SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૪. દિનચર્યા –ગુરૂવદનનાં ૩ર દાષા ૧૯૭ નિદ્રારુપ પ્રમાદ વશ હોય ત્યારે, ૪- આહાર કરતાં કે આહાર માટે તૈયાર થતા હોય ત્યારે, અને પ – સ્થાડિલ માત્રુ વગેરે નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે, એમ પાંચ પ્રસગે વંદન કરવું નહિ. ૧૩- ગુરૂની તેત્રીસ આશાતનાઓ= વંદન સૂત્રના અથ સાથે કહીશુ ૧૪- ગુરુ વંદનના બત્રીસ દાષા (૧) અનાત દોષ- સભ્રમ કે ઉત્સુકચિત્તે વંદન કરે તે. (૨) સ્તબ્ધ દોષ – મદ્યાન્ધતાથી કરે તેના (૧) મનથી અને કાયાથી સ્તબ્ધ, (૨) મનથી સ્તબ્ધ કાયાથી નમ્ર, (૩) મનથી નમ્ર કાયાથી સ્તબ્ધ અને (૪) મન કાયા ખન્નેથી નમ્ર, એ ચારમાં ત્રીજો અને ચાથા ભાંગે શુદ્ધ છે. (૩) વિદુ દોષ- મન્નુરની જેમ વંદન અધૂરું મૂકી દે તે. (૪) પરિપિડિત દોષ- ઘણા સાધુને ભેગુ. વંદન કરે, હાથ-પગને અવિધિથી ભેગા રાખી કરે, અક્ષર, પદો, સપદાઓ, વગેરેને યથાર્થ રીતે ન ખેલતાં ભેગા આવે. (૫) ટોલગતિ દોષ- તીડની જેમ ઉંચા-નીચા ઉછળીને કરે તે. (૬) અંકુશ દેષ- સૂતેલા, ઉભેલા કે કોઈ કાર્ય કરતા ગુરૂના કપડા વગેરે ખેંચીને આસને બેસાડી વાંદે, પોતાના આઘા, ચરવળાને અંકુશની જેમ પડી વાંદે, અથવા અંકુશથી પીડાતા હાથીની જેમ મસ્તકને ધૂણાવતા વાંદે. (૭) કચ્છપરિંગિત દોષ – વંદન કરતાં વિના કારણે કાચખાની જેમ આગળ – પાછળ ખસલું. (૮) મત્સ્યાન દોષ- માધ્યુ પાણીમાં આવળુ – સવળું, ઉંચુ – નીચું, ફરી જાય તેમ વનમાં ઉછળીને ઉભા થાય, પડતું મૂકી એસે, કે અન્યાન્ય સાધુને વદન કરવા તેઓની સન્મુખ ગયા વિના ત્યાંજ પાસુ ખલી વાંઢે, ઇત્યાદિ (૯) મનઃપ્રદુષ્ટ દોષ- ગુરૂ પાતાને કે પોતાના કોઈ સંબધીને ઠપકો આપે, તેથી મનમાં દ્વેષ રાખીને વાંધે કે વડિલ છતાં ગુણુથી ન્યૂન સાધુને વાંદતાં અસૂયા કરે, ઈત્યાદિ (૧૦) વેદિકાબદ્ધ દાષ-આવતા કરતાં બે હાથ એ ઢીંચણુ વચ્ચે ન રાખતાં ઉપર રાખે, ઢી'ચણુ નીચે રાખે, જમણા કે ડાબા કોઈ એક ઢીંચણુની આજુબાજુ રાખે, વગેરે વિવિધ પ્રકારે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy