SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ હમ સંગ્રહ ગુરુ જા૦ સાકાર ગા. દર નિમિત્તે જિનમંદિરે આવ્યા હોય અને ધર્મોપદેશ કરવા રોકાયા હોય તે ત્યાં, અન્યથા તેઓ જ્યાં હોય ત્યાં જવાન, ઉપાશ્રયદિ સ્થળે જઈને શ્રી જિનમંદિરની જેમ ત્યાં પણ ત્રણ નિસહિ તw પાંચ અભિગમને સાચવવા પૂર્વક પ્રવેશ કરીને તેઓની પાસે (સાડા ત્રણ હાથ અવગ્રહની બાર) રહીને ગુરૂવંદનમાં કહીશું તે) વિધિથી વંદન વગેરે વિનય કરીને દેશના સાંભળવા પૂર્વે કે પછી, દેવસાક્ષીએ કર્યું હોય તેવી અધિક કે તે જ પચ્ચખાણ ગુરૂ મુખે કરે. પચ્ચખાણ આમાની, ગુરુ અને દેવની સાક્ષીએ કરવાનું હોવાથી ગુરૂ સાક્ષીએ તે અવશ્ય કરવું. કારણ કે દરેક ધર્મક્રિયા ઔચિત્ય સચવાય તેમ ગુરૂ સાક્ષીએ કરવાની જિનાજ્ઞા છે. ગુરૂ સાક્ષીએ પચરણ કરવાથી ૧. પિતાના પરિણામો દ્રઢ થાય છે. ૨. જિન આજ્ઞાનું પાલન થાય છે, 8- ગુરૂ અને વચન થાવાણથી આશય નિર્મળ થતાં લાગ્યશય વધી જાય છે અને ૪–ક્ષાપક્ષમ વધવાથી પરખાણની (ધર્મની) વૃદ્ધિ થાય છે. માંટે પરચખાણની જેમ બીજા પણ નિયમ ગુરૂને વેગ હોય તે ગુરૂ સાક્ષીએ કરવા. અહીં ત્યવંદન અધિકાર પૂર્ણ થયે,
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy