ કે બાદર (નાનું કે મેટુ, અલ્પ કે ઘણું) જે કંઈ વિનય—વિરૂદ્ધ થયું હોય, તેમાં પણ આપ જેને જાણતા હે અને હું અજાણ હઊં, (અથવા આપ ન જાણતા હા અને હુ' જાણતા હાઊં, અથવા આપણે બન્ને જાણતા હોઈએ અગર આપ કે હું પણ ન જાણતા હોઊ, એમ ચારે ભાંગે થયેલ.) તે મારુ પાપ મિથ્યા થાઓ ! અથવા બીજી રીતે ‘તસ્સ મિચ્છામિ દુક્કડ'ના અર્થ અપ્રીતિ આદિ રૂપ કે અવિનયાદિ રૂપ તે મારા અપરાધો મે=મને મિથ્યા = મેાક્ષ સાધનામાં વિઘ્નરૂપ અને દુક્કડ = પાપ રૂપ છે. એમ પાપની કબૂલાતરૂપ પ્રતિક્રમણ એટલે ક્ષમાપના જાણવી.
૨૦૬
એમ અપરાધેા ખમાવીને બીજીવાર એ વન આપે. પૂર્વ કહેલાં વદનનાં આઠ કારા પૈકી આલાચના અને ક્ષમાપના માટે વ'દન કરવાનુ હોવાથી અહીં વંદન પછી આલાચના માટે ‘દેવસિય આલાઉં' અને ક્ષમાપના માટે ‘અશ્રુઠ્ઠિઓ' એ બે સૂત્રોની વ્યાખ્યા કરી.
ગુરુવંદનનું શાસ્ત્રમાં કમ` નિરા રૂપ ઘણુ' મેાટુ ફળ કહ્યું છે. વિધિ પૂર્ણાંક પચીસ આવશ્યકા સાચવીને વંદન કરવાથી આઠે કર્મા-કઠીન બધનથી બાંધેલાં શિથિલ અંધવાળાં, લાંબી સ્થિતિને બદલે ટુકી સ્થિતિવાળાં, તીવ્રરસને બદલે મંદ રસવાળાં અને ઘણા પ્રદેશને બદલે અલ્પપ્રદેશવાળાં બની જાય છે. તેથી અનાદિ અનંત સંસારમાં જીવ લાંબેા કાળ ભમતા નથી. એમ શ્રી ગૌતમસ્વામિને પ્રભુ મહાવીરે સ્વમુખે કહ્યું છે. ઉપરાંત ગુરુવંદનથી નીચ ગાત્રને તેાડીને જીવ ઉચ્ચ ગાત્રના બંધ કરે છે અને કાઈ આણા ન લેાપે તેવું વિશિષ્ટ સૌભાગ્ય, આદેય, યશ વગેરે શુભ નામકને અધ કરે છે. અહીં ગુરુવંદન અધિકાર પૂર્ણ થયા.
Page #232
--------------------------------------------------------------------------
________________
પચ્ચશ્માણ અધિકાર મૂળ બાસઠમી ગાથામાં વિધિ પૂર્વક ગુરૂવંદન કરીને પચ્ચખાણ કરે, એમ કહ્યું છે. તેમાં ગુરૂવંદનને વિધિ કહ્યું, હવે પચ્ચખાણનું સ્વરૂપ જણાવવા ૧- પચ્ચખાણેના પ્રકારે, ૨- ભાંગા, ૩- આગારે, ૪- સૂત્રપાઠ, ૫- તેના અર્થો, ૬- છ શુદ્ધિઓ અને ૭– ફળ, એમ સાત દ્વારથી ટુંકું સ્વરૂપ કહીશું. તેમાં “પચ્ચખાણ” શબ્દને સંસ્કૃત પર્યાય પ્રત્યાખ્યાન છે. માં “પ્રતિ+આ+ખ્યાન” એમ ત્રણ અંશે છે. તેને અર્થ પ્રતિ= પ્રતિકૂળ-વિપરીત, આ = અમુક મર્યાદાથી અને ખ્યાન= કહેવું, અર્થાત્ અમુક મર્યાદા પૂર્વક, અવિરતિ રૂપ પાપથી વિપરીત, પ્રતિજ્ઞા કરવી, તે પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ કહેવાય. તેમાં પ્રથમ તેને પ્રકારે
૧– પચ્ચકખાણના પ્રકારે= એક મૂળગુણ રૂપ અને બીજુ ઉત્તરગુણ રૂપ, એમ પચ્ચકખાણ બે પ્રકારનું છે, તે બેના પણ દેશથી અને સર્વથી એમ બે બે ભેદે છે, તેમાં સાધુનાં પાંચ મહાવ્રતે તે સર્વથી મૂળગુણ પચ્ચખાણ અને શ્રાવકનાં પાંચ અણુવ્રતે, તે દેશથી મૂળગુણ પરચખાણ છે. ઉત્તરગુણ પચ્ચખાણ સાધુને સર્વથી હોય છે. અને તેના પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા પાલન, વગેરે વિવિધ પ્રકારે છે. શ્રાવકને દેશથી તે ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતે, એમ સાતત્રત રૂપ હોય છે. આ ગૃહસ્થ તથા સાધુ જેને જે શક્ય હોય તે તેઓને ઉપકારક બને, એવાં સર્વથી ઉત્તરગુણ પરચખાણે “અનાગત’ વિગેરે દશ પ્રકારનાં કહ્યાં છે. તેમાં
(૧) અનાગત પચ્ચકખાણ- તે તે પર્વોમાં કરવાને તપ વિશેષ અરાધનાને કારણે તે તે પર્વોમાં ન કરી શકાય, તેથી પહેલાં કરે તે.
(૨) અતિક્રાંત પચ્ચખાણુ- વિશેષ કારણે તે તે પર્વમાં ન કરી શકે તે તપ પાછળથી કરે તે.
(૩) કેટી સહિત પચ્ચકખાણ- એક પચ્ચકખાણ પૂર્ણ થતાં પાર્યા વિના જ તેની સાથે બીજું પચ્ચકખાણ કરવું, બેના છેડા જોડવા, તેમાં છ ઉપર છઠ્ઠ, ઉપવાસ ઉપર ઉપવાસ, વગેરે સમ પચ્ચકખાણ જેડે, તે “સમકેટિ” અને ઉપવાસ ઉપર આંબિલ કે આંબિલ ઉપર ઉપવાસ ડે, તે “વિષમકેટિ” જાણવી. - () નિયંત્રિત પચ્ચકખાણ- અમુક માસ-દિવસ-તિથિ વગેરેમાં અમુક પચ્ચકખાણ અવશ્ય કરવું જ, એ નિરપવાદ નિર્ણય તે (આ પચ્ચકખાણ પૂર્વધર વગેરેના કાળમાં જ હોય વર્તમાનમાં તેને વિચ્છેદ થયેલ છે.)
(૫) સાગાર પચ્ચખાણુ- “મહત્તરાગાર વગેરે આગારે (અપવાદે) સહિત હોય તે..
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ધર્મસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગા. દર
(૬) નિરાગાર પચ્ચખાણ- જેમાં (અનાગ અને સહસાગાર બે આગારે છાસ્થને આવશ્યક હોવાથી તે સિવાયના) આગારે ન હોય તે.
(૭) પરિણામકૃત પચ્ચકખાણ- જેમાં દત્તી, કવળ, ઘર કે દ્રવ્ય વગેરેની સંખ્યાનું પ્રમાણ કરાય છે.
(૮) નિરવશેષ પચ્ચકખાણ- જેમાં ચારેય પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરાય તે પ્રાયઃ મરણ સમયે સંલેખનાદિ માટે કરાતું.
(૯) સંકેત પચ્ચખાણુ– અંગુઠો, મુઠ્ઠી, ગ્રંથી, વગેરે છેડવાના સંકેતવાળું છે. આ પચ્ચખાણ અંગુઠો, મુષ્ટિ, ગ્રન્થી, ઘર, દબિંદુ, શ્વાસોચ્છવાસ, જળબિંદુ અને તિ= પ્રકાશ, એમ આઠ સંકેતવાળું કહ્યું છે. અને
(૧૦) અદ્દા પચ્ચકખાણ- સમયની જેમાં મર્યાદા કરાય તે તેના આ દશ પ્રકારો છે ૧- નમુક્કાર સહિત ૨- પૌરુષી, ૩- પુરિમાદ્ધ, ૪- એકાસન, ૫- એકલઠાણું, ૬- આયંબિલ, ૭- ઉપવાસ, ૮- દિવસચરિમં, કે ભવચરિમ, ૯- અભિગ્રહ અને ૧૦- વિકૃતિનું. એમાં જે કે એકાસણુ -એકલઠાણું, આયંબિલ, વગેરે પરિમાણ કૃત છે. તે પણ કાળ પચ્ચકણ સહિત કરાતાં હોવાથી તેને કાળ પરચખાણમાં ગણ્યાં છે, સર્વથી ઉત્તર ગુણનાં પચ્ચખાણ આ દશ જાણવાં. એમાં સંકેત અને અદ્ધા બે દરરોજ અને શેષ યથાસમય કરી શકાય છે.
૨– પચ્ચકખાણના ભાંગા= મન, વચન, અને કાયા, એ ત્રણ ગો અને કરણ, કરાવણ, અનુમોદન, એ ત્રણ કરો, એના પેગથી એક સગી વગેરે ભાંગ ત્રણ કાળને આ શ્રીને ૧૪૭ થાય. જેમકે હિંસા મનથી કરે નહિ, વચનથી કરે નહિ, કાયાથી કરે નહિ, એ એક સગી ત્રણ ભાંગા, હિંસા મન-વચનથી કરે નહિ, મન-કાયાથી કરે નહિ, વચન કાયાથી કરે નહિ, એમ દ્વિસંગી ત્રણ ભાંગ અને હિંસા મન-વચન-કાયાથી કરે નહિ એ ત્રિકસંગી એક, મળી સાત ભાંગા રૂપ એક માત્ર હિંસા નહિ કરવાની આ સપ્તભંગી થઈ. તે પ્રમાણે ૨- કરાવણની, ૩- અનમેદનની, ૪- કરણ - કરાવણની, ૫- કરણ – અનુમોદનની ૬- કરાવણ- અનુમોદનની અને ૭- કરણ– કરાવણ – અનુમોદનની, એમ કુલ સાત સપ્ત ભંગીના ૭૪૭= ૪૯ ભાંગા, થાય તે ત્રણે કાળના ગણતાં ૧૪૭ થાય. આ ભાંગાની સમજ પૂર્વક કરેલું પચ્ચખાણ શુદ્ધ કહ્યું છે.
બીજી રીતે ૧- પરચખાણ કરનાર જાણ- જાણ ગુરુ પાસે કરે, ૨- જાણ અજાણુની પાસે, કરે ૩- અજાણુ જાણુની પાસે કરે અને ૪- અજાણ અજાણુની પાસે પચ્ચખાણ કરે; તે ચતુર્ભગીમાં ત્રણ ભાંગા શુદ્ધ છે; ચોથો ભાંગ કરનાર કરાવનાર બન્ને અજ્ઞ હોવાથી
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા-પચ્ચખાણમાં આગા.
૨૦૦
અશુદ્ધ છે. એમ ચાર ભાંગા પણ જાણવા” તેમાં પચ્ચખાણનું સ્વરૂપ, તેના પાઠનાં ઉચ્ચાર સ્થાને, ભાંગા, અગાર, પચ્ચખાણની શુદ્ધિ તેને સૂત્ર પાઠ, અર્થ, તેનું ફળ, અને તે તે પચ્ચખાણમાં કમ્યાકપ્પનું વગેરે જ્ઞાન જેને હોય તે જાણકાર ગણાય.
આ પચફખાણના ઉરચાર સ્થાને પાંચ છે. તેમાં પહેલા રથાનમાં નમુક્કારસહી આદિ પાંચ કાળપચફખાણે અને અંગુઠ્ઠસહિ વગેરે આઠ સંકેતપરચખાણ આવે છે, પહેલા ઉચ્ચારસ્થાનમાં આ પચ્ચખાણે પ્રાયઃ ચારે અહારના ત્યાગથી કરાય છે. બીજા ઉચ્ચારસ્થાનમાં વિગઈ, વિવિગઈ અને આયંબિલનાં પચ્ચખાણે આવે છે, તેમાં વિગઈનું પરફખાણું આગળ કહીશું તે છ ભક્ષ્ય વિગઈઓ પૈકી એકેયને ત્યાગ ન કરે તે પણ પ્રાયઃ ચાર મહાવિગઈઓના ત્યાગથી પણ થાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું, બેઆસણું તથા એકલઠાણું, વગેરે આવે છે. આ પરચખાણે આહાર વાપર્યા પછી તિવિહાર, કે ચઉવિહારના ત્યાગથી પણ થઈ શકે છે. ચેથા ઉચારસ્થાનમાં “પાછુસ્સ” વગેરે પાઠથી સચિત્ત પાણીના ત્યાગરૂપ પચ્ચખાણ આવે છે અને પાંચમા ઉચારસ્થાનમાં સચિત્તાદિના સંક્ષેપ રૂપ દેસાવગાસિકત્રત વગેરે પચફખાણ આવે છે. ભોજન કરવાનું હોય તેવા એકાસણુ વગેરેમાં આ પાંચ ઉચ્ચારસ્થાન આવે, ઉપવાસ, છઠ્ઠ, વગેરેમાં તે ત્રીજા સ્થાન સિવાય ચાર જ સ્થાન આવે. (બીજા સ્થાનમાં ઉપવાસ આવે.)
તેમાં ઉપવાસ, આયંબિલ, નિવિગઈ, વગેરે પચ્ચકખાણે ભોજન કર્યા પછી વિવિધ આહારના કે ચતુવિધ આહારના ત્યાગથી કરાય છે. અપવાદે કઈ ગાઢ કારણે નિશ્વિગઈ વગેરે અને પરુષો વગેરે દુવિહારત્યાગથી પણ થાય છે. નમુક્કારસહિત પચ્ચકખાણ તે ચારે આહારના ત્યાગથી જ કરી શકાય, એવી વૃદ્ધપરંપરા છે.
શ્રાદ્ધવિધિની ટીકામાં સાધુને રાત્રીનું અને નમુક્કારસહિત પચ્ચખાણ ચોવિહારથી, ભવચરિમ, ઉપવાસ, તથા આંબિલનાં પચ્ચખાણ તિવિહાર કે એવિહારથી અને શેષ પચ્ચકખાણે દુવિહાર તિવિહાર કે ચેવિહારથી પણ થઈ શકે એમ કહ્યું છે, પણ યતિદિનચર્યામાં સર્વ સંકેતપરચખાણે ચેવિહારથી જ કરવાનું કહ્યું છે. એમ છતાં વર્તમાનમાં સાધુ- સાધ્વીને રાત્રીનું અને શ્રી ચતુર્વિધ સંઘને નમુક્કારસહિત વગેરે પાંચેય કાલ પચ્ચખાણ તથા સંકેત પચ્ચખાણે ચેવિહારથી જ કરાવાય છે.
નિવિ, આયંબિલ, એકાસણ, વગેરેમાં કપ્ય, અકખ્ય, વસ્તુને વિવેક સ્વ-વ સામાચારીથી જાણ. અહીં સુધી પચ્ચખાણુના ભેદ અને ભાંગાનું વર્ણન કર્યું હવે આગારે કહે છે.
૩– પચ્ચકખાણમાં આગારે= વર્તમાનમાં આયુષ્ય, સંઘચણબળ અને જ્ઞાનની અલ્પતાને કારણે પચ્ચકખાણમાં અમુક છૂટ રાખવામાં આવે છે, તેને આગારે કહેવાય છે,
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૦.
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારે દ્વાર ગા. દર
આગાના અભાવે ભંગ થાય તે દેષ લાગે. કહ્યું છે કે- વ્રતભંગથી દેષ મોટો લાગે છે અને છેડા (નાના) પણ પરચખાણનું અખંડ પાલન વિશેષ ગુણ કરે છે. આ લાભ-હાનિને સમજીને આગાર રાખવાનું નિધાન છે,
તે તે પચ્ચખાણમાં આગારની સંખ્યા કહી છે કે “નમુક્કારસહિતમાં બે, પૌરૂષીમાં છે, પુરિમાદ્ધમાં સાત, એકાસણમાં આઠ, એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણક્સમાં છે, દિવસચરિમ- ભવચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર અથવા પાંચ અને નિવિમાં આઠ અથવા નવ આગારો કહ્યા છે. તેમાં અપ્રાવરણ સંબંધી અભિગ્રહમાં ચોલપટ્ટાગાર સહિત પાંચ પાંચ અને શેષ અભિગ્રહમાં ચાર સમજવા. નિવિમાં જેની ખરડ બીજાને ન લાગે તેવી કડીને વિગઈના ત્યાગમાં “ઉકિખત્ત વિગ” સહિત નવ અને બાકીની દ્રવ વિગઈઓના ત્યાગમાં આઠ હોય છે. તેનું સ્વરૂપ પચ્ચક્ખાણના અર્થમાં કહીશું.
૪-૫– પચ્ચકખાણુના સૂત્રો તથા અ = ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પચ્ચકખાઇ,ચ ઊંવિલંપિ આહાર, અસણું-પાણું–ખાઈમ-સાઇમં, અન્નત્થણુંભેગણું સહસાગારેણું વોસિરઈ (એની સાથે મુઠ્ઠિસહિનું સંકેત પચખાણ કરે તે
મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિયાગારેણં’ એ બે વધવાથી ચાર થાય છે.) અર્થાત ગુરુ, સૂર્યોદયથી આ પચ્ચખાણ કરાય છે, એમ કહે, તેની સામે પરચખાણ કરનાર, પચ્ચકખામિ” અર્થાત્ હું પરચખાણ કરું છું, એમ સ્વીકાર કરે, એ રીતે ગુરુ “સિરઈ' કહે ત્યારે પચ્ચખાણ કરનાર “સિરામિ” કહી “હું સિરાવું છું' એમ સ્વીકાર કરે.
હવે શાનું પચ્ચખાણ? ચતુવિધ આહારનું, ક્યા ચાર આહારનું? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું. આ પચ્ચખાણ રાત્રીના ચોવિહારના પરફખાણને તરવા રૂપ છે, માટે રાત્રી પૂર્ણ થતાં જ આ પરફખાણને પ્રારંભ થાય છે. અને સૂર્યોદયથી એક મુહૂર્ત પછી નવકારમંત્ર ગણીને આ પચફખાણ પૂર્ણ કરાય છે, તેમાં જે કે મુહૂર્તને સમય જણાવનાર કાળવાચક શબ્દ નથી, છતાં કાળ પચ્ચખાણમાં કહેલું હોવાથી એક મુહૂર્તનું કાળમાન ઉપલક્ષણથી સમજવું. વળી કાળવાચક શબ્દ ન હોવાથી બે ત્રણ મુહૂર્ત પણ માની શકાય, પણ તેમાં માત્ર બે જ આગારે કહ્યા છે. તે ઓછામાં ઓછા કાળના સૂચક છે તેથી એક જ મુહૂર્ત સમજવું. તાત્પર્ય કે સૂર્યોદય પછી એક મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે નવકારમંત્ર ગણીને પારી શકાય, મુહૂર્ત પૂર્ણ થવા છતાં નવકાર ન ગણે, કે નવકાર ગણવા છતાં મુહૂર્ત પૂર્ણ ન થયું હોય, તે પચ્ચખાણ પૂર્ણ થયું ન ગણાય.
હવે તેમાં ત્યાગ કરાતા અશન વગેરેનું સ્વરૂપ કહે છે કે- ખાવાથી ભૂખ ભાગે તેવી વસ્તુઓને અશન કહેવાય. તૃષા ટાળવા જે પીવાય તે પાન કહેવાય. ખાવા છતાં ભૂખ ન લાગે તેવી વસ્તુઓને ખાદિમ કહેવાય અને સ્વાદ માટે વપરાતી વસ્તુઓને સ્વાદિમ કહેવાય. તેમાં
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા-પચ્ચખાણખાણમાં અશનાદિનું સ્વરૂપ
૨૧૧
(૧) અશન- દરેક જાતની ડાંગર (ચોખા), સેકેલા કે કાચા અનાજનોલેટ, રાબડી વગેરે પ્રવાહી, લાડુ વગેરે મિષ્ટાન્ન, ખી-દુધ કે દુધપાક, સૂરણ વગેરે વનસ્પતિઓ, દરેક જાતિનાં શાક, માંડા, રોટલા, રોટલી, પૂરી, પૂડા, ભાખરી, વડાં તથા દુધ, દહીં, ગોળ, વગેરે સર્વ વિગઈએ અને ઘઉં વગેરે સર્વ ખાદ્ય અનાજ, સર્વ કઠોળ, છાશ, વગેરે સર્વ અશન કહેવાય.
(૨) પાન- કાંજી, જવ વગેરેનાં ધાવણ, દારૂ, ભાંગ, કુવાના કે વરસાદનાં વગેરે સર્વ પાણી, શ્રીફળ, ચીભડાં, વગેરે ફળોની અંદરનાં પાણી, દરેક આસ, શેરડીનો રસ, વગેરે ‘સર્વને પાન કહેવાય.
(૩) ખાદિમ- સેકેલાં ધાન્ય, ગોળપાપડી, ખજૂર, શ્રીફળ, દ્રાક્ષ, મોસંબી, દાડિમ, કાકડી, કેરી, પાસ, કેળાં, કગેરે સઘળાં ફળ તથા ગુંદર, ચારોળી, ખાંડ, શેરડી, સાકર, અડ, બદામ, વિગેરે સર્વ જાતિને સૂકે મે, વગેરે ખાદિમ કહેવાય.
(૪) સ્વાદિમ- દાતણ, તલ, નાગરવેલ વગેરેનાં પાન, સેપારી, જાઈફળ, ચિત્રક, તુલસીનાં પાન, પિંડાળું, જીરું, હરડે, મધુપીપળી, સૂંઠ, ગોળ, મરચાં, અજમે, બેડાં, આમળાં, આમલી, કડુ, કાળાંધળાં મરી, જાવંત્રી, કસેલે, કાશે, એરસાર, જેઠીમધ, તમાલપત્ર, એલચી, લવિંગ, કેઠી, વાવડિંગ, બીડલવણ, કાકડાશિંગ, પીપરીમૂળ, ચણકબાવા, મેથ, કંટાસેલીઓ, કપૂર બરાસ, સંચળ, કુમટીઆ, બાવળ- ધાવડી-ખેર, ખીજડાની છાલ તથા પાંદડાં, હિંગાષ્ટક હિંગત્રેવીસું, પંચકૂળ (પીપર સૂંઠ આદિપાંચનું ચૂર્ણ) જવાસાનું મૂળ, બાવચી, તુલસી, અને દારુહળદીની છાલ– કંદ વગેરે સર્વ સ્વાદિમ જાણવાં. (તેમાં જીરું અને અજમાને કઈ ખાદિમ માને છે.)
દરેક સ્વાદિ તથા એલચી વગેરેનું પાણી, દુવિહારમાં કલ્પ છે, પણ વેસણ (8) વરીઆલી, સવા, કેઠવડી, આમળાનીગાંઠ, કેરીની ગોટલી, કઉચલી, અને ચૂર્ણપત્ર એ ખાદિમ હોવાથી દુવિહારમાં લેવાય નહિ અને તિવિહારમાં તે પાણી જ લેવાય. જોકે મધ, ગોળ, સાકર, ખાંડ, વગેરેને કઈ ગ્રન્થમાં સ્વાદિમ કહ્યાં છે, તે પણ તે દુવિહારમાં લેવાતાં નથી અને દ્રાક્ષા-સાકર વિગેરેનાં પાણી તથા છાશને પાનમાં ગણેલાં છે, તે પણ તે તિવિહારમાં લેવાતાં નથી.
અહીં પ્રસંગનુસાર અણાહારી વસ્તુઓ કહીએ છીએ- લીમડાનાં પાંચ અંગો, ગળો, કડુ, કરી આતું અતિવિષનીકળી, ચીડ, સુખડ, રાખ, (દરેક ભર), હળદર, રોહિણી (સંહણી), વજ, ઉપલેટ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસે, નાહી, આસન, રિંગણી, એળીએ, ગુગળ, હિરડેદળ, વણિી (૨), તથા બેરડી કંથેર અને કેરડાનાં મૂળ, jઆડ, મજીઠ, બોળ (હીરાબેન), બીએ કુંઆર, ચિત્રકનાં મૂળ અને કુદરૂ વગેરે વસ્તુઓ તથા જેને સ્વાદ અનિષ્ટ હોય તેવી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨
'
ધમસંગ્રહ ગુભાવ સાદ્વાર ગ. ૬૨
સર્વ વસ્તુઓ ચેવિહારના પચ્ચખાણમાં પણ રોગાદિ આપત્તિના કારણે વપરાય છે. (સ્વાદ કે વ્યસનથી વાપરે તે અણાહારી પણ આહારી ગણાય છે.)
અણહારી વસ્તુ પણ પાણી સાથે અથવા તેને સ્વાદ મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરે તો આહારી બને છે. અન્ય ગ્રન્થ માં ને અગર, અફીણ, આકડાંનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કસ્તુરી, કાશે, ખેરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગોમુત્ર, ચીમેડ, ચુ, જરદે, જવખાર, ઝેરીગોટલી, ટંકણખાર, ડાભનું મૂળ, તગર, તમાકુ, થરનાં મૂળ, દાડિમની છાલ, નિર્મળી, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની અને બેરડીની છાલ, મલયાગરુ, મરેઠી, વખો, વડગુંદાં, સુરેખાર, સાજીખાર, હિમજ, હરડાંની છાલ, હીરાબેળ વગેરેને પણ અણહારી કહ્યાં છે. (કેટલાક કેસર, ખારે, ચેપચીની, ઝેરી ટેપરું, વગેરેને અણહારી માને છે પણ તે અણહારી તરીકે વાપરવા યોગ્ય નથી.)
એમ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ, ચારેય આહારનું સ્વરૂપ કહ્યું. હવે “અન્નત્થણાભોગેણં, સહસાગારેણું’ નો અર્થ કહે છે તેમાં “અન્નત્થ” એટલે વિના– સિવાય, એનો સંબંધ દરેક આગા સાથે છે. જેમકે અનાગ વિના, સહાસાત્કાર વિના, વગેરે સર્વ આગારો સાથે અન્નત્ય પદ જોડવું. તેમાં અનાગ =વિસ્મૃતિ, પચ્ચખાણ કે ત્યાગ કરેલા વસ્તુનું અતિ વિસ્મરણ થઈ જાયે-તે વિના અને સહસાકાર= અણધાર્યું કે અણચિંત્યું (વલેણું કરતાં છાસને છાંટે કે વરસાદને છાંટે મુખમાં પડે) વગેરે સહસા થઈ જાય –તે વિના હું આ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. તેમાં એટલું વિશેષ છે કે વિસ્મૃતિથી પચ્ચખાણ વહેલું પારે, કે ત્યાગ કરેલી વસ્તુ ભૂલથી મુખમાં નાંખે, તે પછી ખ્યાલ આવે તો તે વસ્તુ મુખમાંથી કાઢી નાખવી. જાણ્યા પછી ગળે તે પચખાણ ભાગે, કાઢી નાખે તો ન ભાગે, તે પણ પરિણામ નિર્ધ્વસ ન થાય, માટે ભૂલનું પ્રાયશ્ચિત લેવું.
હવે પૌરુષને અર્થ કહે છે -
પીસી પચ્ચખાઈ, ઉગએ સુરે, ચઉવ્હિોંપિ આહારં, અસણું પાણુંખાઈમ-સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલે, દિસામાહેશે, સાહુવયણેણં, સવ્વસમાહિત્તિઓગારેણં, સિરઈr
પૌરૂસી = પુરુષની ઉંચાઈ જેટલી સૂર્યની છાયા પિતાના શરીરની જયારે પડે, તે કાળને અને તે છાયાને પૌરુષી કહે છે. પૂર્વકાળે ઘડીઆળ ન હતું, ત્યારે આ રીતે છાયાના માપથી પરચકખાણનો સમય મપાતું હતું, તેમાં સૂર્યની ગતિના તારતમ્યથી દિનમાન જૂનાધિક થાય ત્યારે તે છાયાનું માપ પણ જૂનાધિક થાય, તેનું ગણિત શાસ્ત્રમાં વિસ્તારથી આપ્યું છે, પણ વર્તમાનમાં ઘડીઆળાનું સાધન હવાથી ઘડીઆળના આધારે પચ્ચખાણને સમય આ રીતે નક્કી કરાય છે. કોઈ પણ માસમાં દિનમાન એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેને
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચખાણખાણમાં પૌરુષી આદિના અર્થો
૨૧૬
કાળ જેટલો હોય, તેને ચોથા ભાગ એક પ્રહર કહેવાય, આ એક પ્રહરકાળ સૂર્યોદય પછી પસાર થાય, ત્યારે પિરુસીનું પચ્ચખાણું પૂર્ણ થાય, અહીં “પૌરુષી પચ્ચકખાઈ”ને અર્થ એક પ્રહર સુધી ચારે આહારને ત્યાગ કરું છું.
એ રીતે પાદોન પિરસી એટલે એક પ્રહરમાં પાદ= ભાગ ન્યુન, અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર ગયા પછી પાદેનપારસીને સમય પૂર્ણ થાય. આ પાદોન પરુસી પૂર્ણ થતાં સાધુ-સાધ્વીને પાત્રાદિનું પ્રતિલેખન કરવાનું છે, એ રીતે સાદ્ધ પૌરુષી = દોઢ પૌરુષી, અર્થાત્ દેઢ પ્રહર સમય સૂર્યોદય પછી પૂર્ણ થાય ત્યારે સાદ્ધ પિરુસીનું પચકખાણ પૂર્ણ થાય અને પરિમાદ્ધ અથવા પુરિમદ્દ એટલે દિવસને અડધે ભાગ =બે પ્રહર પૂર્ણ થાય ત્યારે પુરિમાદ્ધ પચ્ચખાણ પૂર્ણ થાય. ઉદાહરણ તરીકે નિમાન જે દિવસે બરાબર બાર ' કલાકનું હોય, ત્યારે એક પ્રહર ત્રણ કલાકે થાય, એ દિવસે સૂર્યોદય પછી ત્રણ કલાક પૂર્ણ થતાં પોરુસી પચફખાણ પુર્ણ થાય, સવા બે કલાક પુર્ણ થતાં પાદેનપસી, સાડા ચાર કલાક પુર્ણ થતાં સાદ્ધ પિોરુસી, અને સૂર્યોદય પછી ક્લાક પુર્ણ થતાં પુરિમાદ્ધ પચ્ચખાણ પૂર્ણ થાય, એમ દિનમાન જ્યારે બાર કલાકથી ન્યૂન કે અધિક હોય ત્યારે પચ્ચખાણ પણ ન્યૂન :કે અધિક સમય પસાર થતાં પુર્ણ થાય. “સાર્ધ પૌરુસી પચ્ચફખાઈ” એટલે સૂર્યોદયથી દોઢપ્રહર પુર્ણ ન થાય ત્યાં સુધી અને “પુરિમઠ્ઠ પચ્ચકખાઈ” એટલે સૂર્યોદયથી બે પ્રહર દિવસને અડધો ભાગ પુર્ણ ન થાય ત્યાં સુધી ચારે આહારને તાજું છું. . .
હવે એના આગારો પૈકી બેને અર્થ પૂર્વે કહ્ય, શેષ આગારમાં–
પચ્છન્નકાલેણું – એટલે વાદળ – રજ કે પર્વત વગેરે આડે આવવાથી સૂર્યોદય ન દેખાય, ત્યારે પડછાયે માપી ન શકાય, છતાં અનુમાનથી સમય પૂર્ણ થયે માનીને અધૂરા કાળે પચ્ચફખાણ પારે (કે ઘડીયાળ વહેલું હોવાથી પચ્ચક્ખાણ વહેલું પારે) તે આ આગારથી પરીફખાણ ન ભાગે, પણ ભેજન શરૂ કર્યા પછી કઈ રીતે જાણે કે સમય પૂર્ણ નથી થયું, તે ભેજન બંધ કરી બેસી રહેવું અને શેષ ભેજન સમય પૂર્ણ થયા પછી કરવું. આ વિધિ દરેક આગામાં સમજ.
દિસામાહાત – એટલે બ્રમથી પૂર્વને પશ્ચિમ કે પશ્ચિમને પૂર્વ માનીને પડછાયે માપી પચ્ચકખાણ પારે, તે તત્વથી ખેટા સમયે પચ્ચખાણ પરવા છતાં આ આગારથી ન
ભાગે,
સાધુવચના'- એટલે સાધુ સામાચારી પ્રમાણે પિણે પ્રહર ગયા પછી અન્ય સાધુઓને પદોનપરુસીને સમય જણાવવા વડીલ સાધુ “બહુપડિપુન્ના પિરુસી” એમ પ્રગટ બોલે, તે સાંnળીને કેઈ પિરુસી પૂર્ણ થઈ એમ સમજી પચખાણ પારે, તે વહેલું . પારવા છતાં આ આગારથી ન ભાગે,
Page #239
--------------------------------------------------------------------------
________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. દુર
‘સવ્વસમાહિવત્તિઆગારેણુ’– એટલે કાઇને પારુસી પચ્ચક્ખાણુ કર્યા પછી શૂળ વગેરે તીવ્ર પીડાકારક આતંક (રાગ) પ્રગટે, ત્યારે તેને અસમાધિ=આત – રશદ્ર ધ્યાન થાય, પચ્ચક્ખાણ પ્રત્યે તિરસ્કાર પ્રગટે, તે તેથી મિથ્યાત્વના અધ થાય, આવા પ્રસંગે સમાધિની રક્ષા માટે અપૂર્ણ સમયે પણ ઔષધાદિ વાપરે, અથવા તા કાઈ વૈદ્ય પારુસી પચ્ચક્ખાણુ કર્યું હોય અને કોઈ રોગીની સમાધિ માટે ત્યાં જવું પડે, ત્યારે ભાજન કર્યા વિના જઈ શકે તેમ ન હોય, તો રાગીની સમાધિ માટે અપૂર્ણ સમયે ભેજન ક૨ે તા પણુ આ આગારથી પચ્ચક્ખાણ ન ભાગે, એટલુ' વિશેષ કે ભેજન કરતાં રોગોને આશમ થવાના કે મરણુના સમાચાર મળે તેા ભાજન બંધ કરી બેસી રહે શેષ ભાજન સમય પૂર્ણ થાય ત્યારે કરે,
૨૧૪
સાધ પાર્સી= તેના પાઠ અને આગારા પોરુસી તુલ્ય હાવાથી પારુસી તુલ્ય સમજવા. માત્ર પોરુસીને બદલે સાદ્ભારેિસી પચ્ચક્ખાઈ' વગેરે ખેલવું.
પુરિમð= ના પાઠ “સૂરે ઉગ્ગએ પુરિમનૢ પચ્ચકખાઈ, ચન્ગિહપિ આહાર, અમણુ પાણું ખાઇમ' સાઇમં, અન્નત્થણાભોગેણુ સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામેાહેણું, સાહુયણેણુ, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિરઇ” આના અર્થ પૂર્વે કહી આવ્યા. માત્ર ‘મહત્તરાગારેણુ'. આગારમાં ‘મહત્તર' એટલે ઘણું માટુ અર્થાત્ કરેલા પચ્ચક્ખાણુના લાભથી પણ ઘણા માટે લાભ થાય તેવા પ્રસંગે, જેમકે કાઈ સાધુની બીમારી કે સંકટ અથવા ચૈત્યમંદિર – તીર્થ, કે સૉંધ, વગેરેનુ કાઈ માટુ' કાર્ય આવી પડે, અને તે ખીજાથી થાય તેમ ન હોય તેા તેવા પ્રસંગે પચ્ચક્ખાણ વહેલુ. પારે તે પણ ન ભાગે.
એગાસણું= ના આ આગાશ છે, તેના પાઠ “એગાસણું પચ્ચકખાઇ, ચવિહંપિ આહારં, અસણં-પાણું- ખાઇમ'-સાઇમ', અન્નત્થણાભાગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણુપસારેણુ', ગુરુઅભુઠ્ઠાણેણ, પારિયાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણુ વાસિરઇ ’
અથ – એગાસણ= એક + અશન એટલે એકવાર અને એક + આસન એટલે એક આસને, એમ એક આસને એકવાર ભાજન કરવું તે એકાસણુ કહેવાય, એના આઠ આગારામાં પહેલા છેલ્લા એ એના અર્થ કહી આવ્યા, શેષ ચારના અર્થ આ પ્રમાણે –
‘સાગારીયાગારેણું” સાગારિક એટલે ઘરવાળા-ગૃહસ્થ, તેના આગાર=મર્યાદા, અર્થાત્ સાધુને ગૃહસ્થના દેખતાં ભાજન કરાય નહિ, તેથી ભાજન કરતાં કાઈ ગૃહસ્થ આવે અને તે થોડા ટાઇમમાં જવાના હોય તેા તેટલા સમય બેસી રહે, ગયા પછી ભાજન કરે, પણ વધુ વખત રાકાવાના હોય તો તેટલા વખત સ્વાધ્યાયાદિના વ્યાઘાત ન થાય તે કારણે ત્યાંથી
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચકખાણનાં આગાર
બીજે બેસી ભજન પૂર્ણ કરે તે પણ સાધુને પચ્ચખાણ ન ભાગે, ગૃહસ્થને પણ કોઈ તુચ્છનજર વાળો આવી જાય તે ઉઠીને બીજે બેસવા છતાં પચ્ચખાણ ન ભાગે.
આઉટણ પસારેણું ટૂંકું - લાંબુ કરવું, કેઈ અસહિષ્ણુ નબળા સંઘયણવાળો એકાસણ કરતાં પલાંઠી સ્થિર ન રાખી શકે, પગ થોડા ટુંકા – લાંબા કરે, તેમ કરતાં આસનથી થોડું ખસી જાય, તે પણ આ આગરથી પરચકખાણ ન ભાગે. (અહીં સમજવું કે આગારો અપવાદરૂપ હોય છે, માટે ન છૂટકે જ તેને અમલ કરાય, વાર વાર કે વિના કારણે તેમ કરે તે પચ્ચ ખાણ ભાગે.)
“ગુરૂઅભુઠાણેણું ગુરુના કારણે ઉભા થવાથી, અર્થાત્ એકાસણી કરતાં વિનય કરવા ગ્ય આચાર્ય ભગવંત કે કઈ નવા સાધુ વિહાર કરી આવે ત્યારે તેમને વિનય કરવા ઉભા થવા છતાં પચ્ચક્ખાણ ન ભાગે, કારણ કે વિનય અવશ્ય કરણીય છે.
પારિઠ્ઠાવણિયાગારેણં' પરઠવવાના આકારથી, આ આગાર સાધુ-સાધ્વીને જ છે. એમાં સર્વથા ત્યાગ કરે તે પરિસ્થાપન કહેવાય, સાધુને કઈ વાર આહાર વધી જાય, (કે તેને કપે તે ન હોય). તે પરઠવવાને પ્રસંગ આવે, ત્યારે જે સાધુને ઉપવાસાદિ પરફખાણ કરેલું હોય, તે સાધુ પણ ગુરુની અનુમતિથી તે વધેલા આહારને વાપરે, તે પણ તેનું પચ્ચફખાણ અખંડ રહે. આહારને પાઠવવામાં માટી હિંસા છે, અને અનાસક્ત ભાવે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક વાપરવામાં નિજર છે, ગૃહસ્થને વધેલું બીજાને પણ આપી શકાય છે, માટે આ આગાર તેને ઉપયોગી નથી, છતાં સૂત્રપાઠ અખંડ રાખવા આ આગાર બેલાય છે.
એકસ્થાનક = ચાલુ ભાષામાં એને એકલઠાણું કહેવાય છે. તે એકાસણું તુલ્ય છે, પણ દઢ સ્થિર આસને બેસવાનું હોવાથી તેમાં “આઉટણ પસારેણુ” સિવાય સાત આગારે કહ્યા છે. આ એકલઠાણામાં માત્ર એક હાથ અને મુખ સિવાય કોઈ અંગ હલાવાય નહિ, એ એકાસણા કરતાં તેની વિશેષતા છે. માત્ર “એગાસણું પચ્ચખાઈને બદલે “એગઠ્ઠાણું પચ્ચખાઈ” બેલવું.
“આચામામ્સ = ભાષામાં જેને આયંબિલ કહે છે, તેમાં આઠ આગારે છે. “આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણુભેગણું, સહસાગારેણં, લેવાલેણું, ગિહત્યસંસણું, ઉકિમતવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ'
“આયંબિલ પચ્ચકખાઈ” તેમાં આચામ= રસકસ વિનાનું ઓસામણ વગેરે અને અસ્લ=સ્વાદાદિ રહિત ખાતું એવું ભેજન ભાત, અડદ, સાથ, વગેરે સ્વાદ, વિકાર કે પુષ્ટિ ન કરે તેવું લખું-સુકું જેમાં લેવાનું હોય તેને ચાલુ ભાષામાં આયંબિલ કહે છે, તેની પ્રતિજ્ઞા કરું છું. એના આઠ આગારે પૈકી પૂર્વે નહિ કહેલા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
લેવાલેણું'- આયંબિલમાં ન કલ્પે તેવી વિગઈ, શાક વગેરેથી ખરડાયેલું ભાજન તે લેપ, અને તે ભાજનને માત્ર હાથથી જેમ તેમ સાફ કરવું તે અલેપ, આવા ખરડાયેલા અને સામાન્ય સાફ કરેલા ભાજનથી વહરતાં કે વાપરતાં અજાણપણે વિગઈ આદિને અંશ વપરાય, તે પણ આ આગારથી પચ્ચખાણ ભાગે નહિ.
“ગિહથસંસદૃશં – આહાર પહેરાવનાર ગૃહસ્થ વિગઈ વગેરે અવ્ય વસ્તુથી ખરડાયેલી કડછી વાટકી વગેરેથી વહોરાવે, ત્યારે તે અકથ્ય પદાર્થના અંશથી મિશ્ર આહાર વાપરવા છતાં (અકથ્ય વસ્તુનો સ્વાદ પ્રગટ ન લાગે તો) આ આગારથી પચ્ચખાણ ન ભાગે.
ઉકિપત્તવિવેગેણં'- આયંબિલમાં કપ્ય રોટલા, રોટલી, ભાત, વગેરે ઉપર કઠીન ગોળ, પકવાન, પુરી, વડાં, વગેરે કઠીન વસ્તુઓ મૂકેલી હોય, તેને ત્યાંથી ઉકિખત એટલે ઉપાડીને, વિવેગ એટલે જુદી કરીને, વહરાવે ત્યારે તેને કેઈ અંશ તે આયંબિલના આહારમાં રહી જાય છતાં આ આગારથી પચ્ચખાણ ન ભાગે.
અભતાર્થ = ઉપવાસ” તેમાં પાંચ આગારે છે, સૂત્ર પાઠ આ પ્રમાણે છે
Kરે ઉગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉવિલંપિ આહારં, અસણ પાછું ખાઇમં સાઇમં, અન્નત્થણભેગેણે સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણું, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ*
અર્થ – સૂર્ય ઉગતાં અર્થાત સૂર્યોદયથી આરંભીને, અભતાર્થ =અશનાદિ ચારેયના ત્યાગનું પચખાઈ = પચ્ચખાણ પ્રતિજ્ઞા કરું છું, એથી એ નક્કી થયું કે સૂર્યોદય પછી અમુક ભજન કરીને દિવસના શેષ ભાગને ઉપવાસ ન થઈ શકે. બધા આગારને અર્થ પુર્વે કહ્યો છે, માત્ર “પારિવણિયા” માં એટલું વિશેષ છે કે તિવિહાર ઉપવાસ કર્યો હોય, તે ગુરુની આજ્ઞાથી બીજા સાધુને વધેલે આહાર વાપરીને ઉપર પાણી પીવાય, પણ વિહાર કર્યો હોય તે પાણી-આહાર બને વધ્યાં હોય તે જ વાપરી શકે, માત્ર આહાર વચ્ચે હોય તે વપરાય નહિ.
પાનકમ્ = પાણીના પચ્ચખાણમાં છ આગાર આ પ્રમાણે કહ્યાં છે, પાણક્સ લેવાડેણ વા, અલેવાડેણ વા, અચ્છેણ વા, બહલેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, સિરઈ અહી પિરુસી, પુરિમઠ્ઠ, એકાસણુ, એકલઠાણું, આયંબિલ તથા ઉપવાસનાં પચ્ચકખાણ ઉત્સર્ગ માગે તો ભેજન પૂર્વે અને પછી પણ ચેવિહાર ત્યાગથી કરવાં જોઈએ, છતાં ભોજન પછી પાણી છૂટું રાખે, તિવિહાર કરે, તેને માટે આ આગારે છે. આ પાઠમાં “અન્નત્ય” પદ નથી તે પણ પિરુષી વગેરેમાં કહેલો તે અહીં પણ સમજી લે.
“લેવાદેણ વા'- એટલે ઓસામણ ખજુરાદિનાં પાણી, કે જેનાથી ભાજન લેપાય, તેવાં પાણી, સિવાયનાં પાણીને ત્યાગ કરું છું, એમ આગળ પણ વાક્ય સમજવું.
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા-પચ્ચકખાણમાં આગા.
૨૧૭
“અલેવાડેણુ વાં? – જેનાથી ભાજન ન ખરડાય, તેવાં નીતરેલાં સેવીર, છાશની આશ. વગેરે, તથા
અણુ વા" – ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ-નિર્મળ પાણી, બહલેણુ વા? – તલ, ચાવલ, વગેરેનાં વણને બહલ= ગડુલજળ કહેવાય, તેવું પાણી.
સસિથેણ વા'- સિથ એટલે દાણે – કણી, તેવા કેઈ કણીયા -દાણાવાળું પાણી, અને
અસિઘેણુ વા? – જે ઓસામણ કે ધાવણનું પાણી બહુ નીતરેલું હોય, કપડાંથી ગાળેલું હોય, તેથી જેમાં દાણે કણી ન હોય તેવું પણ તેના રજકણવાળું પાણી, એમ છ પ્રકારનાં પાણી સિવાયનાં પાણીને સિરામિક ત્યાગ કરું છું.
ચરમ (ચરિમ)= આ પચ્ચખાણના દિવસચરિમ અને ભવચરિમ એમ બે પ્રકારે છે, તેમાં ભવચરિમ પરચખાણ યાજજીવ = સુધી અને દિવસચરિમ પચ્ચક્ખાણ દિવસના અંતિમ અંશ સહિત સમગ્ર રાત્રી સુધીનું કરાય છે. તે બનેના ચાર ચાર આગારે આ પ્રમાણે છે. “દિવસચરિમં (અથવા) ભવચરિમં પચ્ચકખાઈ ચઉવિલંપિ આહાર, અસણું - પાણું – ખાઇમં–સાઇમં, અન્નત્થણાગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણું સિરઈ? એના અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે છે.
કે ગૃહસ્થને એકાસણ વગેરે બીજા સૂર્યોદય સુધીનાં હેય છે, તે પણ તેમાં વધારાના આગાને સંક્ષેપ કરવા માટે, અને સાધુઓને રાત્રિભોજન ત્યાગનું પચફખાણ જાવાજજીવનું હોય છે, તે પણ તેનું નિત્ય સ્મરણ કરવા માટે દિવસચરિમ પફખાણ સફળ છે.
ભવચરિમમાં જ્યારે મહત્તર અને સર્વસમાધિપ્રત્યય, એ બે આગારોની જરૂર ન જણાય, ત્યારે અનાગ અને સહસાકાર એ આગારે રાખવા છતાં પૂર્વે કહ્યું તેમ તે નિરાકાર પચ્ચકખાણ કહેવાય છે.
અભિગ્રહ= આ પશ્ચખાણ દંડ પ્રમાર્જન કરવું, વગેરે વિવિધ સંકેતથી કરી શકાય છે, તેમાં આગારે ચાર છે, “અભિગ્રહ પચ્ચખાઈ, અન્નત્થણુભેગેણં, સહસા ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ સિરઈ તેમાં કઈ સાધુ અધિક નિર્જરા માટે નગ્નતાને અભિગ્રહ કરી નિર્જન સ્થાને નગ્ન બેસે, ત્યારે કેઈ ગૃહસ્થ આવી ચઢે તે ચળપટ્ટો પહેરવાની જરૂર રહે, તેથી એના અભિગ્રહમાં “ચેલપકાગારેણં? એમ પાંચમે આગાર રખાય છે.
વિગઇના પરચખાણમાં આ પ્રમાણે આઠ કે નવ આગારે છે. “વિગઈઓ પચ્ચકખાઈ, અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું ગિહથસણું,
Page #243
--------------------------------------------------------------------------
________________
ધર્માંસ'ગ્રહ ગુ૰ ભા॰ સારાદ્વાર ગા કર
ફિખતવિવેગેણુ', 'પહુચ્ચક્ખએણ, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું, વેાસિરઈ,
વિગઇ કુલ દશ છે, તેમાં દારુ, માંસ, મધ અને માખણ એ મહાવિગઇ અતિ અન કારક હાવાથી સર્વથા અભક્ષ્ય કહી છે. શેષ-દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ અને પકવાન એ છ ભક્ષ્ય છે, તેમાં એક-બે વગેરે અમુકના ત્યાગ કરવા તેને વિગઈ પચ્ચક્ખાણુ કહે છે, અને સર્વાંના ત્યાગ કરવા રૂપ નિવિંગઈ પચ્ચક્ખાણુને પણ વિગઇપચ્ચક્ખાણ ભેગું ગણેલુ છે. તે છ વિગઇઓનું સ્વરૂપ ટુંકમાં આ પ્રમાણે છે.
૨૧૮
(૧) દૂધ= ગાય, ભેંસ, ઉંટડી, ખકરી અને ઘેટીનું, એમ પાંચ પ્રકારે છે, (ઊંટડીના દૂધને પિંડનિયુક્તિમાં અન્યાક્તિથી અપેક્ષાએ અભક્ષ્ય કહ્યું છે.)
(૨–૩) દહી' અને ઘી= ઉંટડીના દુધનુ* દહી થાય નહિ, માટે આ એ વિગઈઓના (ઉ'ટડી સિવાય) ચાર-ચાર પ્રકારો છે.
(૪) તેલ = તલ, અલસી, લટ્ટ (કસુંબીનું ઘાસ) તથા સવનું, એમ તેલ વિગઈના ચાર પ્રકારો છે (શેષ દીવેલ, ડાળીયુ, કોપરેલ, શિંગતેલ, કપાસનુ તેલ, વગેરે તેલા લેપકૃત ગણાય છે, છતાં વમાનમાં તલ – સવનાં તેલને સ્થાને શિંગતેલ વપરાય છે, તેથી તેને તેલ વિગઈ ગણવી તે ઉચિત છે.)
(૫) ગાળ= શેરડીના રસને ઊકાળીને બનાવાતા ગાળના ધ્રૂવ (નરમ) અને કઠણુ, એમ એ પ્રકાશ છે.
(૬) પકવાન= પકાવેલું ઘી- તેલ, કે તેની બનેલી વસ્તુ, જેમકે તાવડીમાં ઘી કે તેલ ભરીને તેમાં ચલાચલ એટલે તળવાની વસ્તુ ખાજા' પૂરી વગેરે આમ-તેમ ખસેડી શકાય તે રીતે વચ્ચે નવું તેલ કે ઘી વધાર્યાં (પૂર્યાં) વિના જ તળે તેા પહેલા, ખીજા, ત્રીજા ઘાણુ સુધી તે તળેલી વસ્તુ કે ઘી-તેલ પકવાન્ન કહેવાય, ચેાથા ઘાણુથી તે નિવિઆતું ગણાય. બીજી રીતે તાવડીનું તેલ કે ઘી પૂર્ણ ઢંકાઈ જાય તેટલા માટા પુડલા નાંખીને તળે, ત્યારે પહેલાં ઘાણુનું તે તળેલું ઘી કે તેલ પક્વાન્ન કહેવાય, બીજા ઘાણુથી તે નિવિતું ગણાય. એ પ્રમાણે પકવાન્ત વિગઈ અને તેનાં નિવિઆતાં જાણવાં-દૂધ વગેરેનાં નિવિઆતાં આ પ્રમાણે કહ્યાં છે.
