________________
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્વાર ગાથા-૬૫
(નાશ) કરશે. હવે વિસ્મૃતદોષના પ્રતિક્રમણ માટે કહે છે કે
___“आलोयणा बहुविहा, न य संभरिया पडिक्कमण काले ।
મૂરુગુણ જffમ કરા” અર્થ – મૂલગુણ અને ઉત્તરગુણમાં થયેલી ઘણા પ્રકારની પ્રમાદક્રિયા જે પ્રતિક્રમણ કાળે યાદ ન આવી તેની નિંદા અને ગહીં કરું છું, એ રીતે દુષ્કૃતનિંદા વગેરે કરીને હલકે થયેલ શ્રાવક. “તલ્સ ધમ્મક્સલી . પત્તાક્સ પાઠ બોલતે વિનય માટે ઉભા થઈને આ મગળ ગાથા બોલે
જામુદિf ITEMY () શિરોfમ વિતorg
અર્થ - (ગુરુ પાસે સ્વીકારેલા તે કેવલી ભાષિત ધર્મની) વિશિષ્ટ આરાધના માટે ઉજમાળ થયે છું અને તેની વિરાધનાથી અટક્યો છું, એમ મનવચન-કાયાથી ત્રણ પ્રકારે પ્રતિકાન્ત એટલે પ્રતિક્રમણ કરીને વીસે જિનેશ્વરેને વાંદું છું. એમ ભાવ જિનને વાટીને હવે ત્રણે લેકના સર્વ સ્થાપના જિનને વાંદે છે કે
" जावंति चेइआइ', उड्डू य अहे अ तिरिय लोए अ ।
તથા તા રે, ૪ ના તરંથ રતt Iટકા” અર્થ- ઉદ્ધ, અધે અને તિછ લેકમાં જેટલાં જિનબિંબ છે, ત્યાં રહેલા તે સર્વને અહીં રહેલે હું વાંદું છું. હવે ગુરુવંદન કરે છે કે
જાત જે દિ ના, માવજ - મણિ મા
હિં તેf qમ, જિળ તિરંડકિયા કલા અર્થ – (જિનક૫ સ્થવિરકલ્પ વિગેરે ભિન્ન ભિન્ન ક૫વાળા) જે કોઈ પણ સાધુઓ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહમાં વિચરતા અને “ચ” શબ્દથી અકર્મભૂમિ વગેરેમાં સંહરણ કરાયેલા એવા ત્રણ દંડથી વિરામ પામેલા તે સર્વને હું મન-વચન-કાયાથી પ્રણત = પ્રણામ કરું છું. હવે જિનવાણ પ્રત્યે આદરભાવ પ્રગટાવતે કહે છે કે
चउवीसजिण विणिग्गयकहाई, वोलंतु मे दिअहा ॥४६॥" અર્થ – ચિરકાલથી સંચિત પાપોને નાશ કરનારી અને લોકો ને તેડનારી એવી ચોવીશ જિનના મુખમાંથી નીકળેલી કથાનું (વાણીનું) શ્રવણ-પાલન વગેરે કરવામાં અથવા તેઓની કથા એટલે નામજપ, ગુણગાન, સ્તુતિ, સ્તવનાદિ કરવામાં મારા ભવિષ્યના દિવસે (પૂર) પસાર થાઓ હવે અંતિમ મંગળ પૂર્વક અન્યભામાં સમાધિ-બધિની પ્રાર્થના કરે છે.