________________
પ્ર. ૪ દિનચર્યા – વંદિતુ સૂત્રનાં અર્થ
૨૬.
વ્રતાતિચાર-અધિકારમાં પૂર્વે જણાવ્યું છે તે પ્રમાણે સમજવું.) એ અતિચારે કેધાદિને વશ નિર્દયતાથી સેવ્યા હોય કે અનુપયોગથી અતિક્રમાદિ જે કંઈ કર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. હવે બીજાવત માટે કહે છે
“कीए अणुष्वय मि पस्थिवालियचयवषिरओ।
મરિયમપૂસત્યે, ઘમાયણ ' IRશા” અર્થ- બીજા અણુવ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્ત ભાવથી સ્થૂલ મૃષાવાદની વિરતિથી વિરૂદ્ધ જે કંઈ આચર્યું હૈય (તે સર્વ દિવસ સંબંધી પાપને પ્રતિક્રમું છું)
બહાસ રસ , મનુષણ જ ફૂડ
અર્થ- સહસાભ્યાખ્યાન, હસ અભ્યાખન, સ્વકાર મંત્રભેદ, ગ્રુપદેશ અને કૂટલેખ, એ બીજા વ્રતના પાંચ અતિચારરૂપ દિવસમાં જે કાંઈ વિરૂદ્ધ વર્તન કર્યું હોય તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. હવે ત્રીજા વ્રતના પ્રતિક્રમણ માટે કહે છે.
છત્ત અgણ જ, ધૂમાવ્યર િ . મારિયામણી, લ્ય નિયથy Iણા” "तेनाहडप्पओगे, तप्पडिरुवे विरूद्धगमणे य ।
હતુટ-હેમાળે, ડિયર સિમ સવ્ય સ્ટા” અર્થ- ત્રીજા અણુવ્રતમાં પ્રમાદને વશ થઈને અપ્રશસ્તભાવે જે કાંઈ સ્થૂલ અદ્વત્તાદાનની વિરતિ (પ્રતિજ્ઞા)થી વિરૂદ્ધ આચર્યું હોય, તે તેનાપહત, તસ્કરપ્રયાગ, ત—તિરૂપ, રાજ્યવિરૂદ્ધ ગમન અને બેટાં તેલ-માપ, એ દિવસ સંબધી પાંચ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. હવે ચેથા વ્રતના પ્રતિક્રમણ માટે કહે છે
"चउत्थे अणुव्वय मि, निच्य परदारगमन विरइओ । आयरियमप्पसत्थे, इत्थ पायप्पस गेण ॥१५॥" પરિદિયા , સાંજ-વિવાદ-તિબ્રગણુજા |
चउत्थवयस्सइआरे, पडिक्कमे देसि सव्व ॥१६॥" અર્થ - ચોથા અણુવ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્ત ભાવથી નિત્ય પદારા સેવનની પ્રતિજ્ઞાથી વિરૂદ્ધ જે કાંઈ આચર્યું હોય તે અપરિગૃહિતાગમન, ઈત્વપરિગૃહિતાગમન, અસંગક્રિીડા, પરવિવાહકરણ અને કામગ –તીવ્ર અનુરાગરૂપ, દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.