________________
૨૫૮
ધમસંગ્રહ ગુરુ ભા૦ સદ્ધાર ગા. ૬૫
હવે બાકી રહેલા “વંદિત્ત” વગેરે સૂત્રો અને અર્થ કહીએ છીએ. તેમાં શ્રાવકે પ્રથમ કરેમિ ભંતે પૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. વંદિત્ત” સૂવ અતિચારની શુદ્ધિ કરનાર હોવાથી વિશિષ્ટ કલ્યાણ સ્વરૂપ છે. માટે પ્રારંભમાં મંગળ વગેરે કરે છે કે
. “હિતુ નવ-શિ, ધમાલ ન થHE I
છામિ વિનિ, સાવધાનસ શા” *. અર્થ – સાવ સાવ) સર્વજ્ઞ એવા અરિહને, સર્વ સિદ્ધોને, જ્ઞાન અને ક્રિયારૂપ ધમને પાળનારા, પ્રચારનારા સર્વ ધર્માચાર્યોને, “ચ” શબ્દથી ઉપાધ્યાયને અને સર્વ એટલે જિનકપી, સ્થવિકલ્પી, પડિાધારી વગેરે સર્વ સાધુઓને વાંકીને હું શ્રાવકધર્મમાં લાગેલી અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. અર્થાત્ પચાચાને અંગે જણાવેલા શ્રાવકના એકસે ચોવીશ અતિચારોથી મુક્ત થવા ઈચ્છું છું. (૧) હવે તે સર્વનું એક સાથે પ્રતિકમણ કરવા કહે છે કે
બા ને ઘર , ના તદ રંસને રિજે
કુહુ વાળ વા, તે જિદ્દે તે જ રિ િરિા” અથ– બાર વ્રતે સંબંધી કુલ પંચેતેર, જ્ઞાનાચારના આઠ, દર્શનાચારને આઠ અને સમતિના પાંચ મળી તેર, ચારિત્રાચારના આઠ અને “ચ” શબ્દથી શેષ તપાચારના બાર, વર્યાચારના ત્રણ અને સંલેખનાના પાંચ એમ કુલ એકસે ચોવીશ પૈકી સૂકમ કે બાહર જે કઈ અતિચાર મને લાગ્યું હોય, તેની મનથી આત્મસાખે નિંદા અને તે સર્વની ગુરુસાક્ષીએ (મેં અગ્ય કર્યું છે એમ) ગહ કરું છું. હવે પ્રાયઃ અતિચારે પરિગ્રહથી લાગે માટે પરિગ્રહના પ્રતિક્રમણ માટે કહે છે
"दुविहे परिग्गहम्मि, सावज्जे बहुविहे अ आरभे ।
कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥३॥" અર્થ – સચિત્ત અને અચિત્ત બન્ને પ્રકારના કે પદાર્થોને પરિગ્રહ એટલે મૂચ્છ કરવાથી તથા પાપરૂપ અનેકવિધ આરંભેને બીજા દ્વારા કરાવવાથી, સ્વયં કરવાથી અને (ચ-શબ્દથી) અનુમોદના કરવાથી પણ (જે કઈ અતિચારો લાગ્યા હોય) તે દિવસ સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું, મુક્ત થાઉં છું. “દેસિઅં” શબ્દ આર્ષપ્રગથી સિદ્ધ થાય છે, તેનું સંસ્કૃત “દેવસિકં =દિવસ સંબંધી થાય છે. તે પ્રમાણે પાક્ષિક વગેરેમાં પણ ક્રમશઃ “પકિખખં, ચઉમાસિ અને સંવત્સરિઅં” બેલવું અને અર્થ તેને અનુસારે પક્ષસંબંધી વગેરે કરે. હવે જ્ઞાનના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
"M'पद्वमिंदिरोहिं, चउहिं कसामेहिं अप्पसत्थेहिं ।
ન ઇ કોલેજ , સં' નિલે તે જ અરિદમ પછા”