Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala
Catalog link: https://jainqq.org/explore/006027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે છે શ્રેમાળવાવાના થી નહાવરની ૨૬ લવ . - બંને ર૭ ના ભવનો VારH HT ર લવું : ૭ લે ,ત્રુતાવિાષ્ટ્રવૃાર્યશ્રી વિજય ધર્મસૂરિજી મ. સંતા-જાશ્મીરોટેવસૂરિજી 2 Peter Page #2 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી મુક્તિ મલ જૈન મોહન પ્રન્થમાળા પુષ્પ-૬૭ શ્રમણ ભગવાન મહાવીર પૂર્વના ૧ થી ૨૬ ભો-જન્મોને પરિચય ઉપયોગી સમીક્ષા સાથે અને ૨૭ મા ભવને પ્રારંભ માત્ર પાંચ ચિત્રો સાથે : લેખક : કમતત્વજ્ઞાનના પ્રખરવિદ્વાન પ્રભાવકવતા યુગદિ. વાકર પ. પૂ. આચાર્યશ્રી વિજયેધમસૂરીશ્વરજી મ. પ્રેરક, સંપાદક : સાહિત્યકલારત્ન પૂ. આચાર્ય શ્રી વિજય થશેદેવસૂરિજી -: આર્થિક સહાયક :શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટકોપર, સાયનાથનગર, મુંબઈ આવૃત્તિ ચાથી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : - શ્રી મુક્તિકમલ જૈન મોહન ગ્રન્થમાળા - કાર્યાધિકારી શ્રી પનાલાલ શાહ ઠે. રાવપુરા કેઠીપેળ “નંદકુંજ' મું. વડેદરા. ભગવાન શ્રી મહાવીર ના ૨૬ ભવના પ્રસંગો અને એ પ્રસંગને અનુરૂપ ધર્મતત્વજ્ઞાન અને કર્મના સિધ્ધાંત પ.પૂ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજશ્રી એ આ પુસ્તકમાં ખૂબ સરળતાથી સમજાવ્યા છે. આ પુસ્તક તમે જરૂર વાંચશે તેવી આશા. સ્વ. લીલાવતીબેન મણીલાલ સુતરિયા અને સ્વ. મહેન્દ્રભાઈ મણીલાલ સુતરિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી ભેટ. - અન્ય પ્રાપ્તિસ્થાને ; (૧) જૈન સાહિત્ય મંદિર તથા સુઘાષા કાર્યાલય મું. પાલીતાણું. (૨) શ્રી ઋષભદેવજી જૈન મંદિર ૧૦ મે રસ્તો, મુ. ચેમ્બુર, મુંબઈ-૭૧ પ્રથમ આવૃત્તિ ૨૦૨૪, બીજી ૨૦૨૫, ત્રીજી ૨૦૩૧ ચેથી આવૃત્તિ ૨૦૪૨. (કુલ સંખ્યા ૧૧ હજાર) : Page #4 -------------------------------------------------------------------------- ________________ T : ઉdiya 512M 3 લલિ અહિંસાની મહાન વિભૂતિ પ્રાણી માત્રના ઉદ્ધારક, વિશ્વવત્સલ તીથ કર શ્રમણ ભગવાન મહાવીર Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રખર તત્વજ્ઞાની, અનાખા વક્તા, શ્રેષ્ઠ લેખક પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધમસૂરીશ્વરજી મહારાજ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટકોપર મુંબઈ { આભાર દર્શન સંઘાણી એસ્ટેટ સાયનાથનગર ઘાટકોપર જેન સંઘ ઉપર પરમપૂજ્ય યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજને અસાધારણ ઉપકાર છે. સંઘાણ એસ્ટેટમાં જૈન મંદિર, ઉપાશ્રય આદિ જે કાંઈ છે તે બધું તેઓશ્રીની જ પરમ કૃપાનું ફળ છે. સંઘાણ વામનમાંથી વિરાડુ બન્યું હોય તે તે પૂજ્યપાદ ગુરુદેવના સાથ સહકારને આભારી છે. પણ સાથે સાથે નિવિવાદ પણે કહેવું જોઈએ કે આ વિરાટ વૃક્ષનાં બીજ વાવનાર જે કઈ મુનિરાજ હોય તે પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજના સેવાભાવી, જૈન પંચાંગના સંપાદક, વિનીત શિષ્ય પૂજ્ય પન્યાસ મુનિશ્રી વાચસ્પતિવિજયજી કે જેમણે પાંચ પાંચ વરસ સુધી પર્યુષણ પર્વની આરાધનાઓ કરાવી સંઘમાં જાગૃતિ આણી હતી તેઓ છે. - સંઘાણી–સાયનાથનગરના ધર્મશ્રદ્ધાળુ ભક્તિવંત શ્રી સંઘે, પૂ. ગુરુદેવના ઉપકારનું રૂણ અદા કરવા પૂ. આચાર્ય શ્રી વિજ્ય થશે દેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ પુસ્તક છાપવા માટે ઉત્તમ આર્થિક સહકાર આપે છે તે બદલ અમે તેઓને ભારોભાર આભાર માનીએ છીએ. અને પૂજ્ય ગુરુદેવના અન્ય પ્રકાશનેના