(૧) દૂધનાં પાંચ નિવિઆત= ૧-ઘેાડા ચાખા નાંખીને ઊકાળેલું દૂધ (દૂધપાક) ૨-ઘણા ચાખા નાંખીને ઊકાળેલું દૂધ (ખીર), ૩-ખટાઈ નાંખીને ઊકાળેલુ દૂધ (દુગ્ધારી, એને ખડુલિકા પણ કહે છે), ૪-ચાખાના લોટ સાથે ઊકાળેલુ દૂધ (અવહેલિકા = વત માનમાં ઉપધાનાદિમાં દૂધને નિવિઆતુ અનાવવા ચાખાના લાટ નાંખીને ઉકાળે છે તે, પણ તેમાં
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા–વિગઈઓનાં નિવિયાતાં
૨૧૯
દૂધના પ્રમાણમાં સ્વાદ બદલાય તેટલો લેટ નાખ્યું હોય તે જ નિવિયાતું ગણાય), ૫- દ્રાક્ષા. નાંખીને ઉકાળેલું દૂધ (પયશાટી) (આ રીતે ઉકાળવાથી તેને વિકારક સ્વભાવ નષ્ટ થવાથી તેને નિવિયતાં કહે છે, એમ પ્રત્યેક વિગઈમાં અને તેનાં નિવિઆતામાં આ ભેદ સમજ.)
(૨) દહીંનાં પાંચ વિવિઆત= ૧-વસ્ત્રથી ગાળેલા દહીંમાં નાખેલાં વડાં (દહીંવડાં અથવા દહીંને ઘેળ નાંખીને બનાવેલાં વડાંઘલવડાં) ૨- દહીને માત્ર વસ્ત્રથી ગાળે ઘેાળ, ૩- પાણી નીચોવ્યા પછીનું કપડામાં સાકર સાથે ગાળેલું દહીં (શ્રીખંડ), ૪-રાંધેલો ભાત વગેરે દહીંમાં નાખીને બનાવેલે કરબો, પ-હાથથી ભાગેલા દહીંમાં નિમક વગેરે મસાલા નાખીને બનાવેલી રાજિકાખાટ (રાયતું).
(૩) ઘી વિગઈનાં પાંચ નિવિઆતા = ૧- આમળાં વગેરે ઔષધિઓ નાખીને ઉકાળેલું પાકું ઘી, ૨- ઘીને ઊકાળતાં ઉપર તરી આવેલ મેલ ઘીની કીટ્ટી, ૩- ઔષધીઓથી પકાવેલા ઘી ઉપર જામેલી ઘીની તર, ૪- પફવાન્નાદિ તળતાં વધેલું-બળેલું ઘી, અને ૫દહીંની તરમાં લેટ નાખીને બનાવેલી કુલેર.
(૪) તેલ વિગઈનાં પાંચ નિવિઆત= ૧- તેલના પાત્રમાં નીચે જામેલો મેલ તેલની મળી, ૨- ગોળને રસ (પા) બનાવીને કરેલી તિલવટી (તલસાંકળી), ૩- બીજી વસ્તુ તળ્યા બાદ વધેલું બળેલું તેલ, ૪- ઔષધિ નાખીને ઉકાળેલા તેલ ઉપર જામેલી તેલની તર, પ- લાખ વગેરે નાખીને પકાવેલું (લક્ષપાક) વગેરે તેલ,
(૫) ગેળ વિગઈનાં પાંચ વિવિઆત= ૧- અડધે ઉકાળેલું શેરડીને રસ, ખાટાપુડલા વગેરેની સાથે ખાવા તૈયાર કરાતું ગોળનું પાણી (ગળમાણું), ૩- દરેક જાતની સાકર, ૪- દરેક જાતની ખાંડ, ૫- ખાજાં-પૂરીઓ વગેરેની ઉપર ચઢાવાતી ગોળની ચાસણી ગોળનો ઉકાળેલો રસ.
(૬) પકવાન વિગઈનાં પાંચ વિવિઆતા=૧-૨ પક્વાન્ન વિગઈના વર્ણનમાં કહેલાં ચેથા ઘાણના અને બીજા ઘાણનાં તેલ ઘી કે તેમાં તળેલું, ૩-ગોળને રસ નાખીને બનાવેલી ગોલધાણી કે તેવા લાડુ, ૪-પફવાનાદિ તન્યા પછી ઘી-તેલથી ખરડાયેલા તે વાસણમાં પાણી તથા લેટ નાંખીને બનાવાતી લેપનશ્રી (લાવણી) ૫-તવી કે તાવડીમાં ઘી કે તેલનું પિતું દઈને બનાવાતાં પિતકૃત= પિતિકાં વગેરે.
આના આગારે પૂર્વે કહ્યા તે પ્રમાણે છે, માત્ર
ગિહથસંસણું–એટલે ગૃહસ્થે દૂધ સાથે ભાત ભેળવ્યું હોય, તેમાં ભાત ઉપર દૂધ ચાર આંગળ તરે ત્યાં સુધી દૂધ વિગઈ નહિ પણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, અને ચાર આંગળથી અધિક તરે તે દૂધ વિગઈ જાણવી. દહીં પણ એ જ રીતે ચાર આંગળ તરે ત્યાં સુધી સંસ્કૃષ્ટ દ્રવ્ય અને તેથી અધિક તરે તે વિગઈ. પ્રવાહી ગોળ અને ઘી તેલમાં ભેળવેલી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ધર્મસંપ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૬૨
વસ્તુને ડૂબાડીને તે વિગઈ ઉપર એક આંગળ તરે તે સંસૃષ્ટ દ્રવ્ય અને અધિક તરે તે વિગઈ ગણાય. ચૂરે કરેલો કઠીન ગેળ કઈ વસ્તુમાં ભેળવ્યું હોય, તેની પેસીઓ (કણીઓ) સંખ્યામાં ઘણી છતાં પીલુના ઝાડના મહોર જેવડી નાની નાની હોય તે સંસ્કૃષ્ટ દ્રવ્ય, તેથી મેટી હોય તો વિગઈ ગણાય. આ આગારથી એવાં સંસ્કૃષ્ટ દ્રવ્ય વાપરવા છતાં પચ્ચખાણ ન ભાગે.
ઉકિખતવિવેગણ – આગારનું વર્ણન આયંબિલમાં કહ્યું તે પ્રમાણે છે, માત્ર આ આગાર વિગઈના પચ્ચકખાણમાં કઠીન વિગઈના ત્યાગમાં સમજ.
પહુચ્ચમખિએણું - સર્વથા લુખા-સૂકા પદાર્થને કમળ રાખવા સ્વાદ ન આવે તેટલું લગાડેલું તેલ-ઘી વગેરેથી વસ્તુ યુક્ત હોય છતાં વાપરવાથી તે વિગઈને ત્યાગ કરેલે હોય તે પણ પચ્ચખાણ ભાગે નહિ. એમાં એવી મર્યાદા છે. કે ઘી-તેલ વગેરે માત્ર આંગળીથી લગાડયું (ટુંપ્યું) હોય તે આ આગારથી કપે, ધારા બદ્ધ થોડું પણ નાખ્યું હેય તે તે ન કલ્પ-પચ્ચખાણ ભાગે.
દશ કાળપચ્ચકખાણમાં નહિ કહેલાં છતાં સમાન હોવાથી એકાસણાંની જેમ બેસણાનું, પિયુષીની જેમ સાદ્ધપરુષીનું અને પરિમાદ્ધની જેમ અપાદ્ધનું પરચખાણ પણ સમજી લેવું. તેના આગારો અને સૂત્ર પાઠ કે અર્થમાં કોઈ ભેદ નથી, અન્ય આચાર્યોના મતે એ રીતે બેસણું વગેરેને જુદાં ગણવાથી શાસ્ત્રોકત દશની સંખ્યા મિથ્યા કરે, માટે એકાસણું વગેરે ન કરી શકે તેણે બેસણા વગેરેના જુદાં પચ્ચખાણે નહિ માનતાં અભિગ્રહ રૂપે સ્વીકારવું, અને અધિક લાભ મેળવવા તેની સાથે “ગંકિસહિત” વગેરે પચ્ચખાણ કરવું. “ગંઠિસહિત વગેરે અપ્રમાદ સાધક હોવાથી શાસ્ત્રોમાં તેનું ફળ ઘણું કહ્યું છે, જે રોજ ગઠિસહિત પચ્ચકખાણ કરે છે. તે મુકિતનું સુખ ગાંઠે બાંધે છે, ગાંઠ છોડીને પચ્ચખાણ પારે તે કર્મની ગાંઠને તેડે છે અથવા ગંઠિસહિતને અભ્યાસ કરનાર મુકિતપુરીનો અભ્યાસી છે. ગણિતના નિયમ પ્રમાણેને દરરોજ બે ઘડીને વિહાર કરનાર એક મહિને એક ઉપવાસનું, ચાર ઘડીને ચેવિહાર કરનાર મહિને બે ઉપવાસનું, છ ઘડીને ચોવિહાર કરનાર મહિને ત્રણ ઉપવાસનું ફળ પામે છે એમ એક એક મુહુતે એક એક ઉપવાસનું ફળ અધિક અધિક પામે છે.
એ રીતે દરરોજ નિરીહતાથી ચાવિહાર એકાસણું કરનાર બે ઘડી માત્ર ભોજન કરી શેષ ૫૮ ઘડી ભોજનને ત્યાગ કરે ત્યારે એક મહિને ઓગણત્રીસ ઉપવાસનું, ચવિહાર બેસણું કરે ત્યારે અઠ્ઠાવીસ ઉપવાસનું, અને રાત્રે ચોવિહાર કરે તે મહિને પંદર ઉપવાસનું ફળ પામે છે. સર્વત્ર ત્યાગ વૃત્તિથી ફળ મળે છે, માટે શક્તિ અનુસાર અધિકાધિક ત્યાગ વૃત્તિ કેળવવી જોઈએ. તત્વથી ત્યાગવૃત્તિ =ઈચ્છા ધ એજ તપ છે, એમ અહીં સુધી સૂત્ર પાઠ અને તેના અર્થનું ચોથું તથા પાંચમું દ્વાર કહ્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૧
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચકખાણની શુદ્ધિ
૬. પચ્ચકખાણની શુધિ= ૧- સદુહણા, ૨- જાણપણું, ૩- વિનય, ૪- અનુભાષણ, પ- અનુપાલણ અને ૬- ભાવશુદ્ધિ, એ છ શુદ્ધિ કહી છે.
(૧) સદહણુ શુટિંધ- જે પરચખાણ જયારે, જે રીતે, જે વિષયમાં કરવાનું સર્વજ્ઞોએ કહ્યું છે, તેને ત્યારે, તે રીતે, તે વિષયમાં કરવાની શ્રદ્ધા.
(૨) જાણુગ શુધિ- મૂળ કે ઉત્તરગુણમાં જે જે પચ્ચખાણ કરી હોય તેનું તેનું જ્ઞાન તે.
(૩) વિનય શુધ્ધિ- ત્રણ ગુપ્તિથી ગુપ્ત આત્મા પચ્ચખાણ કરતાં ગુરુવંદન વગેરે પૂર્ણ વિનયને કરે તે.
(૪) અનુભાષણ શુદ્ધિ- બે હાથ જોડીને ગુરુ મુખે પચ્ચખ્ખાણ કરતાં ગુરુની સાથે સાથે મંદ ઉચ્ચારથી પચફખાણને પાઠ પોતે પણ બેલે તે.
(૫) અનુપાલન શુદ્ધિ- પચ્ચક્ખાણ કર્યા પછી પૂર્ણ થાય ત્યાં સુધી વાર વાર સ્મરણ કરે, અથવા અટવી, દુષ્કાળ કે તેવા અન્ય પ્રસંગે આહાર ન મળે, કે અણધાર્યો રોગ વિગેરેને મરણાન્ત ઉપસર્ગ આવે તે પણ પચફખાણને અખંડ પાળે, અને - (૬) ભાવશુદ્ધિ- રાગ કે દ્વેષને વશ થઈ પરફખાણને સમય, વસ્તુ, વગેરેમાં જૂનાધિતા કે ફેરફાર ન કરે તે.
અથવા ફાસિત, પાલિત, શધિત, તીરિત, કીર્તિત અને આરાધિત, એમ પણ શુદ્ધિના છ પ્રકારો છે, તેમાં
(૧) ફાસિત – પચ્ચક્ખાણ કરવાના સમયે વિધિ પૂર્વક પચ્ચખાણ સ્વીકારવું તે (સ્પર્શિત).
(૨) પાલિત- કરેલા પચ્ચખાણને વાર વાર યાદ કરવું તે.
(૩) રોધિત- પિતે લાવેલા આહારમાંથી ગુરુ આદિને ભક્તિ નિમિતે આપીને શેષ વધેલાથી નિર્વાહ કરે તે.
() તીરિત- પરચમ્બાણનો સમય પૂર્ણ થયા પછી પણ અમુક કાળ પછી પારવું તે.
(૫) કીર્તિત - ભજન કરતાં ભૂલ ન થાય એ કારણે કરેલા પચખાણનું સ્મરણ કરીને પછી જમવું તે. અને
(૬) આરાધિત- એ પાંચે શુદ્ધિ સાચવવી તે આરાધિત કહેવાય. આ રીતે શુદ્ધિ સાચવવાથી પચ્ચકખાણનું ફળ વિશિષ્ટ મળે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
રરર
ધર્મસંગ્રહ ગુરુ ભા. સદ્ધાર ગા. દર ૭. પચ્ચકખાણુનું ફળ= અનંતર અને પરંપર એમ પચ્ચખાણનાં બે ફળ છે, તેમાં પચ્ચખાણથી ૧. આશ્રવ અટકે, તેથી તૃષ્ણનો છેદ થાય, તૃષ્ણા છેદથી ૨. અતુલ ઉપશમ અને તેથી પચ્ચકખાણુ શુધિ થાય. શુદ્ધ પરચખાણથી નિશે ૩. ચારિત્ર ગુણ પ્રગટે અને તેનાથી જુનાં કર્મોની નિર્જરા થાય, નિર્જરાથી ૪. અપૂર્વકરણ ગુણ (સ્થાન) પ્રગટે અને કેવળજ્ઞાન થાય. એ કેવળજ્ઞાનાદિથી શાશ્વત સુખના ધામ રૂપ ૫. મોક્ષની પ્રાપ્તિ થાય. એ પખાણનાં ક્રમિક ફળો જાણવાં.
ગુરુવંદન અને પચ્ચકખાણનું વર્ણન પૂર્ણ થયું. પચ્ચકખાણની જેમ બીજા પણ નાના મોટા નિયમે ગુરુને વંદનાદિ વિનય કરીને લેવા અને તે દરેકમાં અનાભોગ, સહસાકાર, વગેરે ચાર આગારે રાખવા, એથી વિસ્મૃતિ વગેરેથી પચખાણ ભાગે તે પણ આલોચનાથી શુદ્ધિ થઈ શકે. આગાર રાખવા છતાં તજેલી વસ્તુને અંશ પણ ખ્યાલ પૂર્વક વાપરે, તે પચ્ચખાણ અવશ્ય ભાગે, છતાં તીવ્ર હાદિના ઉદયે પરચખાણ ભાગી જાય તે પણ આગળ ચાલુ રાખવું એ કલ્યાણને માર્ગ છે. છોડી દેવાથી આત્માનું અધઃપતન થાય છે. વળી પંચમી, ચતુર્દશી વગેરે કઈ તિથિએ તપ કરવાને નિયમ હોય અને તિથિ ભૂલી જાય, અને ખાતાં ખ્યાલ આવે તે મુખમાંથી ચીજ કાઢી નાખીને શુદ્ધ પાણીથી મુખશુદ્ધિ કરવી, તે વસ્તુ ગળવાથી નિયમ ભાગે, બાકીને સમય તપ રૂપે ગાળ. તે દિવસે પૂર્ણ ભેજન લીધા પછી તિથિને ખ્યાલ આવે તે બીજે દિવસે જ તે તપ દંડ તરીકે કરે અને તે પૂર્ણ થતાં બીજે તપ તેટલે વધારે કરે. વળી તિથિને કે કપ્ય– અકખ્ય વસ્તુને સંશય છતાં વાપરે તો પણ નિયમ ભાગે. કેઈ આગાઢ માંદગી, ભૂતાદિને વળગાડ, સર્પ દંશ, કે એવા કઈ કારણે પરવશપણુથી બેભાન દશામાં તપ કરવાના દિવસે તપ ન થાય તે પણ “સવ્વસમાહિવત્તિયાગાર” થી નિયમ ભાગે નહિ, ચાલુ તપ પણ જાય નહિ, વગેરે વિધિ શ્રાદ્ધ-વિધિ ગ્રન્થના આધારે જાણે. અહીં મૂળ ૬૨ મી ગાથા પૂર્ણ થઈ.
પચકખાણ અધિકાર સંપૂર્ણ.
Page #248
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ કર્યા પછીનું શ્રાવકનું કર્તવ્ય મૂ૪. “પરેશ ધવન – મરનાવિનિમ=ળY.
અત્યા થથરિતે રથને ધમર્થન તથા ધરા” અથ– તે પછી ધર્મોપદેશ સાંભળ, ગુરુને આહારાદિ આપવા નિમંત્રણ કરવું અને પછી કુચિત એગ્ય સ્થાને જઈ ધર્મ સચવાય તેમ ધન મેળવવું.
વિશેષાર્થ= ધર્મસાંભળ, વૃતાદિ સ્વીકારવાં, તેની જેમ ગુરુને આહારાદિ માટે નિમંત્રણ કરવું તે પણ ગૃહસ્થને વિશેષ ધર્મ છે. તેમાં “શ્રવણ કરે તે શ્રાવક' એ વ્યખ્યા ધર્મ સાંભળવાથી જ સાર્થક બને, માટે વિધિ પૂર્વક ધર્મ નિત્ય સાંભળ જોઈએ.
તે વિધિ શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યો છે કે
ધર્મ સાંભળતાં ગુરુથી અતિ નજીક, અતિ દૂર, ઉંચા આસને, સમ આસને, તેમની પાછળ, સાથળ ઉપર પિતાને પગ રાખીને, પલાંઠી વાળીને, પગ ઉપર પગ ચઢાવીને, બે પગ ભુજાઓથી બાંધીને કે પહોળા કરીને બેસવાથી અવિનયાદિ અશાતના થાય, માટે તે સર્વ દે ટાળીને ગુરુની સન્મુખ નીચે બેસીને, બે હાથ જોડીને, નિદ્રા વિકથા વજીને, ભક્તિબહુમાન પૂર્વક બે કાન સાંભળવામાં જોડીને ધર્મ સાંભળ.
ધર્મ શ્રવણથી અજ્ઞાનને નાશ, તને સમ્ય બેધ, એથી સંશયને ત્યાગ, ધર્મમાં દઢતા, જુગાર વગેરે અધર્મને ત્યાગ, ધર્મ રૂપી સન્માર્ગની પ્રાપ્તિ, કષાયેને ઉપશમ, વિનયાદિની સિદ્ધિ, કુસંગને ત્યાગ, સુસંગની પ્રાપ્તિ, સંસાર પ્રત્યે નિર્વેદ, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ અને તેની નિરતિચાર આરાધના વગેરે અનેક પ્રગટ લાભ થાય છે. માટે શ્રાવકે સાગ મળે ત્યારે નિત્ય ધર્મશ્રવણ કરવું.
પછી ગુરુને આહાર-પાણીનું લાભ કરવા વિનંતિ કરવી- કે હે ભગવન્! મારા પ્રત્યે કૃપા કરીને આપને સંયમમાં કપે તેવાં નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર કે ઔષધાદિ, તથા પાટ-પાટલા વગેરે ગ્રહણ કરવા કૃપા કરો! એમ સર્વ વસ્તુઓનાં નામ નિદેશ પૂર્વક વિનંતિ કરીને તેઓને ઉપયોગી વસ્તુઓનું ભકિતભાવથી દાન કરવું, એટલું જ નહિ, ચારિત્ર પાલન, શરીર સ્વસ્થતા, વગેરે પણ પૂછે, બીજી કઈ અગવડ હેય કે ઔષધાદિની, કેઈ પથ્થની, બીજી પણ જરૂર હોય તે સઘળું પૂછે. આ પ્રમાણે પૂછવાથી કર્મોની ઘણી નિર્જરા થાય છે. ઉપદેશમાલા ગા. ૧૬૬ માં કહ્યું છે કે ગુરુની સામે જવાથી, વન્દન-નમન કરવાથી, સુખશાતા કે જરૂરીઆત વગેરે પૂછવાથી દીર્ધકાળનાં બાંધેલાં પણ કર્મો ક્ષણમાં અલ્પ બની જાય છે. (વર્તમાનમાં આ વિધિ લુપ્ત થતું જાય છે તે ખુબ ખ્યાલ કરવા એચ છે.)
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
પછી વિધિપૂર્વક જેને જે ગ્ય હોય તે ફેટાવંદન વગેરેથી સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાને પણ વદે, તેમાં સન્ના, પાસસ્થા, વગેરેને પણ ભવંદન, નમસ્કાર વગેરે કરીને શ્રાવક શ્રાવિકાને પણ “હું વાંદુ છું” કહે. એસન્ના વગેરે ને ઉત્સર્ગથી વંદન થાય નહિ, પણ પૂર્વે જણાવ્યાં તેવાં નિશ્રાકૃત વગેરે મંદિરે અમુકનાં પરિગ્રહિત હોય તેવા શ્રાવકને ત્યાં દર્શનાદિ માટે આવ્યા હોય તે સના વિગેરેને પણ વંદનને પ્રસંગ આવે.
સાધુને પણ કારણે એસન્ના વિગેરેને નમસ્કારાદિ કરવા અને આવશ્યક-નિર્યુકિત ગા.૧૧૨૪-૨૫ માં કહ્યું છે કે- જે દ્રવ્યશ પ્રમાણ ન માનીએ તો કેને વંદન કરવું કે ન કરવું? એ નિર્ણય ન થાય. કારણ કે માત્ર વેશધારી પણ ઈષ્ટ પ્રાપ્તિ માટે બહારથી સુસાધુની જેમ વર્તતા હોય છે અને ઊત્તમ સાધુ પણ કુવૃષ્ટિ ન્યાયે કારણ પડે તે અસંયમી જેવું વર્તન કરતા હોય છે, તેથી કેણુ ભાવથી સાધુ છે કે નથી ? તેને નિર્ણય થાય નહિ. ત્યારે શું કરવું? તે અંગે બૃહત્ક૫ ભાષ્યમાં જણાવ્યું છે કે- પૂર્વે નહિ જોયેલા અજાણ્યા સાધુ પધારે ત્યારે ઉભા થવું, તેમને દાંડે લે, વગેરે ઔચિત્ય કરવું, અન્યથા કેઈ ઉત્તમ આચાર્યાદિ કંઈ ઉપકાર કરવા પધાર્યા હોય, તેમનું અનૌચિત્ય થવાથી અવિવેકી-અહંકારી વગેરે માનીને તેઓ આપણી ઉપેક્ષા કરે, અપૂર્વ વિદ્યા મંત્રાદિ આપવા આવ્યા હોય તે પણ ન આપે, માટે અપરિચિતનું ઔચિત્ય કરવું.
પરિચિત બે પ્રકારના હોય, ઉગ્ર વિહારી અને શિથિલાચારી, તેમાં પરિચિત હેવાથી ઊવિહારીને તે તેમની ગ્યતા પ્રમાણે અભ્યસ્થાન, વંદન વગેરે કરવું અને પરિચિત શિથિલાચારી હોય તેને ઉત્સગ માગે તે અભ્યથાનાદિ કંઈ ન કરવું. કારણે શું કરવું? તે માટે કહ્યું છે કે – જે શાસનની અપભ્રાજનાને ભય છોડીને પ્રગટ પણે ઉત્તરગુણેને વિરાધક હય, વિરાધનાનો પશ્ચાત્તાપ પણ જેને ન હોય તેને વંદન ન કરવું પણ જે ભવિષ્યના લાભ માટે વર્તમાનમાં વિરાધના કરે, તેવા ઉત્તર ગુણદોષિતને વંદન વગેરે પણ કરવું, એટલું જ નહિ, સકારણ દોષ સેવનાર મૂલગુણદોષિતને પણ વંદન કરવું. કહ્યું છે કે વિશિષ્ટ ઉપદેશલબ્ધિવાળા વ્યાખ્યાતાના કે ગરછના હિત માટે ગીતાર્થ ગુરુ આવશ્યક કારણે બાહ્ય આચામાં શિથિલતા સેવે તે પણ તે વધુ લાભના ઉદ્દેશથી અપવાદ સેવતા હોવાથી પ્રથમ પંક્તિના ઉત્તમ સાધુની જેમ તેઓને પૂજ્ય સમજવા.
પુલાક, નિર્ચથ, શાસન રક્ષાદિ કારણે ચક્રવર્તીના સૈન્યને ચૂરે કરે તે પણ કૃતકૃત્ય તે મહાત્મા લેશ પણ દોષને પાત્ર થતા નથી. હા, દોષ સેવવામાં કારણ પ્રબળ જોઈએ. જેમ કઈ માણસ ખાઓ ઓળંગતાં નિર્બળ આલંબનને પકડે તો પણ તે આલંબન તેને બચાવે નહિ, તેમ દેષ સેવવામાં પણ સંઘ કે શાસન રક્ષાદિ પ્રબળ કારણ હોય તે જ બચે, નહિ તે સંસારરૂપી ખાડામાં પડે, આથી જ કહ્યું છે કે પાસત્યાદિમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર,
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-જિનમંદિરમાં ક્યાં સુધી રહેવાય.
૨૨૫
તપ, વિનય વગેરે ગુણે જેટલા હોય તેટલા પ્રમાણમાં તેઓને તેમના ગુણને) પુજવા,
હવે મૂળ-ઉત્તર ગુણથી દષિતને કારણે વન્દનાદિ કરવું પડે તે કેવી રીતે કરવું ? તે અંગે બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૪૫૪૫માં કહ્યું છે કે- તે સ્થડિલ ભૂમિ આદિ રસ્તે જતાં આવતાં મળે તે “આપને કેમ છે? વંદન કરું છું” વગેરે વચન વ્યવહાર કરે. અને તેઓ ઊગ્રપ્રકૃતિવાળા હોય તે બે હાથે અંજલી પણ કરવી, પ્રભાવશાળી હોય તે મસ્તક પણ નમાવવું અને સંઘમાં પ્રતિષ્ઠાવાળા હોય તે પ્રસંગ પ્રમાણે બહારથી ભક્તિભાવ પણ દેખાડે, સુખશાતા પુછવી, થેડે વખત પાસે ઉભા પણ રહેવું, વળી વિશેષ કારણે તે તેના સ્થાને પણ જવું અને પુર્ણ ઔચિત્ય કરવા પુર્વક ભવંદન કે જરૂર જણાય તે સંપુર્ણ વંદન પણ કરવું.
કેવા કારણે એમ કરવું?
તે માટે બ્રહ૪૫ ભાષ્યની ગા૦ ૪૫૫૦ માં કહ્યું છે કે તેમને બ્રહ્મચર્યાદિ ચારિત્ર પર્યાય દીઈ હેય, શિષ્યાદિ પરિવાર ઘણે હેય, વિનયવંત ગુણવાળા સાધુઓને સમુહ તેમને આજ્ઞાવતી હોય, સંઘમાં વ્યક્તિત્વ ધરાવતા હોય, તેથી કુલ-ગણ-સંઘ વગેરેનાં કાર્યો તેમના વિના દુશક્ય હોય, વળી સાધુઓને વિચરવાનાં ક્ષેત્રે તેઓને આધીન હોય, પિતે શિથિલ છતાં દુષ્કાળાદિ પ્રસંગે બીજાઓને સંભાળવાને ગુણ હોય, “સૂત્ર અર્થ અને તદુભય રૂપ” આગમ રહસ્યના જ્ઞાતા હોય, બીજે એ જ્ઞાન દુર્લભ હોય, વગેરે કારણે અભ્યસ્થાનાદિ વિનય, વંદન, વગેરે જેને જેટલું કરવા ગ્યા હોય તેને તેટલું કરવું, જે કારણે પણ આ વિનયાદિ ન કરે તે આરાધક હોય તે પણ તત્ત્વથી શાસનને ભક્ત નહિ, પણ જિનાજ્ઞા પ્રત્યે અનાદરવાળો અને સ્વાર્થ હાનિ કરનારે છે, તેને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે.
આ વિધિ નિશ્રાકૃત જિનમંદિરે આવેલા ગુરુને વન્દન માટે કહે, પણ કારણ વશ મંદિરે ન આવ્યા હોય તે સ્વશક્તિ-સંપત્તિ પ્રમાણે સારા આડંબર પુર્વક તેઓના ઉપાશ્રય જઈને પણ વન્દનાદિ સર્વ વિનય કરે.
પછી મૂળ ગાથાના ઉત્તરાદ્ધમાં જણાવ્યા પ્રમાણે રાજા રાજસભામાં, મંત્રી ન્યાયમંદિરમાં અને વ્યાપારી બજાર વગેરે પિતાને સ્થાને જઈને સ્વીકારેલા વ્રત-નિયમાદિને બાધા ન પહોંચે તેમ ન્યાય-નીતિ અને વ્યવહાર શુદ્ધિને સાચવીને ધન ઉપાર્જન કરે.
જિનમંદિરમાં નિષ્કારણ અધિક કાવાથી દેષ લાગે. એ વિષયમાં સાધુને અગે વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે- સાધુનું શરીર અને વસ્ત્રો મલમલિન હોય, સ્નાન કર્યું ન હોય, નિશ્વાસ અને અપાનવાયુ પણ ચાલુ હોય વગેરે કારણે સાધુઓ મદિરમાં અધિક રેકાય નહિ. જે સાધુને પણ આ રીતે વંદન પૂર્ણ થયા પછી અધિક રહેવાને નિષેધ છે, તે શ્રાવકે પણ ભક્તિ સિવાય મંદિરમાં અધિક રહેવું જોઈએ નહિ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
હવે “ધન મેળવવું” એ તે સહું કઈ કરે છે, તેથી તેના ઉપદેશની જરૂર નથી. માત્ર ધર્મને બાધા કયી રીતે ન પહોંચે તે જણાવે છે કે - રાજા હોય તે તેણે શ્રીમંત કે દરિદ્રી, પ્રતિષ્ઠાવંત કે સામાન્ય, ઉત્તમ કે અધમ, વગેરે સર્વ મનુષ્યને પક્ષપાત વિના ન્યાય તેળો, રાજ કર્મચારી હોય તે શ્રીઅભયકુમારમંત્રી વગેરેની જેમ રાજા અને પ્રજા બનેનું હિત થાય તેમ વર્તવું અને વ્યાપારીએ રાજ્યવિરુદ્ધ, દેશવિરુદ્ધ, કાર્યોને તજીને વ્યવહારશુદ્ધિ સચવાય તેમ આજીવિકા મેળવવી. - આજીવિકા ૧- વ્યાપારી વ્યાપારથી, ૨- વૈદ્યો કે વિદ્યાવાળા વિદ્યાથી, ૩- ખેડુત ખેતીથી, ૪– ભરવાડ વગેરે પશુ પાલનથી, ૫- સુતાર-લુહાર- દરજી- ચિતારા – સલાટ વિગેરે કલાકારે પિતાપિતાની કળાથી, ૬- સેવકવર્ગ સેવાથી અને ૭- ભિક્ષુઓ ભિક્ષાવૃત્તિથી, એમ સાત પ્રકારે મેળવાય, તેમાં વ્યાપારીને તો વ્યાપાર જ હિતકર છે. કહ્યું છે કે- લક્ષમી વાસુદેવ પાસે પણ નથી રહેતી, અને સમુદ્રમાં પણ નથી રહેતી, તે તે ઉદ્યમીને ઉદ્યમમાં રહે છે.
વ્યાપારમાં મિત્રાદિનું પીઠ બળ, મૂળ મૂડીનું રોકાણ (નીવિ) અને પ્રારબ્ધ, એ ત્રણને સાથ જોઈએ, નહિ તે મૂળ મૂડીને પણ નાશ થવા સંભવ રહે, વળી વ્યાપારમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ, એ ચતુર્વિધ શુદ્ધિ સાચવવી જોઈએ. તેમાં -
૧- દ્રવ્યશુદ્ધિ= પંદર કર્માદાનો વગેરે મોટાં પાપ કરવાં પડે તેવી ચીને વેપાર તજ, અલ્પારંભવાળે વ્યાપાર કરે, જીવન નિર્વાહના અભાવે મોટાં આરંભ કરવા પડે, તે પણ અનિચ્છાએ, પાપની નિંદા કરત રહે, પણ નિર્બસ પરિણામથી ન કરે, અને આરંભના ત્યાગી મહામુનીઓના જીવનની સ્તુતિ કરે કે “તે મહામુનિઓને ધન્ય છે કે જેઓ મનથી પણ બીજાને પીડા થાય તેવું ચિંતવતા પણ નથી, અને આહારાદિ સંમયે પગી વસ્તુઓ પણ સર્વથા નિર્દોષ મળે, તેનાથી જ નિર્વાહ કરે છે” ઈત્યાદિ. અલ્પારંભવાળી વસ્તુઓ પણ નેત્રોથી જોઈને, “પરીક્ષા કરીને ખરીદે, ઘણા માલિકવાળા કે જેના માલિક વિષે શંકા હોય તેવી વસ્તુ એકલાએ ન ખરીદતાં ઘણાની સાથે (ભેગી) ખરીદે, ઈત્યાદિ દ્રવ્ય શુદ્ધિ સાચવવી.
૨- ત્રિશુદ્ધિ = ' જ્યાં સ્વ-પર રાજ્યને ભય ન હોય, મારી મરકી વગેરે સામુદાયિક રેગો કે બીજા સંકટાદિ ઉપદ્ર ન હોય, દેવ ગુરુ અને સાધર્મિકનો એગ હોવાથી ત્યાં ધર્મ આરાધના સુલભ હોય ત્યાં વ્યાપાર કરે. એ સિવાય અન્ય સ્થળે ઘણે લાભ થતો હોય તે પણ ત્યાં વ્યાપાર કર નહિ, કારણ કે ત્યાં કોઈ વાર ધર્મને, પ્રાણને, કે સર્વ ધનને પણ નાશ થાય. .
.
. . ( ૩- કાળશુદ્ધિ = પર્યપણાની અને ચિત્ર-આની, એ ત્રણ અઠ્ઠાઈઓ તથા ધર્મનાં પર્વોમાં વ્યાપાર બંધ કરી ધર્મને વ્યાપાર કરવો, વર્ષો વગેરે તે તે ઋતુઓમાં નિષિદ્ધ વસ્તુઓને વ્યાપાર નહિ કરે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૩૦ ૪. દિનચર્યા – લેણદાર દેણદારની ફરજ
૨૨૭
૪- ભાવશુદ્ધિ ક્ષત્રિએ વગેરે ઘાતક શસ્રદિ સખનાર ક્રૂર મનુષ્યા સાથે થાડી પણ લેવડ-દેવડ કરવી નહિ, નટ વિટ વગેરે હલકા પુરુષોને ઉધાર આપવું નહિ, તેઓને નાણાંની ધીરધાર પણુ અંગઉધાર કરવી નહિ, કારણ કે નાણાં વસુલ કરતાં વૈર–વિરાધ થાય, નિર્વાહ ન થાય અને ઉધારના ધંધો કરવા પડે તે પણ સત્યવાદી-શાહુકારા સાથે કરવા, વ્યાજ પણ દેશ-કાળને અનુસારે ઉચિત લેવું કે જેથી સજ્જનામાં નિંદા ન થાય, ખીજાનું દેવું પણુ મુદ્દત પ્રમાણે આપી દેવું, કમ સચાગે ન અપાય તા પણ લેણદારને અસતાષ ન થાય તેવા મીઠા વ્યવહાર રાખવા અને થાડુ' થાડુ' પણ આપતા રહેવુ. વિશ્વાસ ભંગ થવાથી વ્યવહાર તૂટી જાય તેમ નહિ કરવું.
નીતિ શાસ્ત્ર કહે છે કે
ધર્મ કરવામાં, દેવુ... આપવામાં, કન્યાને પરણાવવામાં, આવતુ ધન લેવામાં, શત્રુતાના (વૈરના) નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવા અને રાગાદિ દૂર કરવામાં વિલંબ કરવા નહિ. આ જન્મનું બાકી રહેલુ કેવું ભવાન્તરમાં લેણુદારના ચાકર કે ઊંટ પાડા અળદ ગધેડા વિગેરેના અવતાર લઈને પણ પૂર્ણ કરવાનાં દૃષ્ટાન્તા શાસ્ત્રોમાં સભળાય છે, માટે છેવટે દેણદારની નાકરી-ચાકરી કરીને પણ દેવું પુણ્ કરવું જોઇએ.
"
જેમ દેવાદારની આ ફરજ છે, તેમ લેણદારે પણ ઔદાર્ય કેળવી દેવાદાર નિષ્ફળ હોય તા તેને ધીમે ધીમે મળે ત્યારે આપજે' વગેરે કહી આત ધ્યાનમાંથી બચાવવા જોઇએ, છેવટે ‘મારું લેણું હું ધ રૂપે તને અર્પણ કરું છું' કહીને છેડી દેવું જોઇએ, પણ લેશુદાર તરીકેના સંબંધ લાંખા કાળ રાખવા નહિ, કારણ કે અકસ્માત્ મરજી વગેરે થાય તે ભવાન્તરમાં એ સારા વૈર વગેરેનુ' કારણ અને. એ પ્રમાણે વેપારથી ધીરેલું પણ પાછુ આવવું દુષ્કર જણાય તેા ધર્માદા કરીને છેડી દેવુ જોઈએ. આ કારણે અને ત્યાં સુધી સાધર્મિકા સાથે વ્યાપાર કરવા, કે જેથી લેણુ' વસુલ ન થાય તા પણ તે ધર્મ માગે ઉપયોગી થાય. અન્ય ધનિક પ્રત્યે મત્સર ન કરવા. પ્રારબ્ધાધીન વસ્તુમાં મત્સર કરવા નિષ્ફળ છે,
વળી અનાજ, કરિયાણાં વગેરેના વેપારીએ ‘દુષ્કાળ, રોગચાળા, વગેરે થાય તેા વસ્તુ માંઘી થતાં મને ઘણી કમાણી થાય' એવી ઈચ્છા કદાપિ કરવી નહિ, કદાચ દૈવયેાગે દુષ્કાળ વગેરે થાય અને વસ્તુઓ દુલભ-માંઘી થાય તા પણ તેવી અતવાળી વસ્તુઓના વેપારની ઈચ્છા પણ કરવી નહિ. અને માંઘવારીથી, મને લાલ સારા થશે.' વગેરે સૂર વિચારશ કરવા નહિ. હંમેશા સંતાષી, ન્યાયી અને દયાળુ બનવું. ગ્રાહકોના હિતની ચિંતા કરવી, દેશ-કાળને ઉચિત નફા લેવા, પઠાણી વ્યાજ, વટાવ, વગેરે ક્રૂરતાથી મેળવેલી આજીવિકા જીવને ક્રૂર બનાવીને ધમ થી બ્રષ્ટ કરે છે. ધર્મનું મૂળ ઢચા છે, યાના પરિણામથી ન્યાય–નીતિની રક્ષા
Page #253
--------------------------------------------------------------------------
________________
૮
ધમસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
થાય છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્યને બંધ થતાં અલ્પ પ્રયત્ન ઘણી લકમી મળે છે, જીવન અલ્પજરૂરી આતવાળું બનવાથી આજીવિકાનું કષ્ટ ટળી જાય છે અને એથી ધર્મમાં ચિત્તની સ્થિરતા વગેરે વિવિધ લાભ થાય છે, કેઈની ખોવાયેલી વસ્તુ પણ “અમુકની છે? એમ જાણવા છતાં લેવી નહિ.
તેલાં-માપાં છેટાં રાખવાં નહિ, જૂનાધિક તળવું નહિ, સારી-નરસી વસ્તુ ભેળ-સંભળ કરવી નહિ, અનુચિત વ્યાજ લેવું, લાંચ રૂશ્વત આપવી કે લેવી, બેટે કર લે, બેટાં કે થસાએલાં નાણાં કપટથી સારા તરીકે ખપાવવાં, કરેલું સાટું ના કબૂલ કરવું, બીજાના ગ્રાહકોને ભરમાવવા, કાપડ, ઝવેરાત, વગેરેની અંધકારમાં દીપક વગેરેથી પરખ કરાવી વેચાણ કરવું, સારો નમુને બતાવીને વસ્તુ હલકી આપવી, અક્ષર-શાહી-લેખ–વગેરે બદલવા, ઈત્યાદિ ઠગાઈ વ્યાપારમાં કરવી નહિ. કહ્યું છે કે જેઓ વિવિધ કપટથી બીજાઓને ઠગે છે તેઓ ખરેખર પિતાના આત્માને ઠગે છે. વળી સ્વામી, મિત્ર, વિશ્વસ્ત, દેવ, ગુરૂ, વૃદ્ધ, બાળ, વગેરેને દ્રોહ કે કોઈની થાપણ ઓળવવી વિગેરે પાપ તે હત્યા કરવા તુલ્ય હોવાથી સર્વથા તજવાં.
ગુપ્ત અને પ્રગટ, એમ પાપના બે પ્રકારે છે, ગુપ્ત પણ ન્હાનું અને મોટું એમ બે પ્રકારે છે, તેમાં બેટાં તેલ-માપાં વગેરે રાખવાં તે ગુપ્ત ન્હાનું અને વિશ્વાસઘાત વગેરે ગુપ્ત મોટું પાપ છે. પ્રગટના પણ કુલાચાર રૂપે અને નિર્લજજપણે કરેલું એમ બે પ્રકારો છે, તેમાં ગૃહસ્થ આરંભાદિ કરે કે શ્લેષ્ઠ હિંસાદિ કરે, તે પ્રગટ કુલાચાર રૂપ છે અને સાધુ વગેરે દે સેવે તે પ્રગટ નિર્લજજતારૂપ છે. આ નિર્લજજતાથી કરેલાં પાપ શાસનની અપભ્રાજનાદિ કરાવીને સંસારમાં અનંત કાળ પણ પરિભ્રમણ કરાવે છે. કુલાચારનાં પ્રગટ પાપથી કર્મબંધ થાય, પણ અલ્પ થાય છે, અને ગુપ્ત પાપ તે અસત્યરૂપ હોવાથી તેનાથી કર્મબંધ અતિઆકરે થાય છે, કારણ કે અસત્યરૂપ પાપને ભેગશાસ્ત્ર ટીકામાં સર્વ પાપના સમૂહ કરતાં પણ અધિક કહ્યું છે.
વળી જેની સાથે પ્રીતિ હોય તે સંબંધીઓ, મિત્ર, વગેરેની સાથે લેણ-દેણાને વ્યવહાર કદાપિ નહિ કરે, થાપણ પણ સાક્ષી વિના તેમને ત્યાં નહિ મૂકવી અને તેઓની મારફત બીજાને ધન મોકલવું પણ નહિ, કારણ કે ધન રળવામાં અને સાચવવામાં બીજાનો વિશ્વાસ કરે ઉચિત નથી.
- જેમ તેમ સેગન ખાવા” વગેરે પણ ઉચિત નથી, તેમાં પણ દેવ ગુરુ કે ધર્મના સેગન તે કદી નહિ ખાવા, બને ત્યાં સુધી કોઈની લેવડ-દેવડમાં સાક્ષી પણ નહિ થવું, કારણ કે ધનને સંબંધ વેર-વિરોધનું મૂળ છે. વળી સામુદાયિક ખરીદ-વેચાણ કરતાં, કે વ્યાપારમાં વિના ટળે અને ઈચ્છિત લાભ મળે વગેરે ઉદેશથી પ્રારંભમાં મહામંત્રનું સ્મરણ,
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪દિનચર્યા–દાન ધર્મની વિધિ
શ્રી ગૌતમસ્વામિજીના નામનો જાપ, વગેરે કરવું અને નફામાંથી કઈ વસ્તુ કે અમુક રકમ દેવ-ગુરુની સેવામાં કે સાત ક્ષેત્રોમાં વાપરવાના મનોરથો કે પ્રતિજ્ઞા કરવી, કારણ કે લૌકિક
કેત્તર સર્વ કાર્યોની સિદ્ધિ મુખ્યતયા ધર્મથી થાય છે, કહ્યું છે કે- વ્યાપારનું ફળ વૈભવ અને વૈભવનું ફળ સુપાત્ર દાન છે, દાન વિનાનો વ્યાપાર અને વૈભવ બન્ને નિષ્ફળ છે.
એ રીતે વ્યવહાર શુદ્ધિથી મેળવેલી રિદ્ધિ ધર્મરિદ્ધિ બને છે, અન્યથા ગરિદ્ધિ અને પાપ રિદ્ધિ બને છે. કહ્યું છે કે- ધર્મમાં વપરાય તે ધર્મઋદ્ધિ, શરીર કે ભેગમાં ખર્ચાય તે ભોગ ઋદ્ધિ અને જેનાથી દાન કે ભગ એકેય ન થાય તે કૃપણની પાપ ઋદ્ધિ જાણવી.
માટે દેવપૂજા, દાન, વગેરે નિત્યકર્મ અને સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, તીર્થયાત્રાદિ વાર્ષિક કર્મમાં ખર્ચીને ઋદ્ધિને ધર્મ ઋદ્ધિ બનાવવી. જે દરરોજ પુણ્યકાર્યો કરતો હોય તેનાં જ પ્રસંગ પ્રાપ્ત વિશેષ પુણ્યકાર્યો શેભે છે, નિત્યકાર્યો ન કરે તે વિશિષ્ટ ધર્મકાર્યો કરવા છતાં તે શોભતાં નથી.
કમાણીની ઈચ્છા પણ ભાગ્યાનુસાર કરવી, નહિ તે આર્તધ્યાનાદિથી અશુભકર્મોને બંધ થાય, ખર્ચ પણ આવકને અનુસારે કરે, કહ્યું છે કે મધ્યમ આવકવાળાએ કમાણીને ચેથાભાગ સંગ્રહ કરે, ચોથે ભાગ વ્યાપારમાં કવો, ભાગ ધર્મ અને ઘરખર્ચમાં વાપર અને ભાગ પોતાના આશ્રિતોને આપે. અધિક આવક હોય તો અડધી કમાણી ધર્મમાં અને અડધીથી આ લેકનાં સર્વ કાર્યો કરકસરથી કરવાં.
ધન ન્યાયપાર્જિત અને વ્યય સુપાત્રમાં એ પહેલે ભાગે શ્રી શાલિભદ્ર વગેરેની જેમ પુણ્યાનુબંધી પુણ્યનું અને ન્યાયપાર્જિત ધન અને જે તે પાત્રમાં વ્યય એ બીજે ભાગે પાપાનુબંધી પુણ્યનું કારણ બને છે. અન્યાયપાર્જિત ધનને સુપાત્રમાં વ્યય, એ ત્રીજે ભાગે મોટા આરંભ કરનારા કે રાજા વગેરેમાં ઘટે (પરિણામોનુસાર ફલ આપે.) અને અન્યાપાર્જિત ધનને પાત્રમાં વ્યય, આ ભાંગે તે વિવેકીએ તજવા ગ્ય છે, માટે અર્થોપાર્જનમાં ન્યાયનું પાલન કરવું તે આ ભવ-પરભવમાં હિતકારી છે,
શ્રાદ્ધદિનકૃત્યમાં તે વ્યવહાર શુદ્ધિને જીવનના પાયા તુલ્ય કહી છે. વ્યવહાર શુદ્ધિથી ધનશુદ્ધિ, ધનશુદ્ધિથી આહાર શુદ્ધિ, આહાર શુદ્ધિથી દેહ શુદ્ધિ, દેહશુધ્ધિથી ધર્મની એગ્યતા અને મેગ્યતાથી કરેલાં સર્વ કાર્યો સફળ થાય છે. એથી વિરુધ્ધ અનીતિથી ધર્મની નિંદા થાય, નિંદા કરનાર-સાંભળનાર બન્નેને બોધિ દુર્લભ થાય. અને બષિ દુર્લભતા તે ધર્મને અધર્મ મનાવી સંસારમાં રખડાવે. એવું આગમવચન હવાથી વિચક્ષણ પુરુષે વ્યવહારશુકિધ અવશ્ય સાચવવી જોઈએ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૩
વળી વ્યાપારમાં દેશ-કાળ વગેરેથી વિરુદ્ધ કાર્યો તજવાં, એમ હિતોપદેશમાળામાં કહ્યું છે તેમાં
૧- દેશવિરુદ્ધ= શિષ્ટ (સજજન) પુરુષ જે જે દેશમાં જે જે કાર્યોને અકરણીય માને તેને દેશવિરુધ્ધ માની તજવાં, જેમ કે સૌવિર દેશમાં ખેતી વગેરે ન કરવા અથવા જાતિ-કૂળ વગેરેની અપેક્ષાએ જે અનુચિત હોય, તે ન કરવા જેમકે - બ્રાહ્મણે દારુ પીવે, ઈત્યાદિ પણ દેશવિરુધ્ધ સમજી અવશ્ય તજવાં.
૨- કાળવિરુદ્ધ શિયાળામાં હિમાલય તરફ, ઉન્ડાળામાં મારવાડ તરફ, વર્ષાઋતુમાં દક્ષિણમાં સમુદ્ર નજીક, કે રાત્રીએ જંગલમાં જવું. ફાગણ માસ પછી તલ પીલવા, પીલાવવા કે વર્ષાઋતુમાં ભાજી શાક વગેરે ખરીદ કરવા-કરાવવાં, વગેરે કાળ વિરુધ્ધ હોવાથી તજવાં.
૩- રાજવિરૂધ= રાજાના માનીતાને અનાદર કરે અને વિરોધીને આદર અથવા સબત કરવી, લેભથી વેરી રાજાના રાજ્યમાં જવું, કે ત્યાંથી આવેલાની સાથે વ્યાપારાદિ કરવાં, કમાણીમાંથી રાજાને ભાગ કે દાણ વગેરે નહિ આપવું, ઈત્યાદિ કાર્યોથી રાજા ગુસ્સે થાય, દંડ કરે, ધર્મની અપભ્રાજના થાય, માટે રાજવિરુધ્ધને ત્યાગ કરવો.
૪- લોકવિરૂદ્ધ= કોઈની પણ નિંદા, અને ધર્મગુર્વાદિની નિંદા તે મેટું પાપ છે, આત્મ-લાઘા, સરળ ભદ્રિક જનની હાંસી,ગુણીજન પ્રતિ મત્સર, ઉપકારી પ્રત્યે કૃતજનતા, બહુજન વિરુદ્ધને સંગ, લેકમાન્યની અવજ્ઞા, ધર્મી કે સંબંધીના સંકટ પ્રસંગે તુષ્ટ થવું, છતી શક્તિયે તેને સંકટમાંથી ન બચાવ, સ્વદેશ-ગામ કે કુળ વગેરેના આચાર ન પાળવા, તેથી વિપરીત વર્તવું, સંપત્તિ વય કે અવસ્થાને ન છાજે તેવા અતિઉદ્દભટ વેષ પહેરવા કે આહારદિ કરવાં, કૃપણુતાથી અતિમલિન વેષ, કે દરિદ્ર જેવાં તુચ્છ આહારાદિ કરવાં, ઈત્યાદિ લેકવિરુદ્ધ કાર્યો છે.
કહ્યું છે કે
લેક જ સર્વ સદાચારી અને ધમીજીનો આધાર લેવાથી લક વિરુધ અને ધર્મ વિરુદ્ધ કાર્યો કરવાં નહિ. લક વિરૂધ્ધ પ્રવૃત્તિ તજવાથી લેકેની પ્રીતિ વધે છે અને જનપ્રીતિ એ સમ્યકત્વ પ્રાપ્તિનું બીજ છે, પરનિંદા કે અત્મશ્લાઘાથી નીચ ગોત્રને બંધ થાય, પરિણામે ઉત્તમકુળના અભાવે ધર્મથી દીર્ધકાળ વંચિત રહેવું પડે, માટે કાચાર એ ધર્માચારને પામે છે, એમ સમજી લેકવિરુદ્ધ કાર્યોને તજવાં.
૫- ધર્મવિરૂધ્ધ = ધર્મથી ઉલટી મિથ્યાત્વપષક પ્રવૃત્તિ કરવી, ગાય-ભેંસ-બળદ વગેરે મુંગાં પ્રાણીઓને નિર્દય પણે મારવાં, સખ્ત બાંધવાં, જૂ - માંકડ- કીડી-મકોડા વિગેરેની જયણા દયા ન કરતાં તડકે કે જયાં ત્યાં નિરાધાર મૂકી દેવાં, ઉન્ડાળામાં ત્રણવાર શેષ કાળમાં
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા-ગૃહસ્થને પિતા પ્રત્યે ઔચિત્ય
૨૩૧
બે વારે જાડા ગરણથી સંખારે સચવાય તેમ જળ ને ગાળવું, અનાજ, ઇંધણાં, શાક-પાનફળ-ફુલ વગેરેમાં ઉપજેલા ની પણ ન કરવી, ખારેક સેપારી વાળ કે ફળો વગેરે જોયા વિના મુખમાં નાખવાં, જળ પીતાં પ્યાલા વિગેરેનો ઉપયોગ ન કરતાં નાળચાથી પીવું, રાંધતાં, ખાંડતાં, દળતાં કે ઘસતાં તે તે પદાર્થોને જીવદયાની દષ્ટિએ જોવાનું અનાદર કરે, મળમૂત્રાદિ કે શ્લેષ્મ, વમન, વગેરે તજવામાં કે પાનનો ગાળ ફેંકવામાં ભૂમિ વગેરેને સમ્યગુ પૂજવા-પ્રમાર્જવા રૂપ જયણા ન કરવી, ધર્મનાં કાર્યોમાં અનાદર અને દેવ, ગુરૂ, સંઘ કે સાધર્મિક પ્રતિ દ્વેષ કરે, વગેરે કાર્યો ધર્મવિરુદ્ધ જાણવાં.
