________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાધાર ગા. ૬૫
6
પાક્ષિક વગેરે પ્રતિક્રમણાના વિધિ ઘરને નિત્ય સાફ કરવા છતાં પર્વ દિવસે વિશેષ સાફ કરીએ તેમ નિત્ય દૈવસિક-રાત્રિક પ્રતિક્રમણા કરવા છતાં પક્ષને અંતે પકખી’ વગેરે ત્રણ પ્રતિક્રમણા આત્માની (પ'ચાચારની) વિશેષ શુદ્ધિ માટે કરવાનુ વિધાન છે. તેમાં પ્રથમ વદિત્તુ' સૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરવું. પછી ખમા॰ ઈ ‘દેવિસમ આલાઇઅ પડિતા ઈચ્છા॰ સક્રિ॰ ભગ॰ પક્ષી મુહપત્તિ પડિલેહુ` ?' કહી મુખવસ્ત્રિકા અને શરીરનું પૂર્વ કહ્યા પ્રમાણે પચીસ પચીસ એાલથી પડિલેહણ કરી એ વાંઢણાં દેવાં, પછી સ અનુષ્ઠાના ક્ષમાથી સફળ થાય છે માટે જ્ઞાનના ભંડાર તુલ્ય ગુરૂને ખમાવવા માટે ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ અશ્રુઙૂિમિ સંબુદ્ધાખામણેણું અëિતર ક્રિખઅં ખામે ? એમ આદેશ મેળવી ‘ઈચ્છ’' કહી ‘ખામેમિ પકિખખ. પન્નરસù. દિવસાણું પન્નરસ... રાઇઆણું જકિચિ અપત્તિઅ' પરપત્તિ'' વગેરે સૂત્ર મેલીને પહેલાં આચાર્ય (વડીલ) સ્થાપનાચાર્ય સન્મુખ ક્ષમાપના કરે, પછી ખીજા સાધુઓ અને શ્રાવકી બધા સાથે જો માંડલીમાં છેલ્લે એ ખાકી રહે તેટલા સાધુ હોય તેા ગુર્વાદિ ત્રણને અથવા પાંચને ખમાવે. પછી ‘ઈચ્છા સ`દિ ભગ॰ પકિખઅ' આલે એમિ ?' ‘ઈચ્છ, આલેએમિ જો મે ક્રિખ॰' વગેરે હીને સક્ષિપ્ત કે વિસ્તૃત અતિચાર ખાલી પકખી આલાચના કરે. પછી દેવસિકમાં કહ્યા પ્રમાણે ‘સવ્વસ વિ॰' વગેરે કહીને પ્રાયશ્ચિત્ત માગે. ગુરુ પડિક્કમહ' કહે ત્યારે શિષ્ય ઈચ્છ” (તસ્સ મિચ્છામિ દુક્કડં)' કહે અને પકખી તપની યાચના કરે ત્યારે ગુરુ ચત્થેણુ' એક
(
ઉપવાસ' વગેરે ખેલતા એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આપે. (ત્યારે તપ કર્યો હોય તે ‘ પદ્ધિઓ ’ કહે, પછી કરવાના હાય તે ‘તહત્તિ' કહી સ્વીકાર કરે. આ પ્રાયશ્ચિત્ત શક્તિ પ્રમાણે તપથી અને તપ ન થાય તા છેવટે બે હજાર સ્વાધ્યાયથી પણ વાળવું જ જોઈએ. અન્યથા જિનાજ્ઞાના ભંગ થાય.)
પર
પછી એ વાંણા આપે અને પ્રત્યેકને ખમાવવા માટે પ્રથમ ગુરુ (વડીલ) ઉભા ઉભા દેવસિ' આલાઈ પુડિશ્ચંતા, ઈચ્છા સક્રિ॰ ભગ॰ અદ્ભુરૃિહ. અëિંતરપકિખઅ (પત્તોય ́) ખામે' ? ‘ઈચ્છ” કહી ઇચ્છકારી હું અમુક તપાધન (મુનિ)? વગેરે કહીને શેષ મુનિઓને સ`ખાધે, ત્યારે તે અન્ય મુનિ પણ ખમા૦ ઈ મર્ત્યએણ વદ્યામિ' કહે ત્યારે ગુરુ કહે ‘ અશ્રુઓિમિ પરોયખામણેણું અÇિતરપકિખમ ખામેઉં ?' ત્યારે તે મુનિ પણુ ‘અહેવિ ખામેમિ તુમ્સે' કહીને નીચા નમી મસ્તકથી જમીનને સ્પર્શીને ઈચ્છ, ખામેમિ પક્રિખઅ', પન્નરસહ્` દિવસાણ'' વગેરે પૂર્ણ અશ્રુરૃઓ સૂત્ર' ખેલીને ગુરુને ખમાવે ત્યારે ગુરુ પણ તેમને ‘પન્નરસહં દિવસાણુ‘' વગેરે કહી પૂર્ણ ‘અŕિ' સૂત્ર ખેલીને ખમાવે, તેમાં ‘ઉચ્ચાસણે સમાસણે' એ પદ્મ ગુરુ ન મેલે. એમ સર્વસાધુએ પ્રત્યેકને ખમાવે. તેમાં લઘુવાચનાચાય સાથે પ્રતિ॰ કરવાનું હોય તેા પ્રથમ પર્યાય વડિલ સાધુ સ્થાપનાચાર્ય ને ખમાવે અને પછી શેષ સાધુઓ અનુક્રમે પર્યાય વિલને ખમાવે. અને પ્રતિક્રમણમાં ગુરુ