________________
પ્ર૦ ૪. દિનચર્યા–નમાત્થણની સંપદાનું વર્ણન
૧૬૯
(૪) મુત્તાણું મેઅગાણું ચાર ગતિરૂપ સ'સારમાં રખડાવનારાં કર્મોનાં બંધનાથી સ્વયં મુક્ત અને અન્યને મુક્ત કરાવનાર છે. એમ સ્વતુલ્ય ફળદાતા છે.
૯- મેાક્ષફળ પ્રાપ્તિ સ‘પદા = અરિહતા જે મુક્તિને પામ્યા છે, તે મુક્તિનુ માક્ષનુ સ્વરૂપ જણાવે છે કે “સન્નનૃણુ, સવ્વદરિસિણું, સિવમયલ-રૂઅમણુ તમક્ષ્મયમખ્વાબાહમપુણરાવિત્તિસિદ્ધિગ/નામધેય. ઠાણું સપત્તાણું, નમા જિણાણું, જિઅભયાણ', '' અર્થાત્ અરિહંત ૧. સત્ત અને સદશી છે, ૨. ઉપદ્રવરહિત, અચલ, રાગ રહિત, અનંત, અક્ષય, પીડારહિત, જયાંથીફરી પાછા આવવાનું નથી અને જેનુ નામ સિઘ્ધિગતિ છે, એવા સ્થાનને પામેલા છે. તથા માહના ક્ષય થવાથી રાગદ્વેષાદિ સર્વ પ્રપ ચેાથી મુક્ત અને તેથી ૩. સ ભયાથી રહિત છે, એમ નવમી સ‘પટ્ટાના ત્રણપદો કહ્યાં.
આ ‘નમાત્થ’ સૂત્રના એક એક પદના પણુ અર્થ અતિગભીર અને મહાન છે, તેના ઉપર લલિતવિસ્તરા નામની મહાઅગંભીર ટીકા છે. અહી તા માત્ર શબ્દાર્થ જણાવ્યેા છે, વિસ્તૃત અર્થ મૂળ ભાષાન્તરમાં અને ગભીર અર્થે તા લલિત વસ્તરામાં છે. જો કે આ પદોમાં કેટલાંક પદો, અપેક્ષાએ સમાન અવાળાં છે, છતાં સ્તુતિમાં પુનરુક્ત દોષ મનાતા નથી.
વળી સંઘાચાર ભષ્યમાં તે આ ત્રણવાર મસ્તકને જમીન સાથે સ્પર્શ કરી, કરીને, સૂત્ર ખેલીને, અંતે પણ એ જ નમસ્કાર કરવાનું કહ્યુ છે.
સૂત્રની આદિમાં પોંચાંગ પ્રણામથી નમસ્કાર કરતાં, એ ઢીંચણુને જમીન ઉપર સ્થાપીને, એ હાથથી ચોગમુદ્રા રીતે ત્રણવાર જમીન સાથે મસ્તકના સ્પર્શ રીતે,
જો કે ‘નમ્રુત્યુણ” સૂત્ર ભાવજિનને નમસ્કાર રૂપ છે, તે પણ સ્થાપનાજિન ( મૂર્તિમાં), ભાવજિનના આરોપીને ખેલવામાં દ્વેષ નથી. પાછળ કહેવાશે તે દેવવંદનના ખાર અધિકારામાં ભાવવજનને વધનરૂપ આ પહેલા અધિકાર જાણવા. હવે –
“ને ન અડ્યા સિદ્ધા, ને એઁ મવિન્નતિ અળબાળપ જાણે | सपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वदामि ॥
ત્રણે કાળના દ્રવ્યજિનેાના વનની આ ગાથા પ્રથમ જુદી હતી, વમાનમાં તેને ‘નમાભ્રુણ’ સાથે જોડી દીધી છે. તેના અર્થ “અતિતકાળે જે સિદ્ધ થયા, (વર્તમાનમાં અન્ય ગતિમાં રહેલા) જે ભવિષ્યમાં જિન થશે અને વમાનમાં જન્મેલા છતાં જે છદ્મસ્થપણે વિચરે છે, તે ત્રણે કાળના દ્રવ્ય જિનોને હુ ત્રિવિધ ચેાગથી વંદન કરૂ છું.”
જો કે કૃષ્ણજી વગેરે વર્તમાનમાં નરકમાં છે, તે પણ જેમ ભરતરાયે મરિચીને કર્યો