- વળી દેવ, ગુરુ, જ્ઞાન, કે સાધારણ દ્રવ્યને સ્વાર્થે ઉપયોગ કરવો, ધર્મ રહિત-અધર્મીની સેબત કે ધર્મી જનની હાંસી કરવી, કષાયોને ઉદીરવા, ઘણા આરંભવાળી વસ્તુઓને કે પંદર કર્માદાનોને બંધ કરવો, કોટવાળની, પોલિસની કે એવી કુર નેકરી કરવી, વગેરે વિવિધ કાર્યો (અધર્મ રૂપ હેવાથી) ધર્મવિરુદ્ધ સમજીને તેને ત્યાગ કર. એ પાંચેય વિરૂદ્ધ કાર્યોને અવશ્ય તજવાં, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.
તેમ ઉચિત આચરણ પણ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. તેનાથી નેહવૃદ્ધિ, યશકીર્તિ, વગેરે માટા લાભ થાય છે, હિતોપદેશમાળામાં નવવિધ ઔચિત્ય આ પ્રમાણે કહ્યું છે
૧- પિતાનું ઔચિત્ય – પિતાના શરીરની સેવા સ્વયં. ચાકરની જેમ વિનયપૂર્વક કરવી અને તેમને પડતો બોલ ઝીલવો, તેમાં તેમનું શરીર-મસ્તિક-પગ દબાવવા, ઉઠાડવા, બેસાડવા વગેરે અને તે તે ઋતુમાં પથ્ય આહાર વસ્ત્ર ભેજને વિલેપન આદિ ભકિતપૂર્વક આપવાં, તે કાયઔચિત્ય જાણવું.
કહ્યું છે કે
પિતાની સામે બે હાથ જોડીને નમેલા મસ્તકે ઉભા રહેલે પુત્ર જે શેભાને પામે છે, તેનાથી તેમાં ભાગની પણ શેભા ઊંચા રાજ્યાસને બેઠેલે પુત્ર પામ નથી.
વળી પિતાની આજ્ઞાને આદર પુર્વક તુત “હરિ' કહીને સ્વીકારવી અને શક્ય તેટલી વહેલી તેને સફળ કરવી, તે વચનઔચિત્ય છે. તથા મનથી પિતાની ઈચ્છાને અનુસરે, બુદ્ધિના આઠ ગુણેને આશ્રય કરે, હૃદયના ભાવે નિખાલસ ભાવે જણાવે, તેમની સલાહને ઈચ્છે
અમુક કાર્ય અમુક રીતે કરવું” એમ સ્વયં સમજવા છતાં પિતાની સલાહ મુજબ કરે, દરેક કામમાં તેમની હિતશિક્ષા અને આશીર્વાદને ઈચ્છ. ઠપકો આપે તે પણ ઉપકારી માને અને પિતાના ધાર્મિક અનેરને શક્ય હોય ત્યાં સુધી પુરા કરે, વગેરે પિતા અંગે મનનું ઔચિત્ય જાણવું. માતા અંગે પણ એજ વર્તન કરવું. , ઠાણપંગસૂત્રમાં કહ્યું છે કે- ૧- માતાપિતા, ૨- સ્વામી અને ૩- ધર્માચાર્ય, એ ત્રણેના ઉપકારને બદલે વાળ દુષ્કર છે, બાહ્ય સેવા વગેરે ગમે તેટલું કરે તે પણ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩ર
ધસંગ્રહ ગુરુ ભાવ સારધ્ધાર ગા. ૬૩
તે દુપ્રતિકાર્ય છે, માત્ર વીતરાગના ધર્મથી તેઓ ખસી જાય ત્યારે પુનઃ તેમને ધર્મમાં સ્થિર કરવાથી (જેડવાથી) જ તેમના ઉપકારનું ઋણ વળે છે.
૨- માતા અંગે ઔચિત્ય- માતા પ્રત્યે પિતા કરતાં પણ અધિક સદભાવથી વર્તવું, કારણ કે સ્ત્રીસ્વભાવે જ તે પરાભવ સહી શકતી નથી, કહ્યું પણ છે કે- ઉપાધ્યાય કરતાં આચાર્યનું દશ ગુણું, તેનાથી પિતાનું સગુણું અને પિતાથી માતાનું હજારગુણું ગૌરવ (મહત્ત્વ) છે.
૩- ભાઈઓનું ઔચિત્ય- સર્વ ભાઈઓને પિતાની તુલ્ય અને મોટાભાઈને પિતાતુલ્ય જાણ. નાના ભાઈઓનું પણ દરેક કાર્યોમાં બહુમાન કરવું, તેમનાથી હૃદય છૂપાવવું નહિ, અંતરની વાત કહેવી અને પુછવી, તથા સારા વેપાર-વ્યવહારમાં જોડવા, કોઈવાર સંકટમાં નિભાવ કરવા તેમનાથી ધન છૂપાવવું પડે, તે પણ દ્રોહ બુદ્ધિથી છૂપાવવું નહિ, કુસંગતથી બચાવવા માટે, સદભાવથી ધીમે ધીમે સમજાવવા, ન માને તે મિત્રો દ્વારા ગુપ્ત ઠપકે અપાવે, સ્વજન સંબંધીઓ દ્વારા હિતશિક્ષા અપાવવી અને જાતે પણ હાર્દિક નેહ અખંડ રાખીને બહારથી ગુસ્સે બતાવ, એમ કરતાં સન્માર્ગે આવે તે નિશ્ચલ રનેહથી બેલાવવા સંભાળવા, અને કુસંગ ના છેડે તે પણ તેની તેવી પ્રકૃતિ માની ઉપેક્ષા કરવી, કારણ કે સખ્તાઈ કરવાથી શત્રુ થઈ જવાને સંભવ રહે, વળી વિનીત કે અવિનીત પણ ભાઈનાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યે તે વસ્તુ દેવા લેવામાં ભેદ રાખ નહિ, પિતાના પરિવાર તુલ્ય વ્યવહાર કરે, અને સાવકી માતાના પુત્ર પ્રત્યે તે સગાભાઈથી પણ અધિક ઔચિત્ય કરવું, કારણ કે તેની સાથે રાખેલું અંતર જાહેર થતાં જ ચિત્ત તૂટે, અપ્રીતિ થાય અને લેકમાં પણ અપકીર્તિ થાય, વિગેરે ભાઈઓ અંગે ઔચિત્ય જાણવું.
બીજા પણ માતાતુલ્ય પિતાતુલ્ય કે ભાઈતુલ્ય મનાતાં સ્ત્રી-પુરુષ સાથે એ જ પ્રમાણે યથાયોગ્ય ઔચિત્ય કરવું, કહ્યું છે કે- પિતા, વિશિષ્ટ ઉપકારી, વિદ્યાદાતા ગુરુ, અન્નદાતા સ્વામી, અને પ્રાણ દાતા, એ પાંચ પિતા છે, રાજપની, ગુરુપત્ની, સાસુ, જનેતા અને સાવકીમાતા, એ પાંચ માતાઓ છે, અને સગી માતાનો પુત્ર, સહાધ્યાયી, મિત્ર, રોગમાં સહાયક અને માર્ગે જતાં વાતને વિસામે આપનાર, એ પાંચને ભાઈ સમજવા.
તાત્પર્ય કે તેઓની સાથે પણ સગી માતા-પિતા અને ભાઈ તુલ્ય વર્તવું. ભાઈઓનું પરસ્પર મુખ્ય કર્તવ્ય તે ધર્મથી સદાતાને ધર્મમાં જેડ, અધર્મથી રોક, વગેરે છે. કારણ કે પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર રૂપી ઘરમાં મોહ નિદ્રામાં ઊંઘેલાને જગાડે એ જ પરમબંધુ છે, મિત્રોની સાથે પણ સગા ભાઈની જેમ વર્તવું.
૪-પત્ની પ્રત્યે ઔચિત્ય- પત્નીને પ્રેમથી બોલાવવી, ઉચિત બહુમાન કરવું, વગેરે તેને સદ્દભાવ વધે તેમ વર્તવું. વડિલ વગેરેની સેવામાં જોડવી, વસ્ત્રાલંકારાદિ ઉચિત
Page #258
--------------------------------------------------------------------------
________________
ર૦ ૪ દિનચર્યા– ગૃહસ્થને પુત્ર પ્રત્યેનું ઔચિત્ય
૨૩૩
હોય તેટલું જ આપવું, ઘણા પુરુષ જ્યાં મળતા હોય ત્યાં અને નાટક- પ્રેક્ષણ વગેરે જાહેર સ્થાને અને રાત્રે તે ઘર બહાર જતાં રોકવી, કુશીલ કે પાખંડીઓની સોબત કરવા નહિ દેવી, ઘરનાં કાર્યોમાં સવિશેષ જોડવી, પોતાનાથી જુદી નહિ રાખવી, કારણ કે પ્રીતિ પ્રાયઃ મીલનથી ટકે છે. કહ્યું છે કે- મળવાથી, બલવાથી, પ્રશંસાથી, ઉચિત વસ્તુ વગેરે આપવાથી, અને સામાની ઈચ્છાને અનુસરવાથી, પ્રેમ નિશ્ચલ બને છે, તેથી ઉલટું ન મળવાથી, વાર વાર મળવાથી, અલાથી, મેટાઈ દેખાડવાથી કે અપમાન કરવાથી અને વિયેગથી પ્રેમ તૂટે છે.
વળી પિતાનું અપમાન સ્ત્રીને કદાપિ જણાવવું નહિ, તે ભૂલ કરે તે તેને એકાન્તમાં શિક્ષા કરવી, એમ કરતાં ગુસ્સો કરે તે તુ મનાવી લેવી, વેપાર વગેરેમાં થયેલી લાભહાનિ, કે ઘરની કઈ ગુપ્ત વાત સ્ત્રીને કહેવી નહિ, કારણ કે તુચ્છ પ્રકૃતિને કારણે તેવી વાત બીજાને જાહેર કરે અને નિરંકુશ બની જાય, માટે તેની યોગ્યતાને વિચારી જરૂર પૂરતું જ તેને મહત્વ આપવું, બધી બાબતમાં સ્ત્રીને મુખ્યતા ન આપવી, વળી તેને કુલીન, પરિણતવયવાળી પૌઢ, સુશીલ સમાન ધર્મવાળી અને નિર્દભ, એવી સ્વજનની સ્ત્રીઓ સાથે પ્રીતિ કરાવવી, તેમની સાથે ધર્મ કરવા મંદિર ઉપાશ્રયે મોકલવી, રેગ કે આપત્તિ પ્રસંગે ઉપેક્ષા ન કરતાં ઔષધાદિ કાળજીથી કરવું અને ધર્મ કાર્યોમાં સારી રીતે સહાયક થવું, ઈત્યાદિ પત્ની પ્રત્યે ઔચિત્ય કરવું.
૫-પુત્ર પ્રત્યે પિતાનું ઔચિત્ય- બાલવયમાં લાલન-પાલન કરવું અને બુદ્ધિના ગુણ જેમ જેમ ખીલે તેમ તેમ વિવિધ કલાઓનો ક્રમશઃ અભ્યાસ કરાવ, દેવ, ગુરુ, ધર્મમિત્રો અને સ્વજનેને પરિચય કરાવે, શિષ્ટ મિત્રોની મૈત્રી કરાવવી, યૌવન પામતાં વય, કુળ, શીલ, રૂપ, વગેરેથી સમાન કન્યા સાથે પરણાવ. પછી ક્રમશઃ ઘર – વ્યવહારનો ભાર સોંપી નિવૃત્ત થવું અને ગ્યતા પ્રગટતાં પુત્રને ઘરને અધિપતિ બનાવ. પુત્રના ગુણોની પ્રશંસા કદી નહિ કરવી, કઈ કારણે કરવી પડે તો પણ તેની સમક્ષ તે ન જ કરવી, કારણ કે તેથી તેને ગુણ વિકાસ અટકી જાય અને અવિનય-અભિમાન વગેરે દેશે પ્રગટે.
કહ્યું પણ છે કે “ગુરુજનની સ્તુતિ તેઓની સમક્ષ કરવી, મિત્રો અને સ્વજનની પરોક્ષમાં કરવી, નોકર-ચાકરની કામ પૂર્ણ કર્યા પછી કરવી, સ્ત્રીની પ્રશંસા મરણ પછી કરવી અને પુત્રની કદાપિ નહિ કરવી. વળી પુત્રની સમક્ષ ચોરી, જુગાર, વગેરે વ્યસનનાં કટુ ફળો તથા તેના દાન્તો કહી તેવાં મહા પાપોથી (વ્યસનથી) બચાવવા, આવક-જાવકને હિસાબ પૂર્ણ માગવે, એમ કરતાં પિતાનું ગૌરવ જળવાઈ રહે અને પુત્ર સ્વચ્છેદી ન બને, રાજસભાને પણ પરિચય કરાવે, અને અન્ય દેશના આચાર-વિચાર-વેપાર વગેરેનું સ્વરૂપ સમજાવવું. ઈત્યાદિ પુત્ર પ્રત્યે ઔચિત્ય જાણવું.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ધમસંગ્રહ ગુ૦ ભાટ સરધાર ગા. ૬૩
૬- સ્વજને પ્રત્યે ઔચિત્ય – પિતરાઈઓ, મોસાળીયા અને સાસરીયાં, વગેરે સ્વજને કહેવાય છે, પિતાને ઘેર પુત્રજન્મ કે લગ્ન વગેરે શુભ પ્રસંગે તેમને બેલાવવા, સત્કાર-સન્માન કરવું અને સંકટ વગેરે હાનિના પ્રસંગે પણ તેઓને સાથે રાખવા, પિતે પણ તેમના સારા-નરસા પ્રસંગે હાજર રહેવું, સહાય કરવી. સંકટ પ્રસંગે તેમનો ઉદ્ધાર કરે, તેમના વિરેાધી સાથે મૈત્રી આદિ સંબંધ ન કરે અને તેમના મિત્રાદિ સાથે સંબંધ કરવો, પીઠ પાછળ નિંદા ન કરવી, હાસ્ય-વિનેદથી પણ વાળુ કલહ ન કરે, ગેરહાજરીમાં તેમના ઘેર ન જવું, લેણ-દેવાનો સંબંધ કરે જ નહિ, અને ધર્મ આરાધનાનાં કાર્યો તેમની સાથે એકમતથી કરવાં, વગેરે સ્વજનનું ઔચિત્ય જાણવું.
૭- ધર્માચાર્ય પ્રત્યે ઔચિત્ય- ત્રણે કાળ ભક્તિ-બહુમાન પૂર્વક વન્દન કરવું, તેમના ઉપદેશાનુસાર આવશ્યકાદિ કર્તવ્ય કરવાં, શ્રદ્ધાપૂર્વક તેમના મુખે જિનવાણી સાંભળવી, તેઓની આજ્ઞા પ્રેમપૂર્વક માનવી, અવજ્ઞા ન કરવી, તેમના અવર્ણવાદ અટકાવવા, ગુણોની પ્રગટ પ્રશંસા કરવી, છિદ્રો જેવાં નહિ, સુખ-દુઃખમાં મિત્ર તુલ્ય વર્તવું, તેમના પ્રતિ થતા વિરોધીઓના ઉપસર્ગોને અટકાવવા, કેઈ વિષયમાં ઠપકે આપે તે તહત્તિ કહી કૃતજ્ઞભાવે સ્વીકારે, તેમની પણ કેઈ પ્રમાદ- ભૂલ થાય તે વિનય સાચવીને એકાન્તમાં તેને ખ્યાલ કરાવી સુધરાવવી, ગામમાં આવે ત્યારે સન્મુખ જવું, ઘેર આવે ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ દાબવા અને શુદ્ધ આહાર-વસ્ત્ર-પાત્ર–પાણી, વગેરે સંયમોપગી વસ્તુનું દાન કરવું, વગેરે સમાચિત વિચાર કરે, વળી તેમના ગુણ પ્રત્યે ગાઢ અનુરાગ કરવો, અન્ય દેશમાં વિચરતા હોય ત્યારે પણ વાર વાર તેમણે આપેલાં સમ્યત્વ, વ્રત, વગેરેનું પાલન તથા ઉપકારનું સ્મરણ કરવું, વગેરે ધર્માચાર્યનું ઔચિત્ય જાણવું.
- ૮ - નાગરિકે પ્રત્યે ઔચિત્ય- પિતાના ગામ-નગરમાં રહેનારા સમાન આજીવિકા વાળા નાગરિકે કહેવાય, તેમની સાથે સંપીને રહેવું, સુખ-દુઃખમાં, સંકટ-હર્ષમાં કે લાભ-હનિમાં સર્વત્ર સમ સુખ-દુખવાળા થવું, રાજદરબારમાં જતાં તેમને સાથે રાખવા, એકલા કદી નહી જવું, કેઈએ વિશ્વાસથી કહેલી વાત બીજાને કહેવી નહિ, કેઈની ચાડી કરવી નહિ, પરસ્પર વિવાદનો પ્રસંગ આવે તો ત્રાજવાની જેમ મધ્યસ્થ રહેવું, સ્વજન-સંબંધી કે જ્ઞાતિજનની દાક્ષિણ્યતા કે લાંચ રૂશ્વતને વશ થઈ જાય છોડે નહિ, પોતાના ધન, સત્તા, કે પીઠબળના પ્રભાવે નિર્બળને અન્યાય કરે નહિ, સામાન્ય અપરાધથી કેઈની ફરીયાદ સરકારમાં કરવી નહિ, કારણ કે અધિક દાણ-કર, કે રાજદંડથી પરાભવ પામેલા પ્રાયઃ વિરોધ કરીને સંપ તેડી નાંખે છે, માટે સંપ કઈ રીતે તેઓ નહિ, સંપથી જ સર્વનું કલ્યાણ છે, વળી કલ્યાણના અર્થીએ રાજકર્મચારીઓ સાથે લેવડ-દેવડ કરવી નહિ, રાજાની સાથે તે કદી કરવી નહિ, ઈત્યાદિ નાગરિકેનું પારસ્પરિક ઔચિત્ય જાણવું.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા-ગૃહસ્થને અન્ય ધર્મ
પ્રત્યેનું ઔચિત્યા
૨૩૫
૯- અન્યધર્મિઓ પ્રત્યે ઔચિત્ય – અન્ય ધર્મીઓના ગુરુ આપણા ઘેર આવે તે તેમને યથાયોગ્ય દાન દેવું, ઔચિત્ય કરવું અને તે રાજમાન્ય હોય તે સવિશેષ ઔચિત્ય કરવું. ઘેર આવેલાનું ઔચિત્ય કરવું, સંકટમાં પડેલાને સહાય કરવી, દુઃખીઓની દયા કરવી, એ ગૃહસ્થને આચાર છે, સમતિવંતને પણ આ ઔચિત્ય કરવાથી અતિચાર લાગે નહિ, માટે ડાહ્યા માણસે ઘેર આવનારને સન્માનથી બોલાવવા, આસન આપવું, આવવાનું પ્રજન પૂછવું અને શક્ય હોય તે તેનું કામ કરી આપવું, કહ્યું છે કે- સર્વનું યથાયોગ્ય ઔચિત્ય કરવું, ગુણાનુરાગ કર, જિનવચનમાં પ્રીતિ કરવી અને અવગુણીની ઉપેક્ષા કરવી, એ (વ્યવહાર) સમકિતનાં લક્ષણ છે.
સમુદ્રો મર્યાદા મૂકે નહિ, પર્વતે ચલિત થાય નહિ, તેમ સજજન કદાપિ ઔચિત્યને ચૂકતા નથી. વધારે શું કહેવું? ત્રિલોકનાથ તીર્થંકરદે પણ ગૃહસ્થપણામાં માતા-પિતા વગેરેનું પૂર્ણ ઔચિત્ય કરે છે.
એમ વ્યવહાર શુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય જણાવ્યું. હવે તે પછીનાં મધ્યાહુનાદિનાં કર્તવ્ય જણાવે છે.
मूल- “मध्याह्वेऽर्चा च सत्पात्रदानपूर्व तु भोजनम् ।
નવરાતિસૂકા ના શાશ્વારિસના દિકા અર્થ ગૃહથે મધ્યાહે જિનપૂજા, પછી સુપાત્રદાન પૂર્વક ભોજન, પુનઃ ભોજન પછીનું પચ્ચખાણ અને શાસ્ત્રના જ્ઞાતાઓની સાથે શાસ્ત્રાર્થનું ચિંતન કરવું. તેમાં પૂર્વે કહેલા વિધિ પ્રમાણે મધ્યાહે તે સવિશેષ શાલી-દાલ વગેરે રસેઈનું નૈવેદ્ય ભેટ કરવા પૂર્વક બીજી વાર પૂજા કરવી, તથા સાધુ-સાધ્વી વગેરે સત્પાત્રને દાન દઈ ભોજન કરવું, અર્થાત્ શ્રાવકનું ભજન દાનપૂર્વક જ હોય.
| મધ્યાહનની પૂજા અને ભજન મધ્યાહને જ કરવું, એ નિયમ નથી. વહેલી ભૂખ લાગે તે “ભૂખ લાગે તે ભેજનકાળ” એ લેક રૂઢિને અનુસરી મધ્યાહ પહેલાં પણ પૂજા કરીને પચ્ચખાણ પૂર્ણ થાય ત્યારે ભોજન કરી શકાય. દાનને વિધિ કહે છે કે
સુપાત્રદાનને વિધિ= ભજન સમયે શ્રાવક નિમંત્રણ પૂર્વક સાધુ ભગવંતને ઘેર લાવે, અગર સ્વયં આવતા હોય તે સન્મુખ જાય, કારણ કે વિનયથી દાનનું ફળ સુંદર મળે છે, માટે દાન દેતાં પ્રતિપત્તિ (સેવા) વિનય કરવાને ગૃહસ્થને આચાર છે.
ગશાસ્ત્ર (પ્ર. ૩ગાથા ૧૨૫-૧૨૬)માં કહ્યું છે કે- ગુરુને જોતાં જ ઉભા થવું, સામે જવું, બે હાથ મસ્તકે એડવા, આસન આપીને બેસવા વિનંતિ કરવી, બેઠા પછી બેસવું, વંદન કરવું, શરીર સેવા કરવી અને જતાં વળાવવા જવું, વગેરે ગુરુને પ્રતિપત્તિ વિનય કરે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ધસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૪
વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવને વિચાર કરે કે સાધુને કેવી વસ્તુ સંયમે પગી છે? તે વસ્તુ આ ક્ષેત્રમાં બીજેથી મળે તેમ છે કે નહિ? વળી ઋતુ કયી છે? આ તુમાં ઉપયોગી પદાર્થ કયા છે? વળી દુષ્કાળ છે કે સુકાળ ? અને સંયમે પગી વસ્તુનું દાન કરનાર અન્ય ગૃહશે કેવા સંપત્તિમાન કે અસંપત્તિમાન છે? વગેરે વિચારીને આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, જ્ઞાની, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શૈક્ષ અને સુધાળુ, વગેરે સર્વ સાધુઓને યથાગ્ય વિચાર કરી તેઓને જરૂરી વસ્તુઓનું દાન કરે. શ્રાવક સંપત્તિ પ્રમાણે સર્વ ઉત્તમ વસ્તુઓનું સર્વ સાધુઓને દાન કરવાની ભાવના રાખે, તેમાં પણ આચાર્ય વગેરેને
ગ્ય તે તે વસ્તુ આપવાની ભાવના તે સવિશેષ રાખે.
- દાનનાં દૂષણે- બીજાની સ્પર્ધાથી, મોટાઈ મેળવવા, મત્સરથી, સ્નેહરાગથી, લોકભયથી, સંજદિને ભયથી, દાક્ષિણ્યતાથી, બીજાના અનુકરણ માટે, બદલાની ઈચ્છાથી, કપટથી, દાનના સમયે વિલંબ કરવાથી, અનાદરથી, કડવા શબ્દો સંભળાવવાથી, પાછળથી પ્રશ્ચાત્તાપ કરવાથી અને દીનતાપૂર્વક દેવાથી, દેવા છતાં દાન દૂષિત બને છે, અને પાપાનુબંધી પુણ્યનો બંધ થવાથી પરિણામે સંસારમાં રખડવું પડે છે, માટે એ સર્વ દોષ રહિત કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી કૃતજ્ઞભાવે દાન દેવું.
તે પણ સાધુના બેતાલીસ દેવ વગેરેથી રહિત, પિોતાને માટે વસાવેલું, કે તિયાર કરેલું, એવું અન્ન-પાણી – વસ્ત્ર-પાત્રાદિ સ્વયં, અથવા પાસે ઉભા રહીને સ્ત્રી-પુત્રાદિના હાથે અપાવવું, તેમાં પણ પ્રથમ ઉત્તમ અને દુર્લભ વસ્તુની, પછી સામાન્ય વસ્તુની, એમ ક્રમશઃ વિનંતી કરવી.
શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે- સાધુને દાન દેતાં ઉત્તમ શ્રાવક દેશનો એટલે અહીં કયી વસ્તુ સુલભ કે દુર્લભ છે તેને, લેકો સાધુઓના પરિચિત અને દાન રુચિવાળા છે કે નહિ તેને, સુકાળ-દુષ્કાળનો અને પુરુષને એટલે આચાર્ય, ઉપાધ્યાય, જ્ઞાની, ગીતાર્થ, બાળ, વૃદ્ધ, માંદા, કોમળ સંઘયણવાળા, વગેરેને વિચાર કરીને સાધુને (વૈદ્ય જેમ દેશ-કાળ-દર્દીની શક્તિ-સંપત્તિ, વગેરેને વિચારીને હિતકર ઔષધ આપે તેમ શ્રાવક પણ) સંયમપકારી, શરીરને અનુકૂળ તથા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે દાન આપે.
. તેમાં પણ આવા ગ્ય સર્વ વસ્તુઓની નામ પૂર્વક વિનંતી કરે, એમ કરવાથી સાધુ જરૂર ન હોવાથી ન થવીકારે, તે પણ દાતાને ફળ મળે, એથી ઉલટું નામ પૂર્વક વિનંતિ નહિ કરવાથી સાધુને જરૂર હોવા છતાં માગે નહિ, વહારે નહિ, તે દાનથી વંચિત રહેવું પડે.
એમ વિધિથી ગુરુને પડિલાભીને વંદન કરીને બારણા સુધી કે પિતાની અનુકૂળતા મુજબ આગળ સુધી વળાવવા જાય, ગામમાં સાધુ ન હોય તે પણ ભોજન સમયે દિશાઓમાં
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા-સુપાત્રદાનમાં ઉત્સગ અપવાદ.
૨૩૭
જેતે રહે અને ભાવતા ભાવે કે કોઈ મહારાજ આવી જાય તે વહેરાવીને જોજન કરું, ઉત્તમ શ્રાવક જે વસ્તુ સાધુને આપી. ન હોય તેને વાપરે, નહિમાટે જ જતા. વખતે સાધુની રાહ જેતે રહે.
સુપાત્ર દાનમાં ઉત્સર્ગ–અપવાદો= સાધુને દોષિત વસ્તુ વિના, સંયમ નિર્વાહ શકય હોય, છતાં દેષિત દેવાથી લેનાર- દેનાર બનેનું અહિત થાય, એમાં વિદ્ય-રેગીનું દષ્ટાન્ત સમજવું. જેમ કે અપગ્ય સેવવાથી રોગીને રેગ વધે, તેમ વિના કારણે દોષિત વસ્તુ વાપરનાર સાધુને સંસાર વધે અને અપથ્ય આપનાર વૈદ્યની આજીવિકા તૂટે, તેમ નિષ્કારણ દોષિત આહારાદિનું દાન કરનાર આગામી ભવનું આયુષ્ય અ૫ (ટુંકું) બાંધે, એ ઘનિયુકિત ગાથા ૪૪૬ માં કહ્યું છે કે- “સાધુતાથી રહિત જે લાલચુ સાધુ જ્યાંથી જે મળે તે સદોષ-નિર્દોષ વહેરે, તે જ્ઞાની હોય તે પણ દીર્ઘ સંસારી થાય.”
દાતાને અંગે પણ શ્રી ભગવતી– સૂત્ર ૨૦૩ માં કહ્યું છે કે- જીવ હિંસા કરનારે, અસત્ય ભાષી, એ જે ગૃહસ્થ તેવા શ્રમણ-માહણને સચિત્ત કે દોષવાળાં આહાર-પાણી ખાદિમ કે સ્વાદિમ આપે છે, તે નિચે અલ્પ આયુષ્ય બાંધે છે, એમ ઉત્સર્ગથી તે દોષિત વસ્તુનું દાન બન્નેનું અહિત કરે છે, કિન્તુ કોઈ રોગ એવો પણ હોય છે કે જેમાં કુપથ્ય હિતકર અને પચ્ચ અહિતકર બને, તે રીતે સાધુને પણ દુષ્કાળ, અટવી, માંદગી વગેરે કોઈ એવી અવસ્થા હોય કે જેમાં દેષિત પણ સંયમને ઉપકારી બને, ત્યારે અપવાદથી દોષિત લેનાર-દેનાર બન્નેને લાભ પણ થાય.
એ ઘનિર્યુક્તિ ગાથા-૪૭ માં કહ્યું છે કે- “સર્વ પ્રવૃત્તિમાં સંયમ રક્ષા કરવી અને તેમ કરતાં કોઈવાર પ્રાણ (શરીર)નો નાશ થાય તેમ હોય તે અપવાદ સેવીને પણ પ્રાણની રક્ષા કરવી, કારણ કે એ રીતે પણ સંકટ ટળ્યા પછી પુનઃ પ્રાયશ્ચિતદ્વારા શુદ્ધિ કરી શકાય છે, અને પરિણામ સંયમ રક્ષાના હોવાથી અવિરતિને દોષ લાગતું નથી” એમ આગમના મર્મને જાણનારા ગીતા જ્ઞાનાદિ વિશેષ ગુણોની પ્રાપ્તિ વગેરે વિશિષ્ટ કારણે દેષિત આહાર વહેરે ત્યારે લેનાર-દેનાર બન્નેનું અહિત થતું નથી.
વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે- થડી હાની ભેગવીને પણ વિશેષ લાભથી ઈચ્છા કરવી તે પંડિતનું લક્ષણ છે, એથી અપવાદ સેવનાર ગીતાર્થ એમ વિચારે કે- અપવાદ સેવીને મિક્ષ માર્ગની રક્ષા કરીશ, અથવા શાસ્ત્રાભ્યાસ કરીશ, તપ-ઉપધાનમાં સવિશેષ ઉદ્યમ કરીશ, અથવા જિનાજ્ઞાને પાળતે ગણ =ગચ્છને સંભાળીશ, વગેરે શુદ્ધ આલંબનથી અપવાદને સેવનારો પણ મોક્ષને પામે છે. દાતારને પણ કારણે દેષિત આપવાથી ગુણ થાય છે. | શ્રી ભગવતીમાં સૂત્ર ૨૬૩માં કહ્યું છે કે (સંકટમાં પડેલા સાધુને) શ્રાવક દોષિત (અકથ્ય) વસ્તુનું દાન કરે તે પણ ઘણું નિર્જરા અને અલ્પ બંધ થાય છે. શ્રાદ્ધદિન
*
*
*
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારધાર ગા. ૬૪
કૃત્યમાં પણ કહ્યું છે કે અટવી વિગેરેમાં લાંબા વિહારથી થાકેલા, બીમાર, ન્યાયતક આદિ કઠિન શાને ભણનારા, લેચ કરેલા, કે વિશેષ તપસ્વી, એવા સાધુને કરેલું દાન ઘણું ફળ આપે છે.
અહીં સુધી કહેલે સઘળે દાનને વિધિ ધનિકને અંગે જાણવે. કારણ કે તે સર્વ સાધુઓને સર્વ વસ્તુનું દાન કરી શકે, સામાન્ય શ્રાવક તે અન્ય સાધુઓને દાનરૂચિવાળા બીજા શ્રીમંતશ્રાવકોનાં ઘેર લઈ જાય, કે ઘર બતાવે અને પિતાના નિકટના ઉપકારી કે તેઓના પરિવારને પોતે આપે. આ કારણે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રાવક સારા વિભવવાળે હોય તે સર્વ સાધુઓને વઆદિ સર્વ વસ્તુ સમાન રીતે આપે, ગુણવતમાં ભેદ રાખે નહિ. પણ તુરછ વૈભવવાળાએ દિશા પ્રમાણે આપવું.”
તે દિશા (દૂર નિકટના ઉપકારી) નું સ્વરૂપ આ પ્રમાણે છે.
સાધુઓમાં કેટલાક વસ્ત્રાદિની જરૂર વિનાના તે કેટલાક જરૂરવાળા હોય, જરૂરવાળામાં પણ કેટલાક સ્વયં લબ્ધિવંત (વસ્તુ મેળવી શકે તેવા) તે કેટલાક લબ્ધિ રહિત હોય, લબ્ધિરહિતમાં પણ કેટલાક સપક્ષ (અન્ય સાધુઓની) સહાયવાળા તે કેટલાક તેવી સહાય વિનાના પણ હોય, એમ પરસ્પર અસમાન હોય, જ્યારે બીજી બાજુ ભિક્ષાર્થે આવેલા બધા જરૂર વિનાના કે જરૂરવાળા, બધા લબ્ધિવંત કે લબ્ધિરહિત, બધા સપક્ષ સહાયવાળા કે સહાય વિનાના, એમ સમાન પણ હોય, તે તુચ્છ વૈભવવાળે શ્રાવક જે દિશાથી નિકટ એટલે નિકટના ઉપકારી હોય, જેના ઉપદેશથી ધર્મ પામ્યું હોય, તેને દાન આપે. આ દિશાની મર્યાદા ઉલ્લંઘીને દાન કરે તે જિનાજ્ઞાન ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, એ દેષ લાગે. આગમમાં “આભવત વ્યવહારની અપેક્ષાએ આ દિશાનો સંબંધ જે દીક્ષાની ઈચ્છાવાળો હોય અથવા દીક્ષા છોડી દીધી હોય તેને માટે જ કહ્યો છે. સર્વ શ્રાવકેને માટે નથી કહ્યું.
કલ્પવ્યવહારમાં દિગ વ્યવસ્થા કહી છે કે- મુમુક્ષુ શ્રાવક સામાયિકાદિ અભ્યાસ કરતો પિતે જેનાથી પ્રતિબધ પામ્યું હોય તે આચાર્યને જ તે ત્રણ વર્ષ સુધી ગણાય, ત્રણ વર્ષ પછી નિયમ નથી. પણ જે દીક્ષા છોડ્યા પછી મિથ્યાત્વી કે અન્યધમી બની જાય, તે પુનઃ દીક્ષા લેવા ઈચ્છે તે પિતાની ઈચ્છા પ્રમાણે પૂર્વગુરુ કે બીજાની પાસે પણ લઈ શકે (કારણ કે પૂર્વગુરુને આપેલે ધર્મ તેણે ગુમાવી દીધું હોવાથી પૂર્વગુરુને અધિકાર રહેતું નથી.) પણ દીક્ષા છોડવા છતાં જેણે સમકિત છેડયું નથી તે શ્રાવક દીક્ષા છેડે ત્યારથી ત્રણ વર્ષ સુધી પૂર્વગુરુને જ ગણાય, બીજા પાસે દીક્ષા લઈ શકે નહિ
તેમાં વળી દીક્ષા છોડવા છતાં સમકિત વસ્યું નથી તેવા ઉદ્મવજિતના બે પ્રકારે છે, એક સારૂપી એટલે રજોહરણ સિવાય બધે સાધુવેષ ધારી રાખનારે અને બીજે સંપૂર્ણ સાધુવેશ છેડી દેનારે ગૃહસ્થ. તેમાં સારૂપી તો જીવે ત્યાં સુધી પોતે અને તેણે મુંડેલા
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા–ગૃહસ્થને સુપાત્ર દાન તથા અનુકંપા દાનની કર્તવ્યતા
૨૩૯
શિષ્યો પણ તેના પૂર્વગુરુના જ ગણાય. પણ સારૂપીએ જેને મુંડ્યા ન હોય, માત્ર ધર્મ પમાડે હય, તેને તેની ઈચ્છા હોય ત્યાં સારૂપી સોંપી શકે. અને તે તે આચાર્યના જ ગણાય. આ સારૂપી અંગે મર્યાદા કહી.
સઘળે વેષ છોડી દઈ ગૃહસ્થ થનાર પણ બે પ્રકારના હોય, એક મસ્તકથી મુંડ અને બીજે શિખા (ચેટી) રાખનાર, તે બન્ને પૂર્વગુરુના જ ગણાય, ઉપરાંત વેશ છોડ્યા પછી પણ ત્રણ વર્ષ સુધીમાં તે જેને જેને બેધ પમાડીને મુડે, તે પણ પૂર્વાચાર્યના જ ગણાય. એ દિશાનું એટલે જેને જેના ઉપર જે પ્રમાણે અધિકાર લાગે તેનું સ્વરૂપ જણાવ્યું. એ મર્યાદા પ્રમાણે તુરછ શૈભવવાળા શ્રાવકે જ્યારે બંને સરખી અવસ્થાવાળા સાધુને દાન દેવાને પ્રસંગ આવે ત્યારે દિશાથી નજીક હોય તેને દાન આપવું, એમ સુપાત્ર દાનમાં ઉત્સર્ગ અપવાદનું સ્વરૂપ કહ્યું. સાધુને નિમંત્રણ કરવું, ભિક્ષા આપવી, વગેરે વિશેષ વર્ણન તે પૂર્વે અતિથિસંવિભાગ વ્રતમાં કહ્યું છે. એમ વિધિ પૂર્વક સુપાત્રદાન કરનારને સ્વર્ગનાં અને મનુષ્યભવનાં ઊત્તમ સુખ અને ઉત્તરોત્તર મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે, કહ્યું છે કે અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિ, એ પાંચ દાનમાં પહેલાં બે થી મોક્ષ પ્રાપ્તિ અને શેષ ત્રણ દાનથી શ્રેષ્ઠ ભેગો મળે છે.
સુપાત્રનું પણ સ્વરૂપ કહ્યું છે કે સાધુ ઉત્તમ, વ્રતધારી શ્રાવક મધ્યમ અને અવિરતિ સમકિતદષ્ટિ એ જઘન્ય પાત્ર છે. કહ્યું છે કે હજાર મિથ્યાત્વી કરતાં એક વ્રતધારી શ્રાવક, હજાર શ્રાવકો કરતાં એક મહાવ્રતધારી સાધુ. અને હજાર સાધુ કરતાં એક તત્ત્વપરિણતિવાળા ગીતાર્થ શ્રેષ્ઠ છે, એવા ગીતાર્થ એગ દુર્લભ છે, કઈ પુણ્યના બળે જ મળે.
એમ સાધુ-સાધ્વીનો યોગ હોય તે વિવેકી શ્રાવકે અવશ્ય સુપાત્રદાન કરવું, ઉપરાન્ત ભોજન સમયે ઘેર આવેલા સાધમિકાને પણ શક્તિ અનુસાર સાથે જમાડવા, કારણ કે તેઓમાં પણ સુપાત્રતા છે. શ્રી તીર્થંકરદેવે સ્વમુખે કહ્યું છે કે- શાસન પ્રભાવના થાય તેમ સાઘર્મિક વાત્સલ્ય પૂર્ણ ભક્તિથી કરવું, તે મહાફળદાયી છે. એને વિશેષ વિધિ વાર્ષિક કર્તવ્યમાં કહેવાશે.
વળી કમક-ભીખારી વગેરેને પણ ઔચિત્ય દાન આપવું, નિરાશ કરવાથી તેઓને જિનધર્મ પ્રતિ અણગમે થવાથી કર્મબંધ કરે, દાતારનું હૃદય પણ કઠેર-નિર્દય થાય અને કઠોરહદયમાં ધર્મવૃક્ષ ઊગે નહિ. તેથી જ ધર્મનું મૂળ દયા કહી છે. દયાળુ શ્રાવકનાં દ્વાર ભેજના સમયે અભંગ હોય, કારણ શ્રી જિનેશ્વરેએ અનુકંપને કયાંય નિષેધ કર્યો નથી.
ધર્મસંગ્રહ ગાઢ ૮૧૧માં તે કહ્યું છે કે- ભયંકર ભવ સમુદ્રમાં દુઃખથી રીબાતા જીવોને જોઈને શ્રાવક સ્વસંપત્તિ અનુસાર ભેદ ભાવ વિના આહારાદિનું દાન કરી તેઓની દ્રવ્ય દયા કરે અને ધર્મમાં જોડવા રૂપ ભાવદયા પણ કરે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૪.
શ્રી ભગવતી સૂત્રમાં પણ શ્રાવકને અભંગ દ્વારવાળા કહ્યા છે. ખૂદ તીર્થકરો પણ વાર્ષિકદાનથી લેકને ઉદ્ધાર કરે છે, એટલું જ નહિ, શ્રી જિનેશ્વરએ અનુકંપાદાનનો નિષેધ કયાંય પણ કર્યો નથી. ઉલટુ શ્રી કેશીગણધરે પ્રદેશને ધર્મ પમાડયા પછી કહ્યું હતું કેહે પ્રદેશી ! તું પહેલાં દયાળુ - પરોપકારી વિગેરે વિશેષણને પામેલ હવે દયા – પરોપકાર વગેરેને છોડીને નિંદાપાત્ર બનીશ નહિ
એમ દાન દીધા પછી પણ શ્રાવક ભોજન પૂર્વે માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી પુત્રવધુ, ગર્ભિણી હોય તે સ્ત્રી તથા બીમારની અને ગાય ભેંસ વગેરે પશુઓની પણ આહારપાણી-ઔષધઘાસ-ચારે વગેરેથી યાચિત સંભાળ કરીને, પરમેષ્ઠિ મહામંત્ર શ્રીનવકારનું સ્મરણ કરીને પિતે કરેલા પચ્ચકખાણ તથા નિયમ વગેરેને સંભારીને, પથ્ય એટલે ધાતુઓ સમ થાય તેવું અભક્ષ્ય અનંતકાયાદિ તજીને લુપતા વિના જમે, એનું વર્ણન પ્રારંભમાં માર્ગાનુસારિતા ગુણોમાં કહી આવ્યા છીએ.
નીતિશાસ્ત્રમાં તે ભજન અંગે કહ્યું છે કે- ગૃહસ્થ હાથ-પગ અને મુખ જોયા વિના, નગ્ન કે મલિન વસ્ત્રો પહેરીને, ડાબા હાથથી કે થાળ પકડ્યા વિના ભોજન ન કરે. એક જ વસ્ત્ર વીંટીને કે અડધા વસ્ત્રથી મસ્તક ઢાંકીને, અપવિત્ર શરીરે કે લોકનિંદા થાય તેમ ન જમે. પગરખાં પહેરીને, વ્યગ્રચિર, આસન વિના, પલંગ (કે ખુરસી, ટેબલ) ઉપર બેસીને, દક્ષિણ કે વિદિશા સન્મુખ બેસીને, સાંકડા મુખે, ઉભા પગે બેસીને, કુતરાં ચંડાળ કે તુચ્છ લેકના દેખતાં, ભાગેલા મલીન કે સાંકડા મુખના ભાજનમાં ન જમે. અશુચિમાં પાકેલું, બાલહત્યાદિ પાપ કરનારાની દષ્ટિએ પડેલું, રજસ્વલા સ્ત્રીએ અડકેલું, પશુઓ કુતરાં કે પક્ષીઓએ સુંઘેલું, અજાણ્યા દેશ-ઘેરથી આવેલું, અજાણ્યું અને પુનઃ ગરમ કરેલું ભોજન ન જમે. જમતાં મુખ બહુ પહોળું કે ચબચબ અવાજ ન કરે.
એમ અવિધિ કહીને હવે વિધિ કહે છે કે- પ્રીતિ પૂર્વક ભોજનનું આમંત્રણ મળ્યું હોય ત્યાં, ઈટદેવના સ્મરણ પૂર્વક, સ્થિર-પહોળા અને મધ્યમ ઊંચા આસને બેસીને જમે સ્નાનાદિથી પવિત્ર થયેલાં માસી-માતા-બહેન કે પત્નીએ સદભાવથી રાંધેલું, પીરસવાનો ક્રમ અને જમાડવાની યુક્તિનાં જાણ માતા વગેરેએ પીરસેલું, યાચક વગેરેની દષ્ટિ ન પડે તેમ બેસીને, મૌન પૂર્વક શરીરને વાંકું કર્યા વિના, જમણી નાસિકા ચાલતી હોય ત્યારે, દષ્ટિદેષના વિકારને ટાળવા પ્રત્યેક વસ્તુને નાકથી સુંઘીને જમે.
તે જન અતિ ખાટું-ખારૂં, અતિગરમ, ઠંડું, અતિ ગહ્યું કે ઘણું શાક વાળું નહિ, પણ મુખને ગમે-રૂચે તેવું જમે, જમ્યા પછી તુર્ત અંગમર્દન, ઝાડ, પેશાબ, ભાર ઉપાડે, બેસી રહેવું, કે સ્નાન વગેરે ન કરે. બેસી રહેવાથી ફાંદપેઠું વધે, ચત્તા સુવાથી બળ અને ડાબે પડખે સુવાથી આયુષ્ય વધે, દેડનારનું મરણ જલદી આવે છે, માટે જમ્યા પછી બે ઘડી જાગતા સૂઈ રહેવું, કે સે ડગલાં ચાલવું.
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા-સંધ્યાકાળનું કર્તવ્ય
૨૪૧
આહાર એ પ્રાણને અને પ્રાણ એ ધર્મને આધાર છે, માટે આહાર વિધિ પૂર્વક કરે, એ શરીર અને આત્માના આરોગ્ય માટે જરૂરી છે. આહાર સમતા પૂર્વક કરવાથી સમતા, કેધ કે દ્વેષ પુર્વક કરવાથી ક્રોધ અને અહંકારથી ખાતાં મદ વગેરે થાય છે, માટે સામ્ય પથ્ય ભોજન વૈરાગ્યથી જમવું.
જમ્યા પછી મૂળ ગાથામાં કહ્યા પ્રમાણે ગુરુને વેગ હેય તે તેમને વંદન કરીને અને ગુરુ ન હોય તો સ્વયં દિવસચરિમં કે ગંઠિસહિત વગેરે સંવરણ=પચ્ચખાણ કરવું, પછી ગીતાર્થ સાધુઓ કે સિદ્ધાન્તના જાણુ શ્રાવકપુત્ર વગેરેની સાથે શાસ્ત્રોક્ત તને વિચારવાં. જેમ કે- “આ આમ કહેવામાં શું હેતુ છે? અથવા આ આમ જ છે, આમ નથી જ વગેરે શાસ્ત્રાર્થને નિશ્ચય કરે. કારણ કે ગુરુ મુખે અર્થ સાંભળ્યા પછી પણ વાર વાર તેના રહને વિચારવાથી જ તે ચિત્તમાં સ્થિર થાય છે. હવે સંધ્યાકાળનું કર્તવ્ય કહે છે
મૂરું -“નાથ પુનકનાચવ, તિરામાણિતા |
गुरोविश्रामणा चैव, स्वाध्यायकरण तथा" ॥६५॥ અર્થ– સાંજે પુનઃ જિનપૂજા, પ્રતિક્રમણ, ગુરુની વિશ્રામણા અને સ્વાધ્યાય કરે. તેમાં
સાંજે સંધ્યાથી અંતર્મુહૂર્ત પહેલાં પુનઃ ત્રીજી વાર જિનપૂજા કરવી, તેમાં વિશેષ એ છે કે મુખ્ય માર્ગો શ્રાવકે એક જ વાર જમવું, શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે- ઊત્તમ શ્રાવક સચિત્તને ત્યાગી, એકશન લે છે અને બ્રહ્મચારી હોય, જે એકાશન ન કરી શકે તે પણ છેલ્લી ચાર ઘડી શેષ રહે ત્યારે તે ભજન કરી લે, કારણ કે રાત્રીની નજીકમાં સૂર્યાસ્ત પહેલાં જમવાથી પણ રાત્રી ભોજનને દોષ લાગે છે. માટે ચાર ઘડી પહેલાં જમી બે ઘડી બાકી રહે ત્યારે સમાપ્ત કરે અને તે પછીનું રાત્રીનું “દિવસ ચરિમ" પચ્ચકખાણ મુખ્યતયા સૂર્યાસ્ત પહેલાં જ કરે, અને તેમ ન બને તે અપવાદથી રાત્રે પણ કરે જ.
પછી સૂર્ય અડધે અસ્ત થયેલ દેખાય તે પહેલાં ત્રીજી વાર દીપક પૂજા, ધૂપપૂજાથી જિનપૂજા કરે અને પછી સાધુની પાસે કે પૌષધશાળામાં સામાયિકાદિ છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે, જો કે તત્વથી ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, છતાં રૂઢિથી છ એ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. તેમાં
૧- સામાયિક= આતં-રોદ્ર ધ્યાનના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન દ્વારા શત્રુ-મિત્ર, કંચન-માટી કે સુખ-દુઃખ વગેરેમાં સમાનભાવ. તેનું સ્વરૂપ પૂર્વે સામાયિક વ્રતમાં કહ્યું છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૫
૨- ચતુર્વિશતિસ્તવ= નામ કીર્તન પૂર્વક ચોવીશે ભગવાનના ગુણોની કાઉસ્સગ દ્વારા ચિંતનથી, કે પ્રગટ ઉચ્ચારથી, સ્તુતિ કરાય, તે લેગસ્સ સૂત્રનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
૩- વંદન= વંદનીય ધર્માચાર્યને પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દેવ રહિત, વિધિથી વદન કરવું, તે પણ પૂર્વે કહ્યું છે.
૪- પ્રતિક્રમણ = પાછા ફરવું, અર્થાત્ શુભમાંથી અશુભવ્યાપારમાં ગયેલા આત્માનું પુનઃ શુભમાં, અથવા ક્ષાપશમિક ભાવમાંથી ઔદયિકભાવને વશ થયેલા આત્માનું પુનઃ ક્ષાપશમિક ભાવમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ, અથવા “પ્રતિ પ્રતિ મણું' એટલે વાર વાર શુભગ તરફ જવું તે પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ ત્રણે કાળનાં પાપનું જાણવું, જો કે શાસ્ત્રમાં પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું કહ્યું છે, વર્તમાન પાપને સંવર અને ભવિષ્યનાં પાપનું તે પચ્ચખાણ કહ્યું છે, તે પણ અહીં સામાન્યથી “અશુભગોથી નિવૃત્તિ તે પ્રતિક્રમણ” એ અર્થ કરવાથી ત્રણે કાળનાં પાપનું પ્રતિક્રમણ જાણવું. આવશ્યક નિર્યુક્તિમાં તે મિથ્યાત્વનું, અવિરતિનું, કષાનું અને મેંગેનું પ્રતિક્રમણ, એમ કર્મબંધના ચારે હેતુઓનું પ્રતિક્રમણ કર્યું છે. તેથી ત્રણે કાળના પાપનું તે થઈ શકે.
પ્રતિક્રમણને આ અર્થ વ્યુત્પત્તિ રૂપે કહ્યો, રૂઢિથી તે કેક સ્થળે ચોથું આવશ્યક અને કોઈક સ્થળે છએ આવશ્યકને પ્રતિક્રમણ કહેલું છે. અહીં જે અર્થ કહેવાનું છે તે છે આવશ્યકરૂપ પ્રતિક્રમણને સમજવે.
