________________
પ્ર. ૪ દિનચર્યા - વિદિતુ સૂત્રનો અર્થ
1
2
"मम मंगलमरिहंता, सिद्धा साहू सु च धम्मोः अ ।
સવિટી સેવા, રિંતુ સમા ર ર ર Iબા, અર્થ– મારે અરિહંતે, સિદ્ધ, સર્વ સાધુઓ, દ્વાદશાંગીરૂપ કૃતધર્મ અને ચારિત્રધર્મ, એ પાંચ મંગળ છે. (જ્યાં ચાર મંગળ કહ્યાં છે ત્યાં પણ ધર્મશબ્દથી શ્રત–ચારિત્ર બંને ધર્મો ભેગા કહ્યા છે, એમ સમજવું. એમ મંગળ કરીને હવે પ્રાર્થના કરે છે કે, સમ્યગદષ્ટિ દે! મને તમે ચિત્તસ્વસ્થતારૂપ સમાધિને અને ધર્મપ્રાપ્તિરૂપ બધિને આપો ! (અહીં જે કે કેઈપણ ભાવની પ્રાપ્તિમાં જીવની ગ્યતા મુખ્ય છે, તે પણ તેની સાથે કાળ, પ્રયત્ન, કર્મ અને ભવિતવ્યતારૂપ સામગ્રીને વેગ અનિવાર્ય છે.) એ રીતે સમકિતદષ્ટિ દેવ મિતા મુનિની જેમ તે તે વિદને નાશ કરવા દ્વારા સમાધિને અને બેધિને આપી શકે છે, માટે પ્રાર્થના નિષ્ફળ નથી. હવે પ્રતિક્રમણ કરવામાં ચાર કારણે જણાવે છે.
"पडिसिद्धाण करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं । ગણદળે તદન, વિવરીઝ
Iકતા” અર્થ – નિષિદ્ધ કાર્યોને કરવાથી, કરણીય (વિહિત)ને નહિ કરવાથી, જિનવચનમાં શંકાદિ અશ્રદ્ધા કરવાથી અને વિપરીત પ્રરૂપણ કરવાથી, એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી વ્રત નહિ લેનારને પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. અહીં વિપરીત પ્રરૂપણું કહી તેમાં મુખ્યતયા ધર્મદેશનાને અધિકારી ગીતાર્થ સાધુ છે, તે પણ ગીતાર્થ મુખે ધર્મ સાંભળીને તે પ્રમાણે પ્રરૂપણ કરી શકે તે શ્રાવક પણ ધર્મદેશના કરી શકે છે.) હવે પ્રતિક્રમણના સારભૂત ક્ષમાની સાધના માટે કહે છે -
“खामेमि सव्वजीवे, सव्वे जीवा खम'तु मे ।
fમજી નથ-બૂકુ, કેર મા ળr Iકશા” અર્થ– ભૂતકાળમાં અજ્ઞ અને મૂઢ એવા મેં સર્વજીને જે પીડા કરી હોય તેને અજ્ઞાન–મેહ રહિત થઈને ખમાવું છું. સર્વ જી પણ મને ક્ષમા કરે ! કારણ કે મારે સર્વ જીવોની સાથે મિત્રી છે. વિર ભાવ કેઈની સાથે નથી. મને વિદન કરનારનું પણ હું કલ્યાણ ઈચ્છું છું. હવે અંતિમ મંગળ પૂર્વક ઉપસંહાર કરે છે કે –
બાથમાં ઝોન, વિજ દિઝ - કુનદિ નW I
તિળિ હિસતો, રંગ ઉનને જડી' Iકના અથ– એમ સમ્યગ આલોચના કરીને, આત્મસાખે નિંદા કરીને, ગુરુ સમક્ષ ગહ (કબૂલ) કરીને અને “મેં બહુ ખોટું કર્યું છે” એમ તે તે પાપોની દુર્ગછા કરીને વિવિધ પ્રતિક્રમણ કરતે હે ચોવીશ જિનેશ્વરેને વાંદું છું.