આ પ્રતિક્રમણના દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક એમ પાંચ પ્રકારે છે, તેમાં દિવસને અંતે કરાય તે “દવસિક” તેને સમય ઉત્સર્ગ માગે તે યતિદિનચર્યામાં અડધા સૂર્ય બૂડેલો દેખાય તે અસ્ત સમયે પ્રતિક્રમણ સૂત્ર બોલાય, એ રીતે શરૂ કરવાને કાળ સમજે, એમ કહ્યું છે. તથા રાત્રિને અંતે કરાય તે રાત્રિક, તેને સમય પણ પ્રતિક્રમણ પૂર્ણ કરીને સાધુઓ દશ વસ્તુનું પડિલેહણ કરે, ત્યારે સૂર્યોદય થાય એ પ્રમાણે રાવિક પ્રતિક્રમણ શરૂ કરવું, એમ કહ્યું છે. બન્નેને આ કાળ ઉત્સર્ગથી જાણ. અપવાદે તે મધ્યાહ્નથી મધ્યરાત્રી સુધી દેવસિક અને મધ્યરાત્રિથી બીજા દિવસના મધ્યાહ સુધી રાત્રિક પ્રતિક્રમણ કરવાનું યેગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે. આવશ્યકની ચૂલિકાના અભિપ્રાયે તે રાઈ પ્રતિક્રમણ સૂર્યોદય પછી પિણ પ્રહર સુધી કરી શકાય અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય મધ્યાહૈં સુધી કરી શકાય.
પાક્ષિકાદિ ત્રણ ક્રમશઃ પખવાડીયાને અંતે, ચાર માસને અંતે અને વર્ષને અંતે કરવામાં છે, તેમાં પણ પાક્ષિક ત ચતુર્દશીયે જ કરવાનું છે. જે પુર્ણિમાએ કરવાનું માનીયે તે શાસ્ત્રમાં “ચતુર્દશી અને પાક્ષિક” એમ બેના નામે ઉપવાસ કરવાનું કહેલું હોવાથી છ
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા–પ્રતિક્રમણનો ભેદ
૨૪૩
કરવાનો પ્રસંગ આવે. તે ઉપદેશ માલા ગા૦ ૬૭૦ માં પાક્ષિકમાં એક ઉપવાસની આલોચના કહેલી છે, તેની સાથે વિરોધ આવે. વળી આગમ પાઠોમાં જ્યાં ચતુર્દશી શબ્દ છે, ત્યાં પાક્ષિક એ જુદો પાઠ નથી.
પાક્ષિક ચૂર્ણિ, આવશ્યક ચૂર્ણિ અને મહાનિશિથના પાઠોમાં કેવળ “ચતુર્દશી” શબ્દ છે અને વ્યવહાર ભાષ્ય, ચૂર્ષિ અને ટીકામાં “પાક્ષિક” શબ્દ છે, એમ સર્વ પાઠો જોતાં ચતુર્દશી અને પાક્ષિક બેને એક જ અર્થ થાય છે, જે બે ભિન્ન હોત તો કઈ પાઠમાં પણ પાક્ષિક અને ચતુર્દશી બે શબ્દો કહ્યા હોત, એથી નિશ્ચિત થાય છે કે પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીયે કરવું જોઈએ.
પૂર્વે સંવત્સરી પંચમીની હતી ત્યારે મારી પ્રતિક્રમણ પૂર્ણિમાએ કરાતું, પણ પૂ. શ્રીકાલિકાચાર્યજીની આચરણાથી તે ચતુર્દશીયે અને સંવત્સરી ચતુર્થીએ કરાય છે. એ પ્રમાણે સર્વ સંઘને સંમત હોવાથી પ્રમાણભૂત છે. બૃહત્કલ્પ ભાષ્ય ગા૦ ૪૪૯માં કહ્યું છે કેઅસઠ-ગીતાર્થ ગુરુએ કઈ કારણે અસાવદ્ય (હિતકર અને શાસ્ત્રથી અનિષિદ્ધ) આચર્યું હોય, બીજાએ તેને નિષેધ્યું ન હોય, અને જે બહુજન સંમત હય, તે આચરિત (ગણધર ભગવંતના વચન તુલ્ય) માનવું.
પ્રતિક્રમણનાં “ધ્રુવ-અધુવ” બે ભેદ છે. તેમાં ભારત અને ઐવિત ક્ષેત્રોમાં પહેલા - છેલ્લા તીર્થકરેના શાસનમાં અપરાધ હોય કે ન હોય, પણ ઉભયકાળ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હવાથી, તે પ્રવ છે, અને એ ક્ષેત્રમાં બાવીશ તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહમાં કારણે જ કરવાનું હોવાથી અપ્રુવ કહેવાય છે. પાક્ષિકાદિ ત્રણ તે બાવીશ તીર્થકરના શાસનમાં અને મહાવિદેહમાં છે જ નહિ.
પ્રતિક્રમણને વિધિ “પ્રતિક્રમણ હેતુ ગર્ભ” વગેરેમાં કહ્યો છે કે- સાધુ અને શ્રાવકે પણ પ્રતિક્રમણ કરતાં રજોહરણ, મુહપત્તિ આદિ રાખવાં જ જોઈએ, એમ અનુગ દ્વારના તદપિયાકરણે પાઠથી સિદ્ધ થાય છે. વળી વ્યવહાર સૂત્ર, વ્યવહાર ચૂલિકા અને તેની ચૂર્ણિમાં પણ મુખવસ્ત્રિકા પડિલેહ્યા વિના વંદન આપે તેને પ્રાયશ્ચિત કર્યું છે, તેથી પણ શ્રાવકને મુખવસિકા રાખવી એ સિદ્ધ થાય છે, પ્રતિક્રમણ વિધિ પૂર્વક પ્રમાજેલી ભૂમિમાં કરવું, કોઈ પ્રસંગે એવી જગ્યાના અભાવે અન્યત્ર પણ કરી શકાય. - સાક્ષી પૂર્વક કરેલું કાર્ય પ્રમાણભૂત ગણાય, માટે પ્રતિક્રમણ ગુરુ સાક્ષીએ કરવું, ગુરુના અભાવે સ્થાપના સ્થાપીને કરવું. અહીં પ્રશ્ન થાય કે સ્થાપનાનું વિધાન વિશેષાવશ્યકમાં સાધુના સામાયિક સૂત્રમાં કહેલું હોવાથી સાધુને માટે છે, શ્રાવકને માટે નહિ, તેને ઉત્તર જણાવે છે કે શ્રાવકને પણ સામાયિક સૂત્રમાં “ભંતે!” પર છે, તે સાક્ષાત્ ગુરુ વિના એ આમંત્રણ કેને ઘટે? વળી ગુરુવંદન અધિકારમાં જણાવેલાં ચાર શિર્ષ, ત્રણ ગુપ્ત, ગુરુનો અવગ્રહ, તેમાં બે પ્રવેશ,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ધ સંગ્રહ ગુ૦ ભા૦ સારાધાર ગા. ૬૫ એક નિષ્ક્રમણુ, વગેરે સાક્ષાત્ ગુરુ કે સ્થાપના વિના કેમ ઘટે ? ગામ વિના સીમા નહિ, તેમ ગુરુ વિના ગુરુના અવગ્રહ પણ નહિ, અવગ્રહ વિના પ્રવેશ નિષ્ક્રમણ પણ નહિ, અને ચાર શીર્ષ, ત્રણુ ગુપ્ત તા ગુરુ વિના અને જ શી રીતે ? માટે ગુરુ કે તેઓના વિરહમાં સ્થાપના સન્મુખ જ પ્રતિક્રમણ કરવું જોઇએ.
સ્થાપના અક્ષની, વરાટકની, કાષ્ટની, પુસ્તની, કે ચિત્રની પણ કરી શકાય. તેમાં પણુ ગુરુના આકારવાળી તે સદ્દભાવ અને આકાર વિનાની અસદ્ભાવ સ્થાપના હેવાય. તે પણ અમુક કાળ પૂરતી તે ઈરિકી અને જ્યાં સુધી તે વસ્તુ વિદ્યમાન રહે ત્યાં સુધીની સ્થાપના તે યાવતકથિકી હેવાય. એમ શાસ્રવચનેાથી કાઈ પણ પ્રકારની સ્થાપના કરી શકાય.
જૈન શાસન પ'ચાચાર મય હોવાથી પ્રતિક્રમણ પ'ચાચારની વિશુદ્ધિ માટે છે. તેમાં ૧સામાયિકથી ચારિત્રાચારની, ૨ – ચતુવિંશતિસ્તવથી દર્શનાચારની, ૩– વંદનથી જ્ઞાનાદિ આચારાની, ૪– પ્રતિક્રમણથી પાંચે આચારામાં લાગેલા અતિચારાને ટાળવાથી તે તે આચારોની, ૫- કાઉસ્સગ્ગથી પણ પ્રતિક્રમણુ કરવા છતાં રહી ગયેલી અશુદ્ધિને ટાળવાથી તે તે આચારાની, ૬ – પચ્ચક્ખાણથી તપાચારની અને છ એ આવશ્યકાથી વિર્યાચારની વિશુદ્ધિ કરાય છે. એમ ચઉસરણ પયન્નાની ગા. ૬-૭ માં હેલુ છે.
દૈવસિક પ્રતિક્રમણના વિધિ—પૂર્વે ચૈત્યવંદનના વિધિમાં જણાવ્યા પ્રમાણે પ્રારભમાં ઇરિયાવહી પ્રતિક્રમણ કરવું, ચૈત્યવંદન બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે કે- ઈરિયાવહિ પ્રતિ દ્વારા ગમનાગમનાદ્ઘિની આલોચના કરે, હા ! મે... ખાટુ' કર્યુ” એમ નિંદા કરે તથા ગુરુ સન્મુખ ગોં કરે, પછી ‘તસ્સઉત્તરી' વગેરેથી કાચેત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયેલા આત્મા ઉપયોગ પૃષ્ઠ આત્મહિતકારક ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને કરે
જેમ દ્રવ્યપુજામાં સ્નાનાદિથી શરીર શુદ્ધિ જરૂરી છે, તેમ ભાવ પુજારૂપ અનુષ્ઠાનમાં ઇરિયાવહિ પ્રતિદ્વારા આત્મસ્નાન જરૂરી છે. માટે ઉભા રહેવાની ભૂમિને ઉપયોગ પુક ત્રણ વાર પ્રમાઈને સાધુ કે સામાયિકવાળા શ્રાવક પ્રથમ દેવવંદન કરે, કારણ કે જેમ પાણી વિના ધાન્ય પાકે નહિ, તેમ વિનય રહિત વિદ્યા પણ ફળે નહિ, તેમાં પણ પૂર્વસંચિત કર્મ જિનભક્તિથી ખપે છે અને વિદ્યા-મત્રો ગુરુભક્તિથી સિદ્ધ થાય છે. માટે પ્રથમ દેવગુરુને વદન કરવું.
તેમાં– દેવવદનમાં ખાર અધિકારો આ પ્રમાણે છે- પહેલા અધિકારમાં- ‘નમાભ્રુણ'થી જિઅભચાણું' સુધીના પાઠથી ભાવિજનને, બીજામાં જે અઇ' સ ́પૂર્ણ ગાથાથી દ્રવ્યજિનાને, ત્રીજામાં – ‘ અરિહંત ચૈઇયાણું ’થી પહેલી સ્તુતિ સુધી એક અમુક ચૈત્યના સ્થાપના જિનને, ચાથામાં– ‘લાગસ’ સૂત્રથી નામજિનને, પાંચમામાં– સવ્વલેાએ' પદ્મથી આરભી બીજી સ્તુતિ સુધી ત્રણે લેાકના સ્થાપનાજિનને, છઠ્ઠામાં ‘કખરવરદીવડ઼ે' ગાથાથી 'વિહરમાન
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા–પ્રતિકમણની વિધિ
૨૪૫
જિનેશ્વરને, સાતમા માં- “તમ તિમિર પડલ” થી માંડીને ત્રીજી સ્તુતિ સુધી શ્રુતજ્ઞાનને, આઠમામાં- “સિદ્ધાણં બુદ્ધાણું” ગાથાથી સર્વ સિદ્ધોને, નવમામાં- “જે દેવાણ વિ દેવે તથા ઈક્કોવિ નમુક્કા .” બે ગાથાથી તીર્થનાયક શ્રી વર્ધમાન સ્વામિને, દશમામાં“ઉજિજતસેલ સિહરે.” ગાથાથી શ્રી નેમિનાથ ભગવંતને, અગિઆરમામાં– “ચત્તારિ અ” ગાથાથી અષ્ટાપદ વગેરે વિવિધ તીર્થોના જિનેને વંદના અને બારમામાં– “વેયાવરચગરાણું”થી ચોથી સ્તુતિ સુધી સમકિતદષ્ટિ દેવેનું સ્મરણ થાય છે.
એ પ્રમાણે બાર અધિકારી દ્વારા પૂર્વે કહેલા વિધિ પ્રમાણે દેવવંદન કરીને પ્રત્યેક પદે ખમાસમણ દેવા પૂર્વક “ભગવાન્ હે” વગેરે પદાથી દેવ-ગુરુવંદન કરવું. લૌકિક રાજા અને પ્રધાનને નમવાથી લૌદ્ધિક કાર્યો સિદ્ધ થાય છે, તેમ લે કે ત્તર રાજા જિનેશ્વરે અને પ્રધાનના સ્થાને રહેલા ગુરુઓને વંદન કરવાથી લેકોત્તર કાર્યો સિદ્ધ થાય છે. એમ દેવ-ગુરુ વંદન કરીને શ્રાવકે તે “સમસ્ત શ્રાવકને વાંદું છું” એમ પણ કહેવું.
પછી જાણે પંચાચારમાં સેવેલા અતિચારોથી દબાઈ ગયેલ હોય તેમ શરીરથી પૂર્ણ નમીને અને મસ્તકને ભૂમિ સાથે લગાડીને સર્વ અતિચારોના બીજરૂપ “સબ્યસ્તવિ દેવસિય સૂત્ર બેવીને મન વચન કાયાથી સેવેલા સર્વ અતિચારોને “મિચ્છામિ દુકકડ' આપે.
પછી પંચાચારમાં ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ હેવાથી, તેના અભાવે જ્ઞાન-દર્શન નિષ્ફળ હોવાથી, અગર વ્યવહારથી ચારિત્રના અભાવમાં જ્ઞાન-દર્શનની ભજના અને નિશ્ચયથી અભાવ માનેલે હેવાથી, કેવળજ્ઞાની છતાં ચારિત્રના વેષ વિના વંદનીય બનતું નથી, એમ વિવિધ રીતે ચારિત્રનું મહત્વ હોવાથી પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિ માટે કરેમિ ભંતે' આદિ ત્રણ સૂત્રે કહીને દ્રવ્યથી શરીરદ્વારા ઉભા થઈને અને ભાવથી અધ્યવસાય શુદ્ધ કરીને કાઉસ્સગ્ન કરે,
તેમાં સવારના પડિલેહણની ક્રિયાથી આરંભીને આ કાયોત્સર્ગ સુધીમાં લાગેલા અતિચારોનું ચિંતન કરવા સાધુ “સણસણત્ર પાણે” ગાથાના આધારે અને શ્રાવકે “નામિ દંસણુમિ અ” વગેરે અતિચારો શોધવાની આઠ ગાથાઓના આધારે સમગ્ર દિવસમાં લાગેલા અતિચારેનું સ્મરણ કરીને ગુરુની સમક્ષ તેની આચના કરવા (જેમ રાજાને વિનતિ માટે પ્રથમ વિચારીને કાગળમાં લખીને વિનંતિ કરાય છે તેમ તે અતિચારેને મનમાં સંકલિત કરે. પછી “નમે અરિહંતાણું” કહીને, કાઉસ્સગ્ન પારીને, ઉપર પ્રગટ લેગસ્સ કહે. પછી સંડાસા પ્રમાઈને નીચે બેસી પૂર્વે જણાવ્યા પ્રમાણે મુહપતિ પડિલેહીને બે વાર ગુરુવંદન (વાંદણ) કહે. પૂર્વે જણાવેલાં ગુરુવંદનનાં આઠ, કારણે પૈકી. આ વંદન આચના માટે વિનયરૂપ જાણવું. અને મુહપત્તિનું પડિલેહણ વંદન માટે જાણવું.
Page #271
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સરધાર ગા. ૬૫
પછી આલોચના માટે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલે ઉં” કહીને ગુરૂની અનુમતિ માગીને “ઈચ્છ, આ એમિ જે મે દેવસિઓ અઈઆરો' વગેરે સૂત્રથી ઓઘ . આલોચના કરી શ્રાવક “સાત લાખ અને અઢાર પાપસ્થાનક' વગેરે બેસીને, અને સાધુ-સાધ્વી “ઠાણે કમાણે ચંકમણે” પાઠ બોલીને આલોચના કરે. એમ દેવસિક આલોચના કરીને પ્રાયશ્ચિત્તની માગણી માટે “સવ્વસ વિ દેવસિ વગેરે દુચ્ચિદ્વિઅં” સુધી બેલીને “ઈચ્છકારણ સંદિસહ ભગવન” એટલે “આપ ઈચ્છાનુસાર પ્રાયશ્ચિત્ત ફરમાવો !” એમ વિનંતિ કરે, તેને જવાબમાં ગુરૂ “પડિક્કમહ” અર્થાત “પ્રતિક્રમણ કરે” એમ કહે, ત્યારે પોતે “ઈચ્છ, તલ્સ મિચ્છામિ દુક્કડ' અર્થાત્ આપની આજ્ઞા સ્વીકારું છું, “તે મારું પાપ મિથ્યા થાઓ.” કહી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે. પ્રાયશ્ચિત્તના દશ પ્રકારેમાં આ બીજું પ્રાયશ્ચિત્ત જાણવું. પહેલું આલેચના પ્રાયશ્ચિત્ત તે “દેવસિ આલે” વગેરે બલીને કરાય છે.
પછી સંડાસા પ્રમાઈને બધા વિધિ પૂર્વક નીચે બેસે, તેમાં જે એક શ્રાવક “વંદિતસૂત્રો કહે તે સમતામાં સ્થિર થાય, સૂત્રપાઠમાં મનની સતત એકાગ્રતા કરે, અને થોડી પણ ભૂલ થશે તે બીજાઓ શીખશે” વગેરે ભૂલનો ભય રાખે. વળી પ્રત્યેક પદે સંવેગની વૃદ્ધિ થાય તે રીતે ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવની પણ ઉપેક્ષા કરીને સ્પષ્ટ ઉચ્ચારથી સૂત્ર બેલે, તેમાં દરેક કાર્યો મંગળ, પૂર્વક કરવાં જોઈએ, માટે પ્રથમ નમસ્કાર મહામંત્ર બોલે, પછી પૂર્વોક્ત સમતાની સાધના માટે કરેમિ ભંતે બોલે અને પ્રથમ ઓઘથી ટુંકમાં આલોચના માટે “ઈચ્છામિ પડિક્કમિઉં જે મે દેવસિઓ અઈઆરે” વગેરે સૂત્ર પૂર્ણ બોલે, પછી વંદિત્ત શરૂ કરે અને “તસ્ય ધમ્મસ્સ” બોલે ત્યાં સુધી ઉત્કટિક આસને બેસે - સાધુ તે નવકાર અને કરેમિભતે કહ્યા પછી મંગળ માટે “ચારિ મંગલ વગેરે બોલે, પછી ઓઘ આલોચના રૂપે “ઈચ્છામિ પડિકકમિઉં જે મેં સૂત્ર બોલીને વિભાગથી આલોચના માટે ઈરિયાવહિ સૂત્ર બોલે, તે પછી સર્વ અતિચારોની આલેચના માટે ગામ સિજજાએ.” સૂત્ર બેલે, સાધુ અને શ્રાવકને આ વિધિને ભેદ પરંપરાદિ કારણે જાણ. - પ્રતિક્રમણુસૂત્ર એ રીતે બેલવું કે બેલનાર-સાંભળનાર સર્વને સંવેગની વૃદ્ધિ થવાથી રેમરાજી વિકસ્વર થાય, એમ “તસ્ય ધમ્મક્સ કેવલિ – પન્નત્તસ્ય” સુધી બેલી સઘળા. અતિચારેને ભાર ઉતરી જવાથી હલકે થયે હોય તેમ, દ્રવ્યથી શરીરદ્વારા અને ભાવથી ઉત્સાહ દ્વારા તુર્ત ઉભે થઈને શેષ સુત્ર પૂર્ણ કરે.
એમ અતિચારેનું પ્રતિક્રમણ કરીને સમગ્ર દિવસમાં ગુરુ પ્રત્યે થયેલા અપરાધને ખમાવવા બે વાંદણાં આપે પ્રતિક્રમણમાં બે બે વાંદણાં ચાર વખત આવે છે, તેમાં પહેલું અતિચારની આલોચના માટે, બીજું ગુરુને અપરાધ ખમાવવા માટે, ત્રીજું આચાર્ય આદિ સર્વ સંઘને ખમાવવા પૂર્વક તેઓને આશ્રય મેળવવા માટે, અને ચોથું પચ્ચખાણ કરવા માટે સમજવું.
Page #272
--------------------------------------------------------------------------
________________
૫૦ ૪. દિનચર્યા – પ્રતિક્રમણની વિધિ
૨૪૭
વંદન પછી પૂર્વે જણાવ્યા પ્રમાણે ‘અશ્રુÎિ’ સૂત્ર ખાલી ગુરુને ખમાવે, તેમાં પાંચ સાધુની માંડલી હોય તેા (વર્તમાનમાં ચાર હાય તા) એક સાધુ જયેષ્ઠને ખમાવે તેની સાથે બધા પણ ખમાવે, એવી પરપરા છે. તત્ત્વથી તેા ગુરુથી માંડીને ક્રમશઃ સને ખમાવવા જોઈએ. છતાં પરપરા એવી છે કે પાંચ વગેરે સાધુ હોય તે ત્રણ વડિલા સુધી ખમાવે, પછી એ વાંઢણાં દે. આ વનને અલ્લિયાવંદન અર્થાત્ આશ્રય માટેનું વંદન કહેવાય છે, મતાન્તરે ક્રાયેાત્સગ માટેનુ પણ જણાવેલુ છે.
પછી કષાયાથી પાછા ખસતા હોય તેમ અવગ્રહમાંથી પાછા પગે બહાર નિકળીને ‘આયરિય ઉવજઝાએ' સૂત્ર ખેલે. એ સૂત્ર અને અર્થ વંદિત્તું' સૂત્ર પછી કહીશું. તેની પછીના કાઉસ્સગ્ગામાં પ્રથમ કાઉસ્સગ્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે. ચારિત્રની શુદ્ધિ કષાયના ત્યાગથી થાય છે, કારણ કે ચારિત્ર પાલન કરવા છતાં કાચા તીવ્ર હોય તેનું ચારિત્ર શેરડીનાં પુષ્પની જેમ નિષ્ફળ કહ્યું છે, માટે પ્રથમ કષાયાને ટાળવા આરિય ઉવજ્ઝાએ’ સૂત્ર દ્વારા આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ પછી સકળ શ્રમણ સંધ અને છેલ્લે સ જીવાને ખમાવાય છે.
પછી ‘કરેમિભ'તે' વગેરે ત્રણ સુત્રા ખેલીને કાઉસ્સગ્ગ કરે. અહી ત્રણ વાર કરેમિ ભ'તે' કહેવાનું કારણ એ છે કે સ અનુષ્ઠાના ક્ષમતાથી સફળ થાય, માટે પ્રતિક્રમણની આદિમાં મધ્યમાં અને અ ંતે, એમ ત્રણ વાર પુનઃ પુનઃ સમતાની સ્મૃતિ અને સિદ્ધિ માટે કરેમિભતે કહે છે. આ કાઉસ્સગ્ગમાં ચારિત્રની શુદ્ધિ માટે ચ'દેસુ નિમ્મલયરા ' સુધી એ લાગસ્ત ચિંતવી, પારીને દર્શાનાચારની શુદ્ધિ માટે પ્રગટ લાગસ કહે. સમ્યક્ દન જ્ઞાનને સમ્યગ બનાવે છે, માટે જ્ઞાન કરતાં દર્શનની મહત્તા છે, તેથી દનની શુદ્ધિ માટે આ ભરતમાં થયેલા વર્તમાન ચેાવિશીના ચાવિશે તીથ કરાની સ્તુતિરૂપ લોગસ્સ કહે છે. પછી પણ દર્શનાચારની શુદ્ધિ માટે સવલેએ અRsિ'ત ચેઇઆણુ' વગેરે કહીને કાઉસ્સગ્ગ કરે, તેમાં ‘ચંદૅસુ નિમ્મલયરા' સુધી એક લોગસ્સનું ચિંતન કરે, પછી કાઉસ્સગ્ગ પારીને ચૌદપૂર્વ સુધીના સર્વ શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે ‘પુખ઼રવન્દ્વીઅે’ વગેરે કહીને એક ગસ્સના કાઉસ્સગ્ગ દૈસુ નિમ્મલયા સુધી કરે. પુનઃ પારીને જ્ઞાન, દર્શન, ચારિત્રની નિળ આરાધનાના મૂળ રૂપે સિદ્ધ થયેલા સિદ્ધોની સ્તુતિ ‘સિદ્ધાણં બુદ્ધાણું' ગાથાથી કરે, (પછીની ગાથાઓના અથ વગેરે પૂર્વે કહેલું છે.)
ઉપર કહેલા ત્રણુ કાઉસગ્ગામાં પહેલા એ લાગસ્સના ચારિત્રાચારની શુદ્ધિને આ ખીએ કાઉ॰ જાણવા અને પછી એક એક લેાગસ્સના બીજે તથા ત્રીજો ક્રમશઃ દનાચારની અને જ્ઞાનાચારની શુદ્ધિ માટે જાણવા. તેમાં દર્શન અને જ્ઞાન કરતાં પૂર્વ જણાવી તેમ ચારિત્રની મહત્તા જ હેતુ સંભવે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
२४८
ધર્મસંપ્રહ ગુ૦ ભાવ સારધાર ગા. ૬૫
હવે સર્વ ધર્મ અનુષ્ઠાનેને આધાર શ્રુતજ્ઞાન છે, માટે તેની સમૃદ્ધિ માટે “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” કહી મૃતદેવીને એક નવકારને કાઉસ્સગ્ન કરે, મૃતદેવીનું સ્મરણ બહુમાન કરવાથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય, માટે આ કાર્યોત્સર્ગ સફળ છે. વળી દેવદેવી વગેરેની આરાધના અલ્પ પ્રયત્નથી થઈ શકે, માટે માત્ર આઠ શ્વાસોચ્છવાસ =એક નવકારને જ કાઉસ્સગ્ન સંભવે છે. પારીને “સુઅદેવયા ભગવઈ. સ્તુતિ કહે પછી બધા પારે. એજ પ્રમાણે ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીના કાઉસ્સગમાં પણ “ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગં? કહી અન્નત્થ કહી એક નવકાર ચિંતવી પર્વની જેમ “જીસે ખિતે સાહ” સ્તુતિ કહેવી. દરરોજ ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાથી ત્રીજા વ્રતની વારવાર અવગ્રહ યાચના” નામની ત્રીજી ભાવના સિધ્ધ થાય છે.
, પછી પ્રગટ નવકાર કહીને સંડાસા પ્રમાજીને નીચે બેસી વિધિ પૂર્વક મુહપત્તિ પડિલેહવી. પછી ગુરુને બે વાંદણાં દઈને “ઈચ્છામે અણુસદ્વિ” વગેરે કહી બે ઢીંચણે બેસીને બે હાથે અંજલિ કરી “મહંતકહી “નમોસ્તુ વર્ધમાનાય' વગેરે ત્રણ સ્તુતિએ કહેવી. અહીં પ્રતિક્રમણ પૂર્ણ થાય છે.
અહીં છ આવશ્યકોનું સ્મરણ કરીને “ઈરછા અણુસ, નમે ખમાસમણાણું” કહેવાય છે, તેમાં “હે ક્ષમાશ્રમણ! આપને નમસ્કાર થાઓ' (આપની હિતશિક્ષાથી મારે છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ નિર્વિને પૂર્ણ થયું.) હું “અણસા = હિતશિક્ષાને “ઈરછમ” = (વારંવાર) ઈરછું છું, એમ કહી પ્રતિક્રમણ પૂર્ણ થવાથી હર્ષિત થયેલ પિતે વધતા હર્ષ સાથે “નમોઈતુ' કહીને વધતા સ્વર અને ઉચ્ચરવાળી વર્ધમાન એવી ત્રણ સ્તુતિઓ “નમેતુ વર્ધમાનાય વગેરે બાલે, તેમાં એ વિધિ છે કે દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણમાં પહેલી સ્તુતિ વડિલ બોલે, પછી બધા ત્રણેય સ્તુતિઓ સાથે બોલે. અને પકખી વગેરેમાં તે ગુરુનું અને પર્વનું બહુમાન કરવા માટે વડિલે ત્રણે સ્તુતિએ પૂર્ણ બેલ્યા પછી જ બીજા સર્વે ત્રણે સ્તુતિઓ સાથે બેલે.
તેમાં પણ સાધ્વીઓ અને સ્ત્રીઓને સંસ્કૃત બોલવાને અધિકાર ન હોવાથી તેઓ સંસાર દાવાનલ૦ વગેરે ત્રણ સ્તુતિઓ બેલે. અન્ય આચાર્યો માને છે કે “નમોસ્તુ વર્ધમાનાય” વગેરે પૂર્વમાંથી ઉદ્વરેલાં છે અને સ્ત્રીઓને પૂર્વ ભણવાને અધિકાર નથી માટે તે ન બોલે.
એ ત્રણ સ્તુતિ કહ્યા પછી “નમુથણું સૂત્ર કહીને એક જણ મધુર અને ઉંચા સ્વરે ભાવવાહી સ્તવન બોલે, બીજા સાંભળે, પછી સર્વે એક સીરોર જિનની સ્તુતિરૂપ “વરકનક શંખ વિદ્રમ૦ ગાથા બોલે અને પૂર્વની જેમ ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન હું” વગેરેથી ગુરુવંદન કરે. અહીં “મહંત' થી માંડીને વરકનક સુધી દેવવંદન અને “ભગવાન્
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. દિનચર્યા – પ્રતિક્રમણની વિધિ
:
વગેરેથી ગુરુવંદન જાણુવું. શ્રાવક તા તે પછી અઠ્ઠાઇજેસુ॰' મેલે તે પણ ગુરુવંદન જાણુવું. એમ પ્રતિક્રમણના પ્રારંભે અને અંતે પણ દેવ-ગુરુ વદન કરવાથી શાસ્ત્રના ન્યાયે મધ્યમાં પણ દેવ-ગુરુ વંદન થતું હોવાથી સવ* પ્રતિક્રમણ દેવ-ગુરુ વંદનરૂપ જાવુ.
૨૪૯
પછી પુનઃ ચારિત્રાચારની શુદ્ધિ માટે ત્રીજીવાર મહાવ્રતા વગેરેમાં લાગેલા દેવસિક અતિચારોની શુધ્ધિ માટે ‘ચાર લોગસ્સ – ચંન્દેસુ નિમ્મલયરા' સુધીના કાયાત્સગ કરે. આ કાઉસ્સગ્ગ સામાચારીના ભેદ્દે કોઈ પ્રતિક્રમણ પહેલાં પણ કરે છે. પછી અતિમ મંગળ માટે પ્રગટ લાગસ્સ કહી એ ખમાસમણુથી સ્વાધ્યાયના આદેશ માગીને માંડલીમાં બેઠા બેઠા જ પેરિસી પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરવા. (વર્તમાનમાં પૂર્વાચાર્ય કૃત સજ્ઝાય ખાલી, ખમાસમણુપૂર્ણાંક ‘દુષ્મય-કમ્મખય' નિમિત્તે પૂ ચાર લાગસ્સના કાઉસગ્ગ કરી, એક જણ પારીને શ્રી માનદેવસૂરિષ્કૃત લઘુશાન્તિ” સ્તાત્ર ખાલે છે, બીજા કાઉસ્સગ્ગ-મુદ્રાએ જ સાંભળે છે અને પછી પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહી પ્રતિક્રમણ પૂર્ણ કરે છે.
આ પ્રતિક્રમણમાં જ્ઞાનાચાર, દનાચાર અને ચારિત્રાચારની શુદ્ધિ તે તે પ્રસંગે જણાવી, તપાચારની શુદ્ધિ પણ સવાર-સાંજ પ્રતિક્રમણમાં તે તે તપના પચ્ચક્ખાણુથી થાય, અને વીર્યાચારની શુદ્ધિ તા એ ચારે આચારાની શુદ્ધિમાં વીર્ય ફેરવવારૂપ સર્વ આચારાથી થાય છે. એમ પ્રતિક્રમણથી પ'ચાચારની શુદ્ધિ જાણુવી.
પ્રતિક્રમણમાં અવિધિનુ' પ્રાયશ્ચિત વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે- પ્રતિક્રમણ યથાસ્ત સમયે ન કરવાથી ચતુ ઘુ, માંડલીમાં ન કરવાથી કે કુશીલ સાધુએ સાથે કરવાથી ચતુ ઘુ, નિદ્રાદિના કારણે એક કાઉસ્સગ્ગમાં પાછળ રહી જાય તા ભિન્નમાસ, ખેમાં લઘુમાસ અને ત્રણમાં ગુરુમાસ, વળી ગુરુની પહેલા એક કાઉસ્સગ્ગ પારવાથી ગુરુમાસ અને સર્વ કાઉસ્સગ્ગ પહેલાં પારવાથી ચતુ ઘુ પ્રાયશ્ચિત જાણવુ'. એ પ્રમાણે ગુરૂવંદનમાં પણ એ પ્રાયશ્ચિત સમજશું. (‘ચતુ ઘુ' વગેરે પ્રાયશ્ચિતના સાંકેતિક શબ્દ છે. )
પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પણ માંડલીમાં બેસી સ્વાધ્યાય કરવા, તેથી કાઇવાર ગુરુ મહારાજ કાઈ અપૂર્વ અર્થી કે વિશેષ સામાચારીનુ સ્વરૂપ સ`ભળાવે, તે એ કામ મળે. (ઇત્યાદિ એઘનિયુ ક્તિની ટીકામાં કહેલું છે. )
રાઇપ્રતિક્રમણના વિધિ – શ્રાવક સત્રીના છેલ્લા પ્રહરે પૌષધશાળામાં કે પેાતાના ઘેર સ્થાપના સ્થાપીને ઇરિ॰ પ્રતિક્રમણુ પૂર્વક સામાયિક ઉચ્ચરીને ખમાસમણુ ઈ ઈચ્છા, ૦ સદિ॰ ભગ॰ કુસુમિણ દુસુમિણ ઉહડાવØઅ' રાઇઅપાયચ્છિત્તવિંસેહણુત્ય કાઉસ્સગ્ગ’ કરેમિ ’ અન્નત્ય વગેરે કહી ચાર લેગસ્સના કાઉસ્સગ્ગ કરે, તેમાં સ્વય' ઓસેવન કરવા સખધી સ્વપ્ન આવ્યું હોય તેા લાગક્સ સાગરવરગભીરા સુધી અને અન્ય કાઈ સ્વપ્ન આવ્યુ હોય તે શન્નુ નિમ્માયશ' સુધી ચિંતવે. અહીં રાગજન્ય સ્વપ્નને કુસ્વપ્ન અને દ્વેષાદ્વિજન્યને
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ધમસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૫
દુઃસ્વપ્ન કહેવાય છે, વગેરે દિનકૃત્યના વર્ણનમાં પ્રારંભમાં પૂર્વે જણાવ્યું છે. પછી સર્વ કાર્યો દેવ-ગુરુને વંદન કરવાથી સફળ થાય માટે પ્રગટ લેગસ્સ કહી જગચિંતામણીનું ચૈત્યવંદન પૂર્ણ “જયવીયરાય.” સુધી કરે અને બે ખમાસમણપૂર્વક સજઝાયના આદેશ માગીને રાઈપ્રતિક્રમણને સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. (વર્તમાનમાં ચૈત્યવંદન પછી ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન્ હ” વગેરેથી ગુરુવંદન કરીને પછી ઉપર કહ્યું તેમ સજઝાયના આદેશ માગી સંતનાં તથા સતીઓનાં નામસ્મરણરૂપ “ભરફેસર બાહુબલી' સૂત્ર કહીને મંગળ સ્વાધ્યાય કરાય છે અને પ્રતિક્રમણ સમયે ઈરિ૦ પ્રતિક્રમીને “ઈચ્છકારથી ગુરુને શાતા પૂછી) પછી ઈચ્છા સંદિગ ભગ, રાઈઅ પડિક્કમણે ઠાઉં? કહી મસ્તકને જમીન સુધી નમાવીને રાત્રીના સર્વ અતિચારના બીજરૂપ “સવુસ્સ વિ” કહીને “નમેહુણું' કહે છે.
તેમાં સજઝાય સુધીને સર્વવિધિ પ્રભાત મંગળ માટે દેવ-ગુરુને વંદનરૂપ સમજ, તેને સંબંધ પ્રતિક્રમણ સાથે નથી, પ્રતિક્રમણ તે “સબ્યસ્સ વિ રાઈએ' સૂત્રથી શરૂ થાય છે અને પ્રતિક્રમણના પ્રારંભે માત્ર “નમસ્થણું” કહી મંગળ માટે ટૂંકમાં દેવવંદન કરાય છે.
પછી દેવસિકમાં કહ્યું તેમ દ્રવ્ય-ભાવથી ઊભા થઈને “કરેમિભંતે” વગેરે સૂત્રે બેસીને અનુક્રમે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે ત્રણ કાઉસ્સગ્ન કરે. તેમાં પહેલા બીજામાં એક એક લેગસ્સ “ચદેસુ નિમ્મલયરા” સુધી ચિતવે અને ત્રીજામાં તો સાંજના પ્રતિક્રમણમાં “નમોસ્તુ વર્ધમાનાય વગેરે ત્રણ સ્તુતિ કહ્યા પછીથી માંડીને સમગ્ર રાત્રી અને રાઈ પ્રતિક્રમણમાં આ ત્રીજો કાઉસ્સગ કરે ત્યાં સુધીના અતિચારનું ચિંતન કરે, એમ યતિદિનચર્યામાં કહ્યું છે.
દેવસિક પ્રતિક્રમણના વિધિમાં જણાવ્યા પ્રમાણે ચારિત્રાચારનું મહત્વ અધિક છતાં અહીં તેને એક જ લેગસ્સનો કાઉસ્સગ્ગ કહ્યો, તેમાં રાત્રીએ પ્રાયઃ ઓછા અતિચારને સંભવ હોય, એ હેતુ જાણ. વળી પહેલો કાઉસ્સગ ચારિત્રાચારની વિશુદ્ધિને છતાં દોષનું ચિંતન તેમાં ન કરતાં ત્રીજા જ્ઞાનાચારની શુદ્ધિના કાઉસ્સગ્નમાં કરવાનું કહ્યું, તેમાં એ હેતુ ઘટે છે કે પહેલા કાઉ૦ વખતે કંઈક નિદ્રાને પ્રમાદ હોય તેથી દેનું સ્પષ્ટ સ્મરણ ન થાય, ત્રીજા કાઉસ્સગ્નમાં તે મરણ બરાબર થઈ શકે. - ત્રીજો કાઉસગ્ગ પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' કહીને સંડાસા પ્રમાજીને નીચે બેસી મુખવસ્ત્રિકા પડિલેહે ત્યાંથી માંડીને “વંદિત્ત' કહ્યા પછી તપચિંતનના કાઉસ્સગ્ગ સુધી વિધિ અને હેતુઓ દેવસિકમાં કહ્યા પ્રમાણે જાણવા. જ્ઞાનાદિ ત્રણે આચારની શુદ્ધિ માટે પૂર્વે ત્રણ કાર્યોત્સર્ગ કરવા છતાં તપચિંતનને કાઉસ્સગ કરવાનું કહ્યું તે પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા તે તે અતિચારોની શુદ્ધિ માટે સંભવે છે.
આ કાઉસ્સગમાં તપચિંતન એ રીતે કરે કે- હે જીવ! વીર પરમાત્માએ ઉત્કૃષ્ટ તપ છ માસી કર્યો હતો, તે પણ કર ! ત્યારે જવાબમાં મનથી જ સ્વયં શક્તિ નથી–પરિણામ
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા–રાઈ પ્રતિકમણને વિધિ
૨૫
નથી, એમ કહે. પછી એકબે, ત્રણ, ચાર, પાંચ દિન ન્યૂન છ માસી પૂછે અને જવાબમાં મનથી-શક્તિ નથી. પરિણામ નથી એમ કહે પુનઃ છ, સાત, આઠ નવ, દશ દિન જૂન છ માસી પૂછે અને જવાબમાં મનથી-શક્તિ નથી પરિણામ નથી એમ કહે. એમ પાંચ પાંચ દિન ઘટાડતાં છેલ્લે પાંચમાસી ચિંતવે, તેમાંથી પણ ક્રમશઃ પાંચ પાંચ દિન ઘટાડતાં છેલ્લે ચારમાસી ચિંતવે, તેમાંથી પુનઃ ક્રમશઃ પાંચ પાંચ દિન ઘટાડતાં ત્રણમાસી ચિંતવે, પુનઃ પાંચ પાંચ દિન ઘટાડતાં બેમાસી અને તેમાંથી પણ પાંચ પાંચ દિન ઘટાડતાં માસખમણ ચિંતવે. પછી તેમાંથી પણ એક એક દિન ઘટાડતાં ૨૯-૨૮-ર૭ યાવત્ ૧૭ ઉપવાસ સુધી ચિતવે અને તેમાંથી બે બે ભક્ત (એટલે એક ઉપવાસ) ઘટાડતાં ચેત્રીસભક્ત, બત્રીશભક્ત, ત્રિીશભક્ત, અઠ્ઠાવીશભક્ત વગેરે ચિંતવતાં ક્રમશઃ ચોથભક્ત સુધી ચિંતવે, તેટલી પણ ભાવના ન હોય તે આયંબિલ, એકાસણું, પુરિમઠ્ઠ વગેરે. ચિંતવી ઊતરતાં ઊતરતાં છેલ્લે નવકારશી સુધી ચિંતવે. તેમાં એટલું વિશેષ કે પૂર્વે જેટલે તપ કર્યો હોય તેટલે ચિંતવવાના પ્રસંગે “શક્તિ છે, ભાવના છે પણ પરિણામ નથી” એમ ચિંતવે અને છેલ્લા જે તપ કરવાના પરિણામ હોય ત્યાં “શક્તિ છે. ભાવના છે અને પરિણામ પણ છે,” એમ કહી એ તપને નિશ્ચય કરી કાઉસ્સગ પારે. ઉપર પ્રગટ લેગસ્સ કહી મુખસિકા પડિલેહીને બે વાંદણા આપે. (પછી વર્તમાનમાં તીર્થકંદન રૂપ સકલતીર્થ ચૈત્યવંદન બોલાય છે.) પછી મનમાં નિશ્ચિત કરેલા તપનું પચ્ચખાણ સ્વયં કે ગુરુમુખે કરે.
પછી દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તેમ (છ આવશ્યક સંભારીને) ઈરછા અણુસદ્ધિ નમ ખમાસમણાણું, નમેહત્ કહીને “વિશાલ લોચનદલ૦' વગેરે ત્રણ વર્ધમાન સ્તુતિઓ પ્રગટ રીતે બેલે. તેના હેતુઓ દેવસિક પ્રતિક્રમણની જેમ જાણવા. અંતે “નમસ્થ”, અરિહંત ચેઈઆણું” વગેરે કહીને “કલાણ ક૬૦” વગેરે ચાર રસ્તુતિથી દેવવંદન કરે.
રાઈપ્રતિક્રમણ અન્ય પાપી છે જાગીને પાપ ન કરે તે માટે મંદ સ્વરે કરવું, પછી સાધુને અને પૌષધવાળા શ્રાવકને બે ખમાસમણ પૂર્વક ઈરછા સંદિ. ભગવે બહુલ સંદિસાહે? વગેરે બે આદેશો માગી ચાર ખમાસમણથી પૂર્વની જેમ “ભગવાન હું” વગેરે કહી ગુરુવંદન કરે અને શ્રાવક તે “અઠ્ઠાઈજેસુ” સુત્ર પણ બેલે. અહીં બહલ એટલે બહુવાર થતી શ્વાસ, ઉચ્છવાસ વગેરે ન રેકી શકાય તેવી શરીરની ક્રિયાઓ કે જેની અનુમતિ, વારવાર માગી શકાય નહિ, તેવી ક્રિયાઓની અનુમતિ આ બે આદેશથી મળવાય છે. એથી સમજવું કે તે સિવાયની બેસવું, ઊઠવું વગેરે નાની મોટી સર્વ ક્રિયાઓ ગુરુની આજ્ઞા મેળવીને જ કરાય. અહીં રાઈપ્રતિકમણને વિધિ પૂર્ણ થશે.
| (વર્તમાનમાં તે પછી દિવસના પ્રારંભિક મંગળ માટે એક શ્રી સીમંધરસ્વામિ વગેરે કઈ એક વિહરમાન જિનનું અને બીજું તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું ચિત્યવંદન કરાય છે.)
Page #277
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાધાર ગા. ૬૫
6
પાક્ષિક વગેરે પ્રતિક્રમણાના વિધિ ઘરને નિત્ય સાફ કરવા છતાં પર્વ દિવસે વિશેષ સાફ કરીએ તેમ નિત્ય દૈવસિક-રાત્રિક પ્રતિક્રમણા કરવા છતાં પક્ષને અંતે પકખી’ વગેરે ત્રણ પ્રતિક્રમણા આત્માની (પ'ચાચારની) વિશેષ શુદ્ધિ માટે કરવાનુ વિધાન છે. તેમાં પ્રથમ વદિત્તુ' સૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરવું. પછી ખમા॰ ઈ ‘દેવિસમ આલાઇઅ પડિતા ઈચ્છા॰ સક્રિ॰ ભગ॰ પક્ષી મુહપત્તિ પડિલેહુ` ?' કહી મુખવસ્ત્રિકા અને શરીરનું પૂર્વ કહ્યા પ્રમાણે પચીસ પચીસ એાલથી પડિલેહણ કરી એ વાંઢણાં દેવાં, પછી સ અનુષ્ઠાના ક્ષમાથી સફળ થાય છે માટે જ્ઞાનના ભંડાર તુલ્ય ગુરૂને ખમાવવા માટે ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ અશ્રુઙૂિમિ સંબુદ્ધાખામણેણું અëિતર ક્રિખઅં ખામે ? એમ આદેશ મેળવી ‘ઈચ્છ’' કહી ‘ખામેમિ પકિખખ. પન્નરસù. દિવસાણું પન્નરસ... રાઇઆણું જકિચિ અપત્તિઅ' પરપત્તિ'' વગેરે સૂત્ર મેલીને પહેલાં આચાર્ય (વડીલ) સ્થાપનાચાર્ય સન્મુખ ક્ષમાપના કરે, પછી ખીજા સાધુઓ અને શ્રાવકી બધા સાથે જો માંડલીમાં છેલ્લે એ ખાકી રહે તેટલા સાધુ હોય તેા ગુર્વાદિ ત્રણને અથવા પાંચને ખમાવે. પછી ‘ઈચ્છા સ`દિ ભગ॰ પકિખઅ' આલે એમિ ?' ‘ઈચ્છ, આલેએમિ જો મે ક્રિખ॰' વગેરે હીને સક્ષિપ્ત કે વિસ્તૃત અતિચાર ખાલી પકખી આલાચના કરે. પછી દેવસિકમાં કહ્યા પ્રમાણે ‘સવ્વસ વિ॰' વગેરે કહીને પ્રાયશ્ચિત્ત માગે. ગુરુ પડિક્કમહ' કહે ત્યારે શિષ્ય ઈચ્છ” (તસ્સ મિચ્છામિ દુક્કડં)' કહે અને પકખી તપની યાચના કરે ત્યારે ગુરુ ચત્થેણુ' એક
(
ઉપવાસ' વગેરે ખેલતા એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આપે. (ત્યારે તપ કર્યો હોય તે ‘ પદ્ધિઓ ’ કહે, પછી કરવાના હાય તે ‘તહત્તિ' કહી સ્વીકાર કરે. આ પ્રાયશ્ચિત્ત શક્તિ પ્રમાણે તપથી અને તપ ન થાય તા છેવટે બે હજાર સ્વાધ્યાયથી પણ વાળવું જ જોઈએ. અન્યથા જિનાજ્ઞાના ભંગ થાય.)
પર
પછી એ વાંણા આપે અને પ્રત્યેકને ખમાવવા માટે પ્રથમ ગુરુ (વડીલ) ઉભા ઉભા દેવસિ' આલાઈ પુડિશ્ચંતા, ઈચ્છા સક્રિ॰ ભગ॰ અદ્ભુરૃિહ. અëિંતરપકિખઅ (પત્તોય ́) ખામે' ? ‘ઈચ્છ” કહી ઇચ્છકારી હું અમુક તપાધન (મુનિ)? વગેરે કહીને શેષ મુનિઓને સ`ખાધે, ત્યારે તે અન્ય મુનિ પણ ખમા૦ ઈ મર્ત્યએણ વદ્યામિ' કહે ત્યારે ગુરુ કહે ‘ અશ્રુઓિમિ પરોયખામણેણું અÇિતરપકિખમ ખામેઉં ?' ત્યારે તે મુનિ પણુ ‘અહેવિ ખામેમિ તુમ્સે' કહીને નીચા નમી મસ્તકથી જમીનને સ્પર્શીને ઈચ્છ, ખામેમિ પક્રિખઅ', પન્નરસહ્` દિવસાણ'' વગેરે પૂર્ણ અશ્રુરૃઓ સૂત્ર' ખેલીને ગુરુને ખમાવે ત્યારે ગુરુ પણ તેમને ‘પન્નરસહં દિવસાણુ‘' વગેરે કહી પૂર્ણ ‘અŕિ' સૂત્ર ખેલીને ખમાવે, તેમાં ‘ઉચ્ચાસણે સમાસણે' એ પદ્મ ગુરુ ન મેલે. એમ સર્વસાધુએ પ્રત્યેકને ખમાવે. તેમાં લઘુવાચનાચાય સાથે પ્રતિ॰ કરવાનું હોય તેા પ્રથમ પર્યાય વડિલ સાધુ સ્થાપનાચાર્ય ને ખમાવે અને પછી શેષ સાધુઓ અનુક્રમે પર્યાય વિલને ખમાવે. અને પ્રતિક્રમણમાં ગુરુ
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા -પાક્ષિક પ્રતિક્રમણની વિધિ
૨૫;
સાથે ન હોય ત્યારે સામાન્ય સાધુઓ બધા પહેલાં સ્થાપનાચાર્યને અને પછી પર્યાચક્રમે અન્ય મુનિઓને ત્યાં સુધી ખમાવે કે છેલ્લે બે સાધુ શેષ રહે. શ્રાવકે પણ એ રીતે ખમાવે, પણ સાધુના અભાવે વડિલ શ્રાવક બીજા સર્વને સંબોધીને “અમુક વગેરે સમસ્ત શ્રાવકોને વાંદુ છું” કહીને જ્યારે “અભુઠ્ઠિઓમિ પ્રત્યેક ખામણેણં અલ્પિતરપખિએ ખામેઉ' કહે ત્યારે બીજા પણ “અહમવિ ખામેમિ તુમ્ભ કહી વડિલ સહિત બધા સાથે “પન્નરસહ દિવસાણું, પત્તરસહ રાઈણું, ભણ્યાં ભાસ્યાં મિચ્છામિ દુક્કડ” કહે. (વર્તમાનમાં “સકળ સંઘને મિચ્છામિ દુક્કડકહી ખમાવે છે.).
એમ પ્રત્યેક ખામણું કરી બે વાંદણા દે પછી “દેવસિ આલઈ પડિkતા ઈચ્છા સંદિ. ભગવ પખિ પડિમાહ!” કહે ત્યારે ગુરુ સમ્મ પડિક્રમહ” કહે, ત્યારે શિષ્ય ઈચ્છે કહી. કરેમિ ભંતે, ઈચ્છામિ પડિમિઉં, જે મે પકિઓ. સૂત્ર કહી ખમારા પૂર્વક ઈચ્છા. સંદિ. ભગવ પકિખઅસુત્ત કહેમિ’ કહી પછી ગુરુ કે તેઓ જેને આજ્ઞા કરે તે સાધુ ત્રણ નવકાર કહીને સ્પષ્ટ ઉચ્ચારથી પકખી સૂત્ર કહે. બીજા સર્વ સાધુઓ અને શ્રાવકે પણ અમારા પૂર્વક “ઈચ્છા સંદિર ભગવ પફિખઅસુત્ત સંમેલેમિ' કહી સ્વશક્તિ અનુસાર કાઉસ્સગમુદ્રા વગેરે મુદ્રાથી સાંભળે. (શ્રાવકે પણ પકખીસૂત્ર અવશ્ય સાંભળવું જોઈએ અને ગુરુના અભાવે ત્રણ નવકારપૂર્વક “વંદિત્ત” સૂત્ર ઊભા ઊભા બેલવું-સાંભળવું જોઈએ. પકિખસૂત્ર વિના પકખી પ્રતિક્રમણ કેમ થાય?).
પકખસૂત્ર પૂર્ણ થયા પછી બધા સાથે “સુઅદેવયા ભગવઈઃ સ્તુતિ બેલે પછી નીચે બેસીને દેવસિક વિધિની જેમ પાક્ષિકપ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત) બેલે અને “અબ્બેડ્રિએમિ આરાણા એ બોલતાં ઊભા થઈ શેષ પ્રતિ પૂર્ણ કરે. (પ્રતિકમણના - સૂત્રમાં જ્યાં જ્યાં દેવસિવગેરે પાઠ છે ત્યાં પકખી વગેરે પ્રતિક્રમણ કરતાં યથાસ્થાને પખિએ, ચઉમાસિએ અને સંવત્સરિએ” વગેરે બેલે.)
પછી “કરેમિભંતેઈચ્છામિ ઠામિ વગેરે કહીને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) કરવા છતાં રહેલી અશુદ્ધિને દૂર કરવા બાર લેગસ્સને ચંદે નિમ્મલયરા સુધીને (ત્રણસે શ્વાસે છવાસને) કાઉસ્સગ કરે. પારીને પ્રગટ લેગસ્સ કહી, મુહપત્તિ પડિલેહણ કરી, બે વાંદણા દઈ ખમાસમણ પૂર્વક ઈચ્છા સંદિ. ભગ. અભુઠ્ઠિઓમિ સમત્ત-ખામણેણે અભિતરપશ્મિએ ખામેe? કહી પૂર્ણ અભુઠ્ઠિઓ સૂત્ર કહી ગુરુને ખમાવે, તેમાં પહેલાં સંબુદ્વાખામણાંથી સામાન્યપણે અને પ્રત્યેકખામણાંથી વિશેષપણે અપરાધ ખમાવવા છતાં કાઉસ્સગ્ન કરતાં કંઇ વિશેષ સ્મરણ થાય તો તેને આ સમસ્ત ખામણાંથી ખમાવે. (અન્ય મતે સંબુદ્ધાખામણું વિશેષ જ્ઞાનીપર્યાય જયેષ્ઠ વગેરે વડિલેને ખમાવવા, પ્રત્યેક ખામણાં પ્રત્યેક જીવને ખમાવવા અને સમસ્ત ખામણું પ્રતિક્રમણની સમાપ્તિ જે ગુરુના આલબનથી નિવિદને થઈ તે ગુરુને કૃતજ્ઞતાથી ખમાવવા માટે છે.)
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૫
પછી (ખમાસમણ દઈ) ઊભા થઈ “ઈચ્છાસદિ. ભગ, પકખીખામણાં ખાણું ? ઈચ્છ' કહી ખમા પૂર્વક ગુરુ પ્રત્યે બહુમાન અને કૃતજ્ઞતા પ્રગટ કરવા રૂપ ચાર ખામણાં ખામે. તેમાં–
પ્રથમ ખામણે “પિચં ચ મે જ ભે' વગેરે પાઠથી સાધુ દ્રવ્ય- ભાવથી નમ્ર બનીને ખમાવતે ગુરુનું બહુમાન કરે.
બીજા ખામણે “પુખ્યિ ચેઈયાઈ” વગેરે પાઠથી વિહારમાં વહેલા ચિત્યનું તથા સાધુસાધ્વીઓ વગેરે સંઘે કહેલી વન્દનાનું નિવેદન કરે.
ત્રીજા ખામણે “અભુહિં તુમ્ભહું સંતિo” વગેરે પાઠથી ગુરુએ વસ-પાત્ર વગેરે આપ્યું તથા શ્રુતજ્ઞાન ભણાવ્યું તેની કૃતજ્ઞતા જણાવે. અને - ચોથા ખામણે “અહમવિ અપવ્વાઈ” વગેરે પાઠથી પિતે અવિનીત છતાં કરૂણાવતા ગુરુએ વિવિધ ઉપકાર કરીને યંગ્ય બનાવ્યું, તે ઉપકારનું બહુમાન કરે.
ત્યારે ગુરુ પણ તેના જવાબમાં અનુક્રમે ૧- “તુભેહિ સમે, ૨- અહમવિ વંદામિ ચેઈઆઈ, ૩- આયરિયસંતિ અને ૪- નિત્થારપારગ હાહ!” કહે ત્યારે શિખ્ય પણ ઈચ્છ” કહે અને છેલે ઈરછા અણુસ કહે. ગુસ્ના અભાવે શ્રાવકો આ ચાર ખામણને સ્થાને ચારવાર એક એક નવકાર કહે એ રીતે પાક્ષિક પ્રતિક્રમણ પૂર્ણ કરી અધુરું રહેલું દેવસિક પ્રતિક પૂર્ણ કરે. તેમાં પકખી સૂત્ર પછી મૃતદેવીની સ્તુતિ પૂર્વે કરેલી હોવાથી તેને સ્થાને ભવનદેવીને કાઉ૦ અને રસ્તુતિ કહે છે કે ક્ષેત્રમાં ભવન અંતર્ભત હોવાથી ક્ષેત્રદેવીના જમરણમાં ભવનદેવીનું મરણ થઈ જાય. તે પણ પર્વદિને ભવનદેવીનું બહુમાન કરવું અનુચિત નથી. વિશેષમાં પાક્ષિકમાં સ્તવનને સ્થાને “અજિતશાંતિસ્તવ” કહેવું.
પાક્ષિકમાં ગુરુવંદનથી તથા સંબુદ્ધાખામાંથી જ્ઞાનગુની પ્રતિપત્તિ થતી હોવાથી જ્ઞાનાચારની, કાઉસગ્ન પછી પ્રગટ બેલાતા “લેગસ્સ” સૂત્રથી દશનાચારની, અતિચારની આલેચના, પ્રત્યેક ખામણાં, ૫ખીસૂત્ર તથા પ્રતિક્રમણ સૂત્ર, સમાપ્તિ બામણાં અને છેલ્લાં ચાર ખામણાં એ સર્વથી ચારિત્રાચારની, ચોથભક્ત તપથી બાહતપની, બાર લેગસ્સના કાઉ૦ થી અત્યંતર તપની અને સર્વઆચારની વિશુદ્ધિથી વીર્યચારની, એમ પાંચે આચારની શુદ્ધિ કરાય છે.
માસી તથા સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિહેતુ વગેરે પાક્ષિક પ્રમાણે જ છે, માત્ર પાક્ષિકને બદલે “માસી” અને “સંવત્સરી” શબ્દ બલવા.
કાઉસ્સગ માસમાં ચંદેસુ નિમ્મલયર સુધી વિશ લેગસ્સને અને સંવત્સરીમાં ચાલીસ લોગસ્સ ઉપર એક નવકારને કરે. ખામણાં કરતાં માસીમાં “ચઉ4 માસાણં,
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪ દિનચર્યા– છ આવશ્યકમાં કાઉસ્સગ.
૨૫૫
અક્હે પખાણું, ઈગસય વીસ રાઈ-દિઆણ અને સંવત્સરીમાં “બારસણહું માસાણું, ચઉવ્વીસહં પકખાણું, તીસયસદ્ધિ રાઈ-દિઆણું” બોલવું. પશ્મી તથા ચોમાસામાં છેલ્લે બે બાકી રહે તેટલું મંડળ હોય તે પકખીમાં પાંચને (મતાન્તરે ત્રણને અને ચોમાસામાં પાંચને તથા સંવત્સરીમાં ગુર્વાદિ સાતને ખમાવવા. એ પ્રમાણે પાક્ષિકાદિ ત્રણને વિધિ જણાવ્યું. આ પ્રતિક્રમણના વિધિને કહેનારી પૂર્વાચાકૃત ૩૩ ગાથાએ યેગશાસ્ત્રપ્રકાશ ત્રિીજાની ૧૩૦ મી ગાથાની ટીકામાં જણાવી છે, તે વિસ્તૃત અર્થ સાથે ધર્મસંગ્રહ મૂળ ભાષાન્તરથી કે ગશાસ્ત્રથી જોઈ લેવી..
એ પ્રમાણે છ આવશયકરૂપ પ્રતિક્રમણમાં આ ચોથું આવશ્યક કહ્યું.
૫– કાઉસ્સગ્ય આવશ્યક= તેમાં કાઉસ્સગ્ન એટલે કાયાનો ઉત્સર્ગ, અર્થાત કાયાની સાર સંભાળને ત્યાગ. તે કાયાથી ઠાણેણું = જિનમુદ્રાથી જ્યાં ઊભા રહ્યા ત્યાંથી અન્નત્ય સૂત્રમાં રાખેલા આગા સિવાય ખસવું કે સ્વલ્પ પણ હલન-ચલન કરવું નહિ, વચનથી એણેણું = સર્વથા મૌન કરવું, મનથી ઝાણેણું = દુધ્ધનને ત્યાગ કરી શુભધ્યાનમાં સ્થિર થવું અને અમુક જેટલા શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોય તે પૂર્ણ થયા પછી, “નમો અરિહંતાણું” કહીને પાર, તે કાર્યોત્સર્ગ કહેવાય.
કાર્યોત્સર્ગ તે તે શુભ પ્રવૃત્તિ નિમિર અને પરાભવ પ્રસંગે એમ બે કારણે કરાય છે. તેમાં પરાભવ પ્રસંગે અંતર્મુહૂર્તથી માંડીને શ્રી બાહુબલીની જેમ એક વર્ષ સુધીને પણ હોય અને પ્રવૃત્તિને જઘન્ય આઠથી માંડીને ૨૫, ૨૭, ૧૦૦, ૧૦૮, ૩૦૦, ૫૦૦ કે ૧૦૦૮ શ્વાસોચ્છવાસનો પણ હોય છે. તેમાં પાંચે પ્રતિક્રમણમાં કરાતા કાયોત્સર્ગો નિયત અને શેષ અનિયત હોય છે. નિયત કાઉસ્સગ્ન સામાન્યતયા દેવસિક પ્રતિક્રમણમાં એકસે, રાઈમાં પચાસ, પકખીમાં ત્રણ, માસીમાં પાંચસો અને સંવત્સરીમાં એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણુ કરવાને કહ્યું છે. એ માટે દેવસિકમાં (૬ ૪ ૪ =) પચીસ કલેક, રાઈમાં સાડાબાર, પકખીમાં પંચેતેર, ચમાસીમાં સવારે અને સંવત્સરીમાં બસે બાવન ગ્લૅક ગણાય છે.
અહીં ચાર પદને એક શ્લેક એમ એક લેગસ્સ ચદેસુ નિમ્મલયારા સુધી ગણતાં સવા છ શ્લોકનાં પચીસ પદે (શ્વાસોચ્છવાસ) થાય. કહ્યું છે કે “પાયમ ઉસાસા” અર્થાત્ એક પાદને એક શ્વાસે શ્વાસ સમજે.
અનિયત કાઉસ્સગનું સ્વરૂપ અને પ્રમાણ કહ્યું છે કે- ભિક્ષાદિ માટે ઉપાશ્રયથી બહાર જવું તે ગમન, અન્ય ગામ કે સ્થળથી આવવું તે આગમન, અર્થાત્ આહારપાણી - શયન- આસન – જિનમંદિર-વસતિ કે ધૈડિલ- માત્રુ વગેરે માટે બહાર જવાઆવવાથી ગમનાગમન થાય. તેમાં ઈરિ પડિક્રમીને પચીસ શ્વાસોચ્છવાસનો (ચંદસુત્ર સુધી)
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ધ
સંગ્રહ ગ્રુ૦ સા સારાધ્ધાર ગા. ૬૫
કાઉસ્સગ કરવા, તેમાં પણ સ્થડિલ–માત્રુ ભગેરે જાતે પરાવ્યુ હાય તા નજીક પરઢવવા છતાં કાઉ॰ કરવા, ખીજા સાધુ પરાવે તે પરઠવનાર સાધુએ કરવા અને ખીજા પરઢવે પણ પોતે વસતિથી સેા ડગલાં દૂર ગયા હોય તેા પાતે અને પવનાર બન્નેએ કરવા. એમ ગમનાગમનનેા અને ભણવા વગેરે માટે અન્ય સ્થળે જવું' તે વિહાર, તેને પણ પચીશ નાસા કાઉ॰ કરવા.
O
‘સૂત્ર' એટલે સૂત્રના ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞાના વિધિ તેમાં સત્તાવીશ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉ॰ કરવા. પ્રસ્થાપન' એટલે કોઈ કાર્ય માટે સાધુને અન્યત્ર માકલવા અને યાગની વિધિમાં સાધુ કાળનું પ્રતિક્રમણ કરે તે પ્રતિક્રમણ, એ બેમાં આઠ શ્વાસોચ્છ્વાસ (એક નવકાર) ના કરવા. પ્રસ્થાપનમાં એટલું વિશેષ છે કે સાધુને જતાં કાઈ સ્ખલના થાય ત કાઉસ્સગ્ગ કરીને જાય, ખીજીવાર સ્ખલના થાય તેા ખીજીવાર કાઉસ્સગ્ગ કરીને જાય, ત્રીજીવાર સ્ખલના થાય તે પાતે જાય નહિ, ખીજા સાધુને માલે, એમ છતાં તેને જ જવુ' પડે તે દેવ-વંદન કરીને ખીજા સાધુને મુખ્ય કરીને તેની નિશ્રામાં જાય.
એ સિવાય પણ કાળ ગ્રહણ કરતાં, કાળ પઢવતાં, ગાચરી જતાં પૂર્વે કરાતી ઉપયાગની ક્રિયામાં અને શ્રુતસ્કંધના પરાવર્તનમાં એ દરેમાં આઠ શ્વાસેાાસ પ્રમાણ કાઉં॰ કરવા. કેટલાક શ્રુત પરાવર્તનમાં પચીસ શ્વાસો॰ પણ કહે છે. રાત્રે આવેલાં સ્વપ્નના દોષને ટાળવા પૂર્વ જાગરણ વિધિમાં કહ્યું તેમ એકસો અથવા એકસો આઠ શ્વાસ પ્રમાણ કરવા અને નાવડી વગેરેથી કે પગથી નદી ઉતર્યાં પછી પચીસ ભાસા પ્રમાણ વા.
•
ક્રાર્યોત્સના વિધિ એવા છે કે પહેલાં ગુરુ કાઉ॰ કરે (પછી ખીજા સ કરે) અને ગુરુએ પાર્ટી પછી બીજા પારે. તેમાં પણ વિવિધ કાર્યોંમાં પ્રવર્તેલા સાધુઓને પ્રવૃત્તિ વિશેષ થતી હોવાથી તેઓ ગુરુ કરતાં અધિફ્ર સમય સુધી કાઉમાં રહે. કાઉસ્સગ જિનમુદ્રાથી એટલે એ પગના અંગુઠા વચ્ચે ચાર આંગળ (અને પાછળ પાનીએ વચ્ચે તેથી ન્યૂન) અંતર રાખી ઊભા રહી અને હાથ લાંખા પ્રસારીને જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે રજોહરણુ પકડવા, તથા ડાંસ, મચ્છરાદિ કે 'ડી–ગરમી વગે૨ે પિરષહા સમભાવે સહન કરવા. નિહુષુ અને શચિત એમ ત્રણ ભેદ અને તે ત્રણેના પણ જેમ કે ૧-ઉછૂતાછૂત દ્રબ્યથી ઊભા રહીને અને ભાવથી ઉદ્ભૂિતાનુતિ – દ્રવ્યથી ઊભા રહીને અને ભાવથી કૃષ્ણાદિ ૩- અનુચ્છિતાછૂત- દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી ૪– અનુચ્છિતાનુષ્કૃિત- દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી એ પ્રમાણે નિષ્ણુ અને શયિતના પણ ચાર ચાર ભેદે
૨
કાઉસ્સગ્ગના હસ્તૃિત, ચાર ચાર ભેદા થાય છે. શુભધ્યાનમાં રહીને કરે તે. અશુભ લેફ્સામાં રહીને કરે તે. શુભધ્યાનમાં રહીને કરે તે. અને અશુભલેશ્યામાં રહીને કરે તે.
સ્વયં સમજવા.
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્ર૪. દિનચર્યા– છ આવશ્યકોમાં પચ્ચખાણ
૨૫૭
કાઉસ્સગ્નના ૧૯ દે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. હવે ફળ કહે છે કે “કાઉસ્સગમાં શરીરના અવયવો જેમ જેમ દુઃખે તેમ તેમ સુવિડિત આત્માઓને કર્મોની નિર્જરા અધિકાધિક થાય છે.”
૬– પચ્ચકખાણ આવશ્યક = એનું સ્વરૂપ-ભેદ વગેરે પૂર્વે પચ્ચખાણ અધિકારમાં કહેવાયું છે. એ રીતે જ આવશ્યકરૂપી પ્રતિક્રમણને વિધિ જાણ.
પ્રતિક્રમણ વ્રતધારી અને પહેલા ગુણસ્થાનવત યથાશકિક આવકે પણ ઉભયકાળ કરવું જોઈએ. જો કે અતિચાર વ્રતધારીને લાગે, વતરહિતને વ્રત વિના અતિચાર ન હોય અને પ્રતિક્રમણ અતિચારોની શુદ્ધિ માટે છે માટે તેને પ્રતિક્રમણ કરવું મિથ્યા છે, એમ પ્રશ્ન થાય તો સમજવું કે તે તે ગુણસ્થાનવાળાને તે તે અનુષ્ઠાન કરણીય છે, તેમ ગુણરહિતને પણ તે તે ગુણની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે પણ કરણીય છે, માટે તે વંદિત્ત સૂત્રની ૪૮મી ગાથામાં પ્રતિષેધમાં પ્રવૃત્તિ કરવાથી, વિહિત નહિ કરવાથી, જિનવચન પ્રત્યે અશ્રદ્ધા કરવાથી તથા જિનાજ્ઞાવિપરીત પ્રરૂપણ કરવાથી એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તેમાં વ્રત નહિ સ્વીકારવાં એ પણ વિહિત છતાં નહિ કરવાથી દોષ છે, તે ટાળવા પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. માટે તે પ્રતિક્રમણ કરતાં નહિ સ્વીકારેલી પણ શ્રાવકની અને સાધુની પ્રતિમાનું (તે તે અભિગ્રહનું) પ્રતિક્રમણ સાધુ પણ “ઈગારસહિં ઉવાસગપડિમાહિં, બારસહિં ભિકખુ પડિમાહિં” પાઠ બેલીને કરે છે. કઈ પૂછે કે જે વ્રત વિના પણ પ્રતિક્રમણ કરવામાં વિરોધ નથી, તે સાધુ બન્યા વિના પણ શ્રાવક સાધુનું પ્રતિક્રમણ સૂત્ર બેલી શકે? હા, બેલી શકે, કેણ કઈ રીતે નિષેધ કરે છે? કેઈ નિષેધ નથી કરતું. માત્ર વંદિત્તસૂત્રમાં ગૃહસ્થનાં વ્રતો અને અતિચાર વગેરેનું વિસ્તૃત વર્ણન હોવાથી તેઓને તે બેલવું વિશેષ હિતકર છે. વગેરે પંચશકની ગા૦ ૪૪ની ટીકામાં જણાવેલું છે.
વળી પ્રશ્ન થાય કે શ્રાવકને આ છ આવશ્યક નહિ પણ અવશ્ય કરણીય ચૈત્યવંદનાદિ આવશ્યકો કરણીય છે, તે પણ બરાબર નથી. કારણ આવશ્યકમૂળ ગા૦ ૩ માં શ્રાવક તથા સાધુને અવશ્ય કરણીય હોવાથી તેનું આવશ્યક એવું નામ કહ્યું છે, વળી જે આવશ્યક
અંતે અનિસિસ પાઠથી સવાર સાંજ કરવાનાં છે, તે તે આ છ આવશ્યકે જ છે, ચૈત્યવંદનાદિ તે ત્રિકાળ કરવાનાં છે અને તેનું નામ પણ આવશ્યક નથી, વળી અનુગ દ્વારમાં પણ લોકોત્તર ભાવ આવશ્યકનું સ્વરૂપ જણાવતાં “સાધુ-સાધ્વી – શ્રાવક-શ્રાવિકા તચ્ચિત્તવાળા, તન્મય, તે વેશ્યાવાળા વગેરે થઈને બે કાળ આવશ્યક કરે તે લોકોત્તર ભાવઆવશ્યક જાણવું” એમ કહ્યું છે, તે પણ પ્રતિક્રમણ અંગે ઘટે છે. માટે શ્રાવકે અવશ્ય ઉભયકાળ છે આવશ્યકરૂપ આ પ્રતિક્રમણ કરવું જોઈએ. એ માટે પ્રશ્ન અને ઉત્તરથી મૂળ ગ્રન્થમાં અને તેના મોટા ભાષાન્તરમાં શ્રાવકને પ્રતિક્રમણ કરણીય છે એમ એક એક આવશ્યકને અંગે સિદ્ધ કર્યું છે, તે ત્યાંથી જોઈ લેવું વિસ્તારના ભયથી અહીં લખ્યું નથી.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ધમસંગ્રહ ગુરુ ભા૦ સદ્ધાર ગા. ૬૫
હવે બાકી રહેલા “વંદિત્ત” વગેરે સૂત્રો અને અર્થ કહીએ છીએ. તેમાં શ્રાવકે પ્રથમ કરેમિ ભંતે પૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. વંદિત્ત” સૂવ અતિચારની શુદ્ધિ કરનાર હોવાથી વિશિષ્ટ કલ્યાણ સ્વરૂપ છે. માટે પ્રારંભમાં મંગળ વગેરે કરે છે કે
. “હિતુ નવ-શિ, ધમાલ ન થHE I
છામિ વિનિ, સાવધાનસ શા” *. અર્થ – સાવ સાવ) સર્વજ્ઞ એવા અરિહને, સર્વ સિદ્ધોને, જ્ઞાન અને ક્રિયારૂપ ધમને પાળનારા, પ્રચારનારા સર્વ ધર્માચાર્યોને, “ચ” શબ્દથી ઉપાધ્યાયને અને સર્વ એટલે જિનકપી, સ્થવિકલ્પી, પડિાધારી વગેરે સર્વ સાધુઓને વાંકીને હું શ્રાવકધર્મમાં લાગેલી અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. અર્થાત્ પચાચાને અંગે જણાવેલા શ્રાવકના એકસે ચોવીશ અતિચારોથી મુક્ત થવા ઈચ્છું છું. (૧) હવે તે સર્વનું એક સાથે પ્રતિકમણ કરવા કહે છે કે
બા ને ઘર , ના તદ રંસને રિજે
કુહુ વાળ વા, તે જિદ્દે તે જ રિ િરિા” અથ– બાર વ્રતે સંબંધી કુલ પંચેતેર, જ્ઞાનાચારના આઠ, દર્શનાચારને આઠ અને સમતિના પાંચ મળી તેર, ચારિત્રાચારના આઠ અને “ચ” શબ્દથી શેષ તપાચારના બાર, વર્યાચારના ત્રણ અને સંલેખનાના પાંચ એમ કુલ એકસે ચોવીશ પૈકી સૂકમ કે બાહર જે કઈ અતિચાર મને લાગ્યું હોય, તેની મનથી આત્મસાખે નિંદા અને તે સર્વની ગુરુસાક્ષીએ (મેં અગ્ય કર્યું છે એમ) ગહ કરું છું. હવે પ્રાયઃ અતિચારે પરિગ્રહથી લાગે માટે પરિગ્રહના પ્રતિક્રમણ માટે કહે છે
"दुविहे परिग्गहम्मि, सावज्जे बहुविहे अ आरभे ।
कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥३॥" અર્થ – સચિત્ત અને અચિત્ત બન્ને પ્રકારના કે પદાર્થોને પરિગ્રહ એટલે મૂચ્છ કરવાથી તથા પાપરૂપ અનેકવિધ આરંભેને બીજા દ્વારા કરાવવાથી, સ્વયં કરવાથી અને (ચ-શબ્દથી) અનુમોદના કરવાથી પણ (જે કઈ અતિચારો લાગ્યા હોય) તે દિવસ સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું, મુક્ત થાઉં છું. “દેસિઅં” શબ્દ આર્ષપ્રગથી સિદ્ધ થાય છે, તેનું સંસ્કૃત “દેવસિકં =દિવસ સંબંધી થાય છે. તે પ્રમાણે પાક્ષિક વગેરેમાં પણ ક્રમશઃ “પકિખખં, ચઉમાસિ અને સંવત્સરિઅં” બેલવું અને અર્થ તેને અનુસારે પક્ષસંબંધી વગેરે કરે. હવે જ્ઞાનના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
"M'पद्वमिंदिरोहिं, चउहिं कसामेहिं अप्पसत्थेहिं ।
ન ઇ કોલેજ , સં' નિલે તે જ અરિદમ પછા”
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા – દિન સૂત્રનાં અર્થ
૨૫૯
અથ– ઈન્દ્રિઓ અને કષાયથી કર્મ બંધાય તેમાં મુખ્ય હેતુ અજ્ઞાન છે, અને અજ્ઞાનથી જ્ઞાનમાં અતિચાર લાગે છે, માટે કહે છે કે રાગ અથવા દ્વેષને વશ થયેલી અપ્રશસ્ત ઈન્દ્રિયેથી અને અપ્રશસ્ત કષાયથી, એમ અજ્ઞાનથી મેં જે કર્મ બાંધ્યું હોય તેને નિંદુ છું અને ગહ કરું છું એ અર્થ બીજી ગાથા પ્રમાણે સર્વત્ર જાય. હવે સમ્યગ દર્શન તથા ચક્ષુદર્શનના અતિચારો વિષે કહે છે કે
ગામને જામળે, ટાળે મને અમોને
મfમને જ નિરો, વહિને રિઝ વા અર્થ- મિથ્યાષ્ટિઓના વરડા વગેરે જેવાના તૂહલથી ત્યાં આ + ગમન = સર્વ રીતે જવું, ત્યાંથી પાછા ફરવું, તેઓની દહેરીઓ વગેરે હોય ત્યાં ઉભા રહેવું, ત્યાં આમતેમ ફરવું, તે બધું અનુપગથી, અજ્ઞાનથી, રાજા કે જનતાના બલાત્કારથી અથવા નગરશેઠ વગેરે પદવીને કારણે ઔચિત્યરૂપે કરવામાં મેં જે કર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વપાપનું પ્રતિક્રમણ કરું છું. એ અર્થ ત્રીજી ગાથા પ્રમાણે સર્વત્ર જાણે. હવે સમકિતના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
ત્તા-હ-જિનિછા, ઉત્તર તદ રંથ કુળિg
समत्तस्सइयारे, पडिक्कमे देसि सव्य ॥६॥" અર્થ– જિનકથિત છવાછવાદિ તમાં તે સત્ય હશે કે નહિ?' એવી શંકા, અન્ય ધર્મીઓના દયા -દાન, ક્ષમાદિ લેશ ગુણો જાણીને તે ધર્મની અભિલાષા કરવી તે કાંક્ષા, દાનાદિ ધર્મક્રિયાઓનું ફળ મળશે કે નહિ? એ સંદેહ કરે, અથવા સાધુ-સાધ્વીના મલમલિન ગાત્ર-વસ્ત્રાદિ પ્રતિ અણગમો કરે તે વિગચ્છા અથવા પાઠાંતર વિ8છા, અન્ય ધર્મીઓની પ્રગટ પ્રશંસા અને તેઓના સાધુ વગેરે સાથે પરિચય. એ સમ્યકત્વના પાંચ અતિચારેનું પ્રતિક્રમણ કરું છું, વગેરે પૂર્વ કહ્યું તેમ. હવે સર્વ સામાન્ય ચારિત્રાચારની શુદ્ધિ માટે કહે છે કે
"छक्कायसमारभे, पयणे य पयावणे य जे दोसा ।
अत्तठ्ठा य परट्ठा, उभयटा चेव त निंदे ॥७॥" અર્થ – પિતાને માટે, પર (પ્રાથૂર્ણકાદિ)ને માટે અને “ચ” શબ્દથી સ્વ-પર ઉભય માટે, સ્વયં પાક (રઈ) કરવાથી, કરાવવાથી અને “ચ” શબ્દથી અનુમેદવાથી, પૃથ્વીપાણી – અનિ-વાયુ- વનસ્પતિ અને ત્રસ એ છક્કાય જીને સમારંભ એટલે પીડા કરવાથી તથા તુલાઘટીન્યાયે સંરંભ અને આરંભ પણ લેવા, તેમાં સંરંભ એટલે તે સંકલ્પ કરવાથી અને આરંભ એટલે ઉપદ્રવ (પ્રાણુનાશ) કરવાથી, જે દોષ લાગ્યું હોય તેને હું બિંદુ છું. બીજી રીતે “હું સાધુઓ માટે ભેજનાદિ તૈયાર કરીશ તે મને પુણ્ય થશે” એવી મુગ્ધ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦
ધમસંગ્રહ ગુડ ભાવ સારોદ્ધાર ગાથા ૬૫
બુદ્ધિથી પિતાના, પરના કે ઉભયના પુણ્ય માટે સંરંભ વગેરે કર્યા હોય, અથવા ત્રીજો અર્થ છકાય અને સમારંભ વગેરે થાય તે રીતે અયતનાથી પાણી ગાળવું વગેરે જે જે દેશે સેવ્યા હેય, તેની હું નિંદા કરું છું. અહીં અતિચારને બદલે દેશે કહ્યા, તેનું કારણ એ છે કે અતિચાર વ્રતધારીને લાગે, વ્રત વિના અતિચાર ન ઘટે, માટે અહી દોષ એટલે સામાન્યતયા પા૫ સમજવું. હવે આઘથી ચારિત્રાચારોનું પ્રતિક્રમણ કરવા કહે છે કે
"पचण्हमणुठवयाण', गुणध्वयाण' च तिण्हमईआरे ।
सिक्खाण' च चउण्ह', पडिक्कमे देसि सव' ॥८॥" અથ– પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતના અને ચાર શિક્ષાત્રતેના અતિચારેથી દિવસ સંબધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. તેમાં મહાવ્રતની અપેક્ષાએ નાનાં માટે અણુવ્રતે અને સમકિતની પછી પ્રાપ્ત થનારાં માટે અનુત્ર. આ શ્રાવકના મૂળગુણે છે અને તેને ગુણ કરનારાં માટે દિશિપરિમાણ વગેરે ત્રણ ગુણવ્રત છે. આ આઠ વતે યાજજીવ માટે ચાવકથિક (પણ) હોય છે, તદુપરાંત વિદ્યાર્થીને અભ્યાસની જેમ આત્માને સમતાદિ ગુણોના અભ્યાસ માટે વારવાર કરાતાં સામાયિકાદિ ચાર શિક્ષાત્રતો કહેવાય છે. તે અમુક સમય કે અમુક દિસસ પૂરતાં હેવાથી ઈરિક કહેવાય છે, હવે પ્રત્યેક વ્રતની ભિન્ન ભિન્ન શુદ્ધિ માટે
"पढमे अणुष्वय मि, थूलगपाणाइवायविरइओ।
आयरियमप्पसत्थे, इत्थ पमायप्यसगेण ॥९॥" અથ– અહિંસા –વત સર્વ વતેને સાર છે, સર્વ વ્રતનું સાધ્ય અહિંસા છે. માટે સર્વમાં પહેલા એ અણુવ્રતમાં “શૂલગ” એટલે મોટે અથવા મેટા જેને “પાણાઈવાય”= પ્રાણને અતિપાત (નાશ), તેની વિરતિ એટલે નહિ કરવાની પ્રતિજ્ઞા, તેનાથી “અપસન્થ” ક્રોધાદિ અપ્રશસ્ત ભાવને વશ થઈ “ઈન્થ” એટલે આ વ્રતમાં “પમાયગ્રસંગેનું પ્રમાદને વશ થવાથી આયરિયં” જે કાંઈ અતિક્રમાદિ વિપરીત આચરણ કર્યું હોય, (તેનું પ્રતિક્રમણ કરું છું એ વાક્યસંબંધ બધા વ્રતમાં પછીની ગાથામાંથી જેડ.) અહીં પ્રમાદના ઉપલક્ષણથી સુરાપાન વગેરે પાંચ પ્રકારનું પ્રમાદ અને આકુટ્ટી (બેદરકારી), અહંકાર વગેરે પણ કારણે સમજવાં. એવા કેઈ હેતુથી મોટા=વસ પ્રત્યે મોટા વધબંધન, વગેરે અતિચારો સેવ્યા હોય, (એમ દરેક વ્રતમાં સમજવું.) હવે તે વધ-બંધન વગેરે કહે છે.
"वह बघछविच्छेए, अइभारे भत्तपाण-वोच्छेए ।
पढमवयस्सइआरे, पडिक्कमे देसिअ सव्व ॥१०॥" અર્થ– પ્રથમ વ્રતના પાંચ અતિચારે – વધ, બંધન, છવિ છેદ, અતિભાર અને ભાત પાણીને પ્રતિબંધ, (દરેક વ્રતનું સ્વરૂપ વ્રતાધિકારમાં અને અતિચાનું સ્વરૂપ
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા – વંદિતુ સૂત્રનાં અર્થ
૨૬.
વ્રતાતિચાર-અધિકારમાં પૂર્વે જણાવ્યું છે તે પ્રમાણે સમજવું.) એ અતિચારે કેધાદિને વશ નિર્દયતાથી સેવ્યા હોય કે અનુપયોગથી અતિક્રમાદિ જે કંઈ કર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. હવે બીજાવત માટે કહે છે
“कीए अणुष्वय मि पस्थिवालियचयवषिरओ।
મરિયમપૂસત્યે, ઘમાયણ ' IRશા” અર્થ- બીજા અણુવ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્ત ભાવથી સ્થૂલ મૃષાવાદની વિરતિથી વિરૂદ્ધ જે કંઈ આચર્યું હૈય (તે સર્વ દિવસ સંબંધી પાપને પ્રતિક્રમું છું)
બહાસ રસ , મનુષણ જ ફૂડ
અર્થ- સહસાભ્યાખ્યાન, હસ અભ્યાખન, સ્વકાર મંત્રભેદ, ગ્રુપદેશ અને કૂટલેખ, એ બીજા વ્રતના પાંચ અતિચારરૂપ દિવસમાં જે કાંઈ વિરૂદ્ધ વર્તન કર્યું હોય તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. હવે ત્રીજા વ્રતના પ્રતિક્રમણ માટે કહે છે.
છત્ત અgણ જ, ધૂમાવ્યર િ . મારિયામણી, લ્ય નિયથy Iણા” "तेनाहडप्पओगे, तप्पडिरुवे विरूद्धगमणे य ।
હતુટ-હેમાળે, ડિયર સિમ સવ્ય સ્ટા” અર્થ- ત્રીજા અણુવ્રતમાં પ્રમાદને વશ થઈને અપ્રશસ્તભાવે જે કાંઈ સ્થૂલ અદ્વત્તાદાનની વિરતિ (પ્રતિજ્ઞા)થી વિરૂદ્ધ આચર્યું હોય, તે તેનાપહત, તસ્કરપ્રયાગ, ત—તિરૂપ, રાજ્યવિરૂદ્ધ ગમન અને બેટાં તેલ-માપ, એ દિવસ સંબધી પાંચ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. હવે ચેથા વ્રતના પ્રતિક્રમણ માટે કહે છે
"चउत्थे अणुव्वय मि, निच्य परदारगमन विरइओ । आयरियमप्पसत्थे, इत्थ पायप्पस गेण ॥१५॥" પરિદિયા , સાંજ-વિવાદ-તિબ્રગણુજા |
चउत्थवयस्सइआरे, पडिक्कमे देसि सव्व ॥१६॥" અર્થ - ચોથા અણુવ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્ત ભાવથી નિત્ય પદારા સેવનની પ્રતિજ્ઞાથી વિરૂદ્ધ જે કાંઈ આચર્યું હોય તે અપરિગૃહિતાગમન, ઈત્વપરિગૃહિતાગમન, અસંગક્રિીડા, પરવિવાહકરણ અને કામગ –તીવ્ર અનુરાગરૂપ, દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સાકાર ગાથા- ૬૫
“ો મgવ્યા મfમ, માયરિયમપૂરસ્થfમ |
રિમાન – છે, પમાય ગા” "धण धन्नखित्तपत्थु-सप्पसुवण्णे य कुविय परिमाणे ।
સુપ પ્રમ, હિમારે સિમ ૧૮” અથ– ઈત્તર એટલે ચેથા વ્રત પછી પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્તભાવથી જે કંઈ (વિરૂદ્ધ) આચર્યું હોય, તે ધનધાન્ય, ક્ષેત્રવાતુ, રૂપું, એનું, કુખ્યા અને દ્વિપદ-ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહના પરિમાણને છેદ કરવારૂપ પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એ પ્રમાણે અણુવ્રતનું પ્રતિક્રમણ કરીને હવે પહેલા ગુણ-ત્રતના પ્રતિક્રમણ માટે કહે છે
જામરણ , ફિલીપુર સિરિઝ રા
કુલસંતરા, પરમમિ ગુણવ્ય જિજે શin અર્થ - પહેલા ગુણવતમાં ઉર્ધ્વ, અધે અને તિછ દિશાઓમાં જવાના પરિમાણરૂપ જે નિયમ કર્યો હોય, તેથી અધિક ગમન કરવારૂપ ઉર્ધ્વદિશાઅતિક્રમ, અદિશા અતિક્રમ, તિર્યગદિશાઅતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિભ્રંશ, એ અતિચારોને નિંદુ છું. હવે બીજા ગુણવતમાં ઉપગ અને પરિગ અંગે કહે છે કે
“મજાકિ જ મં િવ, ઉ ર ા ા, મા
उवभोगे परिभोगे, बीय मि गुणव्वए निंदे ॥२०॥" અર્થ – બીજા ગુણવ્રતમાં સુરા વગેરે મધ, માંસ અને “ચ” શબ્દથી પૂર્વે સાતમા વ્રતના વર્ણનમાં કહી તે બાવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયિક વસ્તુઓ તથા કેરડાનાં, મહુડાનાં વગેરે કુલે (મહાર), “ચ” શબ્દથી ત્રસજી યુક્ત પત્રભાજી વગેરે અને જાબુબીલાં વગેરે ફળ (એમ ઉપગની વસ્તુઓ તેમાં મધ-માંસ વગેરે વસ્તુઓ રાજકાર્યની પરાધીનતા વિગેરે કારણે ખરીદવી–ખરીદાવવી વગેરે કર્યું હોય), તથા સુગંધી પદાર્થો શરીરે ચાળવા વગેરે, ગ છે અને કુલની માળા, કલગી, છડી, પુષ્પ, વગેરે (પરિભેગ વસ્તુઓ એના ઉપલક્ષણથી સર્વ ઉપભોગની અને પરિભેગની વસ્તુઓ સમજી લેવી.) તે વસ્તુઓના પરિમાણુનું જે કંઈ અજાણપણાદિથી અતિક્રમણ - ઉલ્લંઘન કર્યું હોય તેને નિંદુ છું, હવે તેના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
"सच्चिरो पडिबध्धे, अप्पोलदुप्पोलिच आहारे ।
तुच्छोसहि भक्खणया, पडिक्कमे देसियौं सव्वं ॥२१॥" અથ– સચિત્ત આહાર, સચિત્તપડિબદ્ધ આહાર, અપકવ આહા૨, ૬૫કવોહાર અને
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા – વદિતુ સૂત્રનાં અથ
૨૬૩ તુચ્છૌષધિભક્ષણ નામને અતિચાર બીજા ગુણવતમાં સે હોય તે સર્વ દિવસ સંબંધી દષનું પ્રતિક્રમણ કરું છું. હવે પંદર કર્માદાનના પ્રતિક્રમણ માટે કહે છે કે
"इंगाली वण साडी, भाडी फोडीसु वज्जए कम्म । વાણિss રેવ દંત-રમત-રસ--વર-’ રિરા” "एव खु जतपील्लणकाम्म निल्ल छण' च दवदाण ।
અર્થ- અહીં “કમ્મ” સર્વત્ર જોડવાથી અંગારકર્મ, વનકર્મ, શકકર્મ, ભાટકકર્મ અને ફેટકકર્મ, એ પાંચ મહાપાપકર્મો તથા વાણિજય શબ્દ સર્વત્ર જડવાથી દાંતને વેપાર, લાખને વેપાર, રસવ્યાપાર, કેશવ્યાપાર અને વિષને વ્યાપાર, એ પાંચ મહાપાપ વ્યાપાર તથા યંત્રપીડનકર્મ, નિર્લી છનકર્મ, દવદાન, સરોવર-કહે તલાવ વગેરેનું શેષણ અને અસતીષણ, એ પાંચ સામાન્ય, તથા બીજા પણ કેટવાલ-પેલિસ-ફોજદારની કૂર નેકરી વગેરે (મહાપાપકર્મો તજવાં જોઈએ છતાં એ કર્માદાને) આચર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અધ્યાહારે સમજવું. બીજા ગુણવતમાં આ પદર કર્માદાનેનું પ્રતિક્રમણ જણાવ્યું. હવે ત્રીજા ગુણવ્રત અંગે કહે છે કે
સ્વજન, શરીર વગેરેને કારણે જે પાપ લેવાય તે સપ્રોજન હોવાથી અર્થદંડ અને એ સિવાય મેહમૂઢતાથી કરાય તે અનર્થદંડ કહેવાય. એના અપધ્યાનાચરિત વગેરે ચાર પ્રકારે છે, તેમાં અપધ્યાનચરિત અને પાપોપદેશ બેનું સ્વરૂપ પૂર્વે ગ્રતાધિકારમાં કહ્યું છે, શેષ બે મોટાં પાપના કારણ હોવાથી અહીં કહેવાય છે.
" सस्थग्मिमुसलज तग - तण को मतमूल भेसज्जे ।
વિ , હિમે સ ારક "हाणुव्वट्टण घण्णग - विलेषणे सहरुवरस गधे ।
વસ્થાના -મળે, વિરે નિગ નવ ગરબા અર્થ - શ, અગ્નિ, સાંબેલું, ગાડું, ગાડી, સાઈકલ વગેરે યંત્ર, તૃણ, ઘાસ, લાકડાં કે તેના બનેલા રેંટ- લાકડી વગેરે શસ્ત્રો ઝેર ઉતારવાના કે વશીકરણ વગેરેના મંત્રો, નાગદમની કે તાવ ઉતારવાના વનસ્પતિનાં મૂળીયાં, અથવા ગર્ભ પાડ વગેરે મૂળકર્મ અને વિવિધ (જીવઘાતક) ઔષધે, આ બધાં હિંસક સાધને દાક્ષિણ્યતાદિ કારણ વિના પણ બીજાને આપ્યાં કે અપાખ્યાં હોય તે દિવસ સંબંધી સર્વ હિંસપહાપાપનું પ્રતિક્રમણ કરું છું. વળી –
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ધર્મસંગ્રહ ગુ. ભાવ સારોદ્ધાર ગાથા-૬૫ અજયણાથી પાણી ગળ્યા વિના – હિંસા થાય તે રીતે સ્નાન કર્યું, જીવસંસક્ત કે સચિત્ત વસ્તુઓ અજયણાથી શરીરે ચોળી –ળાવી અને ઉદ્દવર્તન કરી અજયણાથી તેને
જ્યાં ત્યાં નાખી, કસ્તુરી આદિથી શરીરે વર્ણની શભા કરી, ચંદન- બરાસ વગેરેનું વિલેપના કર્યુંકુતૂહલથી વીણા, વાંસળી, વગેરેના શબ્દો સાંભળ્યા કે પાપપ્રવૃત્તિ વધે તેવા શબ્દ બેલ્યા, રાગને વશ થઈ નાટક કે નટ-નટડી વગેરનાં રૂપે જોયાં, સાંભળનારને રાગ પ્રગટે તે રીતે રસેની ગંધની પ્રશંસા કરી, વસ્ત્રો, આસને, આભરણે વગેરેનું પણ સરાગભાવે આસકિત વધે તેવું વર્ણન કર્યુંએમ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો અને તેના ઉપલક્ષણથી સુરાપાન, વિષય-સેવન, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચે પ્રમાદે પણ સમજવા. ઉપરાંત આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખવાં, વગેરે જે જે દિવસ સંબંધી પ્રમાદાચરિત સેવ્યું. તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. હવે તેના અતિચારે કહે છે
"कदप्पे कुक्कुइए, मोहरीअहिगरणभोगअइरित्ते ।
द'डम्मि अणट्टाए, तामि गुणधए निंदे ॥२६॥" અર્થ - (જેનું વર્ણન તાતિચારમાં કહ્યું છે તે) કન્દપ, કૌટુચ, મૌખર્ય, સંયુક્તઅધિકરણતા અને ભેગાતિરિક્તતા, એ ત્રીજા અનર્થદંડ ગુણવતમાં જે અતિચાર સેવ્યા હોય, તેને નિંદુ છું. ત્રણ ગુણવતે કહીને હવે પહેલા સામાયિક શિક્ષાત્રત અંગે કહે છે કે
“तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइविणे ।
સામાજુમ – વિતા, ઘણે સિવર નિ રિલા” અર્થ - સામાયિકમાં મન-વચન-કાયાને દુષ્ટ રીતે પ્રવર્તાવવાં, તે ત્રણના દુપ્રણિધાનનાં ત્રણ, અધુરા સમયે સામાયિક પારવું, કે અનાદરથી કરવું, તે ચે અનવસ્થાન અને વિસ્મૃતિ થવી, શૂન્યચિત્તે કરવું, વગેરે સ્મૃતિવિહિનતા, એ પાંચ અતિચારોથી પહેલા શિક્ષાત્રતરૂપ સામાયિક વ્રતમાં વિપરીત કર્યું હોય તેને નિંદું છું.
હવે છ દિશિપરિમાણ વ્રતમાં અને શેષ વ્રતમાં પણ રાખેલી વિશેષ પાપની છૂટને દેશથી ટૂંકી કરવી, તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેના પ્રતિક્રમણ માટે કહે છે કે
"आणवणे पेसवणे, सहे रुवे अ पुग्गलक्खेवे ।
ફેલાવારિષિ, વીર વિલાપ કરે IRટા” અર્થ- પૂર્વે વ્રતાતિચારોમાં કહ્યા તે આનયનપ્રયોગ, પ્રેગ્યપ્રગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુગલપ્રક્ષેપ, એ બીજા શિક્ષાત્રત-દેશાવળાશિકમાં સેવેલા અતિચારોને હું નિંદું છું.
"सबारच्चारविहि, पमाय तह चेव भोयणाभोसे । पोसहविहि विवरीए, तइए सिक्खावए निदे ॥२९॥"
Page #290
--------------------------------------------------------------------------
________________
મ. ૪ દિનચર્યા વદિ-તુ સૂત્રનાં અ
૨૬૫
અથ - (પૂર્વ જણાવ્યા છે તે) સથારાને નહિ પ્રમાવાથી, દુષ્ટ રીતે જેમ તેમ પ્રમાવાથી, તથા સ્થડિલમાત્રુને પરવવાની ભૂમિને નહિ પ્રમાવાથી તથા જેમ તેમ પ્રમાવાથી, એ ચાર અતિચારો અનાભાગથી પણ થાય, તથા પૌષધની વિધિ વિપરીત કરવાથી પાંચમા અતિચાર. એમ ત્રીજા શિક્ષાવ્રત–પૌષધમાં જે અતિચારા સેવ્યા હાય તેને હિંદુ છુ. હવે અતિથિસવિભાગવ્રતના અતિચારાનું પ્રતિક્રમણ કરવા કહે છે કે
" सच्चित्ते निक्खिवणे, पिहिणे ववपस मच्छरे चेव । कालाइक्कमदाणे, चउत्थे सिक्खrae નિંદ્દે રૂા’
અથ - ( પૂર્વ અતિચારાના અધિકારમાં જણાવ્યા તે પ્રમાણે) સચિત્ત નિક્ષેપણતા, સચિત્તપિધાનતા, પરબ્યપદેશ, મત્સરભાવ અને કાલાતિક્રમ, એ અતિથિસ વિભાગ નામના ચાથા વ્રતમાં સેવેલા અતિચારોને નિંદુ છું. હવે રાગ-દ્વેષ વગેરે દુર્ભાવથી દીધેલા દાનનું પ્રતિક્રમણ કરતાં કહે છે કે
"सुहिपसु य दुहिपमु य, जा मे अस जयेसु अणुक पा । રામેન ત્ર ફોસેન ય, તે નિત્ = ગઢમિ શાશા'ઝ
અથ – અતિથિસંવિભાગની વિશેષ શુદ્ધિ માટે કહે છે, તેમાં એક અર્થ – ‘સુહિતેષુ’ એટલે જ્ઞાનાદિ આરાધના કરનાર સુવિહિતા અને ‘દુહિતેષુ' એટલે રાગાદિથી કે ઉપધિ આદિ અલ્પ હોવાથી દુઃખને ભાગવતા એવા જે અસ્ત્ર યતેષુ' એટલે અસ્વેચ્છાચારી એવા પૂજ્યેાની મે' (ગુણાનુરાગને ખદલે) સ્વજનાદિ સંબધના રાગથી અથવા અજ્ઞાનતાથી અને ‘દોસેણુ' એટલે ‘પૂર્વે' દાન નહિ કરવાથી જે દરિદ્ર બન્યા છે, મલમલિન ગાત્રવાળા છે, જ્ઞાતિજનાની જવાખદારી છેાડીને ભીખથી જીવે છે, એમ લાચાર – અશરણુ – અસહાય છે, વગેરે તે પ્રત્યે દ્વેષ ( દુગ ́છા ) કરીને’જે મે ‘અનુકંપા' = ભક્તિ કરી−દાનાદિ દીધુ, તે નિંદુ છું અને તેને ગહુ છું. અહીં અનુકમ્પા શબ્દ ભક્તિવાચક છે. અહીં પૂજ્યા પ્રતિ ગુણાનુરાગને બદલે સ્નેહરાગથી કે દ્વેષથી દાન આપવું કે તેમને ગરીબ, બિચારા માનવા તે આશાતના છે. અને તેથી લાંખેકાળ નીચગતિમાં રખડવું પડે છે, તેથી તેની નિંદા ગર્હ કરણીય છે. બીજો અથ – ‘સુહિએસુ' એટલે બાહ્ય સુખને ભાગવતાં સુખી અથવા દુઃખી એવા પા સ્થ વગેરે અસ યતાની ભક્તિ ગુણાનુરાગથી કે પહેલાં કહ્યું તેમ સ્નેહરાગથી કે દ્વેષથી કરી હોય તેની નિંદા અને ગર્હ કરુ છુ. ત્રીજો અથ - અહીં અસયત એટલે છકાચના વરાધ, સુખી કે દુઃખી અન્યદર્શની સંન્યાસીએ વગેરે સમજવા. શેષ અર્થ ઉપર પ્રમાણે. એટલું વિશેષ કે તે પાસસ્થાદિ કે અન્ય કુલિંગવાળા પશુ ભિક્ષાર્થે ઘરે આવે ત્યારે ઔચિત્યથી દાન આપવુ. અયેાગ્ય નથી, કારણ કે સનું ઔચિત્ય કરવુ. તે સમકિતનુ લિંગ છે. શ્રી તીર્થંકર દેવ પણ અનુકંપાથી વાર્ષિક દાન આપે છે. વળી એ વ્રતની વિશેષ શુદ્ધિ માટે કહે છે કે –
Page #291
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુ૦ ભાવ સાદ્વાર ગા, ૬૫
તે સુિવા, ત જિંહે ત ા જffમ રૂા” અર્થ– તપ, ચરણસિત્તરી અને કરણસિત્તરીથી યુક્ત એવા ઉત્તમ સાધુઓને સંવિભાગ, દેવા યોગ્ય પ્રાસક (કપ્ય) વસ્તુ હોવા છતાં ન કર્યો (દાન ન દીધું), તેની નિંદા તથા ગહ કરું છું. હવે સંલેખનાના પ્રતિક્રમણ માટે કહે છે કે
"इहलोए परलोए, जीविअ मरणे य आस'सपओगे ।
पचविही अइआरो, मा मञ्ज हुज्ज मरण ते ॥३३॥" અર્થ (પૂવે કહેલા છે તે) ઈહલોક આશંસાપ્રયોગ, પરલોક આશંસાપ્રયોગ, કવિતાસંસાપ્રગ, મરણશંસાપ્રેગ અને આશંસ એટલે કામગ આશંસા પ્રયોગ, એ (સલેખના વ્રતના) પાંચ અતિચારે મને મરણ પ્રસંગે પણ ન થાઓ. હવે ત્રણ વેગથી પ્રતિક્રમણ કરતાં કહે છે કે
"कारण काइयस्सा, पडिक्कमे वाइयस्स वायाए ।
મારા માખણિયા, વરણ કાયાપ્ત llરૂછો , અ– જીવહિંસાદિ પાપી કાયા દ્વારા કરેલા કાયિક પાપનું તપ કાઉસ્સગ વગેરે કરનારી શુભકાયા વડે, ચાડી, અભ્યાખ્યાન, નિંદા, અસત્ય વગેરે પાપી વચનનું “મિચ્છામિ દુક્કડવગેરે શુભવચન વડે અને શંકા, કાંક્ષા, દ્વેષ, ઈર્ષ્યા વગેરેથી પાપી મનનું આત્મનિંદા, પશ્ચાતાપ વગેરે શુભ મન દ્વારા, એમ સર્વત્રતામાં ત્રણ અશુભ ગોથી સેવેલા અતિચારનું પ્રતિક્રમણ ત્રણ શુભ યોગ દ્વારા કરું છું. અહીં કાઈયસ્સા અને માણસિયસ્સામાં “સ્સા” દીધું છે તે આર્ષ પ્રયોગથી સમજ. હવે ભિન્ન ભિન્ન અતિચારના પ્રતિક્રમણ માટે કહે છે કે
"वंदणषय - सिक्खगारवेसु, सन्ना कसायद'डेसु ।
गुत्तिसु अ समिइसु य, जो अइयारो य त निंदे ॥३५॥" અર્થ - દેવવંદન, ગુરુવંદન, બારવ્રત અને બીજા અભિગ્રહાદિ નિયમ, જ્ઞાન અને ક્રિયારૂપ ગ્રહણ અને આસેવન શિક્ષા, ત્રણ ગાર, આહારાદિ ચાર, કે શાસ્ત્રોક્ત દશ, પંદર કે સોળ વગેરે સંજ્ઞાઓ, ચાર કષાયો અને નવ નોકષાયે રૂપ કષાય, અશુભ મન-વચનકાયારૂપ ત્રણ દંડે, ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતિઓ, એ સર્વમાં કરવા યોગ્ય ન કરવાથી, નહિ કરવાનું કરવાથી, અશ્રદ્ધા કે વિપરીત પ્રરૂપણ કરવાથી વગેરે પ્રમાદથી જે અતિચાર સેવ્યું હોય તેને નિંદું છું. હવે સમ્યગદર્શનને મહિમા વર્ણવે છે કે
"सम्मदिट्टी जीवा, जई वि हु पाव' समायरे किचि । अप्पा सि होई बधो, जेण न निद्ध'धस' कुणई ॥३६॥'
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪. દિનચર્યા–વંદિતુ સૂત્રનાં અર્થ
૨૬૭
અર્થ સમ્યગદર્શન પામેલે જીવ જો કે (નિર્વાહ ન થવાથી ન છૂટકે કંઈક પા૫) કરે, તે પણ તેને કર્મબંધ અપ થાય છે, કારણ કે તે (મિચ્છાદષ્ટિવાળાની જેમ) નિર્વસપણે કરતું નથી. હવે સમકિતીનાં પ્રતિક્રમણને મહિમા વર્ણવે છે કે
જarદુ પરિશમાં', વરિયાવ ર૩રપુ જા.
खिप्प उवसामेइ, वाहिव्व सुसिक्खिओ विज्जो ॥३७॥" અર્થ– જેમ સુશિક્ષિત અનુભવી વૈદ્ય વ્યાધિને નાશ શશ કરે, તેમ સમકિતી જીવ એ રીતે થોડું પણ પાપ કરે તે તેનું પ્રતિક્રમણ કરીને, તેને પરિતાપ (પશ્ચાત્તાપ) કરીને અને ઉત્તરગુણ એટલે ગુરુ પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત દ્વારા શીઘ્ર ઉપશાંત કરે છે. બીજું દષ્ટાંત કહે છે કે
“ના વિત્ત - જ, મત-ન-વિરારા ! વકના યુતિ મસ, જે ત સ જિરિ IIQટા
મદિ , તા-હોરરમણિકા
आलोय तो य निंद'तो, खिप्प हई सुसावओ ॥३९॥" અર્થ- જેમ મંત્ર, મૂળીયાં વગેરે ઉપાયે કરવામાં કુશળ (બુદ્ધિશાળી) વૈદ્યો મંત્રો વડે કોઠામાં (શરીરમાં) વ્યાપેલા ઝેરને નાશ કરે છે, તેથી તે મનુષ્ય ગેરમુક્ત થાય છે, તેમ રાગદ્વેષથી બાંધેલા આઠ પ્રકારનાં કર્મોની આલેચના અને નિંદા કરત ઉત્તમશ્રાવક તે કમને શીધ્ર ખપાવી દે છે, અહીં એ ભાવ છે કે રોગી અર્થને જાણ નથી છતાં માત્ર મંત્રાક્ષના શ્રવણના પ્રભાવે જ તેને સાપ વગેરેનાં ઝેર ઉતરે છે, તેમ શ્રી ગણધરભગવંતે વગેરેના રચેલાં મંત્રભૂત સૂત્રોના શ્રવણમાત્રથી પણ કર્મ આપે છે. હા, તેના અર્થનું જ્ઞાન હોય તે અલ્પકાળમાં ઘણાં કર્મો ખપાવી શકાય, અર્થાત્ કેવળ સૂત્રપાઠ પણ મંત્રતુલ્ય છે. એ જ વાતને સ્પષ્ટ કરવા કહે છે કે
"कयपावा वि मणुस्सा, आलोइय निंदिअ गुरु-सगासे ।
જ મન જાગો, –મધ્ય મારા જના” અર્થ– જેમ ભાર ઉપાડનાર મજૂર ભાર ઉતારવાથી હલકો થાય તેમ પાપ કરનાર પણ મનુષ્ય ગીતાર્થ ગુરુની પાસે આલોચના કરીને પિતાનાં પાપોની નિંદા કરતે અતિશય હલકે થાય છે. વળી પણ પ્રતિક્રમણને મહિમા જણાવે છે કે
"आवस्सएण एएण, सावओ जइवि बहु-रओ होइ ।
दुक्खाणमतकिरिअ', काही अचिरेण कालेण ॥४॥" અર્થ– જે શ્રાવક બહુ રજ (કર્મ) વાળ હેય, અથવા પાપકામાં બહુ રત = આસકત હોય, તે ૫ણ આ આવશ્યકપ્રતિક્રમણથી અચિર
ગ
... આ તમા
I
કામ ના નારકમાદારનણવા બાથR અe૫) કામ ::
, SIL |
Page #293
--------------------------------------------------------------------------
________________
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્વાર ગાથા-૬૫
(નાશ) કરશે. હવે વિસ્મૃતદોષના પ્રતિક્રમણ માટે કહે છે કે
___“आलोयणा बहुविहा, न य संभरिया पडिक्कमण काले ।
મૂરુગુણ જffમ કરા” અર્થ – મૂલગુણ અને ઉત્તરગુણમાં થયેલી ઘણા પ્રકારની પ્રમાદક્રિયા જે પ્રતિક્રમણ કાળે યાદ ન આવી તેની નિંદા અને ગહીં કરું છું, એ રીતે દુષ્કૃતનિંદા વગેરે કરીને હલકે થયેલ શ્રાવક. “તલ્સ ધમ્મક્સલી . પત્તાક્સ પાઠ બોલતે વિનય માટે ઉભા થઈને આ મગળ ગાથા બોલે
જામુદિf ITEMY () શિરોfમ વિતorg
અર્થ - (ગુરુ પાસે સ્વીકારેલા તે કેવલી ભાષિત ધર્મની) વિશિષ્ટ આરાધના માટે ઉજમાળ થયે છું અને તેની વિરાધનાથી અટક્યો છું, એમ મનવચન-કાયાથી ત્રણ પ્રકારે પ્રતિકાન્ત એટલે પ્રતિક્રમણ કરીને વીસે જિનેશ્વરેને વાંદું છું. એમ ભાવ જિનને વાટીને હવે ત્રણે લેકના સર્વ સ્થાપના જિનને વાંદે છે કે
" जावंति चेइआइ', उड्डू य अहे अ तिरिय लोए अ ।
તથા તા રે, ૪ ના તરંથ રતt Iટકા” અર્થ- ઉદ્ધ, અધે અને તિછ લેકમાં જેટલાં જિનબિંબ છે, ત્યાં રહેલા તે સર્વને અહીં રહેલે હું વાંદું છું. હવે ગુરુવંદન કરે છે કે
જાત જે દિ ના, માવજ - મણિ મા
હિં તેf qમ, જિળ તિરંડકિયા કલા અર્થ – (જિનક૫ સ્થવિરકલ્પ વિગેરે ભિન્ન ભિન્ન ક૫વાળા) જે કોઈ પણ સાધુઓ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહમાં વિચરતા અને “ચ” શબ્દથી અકર્મભૂમિ વગેરેમાં સંહરણ કરાયેલા એવા ત્રણ દંડથી વિરામ પામેલા તે સર્વને હું મન-વચન-કાયાથી પ્રણત = પ્રણામ કરું છું. હવે જિનવાણ પ્રત્યે આદરભાવ પ્રગટાવતે કહે છે કે
चउवीसजिण विणिग्गयकहाई, वोलंतु मे दिअहा ॥४६॥" અર્થ – ચિરકાલથી સંચિત પાપોને નાશ કરનારી અને લોકો ને તેડનારી એવી ચોવીશ જિનના મુખમાંથી નીકળેલી કથાનું (વાણીનું) શ્રવણ-પાલન વગેરે કરવામાં અથવા તેઓની કથા એટલે નામજપ, ગુણગાન, સ્તુતિ, સ્તવનાદિ કરવામાં મારા ભવિષ્યના દિવસે (પૂર) પસાર થાઓ હવે અંતિમ મંગળ પૂર્વક અન્યભામાં સમાધિ-બધિની પ્રાર્થના કરે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા - વિદિતુ સૂત્રનો અર્થ
1
2
"मम मंगलमरिहंता, सिद्धा साहू सु च धम्मोः अ ।
સવિટી સેવા, રિંતુ સમા ર ર ર Iબા, અર્થ– મારે અરિહંતે, સિદ્ધ, સર્વ સાધુઓ, દ્વાદશાંગીરૂપ કૃતધર્મ અને ચારિત્રધર્મ, એ પાંચ મંગળ છે. (જ્યાં ચાર મંગળ કહ્યાં છે ત્યાં પણ ધર્મશબ્દથી શ્રત–ચારિત્ર બંને ધર્મો ભેગા કહ્યા છે, એમ સમજવું. એમ મંગળ કરીને હવે પ્રાર્થના કરે છે કે, સમ્યગદષ્ટિ દે! મને તમે ચિત્તસ્વસ્થતારૂપ સમાધિને અને ધર્મપ્રાપ્તિરૂપ બધિને આપો ! (અહીં જે કે કેઈપણ ભાવની પ્રાપ્તિમાં જીવની ગ્યતા મુખ્ય છે, તે પણ તેની સાથે કાળ, પ્રયત્ન, કર્મ અને ભવિતવ્યતારૂપ સામગ્રીને વેગ અનિવાર્ય છે.) એ રીતે સમકિતદષ્ટિ દેવ મિતા મુનિની જેમ તે તે વિદને નાશ કરવા દ્વારા સમાધિને અને બેધિને આપી શકે છે, માટે પ્રાર્થના નિષ્ફળ નથી. હવે પ્રતિક્રમણ કરવામાં ચાર કારણે જણાવે છે.
"पडिसिद्धाण करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं । ગણદળે તદન, વિવરીઝ
Iકતા” અર્થ – નિષિદ્ધ કાર્યોને કરવાથી, કરણીય (વિહિત)ને નહિ કરવાથી, જિનવચનમાં શંકાદિ અશ્રદ્ધા કરવાથી અને વિપરીત પ્રરૂપણ કરવાથી, એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી વ્રત નહિ લેનારને પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. અહીં વિપરીત પ્રરૂપણું કહી તેમાં મુખ્યતયા ધર્મદેશનાને અધિકારી ગીતાર્થ સાધુ છે, તે પણ ગીતાર્થ મુખે ધર્મ સાંભળીને તે પ્રમાણે પ્રરૂપણ કરી શકે તે શ્રાવક પણ ધર્મદેશના કરી શકે છે.) હવે પ્રતિક્રમણના સારભૂત ક્ષમાની સાધના માટે કહે છે -
“खामेमि सव्वजीवे, सव्वे जीवा खम'तु मे ।
fમજી નથ-બૂકુ, કેર મા ળr Iકશા” અર્થ– ભૂતકાળમાં અજ્ઞ અને મૂઢ એવા મેં સર્વજીને જે પીડા કરી હોય તેને અજ્ઞાન–મેહ રહિત થઈને ખમાવું છું. સર્વ જી પણ મને ક્ષમા કરે ! કારણ કે મારે સર્વ જીવોની સાથે મિત્રી છે. વિર ભાવ કેઈની સાથે નથી. મને વિદન કરનારનું પણ હું કલ્યાણ ઈચ્છું છું. હવે અંતિમ મંગળ પૂર્વક ઉપસંહાર કરે છે કે –
બાથમાં ઝોન, વિજ દિઝ - કુનદિ નW I
તિળિ હિસતો, રંગ ઉનને જડી' Iકના અથ– એમ સમ્યગ આલોચના કરીને, આત્મસાખે નિંદા કરીને, ગુરુ સમક્ષ ગહ (કબૂલ) કરીને અને “મેં બહુ ખોટું કર્યું છે” એમ તે તે પાપોની દુર્ગછા કરીને વિવિધ પ્રતિક્રમણ કરતે હે ચોવીશ જિનેશ્વરેને વાંદું છું.
Page #295
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્ધાર ગાથા ૬૫
આ રીતે અહીં સામાન્ય અર્થ જણાવ્યા છે, વિશેષ ધ માટે તા બૃહદ્ ભાષાન્તર, અથવા પ્રતિક્રમણ સૂત્રોની માટી ટીકા અને આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રથા જોવાં, હવે પ્રસ’ગાનુસાર બાકી રહેલાં સૂત્રોના પણ અ અહીં કહીએ છીએ.
૨૦૦
'आयरिय उवज्झाए, सीसे साहम्मिए कुल - गणे अ ।
जे मे केइ कलाया, सव्वे तिबिहेण खामेमि ||१|| "
66
અ–
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યા, સાધર્મિકો, કુલ અને ગણુ, તેના પ્રતિ મે જે કાઈ કાચા કર્યાં હોય, તે સર્વને ત્રિવિધ ખમાવુ' છું.
“સલ્સ સમળ-સંયમ્સ, માવો અંહિ સ્ત્રિ લીલે । સલમાવત્તા, સમામિ સભ્યÆ શહેર વિર’
અ– ભગવાન્ એવા સ શ્રીશ્રમણ સંધને બે હાથે મસ્તકે અંજિલ જોડીને સને ખમાવીને હું પણ સર્વને ક્ષમા કરુ છું.
“सभ्यस्त जीवरासिस्स, भाषओ धम्मनिहिअनियचित्तो ।
સભ્ય સમાત્તા, સમામિ સભ્યત્ત અથ વિ||’
અર્થ – સર્વ જીવસમુહને (ત્રણે લેાકમાં રહેલા એકેન્દ્રિયાદિ સર્વ જીવાને) ભાવપૂર્વક ધર્માંમાં સ્થાપ્યું છે. ચિત્ત જેણે એવા હુ' (ધ ભાવનાથી – રાગદ્વેષાદિ તજીને) સર્વાંને ખમાવીને તે સર્વને હું પણુ ક્ષમા આપુ' છું.
“સુમષા મનવવું, નાળાયળીયામ્મસ થાય' |
તૈત્તિ' યેક સચય', નેત્તિ' મુગલાયરે મત્તી ॥”
અથ – હે ભગવતિ શ્રુતદેવી ! તમે તેના જ્ઞાનાવરણીય કર્માંના સમુહના સતત નાશ કરા. કે જેના (ચિત્તમાં) શ્રુતસમુદ્ર પ્રતિ સતત ભક્તિ છે.
..
નીલે ચિત્તે સાહૂ, લળનાળેદિ' ચળÍદિ।
સાત્તિ મુખ્ય-મળ, સા રેલી ૪૪ યુસિફ III”
અ - “જેના ક્ષેત્રમાં રહીને સાધુએ દર્શન, જ્ઞાન અને ચારિત્રદ્વારા માક્ષમાર્ગને સાધે છે તે ક્ષેત્રદેવી તેના પાપના નાશ કરશે.” હવે ત્રણ વમાન સ્તુતિમાં પહેલી સ્તુતિથી શ્રી વર્ધમાન સ્વામિને નમસ્કાર કરવા કહે છે કે
'नमोऽस्तु वर्धमानाय, स्पर्द्धमानाय कर्मणा ।
तज्जयाऽवाप्तमोक्षाय, परोक्षाय कुतीर्थिनाम् || १ || "
અથ- કર્મીની સાથે સ્પર્ધા (યુદ્ધ) કરતા, તેમાં જય મેળવીને મેાક્ષને પામેલા અને
66
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ દિનચર્યા–નમેાસ્તુ અને વિશાલ લાચનનાં અ
૨૭૧
કુતીર્થીઓથી જેઓ પ્રરોક્ષ = ન ઓળખાય તેવા છે (કુતીર્થીએ જેને ઓળખી શકતા નથી) તે શ્રી વર્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ ! હવે બીજી સ્તુતિથી સ` જિનેશ્વરીને સ્તવે છે કે
-
“ચેવાં વિચારવિન્દ્રાશ્યા, ન્યાયામ – માહિ. પત્યા 1
सदृशैरिति संगत' प्रशस्य, कथित सन्तु शिवाय ते जिनेन्द्राः ||२|| "
અ– જેનાં શ્રેષ્ઠ ચરણકમલની શ્રેણીને ધારણ કરતી એવી (દેવરચિત ) વિકસિત સુવણું કમળની શ્રેણીનું પ્રભુના ચરણા સાથે જે મિલન, (સાનેરી એવા) તે સરખે સરખાની સાથે મીલન પ્રશસ્ત છે, એમ જે આ મીલનને પડિતાએ પ્રશ'સ્યુ છે. તે શ્રી જિનેશ્વરા કલ્યાણકારી થાઓ ! હવે ત્રીજી સ્તુતિથી જિનવચનની સ્તુતિ કરે છે કે
'कषायतापादितजन्तुनिवृति, करोति या जैनमुखाम्बुदोद्गतः ।
स शुक्रमासोदद्भववृष्टिसन्निभो, दधातु तुष्टिं मयि विस्तरों गिराम् || ३ ||
66
અથ – જિનેશ્વરના મુખમાંથી પ્રગટેલા જેઠ માસની વૃષ્ટિ સરખા જે વાણીના વિસ્તાર કષાયના તાપથી પીડાતા જીવાને શાન્તિ કરે છે તે (વાણીના વિસ્તાર) મને પ્રસન્ન (શાન્તિ) કરા ! હવે વિશાલ લાચન' રૂપ ત્રણ સ્તુતિમાં પ્રથમ વીરપ્રભુની સ્તુતિ કરે છે કેવિચાહહોવન – ૬૦, મોથ તાંગુલમ્ |
પ્રાતથી રનિનેન્દ્રસ્ય, મુવા પુનાતુ વ: 11×૫''
અર્થ - વિશાલ નેત્રોરૂપી પત્રોવાળુ અને ઉજ્જવળ એવા દાંતના કારૂપી કેસરાવાળું, શ્રી વીર પ્રભુનુ` મુખરૂપી કમળ પ્રાતઃ સમયે તમને પાવન કરો ! હવે સવ જિનાની સ્તુતિ કરે છે કે
66
"(
'येषामभिषेक कर्म कृत्वा मत्ता हर्षभरात् सुख सुरेन्द्राः ।
तृणमपि गणयन्ति नैव नाक, प्रातः सन्तु शिवाय ते जिने 'द्राः ||२|| "
અર્થ - ( મેરૂ પર્યંત ઉપર) જે જિનેશ્વરાના જન્માભિષેક કરીને હર્ષોંના સમુહથી મત્ત (તૃપ્ત) ખનેલા ઇન્દ્રો સ્વર્ગના સુખને તૃણુ તુલ્ય પણ ગણતા નથી, તે જિનેશ્વરા પ્રાતઃકાલે કલ્યાણ માટે થાઓ ! હવે જિનમતની સ્તુતિ કરે છે કે
"कलंक निर्मुक्तममुक्त पूर्णतः कुतर्क राहु-प्रसन' सदोदयम् ।
अपूर्व चंद्र' जिनच' प्रभाषित', दिनागमे नौमि बुधैनमस्कृत ॥३॥
અ- (અહીં જિનવચનને અપૂર્વ ચન્દ્રની ઉપમાથી સ્તવે છે કે) જે સદા કલ`ક રહિત છે, કદી પૂર્ણતાને છેાડતું નથી (સદા પૂર્ણ રહે છે ), કુતર્કોરૂપી રાહુનું જે ગ્રસન કરે છે અને જે સદા ઉદયવ ંતુ છે (અસ્ત થતા જ નથી) તેથી જ જે આકાશચંદ્રથી વિશિષ્ટ અપૂર્વ ચંદ્રતુલ્ય
Page #297
--------------------------------------------------------------------------
________________
ર૭ર
ધર્મસંગ્રહ ગુઢ ભાવે સારોદ્વાર ગાથા ૬૬
છે. એવું શ્રી જિનેશ્વરદ્વારા બેલાયેલું જિનવચન કે જેને પંડિતે એ નમસ્કાર કર્યો છે તેને દિવસના પ્રારંભમાં (પ્રાતઃકાળમાં) હું નમું છું. હવે એક સીત્તેર જિનની સ્તુતિ કરે છે કે
“વન--વિદ્યુમ-મરત-ઇનનિમ તિમો
सप्ततिशत जिनानां, समिरपूजित वदे ॥१॥" અર્થ- શ્રેષ્ઠ સુવર્ણ (પીળો વર્ણ), શંખ (સફેદ વણ), વિઠ્ઠમ (પરવાળાં-રાતે વણ), મરકત (નીલમ-લીલે વર્ણ), અને ઘન (કાળો મેઘ), એ પાંચેના વર્ણવાળા, સર્વ દેવેથી પૂજાયેલા (પંચવણી) એકસે સીત્તોર જિનેશ્વરેને હું વાંદુ છું.
અહીં પ્રતિક્રમણને અધિકાર પૂર્ણ થયે હવે મૂળ ગાથામાં કહેલી ગુરુની વિશ્રામણ માટે કહે છે કે- પ્રતિક્રમણ પછી અવશ્ય ગુરુની વિશ્રામણ કરવી જોઈએ. એમાં ગુરુ એટલે ધર્માચાર્ય અને તેમની વિશ્રામણ એટલે શ્રમ દૂર કરવા કે ભક્તિભાવથી તેમના અંગ-પગશરીર વગેરે દબાવવું, તથા તેના ઉપલક્ષણથી સુખશાતા પૂછવી, તેમનું સંયમ અંગેનું કઈ કામ કરવું, વગેરે સ્વયં સમજવું. જો કે સાધુને ઉત્સર્ગ માગે શરીર સેવા કરાવાય નહિ, દશવૈકાલિકમાં “સંબાહણા દંત પહેચણા ય” એ પાઠથી નિષેધ કર્યો છે, તે પણ અપવાદથી જરૂર જણાય તે સાધુએ દ્વારા અને તેના અભાવે ભક્તિવંત શ્રદ્ધાળુ શ્રાવકદ્વારા પણ સેવા કરાવી શકાય તથા શ્રમ દૂર કરવા-કરાવે વગેરે પણ કરી શકાય છે. શુદ્ધ પરિણામથી સેવા કરનારને પણ કર્મોની નિર્જરા અને વિનય થાય છે.
ગુરુ વિશ્રામણું પછી સ્વીકારેલાં વતનું, તેના પાલન કરવાના વિધિનું, વગેરે સ્મરણ કરવું. મહામંત્રનો જાપ કરે. વોચના–પૃચ્છનાદિ પાંચ પ્રકાર પૈકી કોઈપણ સ્વાધ્યાય કરે, વળી પિતે રાજા, મંત્રી કે કઈ મહા વ્યવસાયી સંપત્તિમાન હોવાથી ઉપાશ્રયે ન જઈ શકે તે પિતાના સ્થાને પણ પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે કરે. કારણ સ્વાધ્યાયનું મોટું ફળ જણાવતાં દશ વૈ૦ નિર્યુકિતમાં કહ્યું છે કે વિતરાગકથિત બાર પ્રકારના તપમાં એ કઈ બીજે તપ નથી કે જે સ્વાધ્યાયની તુલના કરી શકે. ઉપદેશમાલા ગા૦ ૩૩૮ માં પણ કહ્યું છે કે સ્વાધ્યાયથી શુભ ધ્યાન, સત્ય તનું પારમાર્થિક જ્ઞાન અને ક્ષણ ક્ષણ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. એમ શ્રાવકનું દિનકૃત્ય જણાવ્યું હવે રાત્રીકૃત્ય કહે છે કે
मुल “गत्वा गृहेऽथ कालेऽहद्गुरूस्मृतिपुरस्सरम् ।
___ अल्पनिद्रोपासन' च, प्रायेणाऽब्रह्मवर्जनम् ॥६६॥" અર્થ - પછી ઘરે જઈને નિદ્રાકાળે અરિહંત દેવ અને ગુરુના (તથા મહામંત્રના) સ્મરણ પૂર્વક અલ્પનિદ્રા કરે અને પ્રાયઃ મિથુન તજે. તાત્પર્ય કે ગુરુના ઉપાશ્રયે સ્વાધ્યાય કરીને ઘેર જઈને રાત્રીના પ્રથમ પ્રહર પછી અથવા શરીર-સ્વસ્થતા સારી હોય તે મધ્યરાત્રી પછી નિદ્રા કરે, તે પહેલાં પરિવારને ધર્મ સંભળાવે, એમ શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
મ. ૪ દિનચર્યા – વસ્તુ સૂત્રનાં અ
દેવ-ગુરુના સ્મરણના ઉપલક્ષણથી ચાર શરણાં, અઢાર પાપસ્થાનકના ત્યાગ, સર્વ ભાવાની અનિત્યતાનું ચિંતન, સંચાગમૂલક દુઃખ પરંપરા, દુષ્કૃતનિંઢા, સુકૃત અનુમાદના, સર્વ જીવાને ખામણાં, સાકારપચ્ચક્ખાણ વગેરે સથાપિિસમાં કહેલા સવ વિધિ સમજવા.
૨૭૩
6
ગુરુની પણ જ્યાં તે વિચરતા હોય તે ગામ નગર દેશને ધન્ય છે' વગેરે અનુમેાદના કરવી. પ‘ચસૂત્ર પૈકી ‘પાપ પ્રતિઘાત ગુણખીજાધાન' નામનું પહેલું સૂત્ર અસહિત ચિંતવવુ. અર્થાત્ એ રીતે ચાર મંગળપૂર્વક ચાર શરણુ, દુષ્કૃતનિંદા, સુકૃત અનુમાદના, વગેરે કરીને નિદ્રા કરે. ચાર શરણના મહત્વ અંગે કહ્યું છે કે-“દાનાદિ ચાર પ્રકારના ધમ ન કર્યો કે અરિહંતાદિ ચારનું શરણુ ન કર્યું. તે સમજવું કે ચારતિરૂપ સ'સારના છેદ તા ન કર્યાં, કિંતુ મિથ્યાજન્મ હારી ગયા” દુષ્કૃતનિંદા અને સુકૃતાનુમાદના કરવી કે-“ મન-વચન-કાયાથી કોઈ પાપ કર્યું" હોય, કરાવ્યુ` કે અનુમાઘુ હોય, તે સની હું... ગાઁ કરું છું. ” અને ત્રણે કાળમાં ત્રિકરણયાગે શ્રી જિનાજ્ઞાનું જે કાંઈ પાલન થયું હોય, તે સની અનુમાદના કરુ છું. ” વળી “ હું સર્વ જીવાને ખમાવું છું, સ॰જીવા મને ક્ષમા કરો, મારે સર્વજીવા સાથે મૈત્રી છે, કાઇની સાથે વૈરભાવ નથી” એમ ખામણાં કરે.
66
,
સાગારપચ્ચક્ખાણ પણ ગ્રન્થીસહિત પચ્ચ॰ સાથે કરી ચારે આહારનો ત્યાગ કરે અને સર્વે સાતે વ્રતાના સક્ષેપરૂપ ‘દેશાવાશિક' પચ્ચ॰ કરે. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યુ છે કે- મચ્છર, સિવાયના જીવાની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને તે દિવસે કરેલી કમાણી સહિત સર્વ પરિગ્રહ, તથા અન દંડ, નિદ્રામાં જરૂરી વસ્ત્રો કે શયનાદિ સિવાયના સર્વ ભાગે પાગ અને ઘરના અમુક ભાગ સિવાય સર્વ દિશામાં ગમનાગમન એ સર્વને મનથી તજવાં અશકય હોવાથી) વચન-કાયાથી કરવા-કરાવવાના ત્યાગ ગ્રંથીસંહિત પચ્ચ૦પૂર્વક કરે, અર્થાત્ ગાંઠ ન છોડુ ત્યાં સુધી’ એમ ત્યાગ કરે. વળી જો આ શત્રીમાં મારું આયુષ્ય પૂર્ણ થાય તા સર્વ આહાર, 'સર્વ ઉપધિ અને શરીરના પણ ત્યાગ કરું છુ.... એમ નિ ય કરી નવકાર ગણવા પૂર્વક સાકાર પચ્ચક્ખાણુ કરવુ. પછી પાંચવાર મહામત્ર નમસ્કારનું સ્મરણ કરવુ અને અલગ શય્યામાં સુવું.
એમ સ॰ રીતે માને ઉપશાવીને ધર્મ-વૈરાગ્ય વગેરેના શુભભાવાથી ભાવિત થઈને નિદ્રા કરે. વળી મૂળગાથામાં પ્રાયઃ કહેલ છે, તેથી સર્વથા મૈથુનને ન તજી શકે તે પશુ શકય તજે, જાવજીવ સર્વથા ત્યાગ અશકય હોય તા પણ પતિથિએ તજે, એમ જેટલા અને તેટલા અધિક ત્યાગ કરે. હવે નિદ્રામાં જાગી જાય ત્યારે શું કરવું તે કહે છે કે
મૂળ 'निद्राक्षयेऽङगनाङगाना - मशौचादेबिंचिन्तनम् ..
इत्याहोरात्रिकी चर्या श्रावकाणामुदीरिता ||६७ || ”
અર્થ- નિદ્રામાંથી જાગી જાય ત્યારે સ્ત્રી (પુરુષો) ના અગાની અશુચિતાનું ચિંતન કરવુ'. એ રીતે શ્રાવકેાની અહેારાત્રીની સમાચારી જણાવી.
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૪
ધર્મ સંગ્રહ ગુરુ ભા. સારવાર ગાથા- ૬૭
રાત્રીને કાળ સામાન્યતયા ને પાપમાં પ્રેરક લેવાથી અને અનાદિ વિષય સેવનના સંઅર દઢ હોવાથી નિદ્રામાંથી જાગી જાય ત્યારે વિકારને વશ ન થતાં સ્ત્રીના (પુરૂષના) શરીરની અપવિત્રતાનું સવિશેષ ચિંતન કરવું અને શ્રીજબૂસ્વામિજી, શ્રીસ્થૂલભદ્રજી, શ્રી વિજય શેઠ, વિજયા શેઠાણી, ચંદનબાળા, વગેરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનાં, સતીઓનાં તથા સપુરુષનાં ચરિત્રોનું ચિંતન કરી આત્મસત્વ પ્રગટાવવું, કષાયને જીતવાના ઉપાયે વિચારવા, સંસારની અસારતાનું અને ધર્મના ઉપકારનું ચિંતન કરવું. તેમાં સ્ત્રી શરીર માંસ અને મળમૂત્રની કથળી છે, શ્લેષ્મ, કફ, થંક વગેરેનું ઝરણું છે, કૃમિ વગેરે જેનું અને રેગોનું ઘર છે. તથા કૃત્રિમ-ક્ષણવિનશ્વર એવું તેનું રૂપ તે પુરુષોને ફસાવવાની ફાંસી છે વગેરે ચિંતવવું.
કષાયને જીતવાના ઉપાયે વિચારવા કે- ક્ષમા, નિરભિમાનતા, સરળતા અને સંતેષથી કમશઃ ક્રોધ-માન-માયા-લોભને, વૈરાગ્યથી રાગને, મિત્રીથી શ્રેષને, વિવેકથી મૂઢતાને, રૂપની કૃત્રિમતા વિચારીને કામને, ગુણાનુરાગથી મત્સરને, ઈન્દ્રિયેના અને મનના સંયમથી વિષયને, ત્રણ ગુપ્તિથી ત્રણ દંડને, અપ્રમાદથી પ્રમાદને અને વિરતિથી અવિરતિને, એમ મહિને જીતવા માટે શુભચિંતન કરવું. સંસારની અસારતા અંગે પણ વિચારવું કે-નરકમાં નારકીઓ જે દુઃખ ભેગવે છે તેનું વર્ણન કરવું કઈ રીતે શક્ય નથી. ત્યાં તેઓ રાત્રી-દિવસ દુઃખની આગમાં સળગી રહ્યા હોય છે અને “ત્રાહિ ત્રાહિ પિકારે તેમ તેમ પરમાધામદેવે તેઓને અધિકાધિક પીડે છે. આંખના પલકારા જેટલું પણ સુખ ત્યાં નથી. નિગોદમાં તે તેથી પણ અનંતગુણ દુઃખ હોય છે.
મનુષ્યપણામાં અગ્નિમાં તપાવેલી સોયે એક સાથે સમગ્ર શરીરમાં સેંકવાથી જે દુઃખ થાય તેથી આઠગણું દુઃખ જન્મતાં, જમ્યા પછી પણ જેલ, શસ્ત્રપ્રહાર, બંધન, રેગે, ધનનાશ, કુટુંબવિયેગ, વૃદ્ધાવસ્થા અને મરણ વગેરેનાં અસહ્ય દુઃખે, ઉપરાંત સંતાપઅપકીર્તિ- અપભ્રાજના વગેરે માનસિક દુખે તે એવા હોય છે કે તેને ભેગવતાં કેટલાક આપઘાતને પણ કરે છે.
દેવભવમાં પણ ઈર્ષ્યા, વિષાદ મદ, ધ, માયા, લેભથી પીડાતા દેવે રચવનકાળે ભાવિ ગર્ભવાસ વગેરે જાણીને અતિદુઃખી થાય છે અને તિર્યંચગતિનાં દુઃખે તે પ્રત્યક્ષ છે. એમ સંસારને દુઓની ખાણ તુલ્ય સમજીને તેના પ્રત્યે વૈરાગ્ય કેળવો અને ધર્મના મનોરથ કરવા કે અન્યભવમાં મિથ્યાત્વયુક્ત ચક્રવર્તી ન બનતાં દરિદ્ર પણ શ્રાવક બનીશ, ત્યાં પણ સ્વજનાદિના સંબંધે તેડીને ગીતાર્થગુરુની નિશ્રામાં દીક્ષાને સ્વીકારીશ. દીક્ષામાં પણ તપથી શરીરને સૂકવીને ભય-ભેરવના પ્રસંગે પણ નિર્ભયપણે મશાનાદિમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહી ઉત્તમ ચારિત્રને પાળતે હું સ્વપર કલ્યાણ સાધીશ, વગેરે શુભધ્યાનમાં રાત્રી પૂર્ણ કરવી. એમ અહીં સુધી શ્રાવકનાં દિન-રાત્રીનાં કૃત્યે કહ્યાં.
Page #300
--------------------------------------------------------------------------
________________
| ૐ નમઃ નિરવનાથ | ધર્મસંગ્રહ ગુજરાતી ભાષાન્તર સારોદ્ધાર
ભાગ-૧, વિભાગ-રો. પ્રકરણ-૪, શ્રાવકના પર્વાદિ કર્તવ્યો. મૂ-બgg gg g ચતુમાં જ ને !
जन्मन्यपि यथाशक्ति, स्वस्व सत्कर्मणां कृतिः ॥६॥" . અર્થ– પૂર્વે કહ્યું તે દિનકૃત્યની જેમ સર્વ પર્વોમાં, ત્રણે ચોમાસામાં, વર્ષમાં અને સમગ્ર જન્મમાં પણ તે તે કરણીય કાર્યો યથાશક્તિ અવશ્ય કરવાં. તેમાં અમુક જ નહિ પણ સર્વપમાં તે તે પર્વની આરાધના કરવી, એ ગૃહસ્થને ધર્મ છે.
પર્વે આગમમાં બે આઠમ, બે ચૌદશ અને પૂર્ણિમા તથા અમાવાસી. એમ એક મહિનામાં છે અને એક પખવાડીયામાં ત્રણ ત્રણ કહ્યાં છે. મહાનિશિથમાં તે જ્ઞાનપંચમી પણ કહી છે, ત્યાં કહ્યું છે કે- અષ્ટમી, ચતુર્દશી અને જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત લાગે. શ્રાદ્ધવિધિ વગેરે અન્ય ગ્રન્થમાં તે બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી, એ પાંચને કૃતતિથિએ કહી છે, તેમાં બીજ બે પ્રકારના ધર્મ માટે, પંચમી પાંચ જ્ઞાનની આરાધના માટે, અષ્ટમી આઠ કર્મના ક્ષય માટે, એકાદશી અગ્યાર અંગની અને ચતુર્દશી ચૌદપૂર્વની આરાધના માટે કહી છે. એ પાંચમાં પૂર્ણિમા અને અમાવાસી મેળવતાં દરેક પક્ષમાં છ છ પર્વો પણ આવે.
પ્રત્યેક પર્વદિનમાં અને શક્ય ન હોય તે અષ્ટમી - ચતુર્દશીએ તે અવશ્ય પૌષધ કરે, એ પણ ન કરી શકે તેણે તે તે પર્વમાં ઉભયવેળા પ્રતિક્રમણ બને તેટલાં અધિક સામાયિકે અને ઘણા પાપના સંક્ષેપવાળું દેશાવગાશિક કરવું જોઈએ, ઉપરાંત પર્વદિવસે સ્નાન, માથું શોધવું કે ગૂંથવું, વસ્ત્ર વાં-રંગવાં, ગાડાં-હળ, વગેરે ચલાવવાં, અનાજના મુંડા બાંધવા, ઘંટી-ઘાણી-રેંટ ચલાવવા, ખાડવું, દળવું, વાટવું, પુખે, પત્ર કે ફળો વગેરે ચૂંટવાં, ખેતરમાં અનાજ લણવાં, કાપવાં, લીંપવું, માટી ખેરવી, કાંતવું, સુથાર-કડીઆનાં કામ કરાવવા અને સચિત્ત ભક્ષણ કરવું, ઇત્યાદિ સર્વ પાપકર્યો તજવાં.
દરરોજ કરતાં પર્વ દિવસે તપ અધિક કરે અને ખાત્રપૂજા, ચિત્ય પરિપાટી, સર્વગુરુઓને વંદન, સુપાત્રદાન, બ્રહ્મચર્ય પાલન, વગેરે ધર્મકાર્યો પર્વમાં અધિક કરવાં. આગમમાં કહ્યું છે કે
પર્વ તિથિએ પ્રાયઃ આગામી ભવનું આયુષ્ય બંધાય છે, તેથી પર્વદિવસે પાપકા તજીને તપ-ઉપધાન (જ્ઞાન ભણવું) વગેરે શુભ અનુષ્ઠાને અધિક કરવાં. કે જેથી શુભગતિનું આયુષ્ય બંધાય.
વળી આ ચિત્રની બે, ચોમાસાની ત્રણ અને પર્યુષણાની એક, એમ છ અઠ્ઠાઈઓના દિવસે ત્રણ માસીના ત્રણ, પર્યુષણાને એક, તથા શ્રી જિનેશ્વરેનાં રચવન, જન્મ, દીક્ષા,
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગાથા ૬૮
કેવળ અને નિર્વાણુના દિવસો, એ સવ પર્વ જાણવાં. તેમાં આસ ચત્રની એ અઠ્ઠાઇએ તે શાશ્વતી છે. તે દિવસમાં વૈમાનિક વગેરે ચારે નિકાયના દેવા પણ નંદીશ્વર દ્વીપ વગેરે તીમાં જઈ માટા મહોત્સવા કરે છે. જીવાભિગમમાં તા કહ્યું છે કે- ચારે નિકાયના ઘણા દેવા છ એ અઠ્ઠાઇઓમાં મોટા મહાત્સવા કરે છે.
તિથિનિણ્ય – સવારે પ્રત્યાખ્યાન કરવાના (સૂર્વીય) સમયે જે તિથિ ભાગવાતી હોય તેને પ્રમાણભૂત માનવી. લાકમાં પણ રાત્રી-દિવસના વ્યવહાર સૂર્યોદયને અનુસારે થાય છે. શ્રાદ્ધવિધિ॰ ગા૦ ૧૧ની ટીકામાં એ વિષયમાં કહ્યું છે કે- ચામાસીમાં, વાર્ષિકમાં, પક્ષમાં, પંચમીમાં તથા અષ્ટમીમાં તે તે તિથિ પ્રમાણુ કરવી કે જો તે તે તિથિ સૂર્યોદયને સ્પર્શતી હાય, તે સિવાયની અપ્રમાણુ કરવી. વળી પૂજા પચ્ચક્ખાણુ, પ્રતિક્રમણ અને અભિગ્રહાદિ નિયમા જે વારમાં તે તે પતિથિને સૂર્યાંય સ્પર્શતા હોય તે વારે કરવાં. સૂર્યોદયના સ્પર્શીવાળી તિથિ જ પ્રમાણ માનવી, તે સિવાયની સૂર્યોદયના સ્પરા વિનાની તિથિને પ્રમાણભૂત માનવાથી આજ્ઞાભ'ગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દાષા લાગે છે. પારાશરવૃત્તિમાં પણ કહ્યું છે કે- સૂર્યોદયવેળાએ ભોગવાતી તિથિ થાડી પણ હાય, તેને જ સ`પૂર્ણ માનવી, અને સૂર્યોદયના સ્પર્શ વિનાની લાંબી હોય તા પણ તેને નહિ માનવી. આ નિયમ ઔદયિક તિથિ અંગે જાણવા. પંચાંગના ગણિતથી તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું ? તે મોટે પૂ॰ વાચક પ્રવર શ્રીમદુમાસ્વાતિજી મહારાજનું વચન સભળાય છે કે
“ચે પૂર્વા ત્તિથિ: હાર્યાં (પ્રાઘા), વૃદ્ધી હાર્યા તથોત્તા । શ્રીવીજ્ઞાનનિર્વાણ' (મોક્ષયાન'), પાટોલાનુનૈતિક ।।”
અથ ક્ષય આવે ત્યારે તે તિથિની આરાધના પૂત્ર તિથિમાં અને વૃદ્ધિ આવે ત્યારે (એમાં પૂર્વાંની છેડીને) ઉત્તરતિથિમાં આરાધના કરવી અને શ્રી વીરપ્રભુનું (જ્ઞાન અને ) નિર્વાણ કલ્યાણક લેાકેા કરે ત્યારે કરવું.
(તિથિની ક્ષય-વૃદ્ધિ એ રીતે થાય કે એક વારમાં જ્યારે એ તિથિની સમાપ્તિ થાય, ત્યારે તેમાંની બીજી તિથિ કોઇ વારના સૂર્વીયને સ્પર્શી શકતી નથી તેને ક્ષય-ક્ષીણ તિથિ કહેવાય છે. અને જ્યારે એક તિથિના ભાગવટો ત્રણવારને સ્પર્શે છે ત્યારે લાગલગાટ તે તિથિ એ દિવસના સૂર્યાંયને સ્પર્શતી હોય છે, તેથી તેને વૃદ્ધિતિથિ કહેવાય છે. ઘણા કાળથી જૈન ગણિતના ટીપ્પણના અભાવે સ પૂર્વાચાર્ષ્યાથી જનેતર ટિપ્પણુ માનવાનુ ચાલુ છે અને તે ટીપ્પણમાં અનિયમિત રીતે કાઇપણ તિથિનેા ક્ષય અને વૃદ્ધિ આવી શકે છે, માટે તેવા પ્રસંગે આરાધના કચારે કરવી ? તેના જવાબરૂપે પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજના આ પ્રઘાષ અનેક જૈન ગ્રન્થામાં વિદ્યમાન છે અને તેને અનુસરીને પર્વોની આરાધના કરવામાં આવે છે.)
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્ર૦ ૪. શ્રાવકનાં ચામાસી જ્યેા.
એ રીતે પદિવસામાં આાધના કરવી. હવે ચામાસી નૃત્યો કહે છે
→
શ્રાવકનાં ચામાસી કે વ્યા
૨૭૭
શ્રાવક સવિરતિને સ્વીકારી ન શકે ત્યાં સુધી દેશવિરતિના અભ્યાસ માટે અને તેટલાં આરંભ સમારંભ એછા કરે, જેમ ઘરખર્ચમાં કરકસર એ માટી કમાણી છે, તેમ આર્ભામાં પણ જરૂરીઆત ઘટાડીને ઓછા પાપથી જીવવુ' એ કમાણી છે, માટે વ્રતધારી શ્રાવકે પ્રત્યેક ચા માસીમાં ત્રતામાં પૂર્વે રાખેલી છૂટના સક્ષેપ કરવા અને વ્રત ન લીધાં હોય તેણે પણ વિવિધ નિયમા – અભિગ્રહા સ્વીકારવા, એમ કરવાથી નિરર્થક અવિરતિજન્ય પાપં બધાતુ અટકે છે.
તેમાં અષાઢ ચામાસીમાં (પૂર્વ) સમ્યક્ત્વ અધિકારમાં જે નિત્ય નિયમે કહ્યા છે તેમાં વૃદ્ધિ કરવી. જેમ કે બે અથવા ત્રણ વાર અષ્ટપ્રકારી વગેરે જિનપૂજા કરવી, બૃહદ્ દેવવંદન કરવું, નિત્ય સર્વ પ્રતિમાની પૂજા કરવી, ન અને તેા દર્શન કરવું અને સ્નાત્રપૂજા, માટી પૂજા, પ્રભાવનાદિ કરવુ', એમ બને તેટલી ધર્મની પ્રવૃત્તિ વધારવી.
ગુરુને પણ દ્વાદશાવત વંદન કરવું, તેઓની અંગપૂજા, પ્રભાવના, ગહુ'લી વગેરે ભક્તિ કરવા પૂર્વક જિનવાણી સાંભળવી, તેની શરીર સેવા કરવી, નવું જ્ઞાન ભણવું-વાંચવુ વગેરે વિવિધ સ્વાધ્યાય કરવા, સચિત્ત ભક્ષણના ત્યાગ કરવા, સથા ન અને તા નિરૂપયાગી સચિત્તના ત્યાગ કરવા. પાણી ઉકાળેલું વાપરવું વગેરે.
જયણા માટે ઘર-હાટ કે મકાનાની ભીંતા, થાંભલા, ખાટલા, પાટ-પાટલા-પાટલી-છીંકાં, ચાપડનાં ભાજના, ઇંધણાં, કાલસા અને અનાજ, એ સવ ચીજોમાં લીલ, ફૂગ કે ધનેરીયાં, ઈચળેા વગેરે જીવા ઉપરે નહિ તે માટે જેની જે રીતે થાય તે રીતે રક્ષા કરવી. જેમ કે મકાન વગેરેને ચૂના લગાડવા, અનાજમાં ચખલેળવવી, તે તે વસ્તુને લાગેલા મેલ-પસીના વગેરે ધોઈને સાફ કરવી, તપાવવા યોગ્યને સૂર્યના તાપમાં તપાવવી, ભેજવાળી જગ્યામાં ન મૂકવી, ઠં‘ડીથી રક્ષણ થાય તે વસ્તુને ઠંડા સ્થાને રાખવી, પાણી દરરોજ બે ત્રણવાર જાડા ગરણાથી ગાળવું, ઘી-તેલ-ગોળ-છાશ-પાણી વગેરેનાં ભાજના ઢાંકીને રાખવા, ઉષ્ણુ પાણી, આસામણુ કે સ્નાન વગેરેનું મેલું પાણી જ્યાં લીલ–ફૂગ કે ત્રસ જીવા ન હેાય તેવી રેતીવાળી જમીનમાં તુત સુકાઈ જાય તેમ છૂટુ' છૂટું... પરઠવવુ, ચૂલા-દીવા વગેરે ઉઘાડા ન રાખવા. વળી દળવામાં, વસ્ત્ર-વાસણ ધાવામાં, રાંધવામાં, એમ સર્વ કાર્યમાં પૂજવા પ્રમાવાને ઉપયાગ રાખવા, ફૂલા, પાણીયાર, ખાંડણી તથા ધટી ઉપર, વલાણાના, સુવાના, ન્હાવાના અને જમવાના સ્થાને તથા દહેશસર અને ઉપાશ્રયમાં, એ દેશસ્થાને ચ'દુ ખાંધવા. ઇત્યાદિ સર્વ કાર્યો જયણા પૂર્વક કરીને પહેલા વ્રતની રક્ષા કરવી.
વસ્તુતઃ તા જીવાત્પત્તિ ન થવા દેવી તે જયણા કહી છે. જીવા ઉપયા પછી તેની હિંસાથી ખચવું દુષ્કર છે, માટે પાટ-પાટલા-પલંગ વગેરે અને જયાં જ્યાં આહિંગણુ દેવાય
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૮
તે ભીંતાના ભાગ, ખુરશી ઈત્યાદિમાં ગરમીના દિવસમાં લાગેલા પરસેવા ક્ષારના કારણે ચામાસાની હવામાં પાણીરૂપ અને અને તેમાં સમૂચ્છિમ મનુષ્યા ઉપજે, માટે ચામાસાની હવા પહેલાં જ તેને સાફ કરવાં જોઈએ.
એ રીતે ઘરના આંગણા વગેરેમાં નાખેલ કચરા, શ્લેષ્મ, થૂક, કફના અળખાં વગેરે સુઈ ગયા હોય તા પણ વર્ષાઋતુની હવાથી તેમાં જીવાત્પત્તિ થાય. બાળવાનાં, ઇંધણાં, કોલસા, વગેરેમાં પણુ કુંથુઆ – ઈયળા – ઘૃણુ– કીડા, વગેરે થાય. વસ્ત્ર ધાએલું, મેલવાળું જળ પણ જ્યાં જ્યાં નાખે ત્યાં જીવે ઉપજે, (તેમાં ઉડતા જીવા પણ પડે) વગેરે વિવિધ રીતે થતી જીવાત્પત્તિનું જ્ઞાન મેળવી, જીવાત્પત્તિને અટકાવવી એ સાચી જયણા છે. ધાર્મિક ઉપકરણામાં પણ ડાંડા, દ'ડાસન, ચરવળીની ડાંડીઓ, સાંપડા – ઠવણી વગેરેમાં જે ભાગથી તેને પકડીએ ત્યાં પરસેવા લાગે અને ત્યાં જીવાત્પત્તિ થાય માટે આર્કો પહેલાં જ એ સર્વાં વસ્તુઓ સાફ કરવી જોઇએ.
જયણા એ ધર્મની માતા છે, માટે સાધુ અને શ્રાવકે જયણા પાળવી જોઈએ. વિરાધના ન થાય તેા પણ જયણા નહિ કરનારને વિરાધક કહ્યો છે. યોગશાસ્ત્રમાં કહ્યુ` છે કે- માક્ષને ઈચ્છતા શ્રાવક ત્રસની હિંસા તેા ન કરે, પણ અહિંસા ધર્મના જાણુ સ્થાવર જીવાની પણ નિરક હિંસા ન કરે.
બીજા વ્રતની રક્ષા માટે આળ – અભ્યાખ્યાન, ચાડી, કઠોર ભાષણ, વગેરે અસત્યાના ત્યાગ કરવા.
ત્રીજા વ્રતમાં– ખાટાં તાલ-માપથી લેવડ-દેવડ વગેરે નહિ કરવું.
ચોથા વ્રતમાં– બ્રહ્મચર્ય પાળવું, સર્વથા ન પળાય તા પતિથિઓમાં અવશ્ય પાળવું. સામાન્ય દિવસેામાં પણ દિવસે સંપૂર્ણ પાળવું અને રાત્રીએ પરિમાણુ કરવું.
પાંચમા વ્રતમાં ઈચ્છાનું પરિમાણુ અને તેટલું ઘટાડવું.
છઠ્ઠા વ્રતમાં – ઉત્સગથી કાઈ દિશામાં કયાંય જવું નહિ, અનિવાર્ય હોય તેા તે દિશામાં તેટલી છૂટ રાખી શેષ દિશાઓમાં ગમન કરવુ નહિ.
સાતમામાં- શકય હોય તે રીતે સ્નાન, માથું 'વું, દાતણ, પગરખાં વગેરેના ત્યાગ કરવા, ઉપરાંત ખેતર ખેડવાં, માટી-ખાણ ખેાદવી, વસ્ત્રાદિ રંગવાં, વાહન ચલાવવાં વગેરે પાપે બંધ કરવાં. રાયણ–આંખા-કેરીમાં જીવાત્પત્તિના સભવ હોવાથી આર્કો-નક્ષત્ર પછી તેના ત્યાગ કરવા, રાંધેલા વાસી આહાર, કાચા ગેારસ સાથે કઠોળ, પુરીઓ, પાપડ, વડાં વગેરે અને વનસ્પતિની સૂકવણી, તાંદળજા વગેરેની ભાજી, નાગરવેલનાં પાન, કોપરાના ગાળા કે કાચલાં, ખારેક, ખજૂર, દ્રાક્ષ, કાચી ખાંડ અને સૂડ વગેરે, એ સમાં વિવિધ ત્રસસ્થાવર જીવાની
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કત્તા
ઉત્પત્તિ સંભવિત હોવાથી તેને ત્યાગ કરે. ઔષધતિ માટે અનિવાર્ય હોય તે પણ પૂર્ણ જયણાથી ઉપયોગ કરશે. અને પૂર્વે કહેલાં પંદર કર્માદાનો વ્યાપાર તે સર્વથા તજવે
આઠમાં અનર્થદંડમાં- જળક્રિડાને ત્યાગ કરવો અને સ્નાન તથા તેલમઈન વગેરેનું પણ પરિમાણ કરવું. એમ આઠ વ્રતમાં સવિશેષ ત્યાગ તથા જયણા કરવી.
તથા ચાર શિક્ષા વતેમાં વૃદ્ધિ કરવી, અતિથિ સંવિભાગ તે દરરોજ ન બને તે પણ તપના પારણે અવશ્ય કરો.
ઉપરાંત શક્તિ પ્રમાણે ઉપધાનતપ, સંસારતારણ તપ, અઠ્ઠાઇ, પંદર ઉપવાસ, સેળ ભક્ત, માસક્ષમણ તપ, વગેરે તપ સવિશેષ કરે. રાત્રે ચઉવિહાર અને ગાઢ કારણે ન બને તે તિવિહારનું પચ્ચત કરવું. દીન, અનાથ વગેરેને સહાય કરવી. ઈત્યાદિ ચાતુર્માસિક કર્તવ્ય. જાણવાં. શ્રાદ્ધવિધિની ૧૨મી ગાથાની ટીકામાં ચોમાસા કર્તવ્યનું આ વર્ણન છે, તે મૂળ ભાષાન્તરમાંથી જોઈ લેવું.
| શ્રાવકના વાર્ષિક કર્તવ્ય શ્રાવકને પ્રતિ વર્ષે કરવા ગ્ય ધર્મકૃત્યેનું વર્ણન શ્રાદ્ધવિધિ પ્રકરણમાં આગીયાર દ્વારથી આ પ્રમાણે કર્યું છે.
૧. સંઘપૂજા= પિતાના વૈભવ પ્રમાણે પૂજય સાધુ-સાધ્વીજીને અતિ આદરબહુમાનપૂર્વક આધાકર્મ વગેરે બેતાલીસ દોષ રહિત, સંયમમાં ઉપયોગી એવા વસ્ત્ર, પાત્ર, સુતર, ઉન, દાંડા, દાંડી, સોય, કર્ણધન, કાગળ, પુસ્તક, પાઠાં વગેરે આપવાં. સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, એ ચાર. તથા સેજ, મુંડન માટે અ, મન ખોતરણી અને નરણી એ ચાર, એમ બાર વસ્તુ સામે પગી હેવાથી (શય્યાતર સિવાય બીજાની) લેવી કપે છે, માટે તેવી નિર્દોષ વસતુઓથી સાધુસાથ્વીની ભક્તિ કરવી અને શ્રાવક-શ્રાવિકાને પણ આદર-અહુમાનપૂર્વક પહેરામણ આપીને ભક્તિ કરવી. તદુપરાંત શ્રી સંઘના આશ્રયે જીવનારા દેવ-ગુરુ-ધર્મના ગુણ ગાનારા યાચકો (ભેજક-સેવકે) વગેરેને પણ યાચિત સત્કાર કરે.
ચતુર્વિધ સંઘની સર્વ પ્રકારે વિશિષ્ટ ભક્તિ કરનાર વૈભવવાળા શ્રાવકની સંઘપૂજા ઉત્કૃષ્ટ કહેવાય, અલ્પશક્તિવાળા વૈભવના અભાવે માત્ર એક બે સાધુને થોડું સુતર મુહપત્તિ અને એક બે શ્રાવક-શ્રાવિકાને માત્ર સોપારી વગેરે આપીને પણ ભકિત કરે, તે જઘન્ય કહેવાય. શેષ મધ્યમ જાણવી. તેમાં સ્વશક્તિ અનુસાર વર્ષમાં એક વખત જઘન્ય ભકિત પણ કરવી જોઈએ. નિર્ધનને અલ્પ પણ ભક્તિ મોટું ફળ આપે છે, સંઘપૂજા અવશ્ય કરવી જોઈએ. કારણ કે શ્રી સંઘને શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવંતથી બીજા નંબરે અથવા તીર્થકર તુલ્ય કહ્યો છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ધર્મસંગ્રહ ગુહ ભાટ સારદ્વાર ગાથા ૬૮
૨. સાધર્મિક ભક્તિ- સમાન ધર્મ કરનારા સાધર્મિક કહેવાય, તેનું વાત્સલ્ય પણ સ્વશક્તિ પ્રમાણે પ્રતિ વર્ષે કરવું જોઈએ. સઘળાનું ન કરી શકાય તે ઓછામાં ઓછા એક બે પણ શ્રાવક-શ્રાવિકાની ભક્તિ અવશ્ય કરવી. આ સંસારમાં ભમતાં જીવને માતાપિતાદિના સંબંધે તે સર્વ જીવ સાથે ઘણી વાર થયા, પણ સાધર્મિક સંબંધ તે કઈક વાર કેઈકની સાથે જ થાય છે, એવા દુર્લભ સાધર્મિકની ભક્તિ કરવાથી સર્વ ધર્મની આરાધના કરતાં પણ અધિક ફળ મળે છે. મુનિઓને રાજપિંડ અકય હોવાથી રાજાઓને તે સાધર્મિક ભકિતથી જ અતિથિ સંવિભાગ દ્રત કરી શકાય. તેમાં –
' (૧) દ્રવ્યસાધર્મિક વાત્સલ્ય- પિતે શ્રીમંત હોય તે દરરોજ એક, બે, ત્રણ સાધર્મિકોને જમાડે, તેમ ન બને તે પુત્રાદિના જન્મ-લગ્ન, કે એવા શુભપ્રસંગે તેઓને આમંત્રીને જન સમયે “તેઓના પગ ધોવા, ઉત્તમ આસને બેસાડવા” વગેરે વિનય કરીને શ્રેષ્ઠ ભાજનમાં શ્રેષ્ઠ ભોજન કરાવે અને શક્તિ પ્રમાણે તબેલ, વસ્ત્ર કે આભરણોથી સત્કાર કરે. સંકટમાં પડેલાને પિતાના ધનથી છોડાવે અને નિર્ધન થયેલાને ધન આપીને સમૃદ્ધ કરે. કહ્યું છે કે- “જેણે છતા વૈભવે દીન-દુઃખીઓને ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકેનું વાત્સલ્ય ન કર્યું અને હૈયામાં વિતરાગને ન પધરાવ્યા, તે જન્મને નિષ્ફળ હારી ગયે.”
(૨) ભાવસાધર્મિક વાત્સલ્ય- સીદાતા જે ધર્મ કરી શકતા ન હોય, તેઓની અગવડે ટાળીને સગવડ આપી ધર્મમાં જોડવા, સ્થિર કરવા, પ્રમાદી સાધર્મિકોને તે તે કર્તવ્યને ખ્યાલ કરાવે, ભૂલેલાની ભૂલ સુધારવી, અને વાત્સલ્ય ભાવે સન્માર્ગે જોડવા, એમ છતાં ન સમજે તે પણ નારાજ ન થતાં વાર વાર પ્રેમથી પ્રેરણા કરવી, સભાવથી સારણા-વારણાદિ કરીને ધર્મમાં જોડવા-સ્થિર કરવા, વગેરે ભાવવાત્સલ્ય જાણવું.
૩. યાત્રાવિક– અષ્ટાદ્ધિકા, રથયાત્રા અને તીર્થયાત્રા, એમ જિનેશ્વરની ત્રણ યાત્રા કહી છે, તે શ્રાવકે પ્રતિ વર્ષે સ્વશક્તિ પ્રમાણે કરવી જોઈએ. તેમાં
(૧) અઠ્ઠાઈ મહોત્સવરૂપ યાત્રામાં – યથાશક્તિ દાન તપ કરવો અને શાસનપ્રભાવના માટે વસ્ત્રાદિથી શરીર શોભાં કરવી, ઉપરાંત ગીત, વાજિંત્ર, સ્તુતિ, સ્તવન, નાટકાદિ કરવું જોઈએ. તેમાં નાટક વગેરે તે મહત્સવની આદિથી અંત સુધી કરવું અને દાન પ્રારંભથી કરવું. યાત્રા પંચાશકમાં કહ્યું છે કે- મહોત્સવમાં રંક-દીન-દુખી વગેરેની પ્રસન્નતા માટે મહત્સવના પ્રારંભથી તેઓને દાન કરવું, વ્યાખ્યાતા ગુરુએ પણ સ્વશક્તિ પ્રમાણે રાજા કે અધિકારીઓને ઉપદેશ કરી કસાઈ માછીમાર આદિ હિંસકોની આજીવિકાને પ્રબંધ કરાવી જીવોને અભયદાન અપાવવું અને રાજાનાં દાણ, કર વગેરે માફ કરાવવાં. ગુરુને એગ ન હોય તે ધનિક શ્રાવકેએ અમારિ, અચેરી વગેરે કરાવવું. નાટક સંગીત ચાલુ કરવાં, વાજિંત્રો વગડાવવાં અને સર્વ મંદિરમાં અંગરચના, વિશિષ્ટ પૂજા વગેરે મહોત્સવ કરે.
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યો
૨૮૧
(૨) રથયાત્રા- સારી રીતે શણગારેલા સુવર્ણના, ચાંદીના કે લાકડાના રથમાં શ્રી જિતિમાને પધરાવી સ્નાત્ર પૂજાદિ ભક્તિપૂર્વક મોટા આતંકી સ્ત્રસ્ત ગામ-નગરમાં ફેરવીને પૂજા-ભકિત કરવી-કરાવવી. કારણ કે ચિત્ય (અછાહિકા) યાત્રા રથયાત્રાથી પૂર્ણ થાય છે. રથયાત્રાના પ્રારંભમાં-પ્રભુજીનું સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, ચૈત્યવંદન વગેરે કરીને શણગારેલે રથ શક્ય હોય તે જાતે ખેંચ. એ રીતે રાજમાર્ગો ઉપર ચાલતે, સ્થળે સ્થળે સત્કાર પામતે રથ અનેક ભવ્ય જીને અનુમોદના કરાવી બધી બીજનું કારણ બને છે.
(૩) તીર્થયાત્રા - શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તથા તીર્થકર દેના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની ભૂમિઓ પણ જીવને વિશુદ્ધ ભાવ પ્રગટાવી સંસારથી તારે છે, માટે તીર્થ કહેવાય છે. ત્યાં જનારે સમકિતની શુદ્ધિ માટે વિધિપૂર્વક જિનમહોત્સવ કરે. તેમાં મુખ્યતયા બ્રહ્મચર્ય પાળવું, ઓછામાં ઓછું એકાસણું કરવું, પગે ચાલવું, (ભૂમિશયન, બે ટાઈમ પ્રતિકમણ, સચિત્તને ત્યાગ) વગેરે છરી નું પાલન કરવું. વાહન હોય તે પણ પગે ચાલવું. રાજાની અનુમતિ મેળવીને સાથે રખાય તેવાં જિન મંદિરે બનાવવાં. રસોઈનાં, પાણીનાં સાધનો અને ગાડાં વગેરે વાહને ઈત્યાદિ સામગ્રી તૈયાર કરી પછી બહુમાનપૂર્વક ગુરુમહારાજને, શ્રી સંઘને તથા સ્વજન વગેરેને નિમંત્રવા. અમારિ પ્રવર્તાવવી. મોટી પૂજા ભણાવવી. દિનાદિને દાન દેવું. અગવડવાળાને પણ ખૂટતી સામગ્રી પૂરી પાડવાની ઉદ્દઘોષણા કરીને ઉત્સાહી બનાવવા. સંઘરક્ષા માટે શસ્ત્ર-અખ્તરધારી સુભટને સાથે રાખવા અને ગીત, નૃત્ય, વાજિંત્રાદિ સર્વ સામગ્રીની સજાવટ કરીને શુભ મુહૂર્તો મંગળ-પ્રસ્થાન કરવું. પછી ત્યાં સર્વ સમુદાયને ભજન, વાસ્કૂલ તથા ઉત્તમ વસ્ત્રાદિથી પહેરામણું કરીને તેમાંના પ્રતિષ્ઠાવંત ધર્મીષ્ટ પૂજ્ય એવા ભાગ્યવંત પુરુષોને હાથે સંઘપતિપણાનું તિલક કરાવવું. સંઘપૂજાને મહત્સવ કરવો અને પછી પ્રયાણ કરવું. માર્ગમાં ગામે ગામ શ્રી સંઘની સાર-સંભાળ કરવી અને તે તે જિનમંદિરમાં સ્નાત્રપૂજા ધ્વજદાન, ચૈત્યપરિપાટી વગેરે મહત્ય તથા જિર્ણોદ્ધાર કરાવવા. એ રીતે તીર્થ પ્રભાવના કરતાં તીર્થે પહોંચે ત્યારે દૂરથી દર્શન થતાં જ તીર્થને રત્ન, મેતી વગેરેથી વધાવવું, સ્તુતિ કરવી અને લાડુ વગેરેથી લ્હાણી કરવી. તીર્થે પહોંચ્યા પછી મહાપૂજા, મોટે સ્નાત્ર મહોત્સવ વગેરે કરીને તીર્થમાળ પહેરવી. ઘીની ધારા દેવી. નવ અંગે જિનપૂજા કરવી. રેશમી માટે દેવજ ચઢાવ. રાત્રી-જાગરણ અને ગીત-નૃત્યાદિ મહત્સવ કરે. તથા તીર્થની આરાધનાર્થે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે શક્તિ પ્રમાણે તપ કરે. ઉત્તમ ફળ–નિવેદ્ય વગેરે ભેટ કરવું. પહેરામણી કરવી. સુંદર દર્શનીય ચંદ્રએ પ્રભુ ઉપર બાંધ. દીપક માટે ઘી વગેરે તથા પૂજા માટે છેતીયાં, કેસર, ચંદન, અગરૂ, પુષ્પ-ચંગેરી વગેરે સામગ્રી ભેટ આપવી. નૂતન દહેરી વગેરે બનાવવી. કારીગરને દાનથી તેવા. ત્યાં થતી આશાતનાઓ દૂર કરાવવી. રક્ષકોનું સન્માન કરવું. તીર્થ નિર્વાહ માટે લાગો શરૂ કરે કે પ્રબંધ કરે. સાધર્મિક વાત્સલ્ય કરવું. ગુરુ તથા સંઘની યથોચિત પહેરામણી કરવી. યાચક તથા દીન દુઃખીને દાનથી પ્રસન્ન કરવા. એ રીતે યાત્રા કરીને પાછા આવી ભવ્ય નગર પ્રવેશ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ધર્મસંહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગાથા - ૬૮
કરે. અને ઘેર પહોંચી શાસનદેવતા આવાનને મહત્સવ કરે. સર્વ સંઘને ભેજનાદિથી સત્કારી વિસર્જન કરશે. અને અમુક વર્ષ સુધી દર વર્ષે તે તિથિએ ઉપવાસાદિ તપ કરી તે દિનને આરાધ.
આ યાત્રા કલ્યાણક દિવસોમાં વિશેષ લાભકારક કહી છે, માટે રથયાત્રાદિ તે દિવસમાં કરવું. દર્શનાચારના આઠ આચારોમાં પ્રભાવના સર્વશ્રેષ્ઠ છે. પ્રભાવના રહિત શેષ સાતે આચાર પ્રાયઃ નિષ્ફળ છે, અને આ યાત્રા ત્રિક પ્રભાવનાનું કારણ છે. તેથી તેને પ્રયત્ન સર્વોત્તમ કહ્યો છે.
૪. જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ – શ્રી જિનેશ્વરના જન્મ-કલ્યાણકની આરાધનારૂપ સ્નાત્રપૂજા પણ દરરોજ કરવી, ન બને તે પર્વદિવસોમાં અને તેટલું ન બને તે વર્ષમાં એક પણ ગીત-વાજિંત્ર વગેરે આબરપૂર્વક સર્વ સામગ્રી સહિત કરવી. શ્રી સંઘને નિમંત્રણ કરીને સર્વ સાથે શ્રી જૈનશાસનની મહત્તા શોભા વધે તે રીતે કરવી.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ- દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિ વર્ષે શક્તિ અનુસાર ઈન્દ્રમાળા કે ઉપધાન વગેરેની માળા (ઉછામણીથી) પહેરવી. તથા સંપત્તિ અનુસાર પ્રતિમાને મુગટ વગેરે નવાં આભરણ, ચંદરવા, પુઠીયા વગેરે ભેટ કરવાં.
૬. ૭. મહાપૂજા તથા રાત્રી-જાગરણ– પ્રભુના પ્રત્યેક અંગે આભરણ ચઢાવવાં, વિશિષ્ટ અંગરચના કરવી, લલાટે આડ રચવી, પુષ્પનાં ઘર-મંડપ કરવા, પાણીના ફૂવારા, વિવિધ સુંદર ગીત-નૃત્ય-વાજિંત્ર, વગેરે આડંબર સહિત પ્રતિવર્ષે મેટી (૧૦૮ પ્રકારી વગેરે) પૂજા ભણાવવી. તથા પ્રભુના કલ્યાણક દિવસે, તપની પૂર્ણાહૂતિ પ્રસંગે, ગુરુની દીક્ષા કે નગર પ્રવેશ દિવસે, તીર્થયાત્રા કે ઉપધાનની માળા પરિધાનના દિવસે, ઈત્યાદિ પ્રસંગે મોટા મેળાપૂર્વક, પ્રભુની સન્મુખ તેમના ગુણગાન વગેરે, પ્રતિવર્ષે ઓછામાં ઓછું એક ધર્મ રાત્રી જાગરણ કરવું.
૮. શ્રુતપૂજા- શ્રુતજ્ઞાનનાં સાધન-પુસ્તકાદિની બરાસ, વાસ વગેરેથી માત્ર પૂજા કરવી તે તે પ્રતિદિન પણ શક્ય છે, છતાં તેટલું પણ સામર્થ્ય ન હોય તેણે ઓછામાં ઓછી પ્રતિવર્ષે એકવાર તે અવશ્ય કરવી.
૯. ઉદ્યાપન - મહામંત્ર શ્રીનવકાર, આવશ્યક સૂત્રો, ઉપદેશમાલા, વગેરે જ્ઞાનનું, તે તે દર્શનશુદ્ધિના કાર્યનું, તથા વિવિધ તપની આરાધનાનું પણ ઉદ્યાપન શાસ્ત્રમાં કહેલું છે. જેમ કે
શ્રી નમસ્કાર મહામંત્રને લાખ, કેડ વગેરે જાપ કરીને ખાવમહેસવ, સાધર્મિકવાત્સલ્ય અને સંઘપૂજા સહિત જાપ જેટલા સ્વસ્તિક, અડસઠ અક્ષરે જેટલી સેનાચાંદીની
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક ક
.
૨૮૩
વાટકીઓ, પાટીઓ, કલમ, મણિ, મોતી, પરવાળાં, રોકડ નાણું, તાજાં ઉત્તમ ફળે, વિવિધ પકવાશ, વિવિધ અનાજ, ખાદિમ, સ્વાદિમ તથા કાપડ વગેરે વસ્તુઓની હક નવકારમહામંત્રનું ઉદ્યાપન કરવું. ઉપધાનપૂર્વક માળ પહેરીને આવશ્યક સૂત્રનું ઉદ્યાપન કરવું. બીજા પ્રકીર્ણક ગ્રન્થના ઉદ્યાપન પણ તેની ગાથા-સંખ્યા પ્રમાણે કરવાં, જેમ કે ઉપદેશમાલાની ગા૫૪૪ છે, તે તેટલા લાડુ, ફળે, નેવેદ્ય, રેકડ વગેરેની ભેટ કરવી. એ રીતે જ્ઞાનનાં વિવિધ ઉદ્યાપને થાય. તથા અંદર ના મહેર મૂકીને તૈયાર કરેલા લાડુની લ્હાણી કરીને શાસનપ્રભાવને રૂપ દર્શન ઉદ્યાપને પણ વિવિધ રીતે થાય. અને જ્ઞાનપંચમી આદિ તે તે તપના ઉપવાસની સંખ્યા જેટલાં ફળે, નૈવેદ્ય, રેકડ નાણું, વાટકીઓ, વગેરે સ્વશક્તિ અનુસાર ભેટ કરીને તપનું ઉદ્યા પન થાય. તે પૈકી પ્રતિવર્ષે ઓછામાં ઓછું એક તે કરવું જ.
૧૦. તીર્થ પ્રભાવના – જૈન શાસનની શોભા માટે પ્રતિવર્ષે ઓછામાં ઓછા એક ગુરુને નગર પ્રવેશ મહત્સવ વગેરે દ્વારા શાસનપ્રભાવના કરવી. જો કે ગુરુ પિતાના ગૌરવને ન ઈછે, પણ શાસન પ્રભાવના માટે શ્રાવકે વિવિધ વાજિંત્રો વગેરે આડંબેર પૂર્વક શ્રી સંઘ સહિત ગુરૂની સામે જવું, ગુરુ આદિ શ્રી સંઘને સત્કાર કરે, વગેરે ગુને નગરપ્રવેશ મહત્સવ કરે જઈએ. એમ ગુરુભકિત કરવાથી ચિર કાલનાં પણ પાપકર્મો નાશ પામે છે. તત્વથી આ ગૌરવ ગુના જ્ઞાનાદિ ગુણોનું છે, અને શાસ્ત્રમાં ગુણનું બહુમાન કરવાનું કહ્યું છે, તેથી તે પડિમાધારી સાધુ પડિમા પૂર્ણ કરીને આવે ત્યારે રાજાદિને પિતાનું આગમન જણાવે અને તેણે કરેલા પ્રવેશ- મહેસૂવપૂર્વક નગરપ્રવેશ કરે, એમ વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે. અપુર્વજ્ઞાન ભણવાથી, શ્રુતની ભક્તિથી અને શાસન પ્રભાવનાથી તીર્થકર નામ-કર્મ બંધાય છે. શાસ્ત્રમાં પ્રભાવનાને ભાવનાથી પણ એ કારણે અધિક કહી છે કારણ કે, ભાવનાથી સ્વહિત અને પ્રભાવનાથી સ્વ-પર હિત થાય છે.
૧૧. શોધી- શેધી એટલે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ, ગુરુને ગ હોય તે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તે પ્રાયશ્ચિત્ત લેવું જ જોઈએ, કે જેથી ક્રમશઃ શુદ્ધ થતો આત્મા આરિસાની જેમ ઉજવળ થાય. આવશ્યક નિર્યુકિતમાં તે કહ્યું છે કે દર પાક્ષિકમાં અને દર ચોમાસામાં ગુરુ પાસે નિયમ આલેચના આપવી જોઈએ અને પુર્વે સ્વીકારેલા નિયમ અભિગ્રહ જણાવીને પુનઃ સવિશેષ સ્વીકારવા જોઈએ. તેમાં મન-વચન-કાયાથી જે જે અકાર્યો ક્ય હોય તે (આeસર્વને શુદ્ધ ભાવથી (લેચના=) પ્રગટ રૂપે (ગુરુને) જણાવવાં તે “આલોચના કહેવાય.
આલેચના જીવનમાં મહત્વની આરાધનારૂપ છે, તેથી તેનું વર્ણન અહીં શ્રાદ્ધજિત કલ્પને અનુસારે કહીયે છીએ. આચનામાં ૧. આલોચક, ૨, આલેચનાચાર્ય, ૩. આલોચના કમ, ૪. સમ્યગ અને પ. દ્રવ્યાદિશુદ્ધિ, એમ પાંચ દ્વાર કહ્યાં છે. તેમાં–
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધર્મ સંગ્રહ ગુરુ ભા૦ સાધાર ગાથા ૬૮
૧. આકાચક– આલોચના આપનાર રાં જ શાકમાં કહ્યાં છે તેમાં
(૧) સંગી- એટલે સંસારથી ભય પામેલ હોય તે જ યથાર્થ આલોચના કરી શકે, કારણ કે પિતાના દેશે સ્વમુખે કબૂલવા એ અતિદુષ્કર છે.
(૨) માયા રહિત- અશઠ હોય તે જ પિતાની ભૂલને પૂર્ણરૂપમાં કહી શકે. (૩) બુદ્ધિમાન - અપરાધોને સમજે તે જ યથાર્થ આલોચના કરી શકે.
(૪) કલ્પસ્થિતઃ સ્થવિરકલ્પ, જાતકલ્પ કે સમાપ્તકલ્પાદિમાં વક્ત હોય તે પિતાના દે પ્રત્યે જુગુપ્સાવાળો હોય.
(૫) અનાશસી= ઈહ-પર લેકની બાહ્ય ઈચ્છા વિનાને. (૬) પ્રજ્ઞાપનીય = આગ્રહ વિનાને, સત્યને સત્યરૂપે સ્વીકારવાની યેગ્યતાવાળો. (૭) શ્રધ્ધાળુ = જિનવચન તથા ગુરુ પ્રત્યે શ્રદ્ધાવાળો. (૮) આજ્ઞાયુક્ત= વડીલે-
પૂની આજ્ઞાને માનનાર. (૯) દુષ્કૃતને પશ્ચાતાપ કરનાર, (૧૦) આલોચનાની વિધિમાં આદરવાળે અને
(૧૧) દ્રવ્યાદિ અભિગ્રહ કરવા-કરાવવા-અનુમોદવામાં રુચિવાળો- આ અગીયાર ગુણવાળો હોય તે જ તત્વથી સાચી આલોચના કહી શકે, માટે આલોચક એ અગીયાર ગુણવાળો જોઈએ.
ર. આલોચનાચાર્ય – જેમની પાસે આવેચના લેવી છે તે આચાર્ય પણ છ ગુણવાળા શાસ્ત્રમાં વર્ણવ્યા છે તેમાં -
(૧) ગીતાર્થ – જેની સન્મુખ આલેચના આપવાની હોય તે ગુરુ, નિશિથાતિ પ્રાયશ્ચિતગ્રંથના જ્ઞાતા જોઈએ.
(૨) કતાગી= મન, વચન, કાયારૂપ ગેનું ઐય કે બાહ્ય-અયંતર તપના અભ્યાસથી જેણે સર્વ કેળવ્યું હોય.
(૩) ગ્રાહણકુશળ = આલેચકને ઉત્સાહ વધારી પ્રાયશ્ચિત ગ્રહણ કરાવવામાં કુશળ હોય.
(૪) ખેદજ્ઞ = પ્રાયશ્ચિત આપવામાં થતા પરિશ્રમ સહન કરવામાં સમર્થ હોય.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૫
પ્ર૪. શ્રાવકનાં વાર્ષિક કાવ્યોમાં આલેચના
(૫) ચારિત્રી= નિર્મળ-નિર્દોષ ચારિત્રના પાલક હેય અને (૬) અવિષાદી= આલોચકના વિવિધ નાના મોટા દો જાણીને વિષાદ નહિ કરનારા.
એ છ ગુણવાળા ગુરુની પાસે આવેચના આપવાથી તે યથાર્થ શુદ્ધિ કરી શકે. પંચાશકમાં તે કહ્યું છે કે તે ઉપરાંત “પર હિત કરવામાં રુચિવાળા, આલોચકના સૂક્ષમ પણ મને ભાવને જાણવામાં કુશળ અને ઈગિતાકારથી ચિત્તને સમજનારા એવા ગુરુ યથાર્થ શુદ્ધિ કરી શકે.
શ્રાધાજીતક૯૫માં તે આલેચનાચાર્યનાં આઠ ગુણ કહાં છે. તેમાં(૧) આચારવાનું = જ્ઞાનાચાસ િપાંચે આચારનાં યથાર્થ પાલક.
(૨) અવધારણવાન્ = આલેચકે કહેલાં દેને પૂર્ણતયા અવધારણ યાદ કરી શકે તેવા.
(૩) વ્યવહારવાનુ= આગમ, કૃત, આજ્ઞા, ધારણા અને જિત એ પાંચ વ્યવહાર છે, તે પૈકી અન્યતર વ્યવહારનાં જાણ તે વ્યવહારવાનું કહેવાય છે તેમાં ૧. આગમવ્યવહારકેવળીથી નવપૂર્વી સુધી હોય. ૨. શ્રત વ્યવહાર-નવપૂર્વથી ઘટતાં યાવત્ અગ્યાર અંગ અને નિશીથ વગેરે તત્કાલિન સમગ્ર શ્રતનાં જ્ઞાતાને હોય. ૩. આજ્ઞા વ્યવહાર- પરસ્પર દૂર વિચરતા બંને ગીતાર્થો સાંકેતિક ભાષામાં શિષ્યદ્વારા આલોચના મોકલે અને પ્રાયશ્ચિત મંગાવે તે. ૪. ધારણા વ્યવહારએટલે પિતાના આચાર્યું તેનું પ્રાયશ્ચિત આપતા હોય તેને ધારી રાખી તે પ્રમાણે શિષ્ય પણ પ્રાયશ્ચિત આપે છે. પ. જિતવ્યવહાર–એટલે આગમમાં કહેલું હોય તેનાથી ન્યૂન કે અધિક પ્રાયશ્ચિત આપવાની પરંપરા છે.
| (૪) ઉદ્દબ્રીડક – લજજાથી શરમાતા આલેચકની લજાને દુર કરાવી યથાસ્થિત આલોચના કરાવનાર
(૫) પ્રકુર્વીિ – ઉપર જણાવેલા ગુણો સાથે આલોચકને પ્રાયશ્ચિત આપી તેની શુદ્ધિ કરાવનાર,
(૬) અપરિશ્રાવી- આલેચકના દોષે કદાપિ કોઈને નહિ કહેનાર (સમુદ્ર જેવા ગંભીર)
(૭) નિર્યાપક - આલેચકને નિભાવનારા - તેની શકિતને અનુસરીને પ્રાયશ્ચિત આપનાશ જ ' - ) અપાયદશક- આલોચકને દેષ સેવવાનાં કારણે જેવા કે, દુષ્કાળ, શરીર દોબલ્પ વગેરેને જાણ અથવા આલેચના કે પ્રાયશ્ચિત ન કરવાથી થનારી દુર્લભધિતા વગેરે દેને સમજાવનાર, એમ આઠ ગુણવાળા ગુને આલોચનાચાર્ય કહા છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ ગુ. ભાવ સારોદ્ધાર ગાથા ૬૮
આલેચક આલોચનાની ભાવનાથી ગુરુ પાસે જતાં વચ્ચે જ મૃત્યુ પામે તો પણ તે આરાધક બને છે.
આલેચના અંગે અપવાદ જણાવ્યું છે કે સાધુ અથવા શ્રાવકે ઉત્સર્ગથી નિયમ આલોચના પોતાના ગરછમાં મુખ્ય આચાર્ય પાસે, તે ન હોય તે ઉપાધ્યાય, તેના અભાવે પ્રવર્તક, તેના અભાવે સ્થવિર, સ્થવિરના અભાવે ગણવછેદક પાસે કરવી. પિતાના ગચ્છમાં એ પાંચ પૈકી એકને પણ વેગ ન હોય તે એક સામાચારીવાળા સાંગિક અન્ય ગચ્છના આચાર્યાદિ, પુર્વ પુર્વના અભાવે ઉપાધ્યાયાદિ ઉત્તરોત્તર પાસે કરવી. એ પણ ન હોય તે અસાંગિક (ભિન્ન સામાચારીવાળા) પણ સંગીઓના અન્ય ગચ્છમાં, એ કમથી કરવી. તે પણ વેગ ન હોય તે ગીતાર્થ સસ્થા પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપી પાસે અને તે પણ ન હોય તે ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે કરવી. તેમાં -
સફેદ વસ્ત્રધારી, મસ્તકે મુંડન કરાવનાર, રજોહરણ વિના શેષ સાધુવેશધારી, ચતુર્થવ્રત વિરાધક છતાં સ્ત્રી વિનાને ભીક્ષાથી જીવનારે તે સારૂપિક જાણ. માથે ચેટલી રાખીને સ્ત્રી સાથે રહેનાર સિધપુત્ર અને સંપૂર્ણ વેશ છોડીને ઘરબારી (ગૃહસ્થ) બને તે પશ્ચાદ્ભૂત કહેવાય. તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંવેગી ગુરુના અભાવે ગીતાર્થ પાસસ્થા કે સારૂપી વગેરેની પાસે આલોચના કરવી પડે તો તેઓને પણ ગુરુની જેમ વંદન વગેરે વિધિ કરે, કારણ ધર્મનું મૂળ વિનય છે. તે પાસત્થા વગેરે ગીતાર્થ હોવાથી વંદન ન સ્વીકારે તે પણ આસન કરી આપવું અને પ્રણામરૂપે પણ નમસ્કાર કરવો. પણ પશ્ચાત્કૃત પાસે આલોચના કરવી પડે તે તેટલા સમય પૂરતું તેને સામાયિક ઉચ્ચરાવીને વેશ આપીને વિધિથી આલેચના કરવી.
એ રીતે પાસસ્થાદિ ગીતાર્થને પણ વેગ ન મળે તે ગુણશૈલચૈત્ય વગેરે ઉદ્યાનમાં પ્રભુ મહાવીર દેવ તથા શ્રી ગણધર ભગવંતોએ અનેક જીવને પ્રાયશ્ચિત આપેલાં જે શાસનદેવીએ જેયાં હતાં તેને અઠ્ઠમ તપથી પ્રત્યક્ષ કરી તેની સન્મુખ આલેચના આપવી, તે શાસનદેવી આવી ગઈ હોય તેના સ્થાને બીજી ઉત્પન્ન થઈ હોય તે અઠ્ઠમ તપથી પ્રત્યક્ષ લાવી પિતાના દોષે તેને કહેવા, પછી તે વિહરમાનજિન પાસે જઈ પ્રાયશ્ચિત લાવે તે સ્વીકારવું. તેમ પણ ન બને તે શ્રી જિનપ્રતિમા સન્મુખ સ્વયં આચના કરી પ્રાયશ્ચિત સ્વીકારવું. અને તે પણ ન બને તે ઈશાન સન્મુખ રહી શ્રી અરિહંત અને સિદ્ધોની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના વિના રહેવું નહિ, કારણ કે શલ્યવાળો જીવ આરાધક બનતું નથી.
એમ આલેચના ગીતાર્થ પાસસ્થાદિ પાસે કરવી પણ અગીતાર્થ પાસે નહિ. કારણ કે અગીતાર્થ ચારિત્રની શુદ્ધિના ઉપાયને (પ્રાયશ્ચિત્ત) અજાણ હોવાથી ન્યૂનાધિક આપે, તેથી પોતે સંસારમાં ડૂબે અને આલેચકને પણ ડૂબાડે. માટે જ કહ્યું છે કે- “ગીતાર્થ
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યોમાં આલેચના
૨૮૭
આલોચનાચાર્યને વેગ ન મળે તે કાળથી બારવર્ષ અને ક્ષેત્રથી સે (અથવા સાતસો) યોન સુધી ધવા પણ અગીતાર્થ પાસે આલોચના ન કરવી. અહી ગ્ય આચનાચાર્ય અભાવે સંવિગ્ન, કૃતવેગી વગેરેને ગૌણ કરીને પણ ગીતાર્થની શોધ કરવા કહ્યું, તેમાં આશય એ છે કે આલેચનાચાર્ય ગીતાર્થ તે હવા જ જોઈએ.
૩. આલોચના - આસેવનાદિ કમ- આલોચના બે પ્રકારે દેવાય, એક દેશે જે કમથી સેવ્યા હોય તે આસેવનાક્રમથી અને બીજી જે દેશનું પ્રાયશ્ચિત્ત નાનું હોય તે પહેલા. તેથી અધિક પ્રાયશ્ચિતવાળા પછી, એમ ઉત્તરોત્તર અધિક પ્રાયશ્ચિતવાળા દે પછી પછી જણાવવા, તે વિકટનાક્રમ કહેવાય. તેમાં આલેચક ગીતાર્થ હોય તો તેને ન્યૂનાધિક પ્રાયશ્ચિત્તનું જ્ઞાન હોવાથી તે વિકટના ક્રમથી આલેચે અને અગીતાર્થ હોય તે આસેવન કમથી, એમ બે ક્રમથી આલોચના અપાય.
૪. આલોચનામાં સમ્યકપણું - દેવ સેવનારે જે જે ભાવથી દેષ સેવ્યા હોય તે ભાવ સમ્યગ જણાવવા તે સમ્યપણું કહેવાય. આકુદી, દપ, પ્રમાદ, કલ્પ, વગેરે આલોચનાના દે હેવાથી જયણ પૂર્વક, કે આકસ્મિક પ્રસંગે અજયણાથી, વગેરે જે જે ભાવથી જે રીતે અપરાધ સેવ્યા હોય તે રીતે યથાર્થ જણાવવું જોઈએ. તેમાં -
સમજવા છતાં વિના કારણ ઇરાદાપૂર્વક દોષ સેવવો તે આકુટ્ટી, આચાર વિરૂદ્ધ દેડવું, કૂદવું, ભીંત ઓળંગવી, વગેરે દર્પ, પાંચ પ્રકારનું પ્રમાદ, કે વિસ્મૃતિ, અનુપયોગ, વગેરે પ્રમાદ, કઈ મારી-મરકી વગેરે પ્રસંગે કલ્પ હોવાથી જયણ પાળીને સેવેલા અને અગ્નિસર્ષ વગેરેના ઉપદ્રવ પ્રસંગે સંભ્રમથી અજયણાથી સેવેલા, એમ જે દોષો જે રીતે સેવ્યા હોય તે યથાર્થ જણાવવા.
આચના જે સમ્યગ થાય તો કેટલુંક પ્રાયશ્ચિત આચના કરતાં જ થઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- જેમ બાળક કાર્ય અકાર્યના વિચાર વિના જેવું જાણે તેવું સરળતાથી બેલે, આલેચકે પણ તે રીતે આલેચના આપવી જોઈએ. માયા મોટાઈ વગેરે છોડીને, વૃદ્ધિ પામતા સંવેગ અને પુનઃ તેવું પાપ નહિ કરવાના નિર્ણય પૂર્વક આલેચના આપવાથી આલોચના આપતાં જ ઘણું પાપ ખપી જાય છે.
પ. દ્રવ્યાદિ શુધિ- શુદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગ મેળવીને આલોચના કરવી. કારણ કે- ઉત્તમ નિમિત્તો ઉત્તમભાવનું કારણ બને છે. તેમાં
' (૧) ઉત્તમ દ્રવ્યો – વડ, ચંપક, અશોક, આબ, વગેરે સારા વર્ણ-ગંધ-રસવાળાં વૃક્ષની નીચે આલોચના આપવી.
(૨) ઉત્તમ ક્ષેત્ર- જિનમંદિર, શેરડીનું કે ડાંગરનું ક્ષેત્ર અને ઊંડું આવર્તવાળું જળાશય, વગેરે પ્રશસ્ત સ્થળે આલે ચના આપવી.
Page #313
--------------------------------------------------------------------------
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારોદ્ધાર ગા. ૬૮
(૩) ઉત્તમ કાળ - પંચમી, દશમી, પુર્ણિમા વગેરે પુર્ણ તિથિએ તથા ઉત્તમ તિથિ-વાર–નક્ષત્ર-યોગ વગેરેમાં આલેચના આપવી. પ્રતિકૂળ (અશુભ-લતાદિ) નિષિદ્ધ યોગા અને અને પક્ષની અષ્ટમી, નવમી, છઠ્ઠી, ચતુર્થી, દ્વાદશી, વગેરે તિથિએ વજ્ર વી.
૧૮૮
૪. ઉત્તમભાવ- શુભ ઉપયાગવાળા થઈને શુભ શુકન વગેરેના ચાગે આલેાચના આપવી. આ પાંચે પ્રકારોથી વિધિપુર્ણાંક આલેાચના દેવાથી જ ભાવશલ્ય છૂટે છે. પેાતે સેવેલા દોષોને પરસાક્ષીએ પ્રગટ નહિ કરવા તે ભાવશલ્ય છે, તેથી સ્વય' સ્વકલ્પના પ્રમાણે ગમે તેટલુ પ્રાયશ્ચિત્ત કરે તેા પણ શુદ્ધિ ન થાય. તાત્પર્ય કે “પાતે છત્રીસ ગુણુ ચુક્ત (આચાય) હાય તે પણ આલેાચના પરસાક્ષીએ જ કરવી.’
જો કે ખીજા આલોચનાચાર્યના અભાવે સ્વય' આલોચના કરનારા શુદ્ધ થાય છે, પરંતુ તેમાંય સિદ્ધોની સાક્ષી તા જોઇએ જ. અર્થાત્ છેવટે સિદ્ધોની સાક્ષીએ પણ આલેચના તા કરવી જ. સશલ્યપણે મરવામાં તા દુર્લભ એધિતા અને અનત સસાર એ ઘણાં માટા દોષો છે. માટે સશલ્ય મરણુના ભયંકર વિપાકા જાણી આત્માને સંવેગી (ઉત્સાહી) બનાવીને આલાચના આપવી.
આલાચકના દૂષણા –
(૧) પ્રાયશ્ચિત્ત ઓછુ આપે એવા આશયથી વૈયાવચ્ચ વગેરેથી ગુરુને વશ કરવા.
(૨) નાના દોષ કહેવાથી હલકા દડ આપે છે' વગેરે ગુરુના સ્વભાવનું અનુમાન કરીને ઓછું પ્રાયશ્ચિત્ત આપે તે રીતે આલેચના આપવી.
(૩) ગુપ્ત દોષોને છૂપાવીને ખીજા જાણતા હોય તે પ્રગટ દોષોની જ આલોચના કરવી. (૪) નાના દોષોને તા દોષ માને જ નહિ, માત્ર મોટા દોષાની જ આલોચના કરે.
(૫) રજા વિના તૃણુની સળી લીધી” વગેરે સૂક્ષ્મ દષાને આલેચે, અને માને કે સૂક્ષ્મ દોષને કહેનારા માટા દોષોને તેા જણાવ્યા વિના રહે જ નહિ, એમ ગુરુ સમજશે, એમ માની માટા દ્વેષ છૂપાવવા.
(૬) ગુરુ પૂર્ણ સાંભળી કે સમજી ન શકે તેમ અસ્પષ્ટ સ્વરે આલાચના કરવી.
(૭) માટા અવાજથી ગુરુ સમજી શકે નહિ તેમ અથવા ખીજા સાધુ સાંભળે તેમ આલેાચના કરવી.
(૮) એકના એક દોષની ઘણા પાસે આલેાચના કરવી.
(૯) છેઃ ગ્રન્થાદિથી અન્ન-અયેાગ્ય આચાર્ય પાસે આલેાચના કરવી.
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્ર ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યોમાં આલોચના
૨૮૯ (૧૦) પિતાના જેવા દે સેવનાર (શિથિલારી) માર્ચ કરવાના કરવી.
આ દશ દેશે આલેચકે તજવા. કારણ કે આલેચના આપવા છતાં માયાને કારણે શુદ્ધિ થાય નહિ, ઉલટા અપાય વધવાનો સંભવ રહે કહ્યું છે કે અવિધિથી આલોચના કરવાથી મૂર્ખ વૈદ્યના ઔષધની જેમ કે અવિધિથી વિદ્યા સાધવાની જેમ વધુ અહિત થાય છે. માટે આલેચના સમ્યગુ કરવી જોઈએ. આવાચના તે ૪૪૧ થી
૪ : વિધિપૂર્વક આલેચનાનાં ફળ કહ્યાં છે કે- - -
(૧) ભારવાહક ભાર ઉતારવાથી હલકે થાય તેમ આલેચનાથી શલ્ય નીકળી જતાં આલોચક કર્મભારથી હલકે થાય છે.
(૨) આલોચનાથી જીવને પ્રમોદ ઉપજે.
(૩) પિતાનાં દોષ ટળે અને તેને જોઈ બીજા પણ આલોચના કરે, એમ સ્વ૫ર દોષ નિવૃત્તિ થાય. .
(૪) સમ્યગ આલોચનાથી આજ (માયા ત્યાગ) થાય છે. (૫) દોષરૂપ મેલના અભાવથી આત્મશુદ્ધિ થાય.
(૬) આલેચના આપવી એ દુષ્કર કાર્ય છે તેથી દુષ્કર ક્રિયા થાય છે. મિશિથ ચૂર્ણિમાં કહ્યું છે કે- દેષ સેવવા દુષ્કર નથી- કબુલવા એ દુષ્કર છે. મેક્ષસાધક તીવ્ર વીલ્લાસ જગ્યા વિના આલેચના થઈ શકે નહિ. માટે તે તેને અત્યંતર તપ કહ્યો છે. માસક્ષમણ વગેરે તપ કરતાં પણ આલોચના દુષ્કર છે.
(૭) જિનઆજ્ઞાનું પાલન થાય છે. (૮) આત્મા શલ્યરહિત થાય છે.
શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે- સમ્યમ્ આલેચનાથી જીવ અનંતસંસારનાં કારણે માયા, નિયાણ અને મિથ્યાત્વ, એ ત્રણે શને નાશ કરી જીવને નુભાવ પ્રગટ કરે છે. ઋજુતાને કારણે અમાથી બનેલે જીવ સ્ત્રીવેદ, નપુંસર્વેદ વગેરે દુષ્ટ કોને ખબતે નથી. 1 બાંધેલા ૩ નિર્જરી જાય છે. એમ સમ્યગ આલોચનાથી ઘણા ગુણે પાય છે. ,
" એ રીતે શ્રાદ્ધજિતકલ્પ, તેની ટીકા, પંચાશક, તેની ટીકા માંથી કરીને. આચનાને વિધિ અલ્પ માત્ર કહે છે. અતિ આકરા અધ્યવસાયથી કરેલાં, નિકાચિત બંધવાળાં, બાળહત્યા,
હત્યા વગેરે મહાપાપ પણ સમ્યગ આલેચના કરને ગુરુએ આપેલાં અષશ્ચિતને પૂર્ણ કરવાથી દઢપ્રહારી વગેરેની જેમ તદ્દભવે પણ પાપ ક્ષય થાય છે. માટે પ્રતિવર્ષે કે પ્રતિ
Page #315
--------------------------------------------------------------------------
________________
ધૂમ'ગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગાથા ૬૮
૧૯૦
ગામા પક્ષીઓ ભાગના કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ શ્રાવકનુ વાર્ષિક કૃત્ય છે. અહીં શ્રાવકનાં વાર્ષિક કત્ચાનુ વર્ણન પૂર્ણ થયું.
શ્રાવકાનાં જન્મ વ્યા
શ્રાદ્ધવિધિ પ્રકરણમાં ગા૦ ૧૫ની ટીકામાં કહ્યું છે કે- શ્રાવકે માનવ જન્મ જેવા સામગ્રી સપન્ન ઉત્તમ જન્મને પામીને તેની સફળતા માટે ૧- જિનમંદિર બંધાવવું, ૨- જિનપ્રતિમા ભરાવવી, ૩- તેની પ્રતિષ્ઠા કરવી, ૪- પુત્રાદિને દ્વીક્ષા આપવી, ૫- ગુરુને આચાર્ય પદ્ઘ વગેરે પદપ્રદાન કરવું, ૬- ધર્મશાસ્ત્રા લખવાં-લખાવવાં અને ૭- પૌષધશાળાદિ કરાવવાં. એ સાત મુખ્ય કર્તાવ્યા કરવાં જોઇએ. તેમાં- ૧. જિનમદિર બનાવવુ એ સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવાના પ્રસગે પૂર્વે કહ્યુ છે, એટલે અહીં તેના વિધિ કહીએ છીએ. તેમાં
જિનમંદિર બનાવનાર ગૃહસ્થની યાગ્યતા ષોડષક ગ્રન્થમાં જણાવી છે કેતે ન્યાયાપાર્જિત વૈભવવાળા, પ્રતિભા સપન્ન, બુદ્ધિવાળા, સુંદર મનારથાવાળા, ઔચિત્ય, વિવેક, વિનયાદિ સદાચારયુક્ત અને ગુર્વાદિ ડિલાને તથા રાજા મંત્રી વગેરેને માન્ય હોય, પચાશકમાં પણ કહ્યુ છે કે- અનુકૂળ-ધર્મી-સ્વજન – પરિવારવાળા, ઉત્તમકુળમાં જન્મેલા, ન્યાયપાર્જિત ધનવાળા, ગંભીર-ઉદાર આશયવાળા, ધીર, બુદ્ધિશાળી, શ્રુત-ચારિત્રના રાગી, માતાપિતાદિ તથા ધર્માંગુરૂ પ્રત્યે પ્રીતિવાળા, શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણવાળા અને જિનાજ્ઞા પ્રત્યે દૃઢ શ્રદ્ધાળુ, વગેરે ગુણાથી યુક્ત ગૃહસ્થ મદિર કરાવવાના અધિકારી છે. આવા ઉત્તમ આત્માએ બનાવેલું મંદિર સંધમાં પ્રતિષ્ઠા પામે છે.
મદિર બધાવવાના વિધિ- શાસ્ત્રમાં કહ્યું છે કે – જિનમંદિર ખાંધવામાં ૧. ભૂમિશુદ્ધિ, ૨. દલશુદ્ધિ, ૩. કારીગરા સાથે સરળ વ્યવહાર, ૪. પેાતાના ભાવની શુદ્ધિ-વૃદ્ધિ અને પ. જીવ જયણા, એ પાંચ ખાખતા જોઇએ. તેમાં –
(૧) ભૂમિક્ષુદ્ધિ = દ્રવ્ય અને ભાવ એમ ભૂમિ બે પ્રકારે શુદ્ધ જોઇએ. તેમાં જ્યાં ખીલા, હાડકાં, કાલસા, વગેરે દટાયેલાં ન હોય, ઉત્તમ મનુષ્યા જ્યાં જતા આવતા હોય, તે ભૂમિ દ્રવ્યથી વ્રુદ્ધ અને જ્યાં મદિર બાંધતાં અન્ય લેાકેાને અપ્રીતિ ન થાય, તે ભાવથી શુદ્ધ જાણવી. ષોડષકમાં કહ્યું છે કે વાસ્તુશાસ્ત્રના નિયમથી જે ચેાગ્ય હાય, ન્યાયથી મેળવી હાય અને અન્ય લોકોને ઉપતાપનું કારણ ન હોય તે ભૂમિ (ભાવથી) શુદ્ધ જાણવી.
(૨) દલશુદ્ધિ= દલ એટલે લાકડું, ઇટા, પથ્થર વગેરે વસ્તુઓ, તે કોઈ વ્ય'તસદ્ધિ દેવથી અધિષ્ઠિત કે કાઈ તિર્યંચ અથવા મનુષ્યની માલિકીવાળા જંગલમાંથી ન લાગ્યો હોય,
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં જન્મ કર્તવ્ય.
૨૯૧
કરકે યાંથી લાવતાં તેને દ્વેષ થવાને સંભવ રહે વાળી લતાં વધુ ધાર ઉપડાવવાથી મનુષ્ય કે પશુઓને દુઃખી ન કર્યો હોય, અને ઝાડે વગેરે સ્વયં કપાવ્યાં ન હોય, કે ઈટ વગેરે સ્વયં પકાવરાવ્યું ન હોય, જે વાંકું, જુનું કે ગાંઠો વગેરે દેલવાળું ન હોય, તે તે વસ્તુ તેના માલિકને વ્યાજબી મૂલ્ય આપીને વિધિથી લાવ્યા હોય, તે દ્રવ્યથી શુદ્ધ જાણવી.
ભાવથી શુદ્ધ તે જાણવી કે- તે તે વસ્તુ કે ભૂમિને પણ ખરીદવાનું વિચાર, મંત્રણ કે વાત કરતાં, તથા લેવા જતાં, આવતાં, કે ખરીદ કરતાં, શુકને ઉત્તમ થાય, તે તે ભાવશુદ્ધ સમજવી. તેમાં ભંભા -ભેરી વીણા – વાંસળી, શંખ-પડેહ-મૃદંગ-ઝાલરકાંસીજડા, મૃદંગ, મર્દલ, કલંબ, એ વાજિંત્રોને નંદી કહેવાય છે. તેવા કોઈ મંગળ વાજિંત્રને કે ઘંટા વગેરેને શબ્દ સંભળાય, ભરેલે કળશ, કે જળપાત્ર, અથવા વસ્ત્રાદિથી ભૂષિત, સુંદર આકૃતિળા પુરૂષ વગેરે સામે મળે-કે દેખવામાં આવે, મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ હોય, અથવા વાર, તિથિ, નક્ષત્ર, કરણ, ચંદ્રબળ તથા યેગ વગેરે તે સમયે શુભ હોય, અથવા કોઈ શુભ સંબંધ થાય, તે પ્રત્યેક શુભ શુકને કહ્યાં છે. તે શુકન વગેરે સારા થાય તે તે મેળવેલી વસ્તુ ભાવશુદ્ધ જાણવી. તેમાં પણ મનને ઉત્સાહ એ પ્રધાન મંગળ છે કારણ કે બાહ્ય શુકને પણ મનને ઉત્સાહ હોય તેવું ફળ આપે છે.
(૩) કારીગરો સાથે રજુ વ્યવહાર મંદિર બનાવનાર સુથાર, સલાટ, મજૂરે, વગેરે સર્વને નકકી કરેલી મજૂરીથી પણ અધિક ધન આપવું, કારણ કે તેથી પ્રસન્ન થઈ તેઓ પિતાનું સમજી અધિક કામ કરે, તે પ્રત્યક્ષ ફળ અને કઈ જીવ જૈન ધર્મની પ્રશંસા કરતાં બધીબીજને પણ પામી જાય તે પક્ષ ફળ છે. પ્રથમથી જ ઉત્તમ પ્રકૃતિવાળા કારીગરોને રાખવા, કે જે લેકમાં ઉત્તમ હોય અને તેઓને “મે પણ આ ધર્મકામમાં અમને સહાયક છે” વગેરે સન્માનયુકત વચનેથી ઉત્સાહી બનાવવા તથા ધર્મકાર્યમાં મિત્ર તુલ્ય માનીને તેઓને કોઈ વિષયમાં ઠગવા નહિ, કારણ કે- ધર્મ નિકપટ ભાવરૂપ શુદ્ધ આશયથી થાય છે.'
(૪) સ્વઆશય શુધિ= શ્રી જિનેશ્વર દે ત્રણલકના ગુર, ત્રણલકને પૂજ્ય, સામાન્ય કેવળીઓના પણ સ્વામી, ભવ્યજીને સંસારથી પાર ઉતારવામાં સમર્થ, સર્વજ્ઞ, સર્વદર્શી, વગેરે ગુણના ભંડાર છે. તેઓની પ્રતિમા પધરાવવા માટે મંદિર બંધાવનારને નિયમા પિતાના આશયની શુદ્ધિ, વૃદ્ધિ હોય છે. વળી તે વિચારે કે હું મંદિરમાં પ્રતિષ્ઠા કરી તે પ્રભુ પ્રતિમાનાં દર્શન-વંદન-પૂજન માટે શુભકર્મવળી, પુણવંત, રાનાદિ ગુણના નિધિ એવા ગુરુભગવંતે પધારશે, તેઓનાં દર્શન કરી હું કૃતાર્થ થઈવળી વીતરાગતામય, પ્રશમરસ ઝરતી જિનપ્રતિમાનાં દર્શન કરીને બીજા પણ ભવ્ય જીવે ધીબીજને પામશે અને ઉત્તરોત્તર શ્રી જિનધર્મની આરાધના કરશે, વગેરે વિવિધ મહાન હાનું કારણ હેવાથી આ મંદિરમાં જે દ્રવ્યવ્યય થશે તે મને આ પકારક બનશે, વગેરે ભાવથી પુણ્યની વૃદ્ધિ
Page #317
--------------------------------------------------------------------------
________________
ધ
૨૯૨
સ'ગ્રહ ૩૦ ભા૦ સારાદ્વાર ગાથા-૬
અને એ પવિત્ર પુણ્યના પ્રભાવે પાતાના આશયની વૃદ્ધિ કરવી, કે જે પરિણામ મુકિત પ્રાપક અને.
(૫) જીવ જયણા= (શાક્ત છ દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય હોય તા જીવદ્રવ્ય છે. ભલે તે એકેન્દ્રિયાદિ નિકૃષ્ટ પર્યાયમાં હોય, પણ સત્તાથી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. જીવના કારણે જ જગતમાં જડની કિંમત છે, જીવ જેવું તત્ત્વ ન હોય તેા જડની કોઈ કિંમત નથી, એ જીવની જયણા કરવી તે જ તત્ત્વથી ધર્મ છે. મંદિર ખાંધવામાં પણ જીવાના કલ્યાણુનું લક્ષ્ય જ તત્વથી ધર્મ છે, માટે મન્દિર ખાંધવાની ક્રિયામાં પણ જીવજયણા પૂર્ણ કરવી જોઈએ. જયાં જયણા નથી ત્યાં ધર્મ નથી, માટે) મંદિર ખાંધવામાં ઈંટો, લાકડુ, પત્થર, વગેરે અચિત્ત મેળવવા. પાણી પણ ગાળીને વાપરવુ, કારીગરો પાસે હાજર રહીને જચણા પળાવવી, પાતાની ગેરહાજરી હોય તા મજૂરો, કારીગરો અજયણા કરે, પોતે હાજર રહેવાથી જે અન્ય સાવધ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય, તે પણ જયણા છે. એ રીતે જયણા માટે પૂર્ણ કાળજી કરવી. અહીં સુધી પાંચ દ્વારાથી નુતન જિનમ ંદિર બનાવવાના વિધિ કહ્યો.
જીર્ણાધારના વિધિ નુતન મંદિર ખનાવવા કરતાં જીણુ મંદિરના ઉદ્ધાર કરવાથી આઠગુણુ' ફળ મળે છે. નુતન મંદિરમાં હિંસા વગેરે થાય તેટલી જીર્ણોદ્ધારમાં ન થાય. અને આ મંદિર મે' કરાવ્યુ` છે' એવી કીર્તિની બુદ્ધિ પણ ન થાય. માટે છીદ્ધારનુ ફળ ઘણું છે. જિનકલ્પી મુનિ કે જેણે સઘની-સમુદૃાયની વગેરે સ જવાબદારી છેાડી છે, તેની પણ જીર્ણોદ્ધાર અંગે ફરજ છે કે- કેાઈ ચિંતા કરનાર ન હોય તેા જિનપી મુનિ પણ – રાજા, અમાત્ય, નગરશેઠ કે સુખી ગૃહસ્થને ઉપદેશ કરીને પ્રાચીન મંદિરને સમાવે. જે આત્મા ભાંગ્યા તૂટ્યા મદિરાના ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે છે, તે તત્ત્વથી ભયંકર ભવસમુદ્રમાંથી પાતાના ઉદ્ધાર કરે છે, માટે નુતન મદિર બંધાવતાં પહેલાં જીર્ણોદ્ધાર કરાવવા ઉચિત છે. આ કારણે શ્રીસ'પ્રતિમહારાજાએ જીર્ણોદ્ધાર નેવ્યાશી હજાર અને નુતન મંદિર છત્રીસ હજાર કરાવ્યાં હતાં. એમ પરમાર્હત્ કુમારપાળ, મંત્રીશ્વર વસ્તુપાલ, વગેરેએ પણ નુતન મંદિરો કરતાં જીર્ણોદ્ધાર અધિક કરાવ્યા હતા.
વળી મ`દિર બનાવનારે કુંડીઓ, કળશા, દીવા, આરસીયા, વગેરે સ ઉપયાગી સામગ્રી મૂકવી, શક્તિ પ્રમાણે ધનભડાર ભરવા, મંદિરના નિભાવ માટે વ્યાપારમાં મન્દિરના ભાગ – લાગા ચાલુ કરવા. અને પુષ્પા માટે વાડી-બગીચા બનાવરાવવા. તેમાં પણ રાજા કે ધનપતિ મંદિર બનાવે, તેણે તા ભંડારમાં ઘણું ધન આપવું અને ભવિષ્યના નિર્વાહ માટે અમુક શહેર, ગામા કે ગોકુળા વગેરે ભેટ આપવાં, જેથી જિનભક્તિ અવિચ્છિન્ન ચાલુ રહે.
૨. જિનબિસ્મ= જિનમંદિર તૈયાર થતાં તેમાં શીઘ્ર જિનબિમ્બની પ્રતિષ્ઠા કરવી જોઈએ, કારણ કે જિનબિંબના અધિષ્ઠાનવાળું જિનમ`દિર શૈાભાથી દિનદિન વૃદ્ધિ પામે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૫. ૪ આવકનાં મત્ત માં
વિનાના નિધિ ક્યો છે કે- કારીગર સદાચારી સળગાય છે તેને શુભમુહૂર્તે ગાડુ સાજન જમાડીને, પુષ્પા, હાર, કળા, વગેરેથી સત્કાર સીને, પ્રક્રિયા પ્રત્યે બહુમાન રણુ કસ્સા શ્રાવક પેાતાની સપત્તિ પ્રમાણે પ્રતિમાંનું મૂલ્ય માપી પ્રતિમા વે, પણ જો કારીગર વ્યસની હોય તેા કૃપતાથી નહિ પણ પ્રતિમા માટે કલ્પેલા ધાર્મિક દ્રવ્યના ભક્ષણથી તે સસારમાં રખડી મરે નહિ, એવી તેની કરુણાથી ‘તારે અમુક માપની અમુક કિંમતવાળી પ્રતિમા કરવી' વગેરે નક્કી કરીને લેાષ્ટિએ ઉચિત દ્રવ્ય આપવાનું ઠરાવી જેમ જેમ તે કામ કરે તેમ તેમ તેટલું દ્રષ્ય આપવુ.
૧૯૩
વળી જિનમ`દ્વિ–જિનબિંબ ભરાનારે મેળાની સુદ્ધિ માટે ગુરુ અને સધ સમક્ષ જાહેર વુ કે- આ કાર્યમાં વિધિથી જે શડુ પણ ધન જાનુ વપરાયું હોય, તેનું પુણ્ય તેને થાઓ ! એમ કહેવાથી પોતે વાપરેલું દ્રવ્ય (ન્યાય સ'પન્ન) ભાવથી શુદ્ધ બને છે. પ્રતિમામાં મંત્રન્યાસ – પ્રાણ પ્રતિષ્ઠા માટે પણ કહ્યુ છે કે- જે ભગવાનનું ખિમ મનાવવુ હોય તે નામની સ્થાપના પ્રણવ અને નમઃ પૂર્વક કરવી, જેમકે ‘૪ નમઃ ષહેવાય' વગેરે કરવી. મંત્રથી મનન=જ્ઞાન અને ત્રાણુ એટલે રક્ષણ થાય છે માટે તેને (મ' + ત્ર) મંત્ર કહેવાય છે. એમ સક્ષેપમાં જિનબિંબને કરાવવાના વિધિ કહ્યો.
જિનપ્રતિમા મણી (રત્ન – ટિક) ની, સુવર્ણ વગેરે શ્રેષ્ઠ ધાની, મદનાદિ કાષ્ટની, હાથીદાંતની, આરસ વગેરે શ્રેષ્ઠ પાષાણુની, કે ઉત્તમ માટીની કરાવવી. તે પણ પ્રમાણથી ઉત્કૃષ્ટ પાંચા ધનુષ્યની અને જઘન્યની એક અંગુષ્ઠ જેવડી નાની સ્વ-સ્વસ ́પત્તિ પ્રમાણે કરાવવી.
*
નિપ્રત્તિમા ભરાવનારને ઇન્દ્રિતા, દુર્ભાગ્ય, હીનકુળ-કે હીનજાતિમાં જન્મ, શગી કે કુરૂપવાળુ' શશ્મીર, નરકિર્દિ દુષ્ટ ગતિ, ડીન બુદ્ધિ, તથા અપમાન રાગ, શાક વગેરે થતાં નથો. ઉપરાંત ઉત્તમ લક્ષ′વાળી પ્રતિમા ભરાવવાથી આ ભવમાં પણ અશ્રુમ થાય છે.
તેથી વિપરીત અન્યાયાપાર્જિત ધનથી, બીજાના પત્થર, કાષ્ટ વગેરેથી, કે પ્રમાણમાં ન્યૂનાધિક અંગેાવાળી-લક્ષણ રહિત અનાવેલી પ્રતિમા તેના બનાવનારની અને બીજાઓની પણ ઉન્નત્તિના નાશ કરે છે. કહ્યું છે કે
સુખ, નાક, નેત્ર, નાભિ તથા કટિના ભાગથી ખંડિત પ્રતિમાના મૂળનાયક તરીકે ત્યાગ કરવા, પણ આભરણુ વસ્ર, પરિવાર, પરિકર, લ'છન કે આયુધથી ખંડિતને મૂળનાયક તરીકે પણ પૂજાય, વળી આછામાં ઓછાં એકસો વર્ષો પૂર્વે સુવિહિત ગુરુએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તે ખડિત અંગવાળી પણ પાચીન હાવાથી પૂજી શકાય છે. વળી પ્રતિમા અને પરિકરમાં જુદા જુદા વર્ણવાળા પાષાદિ વાપરવા શુભાવહ નથી. તેમ બે-ચાર-છ-આઠ વગેરે સમઅંશુલ માપવાળી પણ પ્રતિમા સુંદર (હિતકર) નથી. એક અગુલથી અગિયાર અંશુલ સુધી માપની
Page #319
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સાદ્ધાર ગાથા ૬૮
પ્રતિમા ઘરમંદિરમાં પૂજાય, તેથી અધિક મેટી સંઘના મંદિરમાં પૂજવી, એમ ઔરાએ કહ્યું છે. શ્રી નિરયાવલી સૂત્રના વચન પ્રમાણે તે ચૂના વગેરે લેપની, કોઈ જાતના. પાવાની, હાથી દાંતની, ચંદનાદિ કાષ્ટની, કે લેહની પ્રતિમા તથા પરિકર વિનાની કે પ્રમાણ રહિત પ્રતિમાને પણ ઘરમંદિરમાં પૂજવી નહિ. વળી ઘરમંદિરમાં પ્રતિમા સન્મુખ બેલી પૂજા કરવી નહિ, પણ હંમેશા ભાવથી સ્નાત્ર અને ત્રિકાલ પૂજન કરવું.
મુખ્યવૃત્તિએ સર્વ જિનપ્રતિમાઓ પરિકર યુક્ત અને તિલક-આભરણ-વસ્ત્રાદિયુક્ત (કચ્છ-કંદર-કંડલ-બાજુબંધ-કંકણ તથા તિલકના આકારવાળી) કરાવવી, તેમાં પણ મૂળનાયક તે અવશ્ય પરિકર-આમરણાદિ સહિત બનાવવા. કારણ કે પ્રતિમા સવિશેષ શેભાયુક્ત બને તેથી વિશિષ્ટ પુય ઉપજે છે. કહ્યું છે કે- લક્ષણેથી યુક્ત અને સમસ્ત અલંકારવાળી આલ્હાદક પ્રતિમાનાં દર્શનથી જેમ જેમ મન પ્રસન્ન થાય તેમ તેમ અધિક નિર્જરા થાય છે. એમ જિનબિમ્બને વિધિ કહ્યો.
૩. પ્રતિષ્ઠા કરાવવી = વિધિપૂર્વક તૈયાર કરાવેલા જિનબિંબને દશ દિવસમાં (શીઘ) પ્રતિષ્ઠિત કરવું જોઈએ. તેમાં- (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા = કેઈ એક જ પ્રભુની પ્રતિમા કરાવવી તે. (૨) ક્ષેત્રે પ્રતિષ્ઠા = એક જ પાષાણાદિમાં ચોવીશ પ્રતિમાને પટ કરાવે તે, અને (૩) મહા પ્રતિષ્ઠાત્ર એક સાથે એક સીત્તેર પ્રતિમા એક પટમાં કરાવવી તે મહાપ્રતિષ્ઠા જાણવી. તેને વિધિ જણાવ્યું છે કે
પ્રતિષ્ઠા પૂર્વે તેમાં જરૂરી સર્વ ઉપકરણાદિ સામગ્રી મેળવવી. તથા અન્યાન્ય ગામોના સંઘને તથા ત્યાં વિચરતા ગુરુભગવંતેને આમંત્રણ આપી મેટા આડંબરથી નગર–પ્રવેશ કરાવવું અને તેઓને વિવિધ વસ્ત્રાદિથી પહેરામણી કરવી, ઉત્તમ ભોજન જમાડવાં, વગેરે સત્કાર કરે. કેદીઓને છોડાવી દેવા, સર્વત્ર અમારી (અહિંસા) પ્રવર્તાવવી, સર્વ લોકોને પણ જમાડવા માટે સતત દાનશાળાઓ ચાલુ રાખવી, કેઈને નિષેધ ન કરતાં રંક, યાચક, વગેરે સર્વે પ્રસન્ન થાય તે રીતે ભેજન વ્યવસ્થા કરવી. કારીગરોને સત્કાર કરી સંતેષવા અને સંગીત, નાટક-વાજિંત્રો વગેરેની જનાથી મહામહત્સવ કરે. તથા પ્રતિમાને અઢાર અભિષેક કરવા વગેરે પ્રતિષ્ઠાકલ્પ વગેરે ગ્રન્થોને અનુસાર સર્વ વિધિ કર.
પ્રતિષ્ઠા પચાશકમાં કહ્યું છે કે- ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ તથા રવિ આદિ ઉત્તમ ગબળ હોય અને મનવચન-કાયારૂપ યોગે પણ પ્રશસ્ત હોય ત્યારે જિનબિમ્બને મંદિરમાં પ્રવેશ કરાવી ઉત્તમ આસને પધરાવવું.
પ્રતિષ્ઠા કરતી વેળા પણ ઉત્તમ મુહૂર્ત-લગ્નમાં. પ્રશસ્ત મનવચન કાયાના વેગપૂર્વક, મંદિરથી સર્વ દિશામાં એક હાથ પ્રમાણ ભૂમિશુદ્ધિ કરવી, મંદિરને સુગંધી ચૂર્ણ પુષ્પ તથા
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યો
૨૫
શ્રય મેરેથી સુવાસિત કરવું. પછી ઈન્દ્રાદિ દશ દિગપાલેની અને સોમ-મ-વર-કુબેર એ બાર દિગપાલની સમવસરણના ક્રમથી પૂજા કરવી. કેટલાક આથોના મતે તે સર્વ દેવની પૂજા કરવી.
પછી શુભમુહૂર્ત, ગીત-વાજિંત્ર વગેરે મંગળ પૂર્વક અથવા ચંદન વગેરેથી મંગળ કરવા પૂર્વક, શ્રી પ્રતિમાજીને જયાં પ્રતિષ્ઠા કરવાની હોય ત્યાં પધરાવી પ્રતિષ્ઠા કલ્પમાં જણાવ્યા પ્રમાણે સુગંધી ચૂર્ણ-વાસ વગેરેથી મિશ્રિત પવિત્ર જાવડે તથા લાલ માટી વગેરેથી પ્રતિમાને અધિવાસના (પ્રતિષ્ઠા એગ્ય શુદ્ધિ) કરવી. પ્રતિમાની ચારે બાજુ દિશામાં જળપુર્ણ કળશે સ્થાપવા, તે દરેકમાં રતન સુવર્ણ કે રૂપાનાણું મૂકવું, દરેકના કંઠે હાથે કાંતેલા સુતરના અર તારવાળું છવાસુતર બાંધવું. વિવિધ પુષ્પોથી પુજવા તથા કઠે પુષ્પમાળા પહેરાવવી. પછી ત્યાં ઘી-ગળથી પુર્ણ મંગળદીપક કરવા અને ઉત્તમ શેરડી-સાકર વગેરે મૂકવાં. વળી શરાવ વગેરેમાં ઉગાડેલા જવાંકુરા મૂકવા, ચંદન, શ્રીખંડ, વગેરેના વર્ગો તથા સ્વસ્તિક, નંદાવર્ત કરવા – એમ સવિશેષ સુંદર સુશોભિત કરવું. - પછી પહેલા અધિવાસનાના દિવસે અદિધ અને વૃદ્ધિ નામની ઔષધિઓથી યુક્ત કંકણ દેરા (મંગળસૂત્ર) પ્રતિમાના હાથે બાંધવા અને કેસર-બસ મિશ્રિત ચંદનથી સમગ્ર શરીરે વિલેપન કરવું. પછી વસ્ત્રાલંકારથી ભૂષિત ઓછામાં ઓછી ચા૨ સધવા સ્ત્રીઓ દ્વારા અવમાન (પુખણું) કરાવવું. અધિવાસના સમયે શ્રેષ્ઠચંદન, અગરુ, કપૂર, પુષ, વગેરેથી પ્રતિમાની શ્રેષ્ઠ પૂજા કરવી. તથા વીહી–મોદ-ચોખા વગેરે ઔષધિઓથી, શ્રીફળ-દાડિમ વગેરે ફળોથી અને વસ્ત્ર, મોતી, રત્ન વગેરેથી પુજવી (સત્કાર કરવો). ઉપરાંત પણ નેવેધ, ગધે, પુપ, ચૂર્ણ, વગેરેથી પુજવી અને વિવિધ રચનાઓ વગેરે પ્રત્યેક કાર્યો હૈયામાં ઉભરાતી ભરપુર ભક્તિ ભાવથી કરવાં.
પછી પ્રતિમા સન્મુખ દેવવંદન કરવું, તેમાં ઉત્તરોત્તર વધતા અક્ષર-સ્વરભળી (વર્ધમાન) સ્તુતિઓ બેલવી. શાસનદેવીની આરાધના માટે ઉપગપૂર્વક કાઉસગ્ગ કરે, તેમાં સાગરવર ગંભીર સુધી લેગસ્સ ચિંતવ, પારીને પ્રગટ લેગસ્સ કહે, પછી ઈષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનપ્રતિમાની અથવા પ્રતિષ્ઠાકારકની પુજા કરવી. એમ સઘળો વિધિ કરીને પ્રતિષ્ઠાના નક્કી કરેલા લગ્નનવમાંશ સમયે પરમેષ્ટિમહામંત્રના સ્મરણપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા ( પલ) કરવી.
એમ પ્રતિષ્ઠા કર્યા પછી પુનઃ પૂજા કરી ત્યવંદન કરવું અને ઉપસર્ગનિવારણાર્થે કાઉસગ્ગ કરે. બીજા કહે છે કે પ્રતિષ્ઠા દેવીને કાઉસ્સગ્ન કરે. પછી ભાવથી સ્થિરતા કરવી એટલે પ્રતિષ્ઠાને સ્થિર કરનારાં આશીર્વચને બેલવાં. જેમકે “ગ્ર રાજકના પ્રાન્ત સિદ્ધોની પ્રતિષ્ઠા શાશ્વતી છે, તેમ થાવરચંદ્રદિવાકરી આ પ્રતિષ્ઠા સ્થિર રહો” એ જ રીતે
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ધ સ’ગ્રહ ગુ૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૮
મેરૂપ તની જેમ, જમૂદ્રીપની જેમ, લવણુ સમુદ્રની જેમ, ઇત્યાદિ શાશ્વત પદાર્થો જેમ સ્થિર છે તેમ આ પ્રતિષ્ઠા યાવરચંદ્રદિવાકરી સ્થિર રહા !” એમ બેલવું. તદુપરાંત તે પ્રસંગે ખીજા માંગલિક કાવ્ય વગેરે ખેલવાં તે વધુ કલ્યાણકારી છે, એમ શાસ્ત્રજ્ઞ મહાપુરુષોએ કહ્યુ છે.
પણ
પ્રતિષ્ઠા પ્રસ`ગે સ્નાત્ર-અભિષેક કરતાં પ્રભુની જન્મ અવસ્થાને, ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે પુજા કરતાં પ્રભુની કૌમાર્ય, રાજ્ય વગેરે ગૃહસ્થપણાની વિવિધ અવસ્થાઓને, ‘વસ્ત્રોથી શરીર આચ્છાદિત કરવુ? વગેરે અધિવાસનાના પ્રસંગે તેની શુદ્ધ ચારિત્રાવસ્થાને, નેત્રમાં અંજન કરતાં કેવળજ્ઞાન પ્રગટ થયુ. તે અવસ્થાને અને તે પછી સર્વ પ્રકારની પૂજા કરતાં સમવસરણુસ્થ અવસ્થાને ચિંતવવી. એમ શ્રાદ્ધસામાચારીની ટીકામાં જણાવ્યું છે.
એમ પ્રતિષ્ઠાના વિધિ પૂર્ણ થયા પછી શક્તિ અનુસાર શ્રીચતુર્વિધસંઘની પૂજા કરવી. સાધુ–સાધ્વી–શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘના એક એક અંગની પૂજા કરતાં સમગ્ર શ્રીસંઘની પૂજા ઘણી ગુણકારક છે, કારણ કે શ્રીસંઘને તીર્થંકર પછી બીજા નંબરે, અથવા તી'કર તુલ્ય, કે અપેક્ષાએ તીર્થંકરથી પણ અધિક કહ્યો છે. જનસમૂહના પણ યથાયાગ્ય ભાજન વગેરેથી સત્કાર કરવા. તેમાં સ્વજન અને સાધર્મિકાના ઉત્તમભાજન – પહેરામણી વગેરેથી વિશિષ્ટ સત્કાર કરવા તે તેઓનું પરમવાત્સલ્ય છે. તથા પ્રતિષ્ઠા અંગે શુભભાવથી આઠ દિવસ સુધી મહોત્સવ કરવા. કેટલાક આચાર્યા કહે છે કે આ મહોત્સ કરવાથી જિનભક્તિ–પુજા સતત ચાલુ રહે છે. (પુજકાની અને તેમના ભાવની ઉત્તરાત્તર વૃદ્ધિ થાય છે.) અન્ય આચાર્ચીના મતે (આઠ દિવસના ન અને તા) ત્રણ દિવસના ઓચ્છવ તા અવશ્ય કરવા. અને શાસનેાતિ માટે તા તે દિવસોમાં સજીવાને સ્વવૈભવ અનુસારે દાન કરવું. તેમાં- પૂર્વના દિવસે કરતાં પણ સવિશેષ પૂજા કરીને વિધિપુર્ણાંક કાંકણમાચન કરવું. પત્ર, પુષ્પ-ફળ-અક્ષતમિશ્રિત સુગંધી જળથી રાંધેલા ધાન્યના ભૂતાદિને અલિ પ્રક્ષેપ કરવા, કાંકણ-માચન અને ભૂતલિ કરતાં પણ પૂર્વની અપેક્ષાયે થાડુ' પણ દીન-દુઃખીઓને દાન કરવુ. તેમ જ તે પછી પણ પ્રતિદિન વિધિપૂર્વક પૂજા, દર્શન-રથયાત્રા, સ્નાત્રમહાત્સવ, વગેરે અનુષ્ઠાના એવા ભાવ અને આડ’બરથી કરવાં કે ઉત્તરોત્તર સંસારના વિરહરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય.
પ્રતિષ્ઠા પછી એક વર્ષ દરરોજ સ્નાત્રપૂજા વગેરે સતત કરવું અને પ્રતિષ્ઠાની તિથિએ વિશેષ કરવું. વર્ષ પુર્ણ થતાં પુનઃ અઠ્ઠાઈ મહાત્સવ વગેરે વિશેષ પૂજન કરવું કે જેથી સદ્ગતિનું આયુષ્ય બંધાય. તે પછી પણ ઉત્તરોત્તર સવિશેષ પૂજા-ભક્તિ ચાલુ રાખવી એ પ્રમાણે પ્રતિષ્ઠા વિધિ કહ્યો.
૪. પુત્રાદિને દીક્ષા આપવી= પ્રતિષ્ઠાની જેમ મેાટા આડંબરથી શ્રીસ ધ તથા ગુર્વાદિને પાતાને ત્યાં નિમંત્રીને પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજા, આદિ સ્વજનને તથા મિત્ર કે
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકનાં જન્મ ક7
.
૨૭
પરિવારના મનુષ્યને દીક્ષા અપાવવી અને વડીદીક્ષા પણ કરાવવી. શ્રીકૃષ્ણજી અને ચેડા મહારાજે પોતાનાં પણ સંતાનના વિવાહનો ત્યાગ કર્યો હતે, પિતાની પુત્રીઓને તથા બીજા પણ થાવરચા (શેઠાણના) પુત્રો વગેરે હજારને પોતે મોટા મહત્સવ કરીને દીક્ષાઓ અપાવી હતી. દીક્ષા અપાવવી તે આત્માને ઘણું મોટા લાભનું કારણ છે. કહ્યું છે કે-તે માતા-પિતા અને સ્વજનો ધન્ય છે. કૃપુણ્ય છે, કે જેના કુળમાં ચારિત્રપાલક મહા ઉત્તમ પુત્ર જન્મે છે.
૫– ગુરુની પદ પ્રતિષ્ઠા કરાવવી – ગુર્વાસા - જિનાજ્ઞાના પાલક, પ્રભાવક એવા ગ્ય ગુઓની ગણી, વાચનાચાર્ય, વગેરે પદપ્રતિષ્ઠા પણ મોટા મહત્સવ પૂર્વક કરાવવી તે શ્રાવકનું વિશિષ્ટ કર્તવ્ય છે. સંભળાય છે કે શ્રી જિનેશ્વરદેવના પહેલા સમવસરણમાં ગણધર ભગવંતને પદપ્રદાન શ્રી સૌધર્મેન્દ્ર કરાવે છે. મહામંત્રી શ્રી વસ્તુપાલે એકવીશ આચાર્યને પદપ્રદાન કરાવ્યું હતું.
૬– શાસ્ત્રગ્રન્થો લખાવવા– શ્રી કલ્પસૂત્ર-ભગવતીજી વગેરે ધર્મગળે તથા શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્ર વગેરે ધર્મગ્ર ન્યાયપાર્જિત દ્રવ્યથી મેળવેલાં ઉત્તમ જાતિનાં તાડપત્રો કે ઉત્તમ ટકાઉ કાગળો ઉપર અતિશુદ્ધ અને સ્પષ્ટ અક્ષરથી લખાવવા, મિટા આડંબરથી વરઘોડો કાઢીને તેને સંવેગી એવા ગીતાર્થ ગુરુ પાસે પૂજા- બહુમાનપૂર્વક વંચાવવા અને શ્રી સંઘ સહિત પિતે સાંભળવાં. ઉપલક્ષણથી આગમના વાંચનારાભણનારા પૂજ્ય ગુરૂભગવંત વગેરેની ભક્તિ પણ કરવી. કહ્યું છે કે “જેઓ જનશાસનના પુસ્તકોને લખાવે છે, વંચાવે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે અને તેના રક્ષણ માટે પૂર્ણ આદર ધરાવે છે તે પુણ્યાત્માએ દેવનાં, મનુષ્યપણાના અને અંતે મેક્ષનાં સુખને પામે છે, વગેરે સાતક્ષેત્રના પ્રસંગે પૂર્વે પણ કહ્યું છે.
૭. પૌષધશાલા કરાવવી– નિષ્પાપ-પવિત્ર સ્થળે, જયાં ધમી મનુષ્ય વસતા હોય ત્યાં, શ્રાવક વગેરેને પૌષધાદિ ધર્મકાર્યો કરવા સંઘ માટે સર્વ સાધારણ મકાન બંધાવવું તે શ્રાવકનું કર્તવ્ય છે. ધમી શ્રાવકાદિ માટે કરાવેલું અને સંભાળેલું તે સ્થાન સાધુને નિર્દોષ અને પવિત્ર હોવાથી અવસરે સાધુ-સાધ્વીને પણ ઉતરવા આપવું, કારણ કે સાધુને વસતિદાનનું મહાફળ કહ્યું છે કે” જે આત્મા તપ-નિયમ અને જ્ઞાનાદિ ભાગયુક્ત મુનિભગવંતેને ઉપાશ્રય આપે છે, તેણે (સ્થાન આપવાથી) વસ, પાત્ર, અન્ન, પાણી, શયન, આસન, સઘળું આપ્યું એમ સમજવું. કારણ કે સ્થાનના આધારે જ એ સર્વ વસ્તુઓને ઉપભોગ કરી શકાય. માટે પૌષધશાળા કરાવવી તે ઘણા લાભનું કારણ છે.
અહીં શ્રાવકના જન્મકૃત્યનું વર્ણન પૂર્ણ થયુ.
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગાથા – ૬૯
આવકની અગીયાર પડિમા
હવે શ્રાવના પ્રતિમા પાલનરૂપ શેષ જન્મકૃત્યને જણાવે છે કે
मूलम् - " विधिना दर्शनाद्यानां, प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि, बिशुद्धयति विशेषतः ||६९ ||
અ - જે પ્રતિમાઓના પાલનથી ગૃહસ્થ પણ વિશેષ શુદ્ધિને પામે છે, તે દર્શન’ વગેરે પ્રતિમાાનુ વિધિપૂર્વક પાલન કરવું.
દશાશ્રુતક'ધ વગેરે આગમામાં જણાવેલા વિધિપૂર્વક, સમ્યક્ત્વને નિ`ળ પાળવાના અભિગ્રહરૂપ જે દર્શન પ્રતિમા વગેરે શ્રાવકની અગીયાર પ્રતિમાઓનું પાલન કરવાથી ગૃહસ્થ છતાં શ્રાવક અન્ય સામાન્ય શ્રાવક કરતાં અસંખ્યાતગુણુ અધિક આત્મશુદ્ધિ કરે છે તે પ્રતિમાઓનાં નામ અનુક્રમે દન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા ( કાઉસ્સગ્ગ), અબ્રહ્મત્યાગ, સચિત્તત્યાગ, આરભત્માગ, નાકરત્યાગ, ઉષ્ટિ ભાગ ત્યાગ અને શ્રમણભૂત પ્રતિમા કહ્યાં છે તેમાં
૧. દર્શન પ્રતિમા = પૂર્વ કહેલા સમ્યક્ત્વના શંકા, કાંક્ષા વગેરે પાંચ અતિચારાથી રહિત, શમ, સ ંવેગ, નિવેદ વગેરે પાંચ લક્ષાથી સહિત અને સ્થય વગેરે પાંચ ભૂષણેાથી ભૂષિત એવું જે માક્ષ મહેલના પાયા તુલ્ય સમ્યગ્દર્શન, તેનુ ભય-લાભ-લજજાદિ વિઘ્નાથી પણ લેશ દોષ સેવ્યા વિનાનુ એક મહિના સુધી નિરતિચાર પાલન કરવું તે.
૨. વ્રતપ્રતિમા = ઉપરની પહેલી પ્રતિમાના અખંડ પાલન સાથે મહિના સુધી અતિક્રમાદિ કોઈ દોષ સેવ્યા વિના અખ`ડિત – અવિરાધિત શ્રાવકના ખાર ત્રતાનુ` પાલન કરવુ તે.
૩. સામાયિઃ પ્રતિમા= ઉપરની એ પ્રતિમાના પાલન સાથે ત્રણ મહિના સુધી દરાજ ઉભયકાળ સદોષરહિત શુદ્ધ સામાયિકનું અપ્રમત્તભાવે પાલન કરવુ તે.
૪. પૌષધ પ્રતિમા= એ ત્રણેના પાલતપૂર્વ ચાર મહિના સુધી પ્રતિમાસે (એ આઠમ- એ ચતુર્દશી રૂપ) ચતુષ્પર્ધીમાં આઠ પ્રહરના અખંડ પૌષધનું નિરતિચાર- પાલન કરવું તે. અ ફાઇલગ્ન પ્રતિમા એ ચારેના પાલનપૂર્વક પાંચ મહિના પ્રત્યેક ચતુષ્પર્ધીમાં વમાં, ગાણામાં, કે ગોટામાં, ગમે તેવા પરિષદ્ધ કે ઉપસૌથી પણ લેશ ચલિત થયા વિના સ રાત્રી પર્યંત કાર્યસમ કરવા તે.
એમ હવે પછીની પણ દરેક પ્રતિમામાં પુર્વ પુર્વની સર્વ પ્રતિમાઓનુ પાલન સમજી લેવું.
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ
૨૯૯
૬. બ્રહ્મચર્ય પ્રતિમા = પાંચ પ્રતિમાના પાલન સાથે છ મહિના સુધી નિર્મળ નિરતિચાર બ્રહ્મચર્ય પાલન કરવું તે.
૭. સચિત્તવજન પ્રતિમા = પૂર્વની છના પાલન પૂર્વક સાત મહિના સચિત્ત આહાર ત્યાગ કરવો તે
૮. આરંભવજન પ્રતિમા = પુર્વની સાતેયના પાલન સાથે આઠ મહિના સુધી તમામ સાવદ્ય કાર્યોમાં સ્વયં આરંભ નહિ કરે તે.
૯. નોકરવર્જન પ્રતિમા = પુર્વની આઠના પાલન સાથે નવ મહિના સુધી નેકરે વગેરે દ્વારા પણ આરંભ ન કરાવે તે.
૧૦. ઉદિષ્ટવજન પ્રતિમા = પુર્વની નવના પાલન પુર્વક દશ મહિના સુધી પ્રેરણા વિના પણ બીજાએ પ્રતિમધારીને ઉદ્દેશીને તૈયાર કર્યું હોય તેવું ઉદ્દિષ્ટ ભોજન પણ નહિ લેવું તે.
૧૧. શ્રમણભૂત પ્રતિમા = એ દશના પાલન સાથે અગિયાર મહિના સુધી સ્વજનાદિ સંબંધોને તજીને રજોહરણ વગેરે સાધુવેશને ધારણ કરીને, કેશને લેચ કરીને, ગેકુળ વગેરે પિતાના સ્વાધીન સ્થાનમાં રહેવું, અને “પ્રતિમધારી શ્રાવકને ભિક્ષા આપ એમ બેલી (ધર્મલાભ આપ્યા વિના જ) આહાર મેળવી ઉત્તમ સાધુની જેમ સમ્યગ આચારનું પાલન કરવું, તે અગિયારમી મણુભૂત પ્રતિમા જાણવી.
પંચાશકમાં કહ્યું છે કે- મિથ્યાત્વને ક્ષયે પશમ થવાથી શાસ્ત્રવિરૂદ્ધ-દુરાગ્રહથી રહિત સમકિતી આત્માની કાયા એ જ દર્શન પ્રતિમા જાણવી. તેમાં તત્વથી તે “સમકિતને અભિગ્રહ” એ જ દર્શન પ્રતિમા છે, છતાં તેવા આત્માની કાયા તે તે ગુણથી ભૂષિત હોય છે અને સમકિતની કરણમાં કાયાની મુખ્યતા હોય છે, તે અપેક્ષાએ અહીં કાયાને દર્શનપ્રતિમા કહી છે, એમ સમજવું.
પાંચમી કાઉસ્સગ પ્રતિમામાં એટલું વિશેષ કહ્યું છે કે- તે પ્રતિમાધારી સ્નાન કરે નહિ, રાત્રે ચારે ય આહારનો ત્યાગ કરે, અધોવસ્ત્રને કચ્છ વાળે નહિ, ચતુષ્કર્વી સિવાયના દિવસોમાં પણ દિવસે સંપુર્ણ બ્રહ્મચર્ય પાળે અને રાત્રીએ સ્ત્રીઓનું અને ભેગનું પ્રમાણ કરે. કાઉસ્સગ્નમાં શ્રી જિનેશ્વરેનું ધ્યાન કરે અથવા પોતાના રાગાદિ દેને ટાળી શકે તેવા “કામની નિંદા” વગેરે પ્રતિપક્ષી ઉપાયનું ચિંતન કરે, એ પ્રમાણે પાંચ મહિના સુધી કરે.
છઠ્ઠી પ્રતિમામાં પાંચમીની અપેક્ષાએ કામને જય વિશેષતયા કરે, જેમકે દિવસે અને સમગ્ર રાત્રીએ પણ ચિત્તની સ્થિરતાપુર્વક બ્રહ્મચર્ય પાળે. સ્ત્રી કથા, કામ કથા વગેરે કામોત્તેજક શૃંગારી વાત ન કરે. સ્ત્રી સાથે એકાન્ત ન સેવે. જાહેરમાં પણ અતિપરિચય ન
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ધર્મસંહ ભાવ સારોદ્ધાર ગાથા ૭૦
રાખે. શરીર શોભા વિલેપન વગેર ન કરે. ઈતિ સામાન્ય બ્રાહ્મચારી ગૃહસ્થ કરતાં પ્રતિમાપારીની વિશેષતા જાણવી.
નવમી પ્રતિમામાં કુટુમ્બને કે વ્યાપાર વગેરનો ભાર એગ્ય પુત્ર, પત્ની, કે નેકરા દિને સેંપી દે, નવવિધ પરિગ્રહમાંથી મમત્વને ઘટાડી દે, સર્વત્ર પરિણત બુદ્ધિવાળો હય, મુક્તિની અભિલાષા દઢ કરે.
દશમી પ્રતિમાધારી મસ્તક મુંડાવે અથવા ચોટલી રાખે. ભૂમિ વગેરેમાં દાટેલું, કેઈના ત્યાં વ્યાજે કે થાપણુરૂપે મૂકેલું, અથવા કઈ રીતે કુટુંબથી ગુપ્ત રાખેલું એવું ધન, ધાન્ય, લેણું, દેવું વગેરે અંગે કુટુંબી વગેરે કઈ પુછે તે જે જાણતે હેય તે કહે, ન જાણતે હેય તે નિષેધ કરે, કોઈ વિશેષ પ્રેરણા ન કરે, સાધુઓની સેવામાં સદા તત્પર રહે અને સમનિપુણ બુદ્ધિથી સમજી શકાય તેવા જીવાજીવાદિ ત કે નિગોદાદિ ભાવેને જાણવા સદાય ઈચ્છા કરે.
અગીયારમીમાં પૂર્વની દશે પ્રતિમાના પાલનપૂર્વક ગૃહસ્થાશ્રમના સઘળા સંબંધે છોડીને સાધુવેષ પહેરે તથા કાષ્ટનાં પાત્રે રાખે, મસ્તકે લેચ કરે અને આહાર લેવા જાય ત્યાં તેના ગયા પહેલાં જે તૈયાર થયેલું હોય તે જ લઈ શકે, ગયા પછી તૈયાર થયેલી વસ્તુ લેવી ન કલ્પે.
આવશ્યક ચૂર્ણિમાં આ વિષયમાં થોડો મતાંતર છે. રાત્રીજનવર્જનને પાંચમી, સચિરત્યાગને છઠ્ઠી, દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય અને રાત્રીએ મિથુનનું પ્રમાણ કરે તે સાતમી તથા અહોરાત્રી પુર્ણ બ્રહ્મચર્ય પાળવું, સ્નાનને ત્યાગ, મસ્તકે દાઢી-મૂછના કેશ, શરીરની
મરાજી કે નખ વગેરેને સંસ્કાર નહિ કરે -ળવા -પાવવા નહિ તે આઠમી અને સ્વયં આરંભનો ત્યાગ કરે તે નવમી. બીજા દ્વારા આહારાદિ નિમિત્તે પણ આરંભ કરાવવાનો ત્યાગ કરવો તે દશમી તથા ઉદ્દિવર્જન અને શ્રમણભૂત બે મળી અગીયારમી પ્રતિમા કહી છે.
હવે અન્યને ઉપસંહાર કરતાં કહ્યું છે કેમૂમ-પા શિ, જિ વિશેષતઃ |
તાજા, પાલિકt I૭૦”
અથ– એ રીતે શ્રી જિનેશ્વરાએ ગૃહસ્થને વિશેષ ધર્મ કહ્યા છે, તે ચારિત્રરૂપી પર્વત ઉપર ચઢવાના પગથીયાં તુલ્ય હેવાથી પુરુષોએ આચરવા ગ્ય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
પંથ સમાપ્તિ
૩૧
આ ગ્રન્થના પ્રારંભમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહીને તે પછી મિત્રી, પ્રમદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાથી ભાવિત અનુષ્ઠાને રૂપ આ વિશેષ ધર્મ કહ્યો છે, તે અન્ય ય અને હેય પદાર્થોની જેમ માત્ર હેય-ય નથી, પણ ઉત્તમ આત્માઓને અનુદ્ધેય (ઉપાદેય) છે, કારણ કે સર્વ પાપ વ્યાપારના ત્યાગરૂપ અને નિરવ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર ધર્મરૂપી પર્વત ઉપર ચઢવા માટે આ ધર્મ સીડી- કેડી તુલ્ય છે. ધર્મબિંદુમાં કહ્યું છે કે “જેમ બુદ્ધિમાન પુરૂષ એક એક પગલું ચાલતે પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીરપુરુષે આ આ ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરવાથી નિશ્ચ ચારિત્રરૂપી પર્વત ઉપર ચઢી શકે છે.
આ પ્રમાણે પહેલાં નાના ગુણની આરાધના કરીને મોટા ગુણની આરાધના કરવી તે ન્યાયમાર્ગ હોવાથી અમે પહેલાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપે વર્ણવ્યું છે. કિન્તુ સર્વને માટે આ ન્યાય નથી, કારણ કે પુર્વ જન્મની આરાધનાના બળે યોગ્યતા પામેલા મહાત્મા લિભદ્રજી. વગેરે ઘણા ગૃહસ્થ ધર્મની આરાધના વિના પણ સાધુધર્મને પામ્યા છે. તથાપિ કાળની તરમતાને કારણે આ ક્રમને અનુસરવું તે હિતકર છે. કારણ ધર્મબિંદુમાં કહ્યું છે કે, આ પંચમકાળમાં તે અહીં જણાવેલા સમ્યકત્વથી માંડીને છેલ્લે પ્રતિમા પાલન સુધીના પૂર્ણ શ્રાવકામની યથાશક્ય આરાધના કરનાર આત્મા ચિત્તને નિર્મળ કરીને સાધુધને પામી શકે છે. પચાશકમાં પણ કહ્યું છે કે “વર્તમાન કાળ અશુભ છે, સંયમનું પાલન દુષ્કર છે, માટે દીક્ષાર્થીએ પ્રથમ આ ગૃહસ્થ ધર્મની આરાધના દ્વારા પિતાની યોગ્યતા પ્રગટાવવી જોઈએ.
એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનંદસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પણ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા ભાગને તપાગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત , ગાત્રાળી / •
ભાષાન્તરનો સારોદ્ધાર સમાપ્ત થયે.
Page #327
--------------------------------------------------------------------------
________________
3०२
શુદ્ધિપત્રક
પષ્ટ-પંક્તિ
પૂરતા
ચતુર્વ
કાચાં
ધૂસરી
અશુધ શુધ્ધ ૧૪-૧૬ ૨૧-૨૯
ચતુર્થ ૨૪-૧૫ રવી
કરવી ૫૨-૮
અપક
' ' ક્ષપર્ક પદ-૧૯
હેતુથી ૫૮-૨૧
મિથ્યાત્વા મિથ્યાત્વા. ૬૦-૧૨ - યોગ્ય છે યોગ્ય ને ૭૦-૩
કનારે * * નારે. ૭૭ ૧૮ ' એમેં ' ! ' અને ७-८
तेम्यो तेभ्यो ૮–૨: “માંના' શબ્દ પછીનીની લાઈનમાંથી
“ગૃહસ્થને' શબ્દથી માંડીને “જેમકે' શબ્દ સુધી વાંચવું, તે પછી ૧- ભૂતનિહતવ=.
સત્યને છૂપાવવા” વગેરે વાંચવું.. ૮૨-૭
માલિકને વસ્તુ વસ્તુ
માલિકને ૮૮૭
ઉપગ અને ૮૯-૧૬ चेत
चेति ૯૯-૨૦ ફળ ફૂલાદિ ફૂલફળાદિ ૯૧-૮
ત્રસ ૯૪–૧૫ - અસત્યથી
- અસત્ય ૯૪-૧૫ ૯૪-૨૩
જુગાર . ૯૫-૧૪
આદ્રઃ ૯૬-૩
ખીરકિંથક ૯૬–૧૮ ફુઆર
કુઆર ૯૯-૧૭
શિંગડાં શિંગડાં ૧૦૦-૧૧
ઉત્થલ * * * * * ** ઉ૫લ ૧૪ અહં કિડના “મરશિર-પષમાં
ત્રણ દિવસ” એટલું વધારવું ૧૦૪-૩ સનઃ
કઃ ૧૦૪-૩૦
અનર્થ.
પુષ્ટ–પંક્તિ અશુદ્ધ
શુદ્ધ ૧૦૯-૧૨ કાચાથી
કાયાથી ૧૦૯-૨૩ પૌષધ
પૌષધ. ૧૧૬–૭
૧૪૪ ૬ એમ ૧૪૪ ૬ ૧૨૦–૨૦
અતિક્રમાદિ અતિક્રમાદિ ૧૨૪૨૬
કાગા ૧૨૬-૧૦ ઘૂંસરી ૧૨૬-૨૮ ઘાતકી
ધાતકી ૧૩૦–૨૩
प्रेरण ૧૪૦-૩
સ્વરૂપ
સ્વરૂપ વગેરે
કહ્યું, હવે ૧૪૭૨૬ મેરપીંછી મોરપીંછ ૧૪૮-૨૦ : વ્યક્ત
વ્યક્તિ ૧૫૧-૩
तष्णि
तिणि ૧૫૦-૨૧ કરે શબ્દ પછી “સ્નાત્ર પૂર્વક વિસ્તારથી
પૂજા કરે' એમ વાંચવું ૧૫૦-૨૨ વિવિધ
ત્રિવિધ ૧૬૦–૨૩
એકેન્દ્રિય એકેનિયાદિ
પંચેન્દ્રિય ૧૬૨-૨૩ (૧૯) પછી વાનરલ વાનરની જેમ
આમ તેમ જેતે હઠ હલાવ્યા કરે તે” એમ વાંચવું ૧૬૩–૨૧
અવિરતિ, અવિરત ૧૬૪-૧૫
દશા તું . - દશાશ્રુત ૧૬૭-૧૭ કારણે, .. કરણે ૧૬૮-૨૧
વ્યવૃત્ત
વ્યાવૃત્ત ૧૬૮-૨૭
સમ્યક
(૨) સમ્યક ૧૬૮-૨૯ (૨) ૧૭૧-૧૨
પારીને
પારીને જે ૧૭૧-૨૨ પણું
પણ. परे
વગેરેએ ૧૭૪-૪ અડધે,
અડધે ૧૭૯-૧૫ જણાવી.
જાણવી. ૧૮૩-૨૫ પ્રસદ્ધિ
પ્રસિદ્ધ
અને
ગારી
મ
:
ખીરિશુક
૧૭૧-૨૬
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પુષ્ટ–પંક્તિ
અશુદ્ધ
ચતુર્વિધ અખાડા
અશુદ્ધ ચતુવિધિ અકેનેડા પકડા આર્વત અંગલીથી અલોચના દુચિં વિરોધ
પફખેડા આવત અંગુલીથી આલોચના દુધ્વિચિં. વિશેષ
પૃષ્ટ–પંક્તિ ૨૧૭-૩૦ ૨૨૩-૨૦ ૨૨૬-૨૦ ૨૨૭-૧૫ ૨૩૦૨૫ ૨૪૮-૧૯ ૨૫૩-૧૨ ૨૫૮-૫
૧૮૯-૧૬ ૧૯૧૨-૧૩ ૧૯૧-૧૨-૧૪ ૧૯૬-૧૫ ૧૯૯-૫ ૨૦૪-૧૮ ૨૦૪–૨૧ ૨૦૬-૪ ૨૦૭-૬ ૨૦૮-૪ ૨૧૦-૪ ૨૧૦-૯ ૨૧૧-૧૧ ૨૧૨-૫ ૨૧૫-૨૫
લાભ સંમો. દેણદારની અત્મા ઉમ્મર
શુધ્ધ સંસદૃ ણું
દાન સંયમો, લેણદારની
આત્મઉચ્ચાર
કોમિ
सिद्ध
પરિણામ નિધાન પાંચ પાંચ કરે ... ને આયંબિલ
પરિમાણ વિધાન - પાંચ
વગેરે
૨૬૧-ગો. ૧૧-૧૩ ૨
wા. ૧૫ મિન ૨૬૪-બા. ૨૭ વિકે ૨ઉપ-ગ. ** હું ૨૭૦-૧૮
भगवर
विहूणे दुहिप्सु भगवई
તે
આયંબિલ
Page #329
--------------------------------------------------------------------------
________________
ધર્મ સંગ્રહ ગુજરાતી ભાષાંતરને સારોદ્ધાર વાગ પહેલે
Page #330
--------------------------------------------------------------------------
________________ 000pongapo ចិត្រ * ០០ចចចចច ao doar ចចចច ចចចចចចចច doog ទី 2222 22 ជ©CE 22000 ចចចចចចចច យ២០ច ថាជា }{{{{ p lc ឱឲ្យចចចចចចចច . 8