પ્રસંગમાં યોગ્ય સહકાર આપતા રહેશે તેવી નમ્ર વિનંતિ કરીએ છીએ. -પ્રકાશકે Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય (૧) નયસારના ભવ, જીવાત્મા એજ પરમાત્મા અભવ્ય-જાતિભવ્ય અને ભવ્ય પૃષ્ઠ ન ભવ્યાત્મા ાય તે જ પરમાત્મા થાય ભગવાન મહાવીરના આત્મા ભૂતકાળમાં સંસારી જ હતા સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જ ભવની ગણતરી સમ્યગ્દર્શન એ પરમાત્મદશાનું બીજક છે નયસારના સમયને યુગ ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન નાકર-ચાકર પ્રતિ પ્રાચીનકાળની કૌટુંબિક ભાવના નયસારે કરેલ મુનિવરોનું ભક્તિ-બહુમાન નયસારને મુનિવરે ખતાવેલ ભાવમા ८ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ક પ્રવાહની પરંપરાનું કારણ માનવજીવનને સફળ ખનાવવા માટે શુ કરવુ જોઈએ ? ૧૫ (ર) મહાનુભાવ મિરિચ યાને ભગવાન મહાવીરને ત્રીજો ભવ ૧૮ ભગવાન શ્રી ઋષભદેવજી પાસે રિચિકુમારની દીક્ષા ૧૯ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં આત્માની સરલતા ૨૦ મરિચિમુનિને ઉષ્ણુ પરિષદ્ધના પ્રસંગ અને નવીન વેષની કલ્પના ૨૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ મચિ આચારથી પતિત થયા પણ શ્રદ્ધાથી પતિત થયા નથી ર૩ શ્રદ્ધાથી પરિણામથી પણ પતિત થનારની દુર્દશા પ્રભુને ભરત મહારાજાને પ્રશ્ન ભરતચકીનું મરિચિ પાસે ગમન અને વંદન સમ્યગદર્શન સંપન્ન આત્માની મને ભાવના જેનદર્શનની વિશાળતા સાથે વ્યવહાર મર્યાદા (૩) મરિચિએ કરેલે કુલમદ વર્તમાનકાળે અહંભાવનું પ્રાબલ્ય અહંભાવથી થતું નુકશાન ઉચ્ચ અને નીચ નેત્ર અંગે શાસ્ત્રીય વિચાર જીવનમાં પ્રકાશ અને અંધકારનું દ્વન્દ્ર મરિચિના શરીરમાં બિમારી મરિચિને માંદગી પ્રસંગે થયેલી શિષ્ય કરવાની ઈચ્છા મરિચિ પાસે કપિલનું આગમન મરિચિનું સૂત્ર વિરૂદ્ધ પ્રતિપાદન માનસિક કરાટી પ્રસંગે મરિચિનું શૈથિલ્ય મરિચિનું સ્વર્ગગમન (૪) મરિચિની હયાતીને સમય એટલે આત્મકલ્યાણની વધુ અનુકૂળતાને સમય ૪૬ મરિચિ પંચમ દેવલેકમાં કેમ ઉત્પન્ન થયા? ૪૭ જીવનવિશુદ્ધિ માટે આલેચના-પ્રતિક્રમણદિની અત્યંત રૂરીયાત ૪૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ આત્મનિરીક્ષણ મરિચિને અંતિમ સમયે આલોચનાને અભાવ ૫૦ અંતરંગવિકાસ ઉપર સ્થાનની ઉચ્ચતાને આધાર છે પ૧ પ્રકાશમાંથી અંધકારમાં ગયા બાદ પુનઃ પ્રકાશ પ્રાપ્ત થ મુકેલ બને છે પર આચારભ્રષ્ટતાથી ઉસૂત્રપ્રરૂપણું એ મોટું પાપ છે પ૩ ભગવાન મહાવીરના પાંચમા ભવથી પંદરમાં ભવ સુધીની હકીકત ૫૪ એક જન્મની વધુ પડતી ભૂલની અનેક ભવે સુધી કારમી શિક્ષા પ૬ (૫) સોળ ભવ વિશ્વભૂતિ મુનિરાજ અને ચાર ગતિનું સ્વરૂપ ૫૭ સોળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર કર્મોદયમાં સાન્તરપણું વિશ્વભૂતિની ઉદ્યાનક્રીડા અને યુદ્ધ માટે પ્રયાણ રાજાના પ્રપંચની જાણ થતાં વિશ્વભૂતિને વૈરાગ્ય પ્રાપ્તિ અને ચારિત્રને સ્વીકાર ૬૨ સંયમ માર્ગને સ્વીકાર થયા બાદ તેમાં સ્થિરતા પ્રાપ્ત થવી તે પરમ સૌભાગ્ય છે ૬૪ ક્ષયે પશમભાવના ગુણમાં ચલ-વિચલ અવસ્થા માં દર મરિચિના ભવમાં પાળેલા સંયમના સંસ્કારનો પ્રભાવ ૬૭ વિશ્વભૂ તિ મુનિએ કરેલ નિયાણું, આયુષ્યની સમાપ્તિ અને સત્તરમા ભવે મહાશુક દેવલોકે ૬૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ (94 ૭૫ ૭૭ ૭૭ ७८ (૬) અઢારમે ભવ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૭૧ જીવોને બે પ્રકાર-ક્ષપિત કર્ભાશ અને ગુણિત કમાંશ ૭૧ આત્માને આરેહ-અવરોહ અને ભવ્ય-અભવ્ય જે ૭૨ ગુણસ્થાનકમાં આરોહ-અવરોહ દ્રવ્યપાપ અને ભાવપાપની વિચારણા ત્રિષષ્ટિ શલાકા પુરુષે તીર્થકરે અને ચક્રવર્તી વાસુદેવે તથા પ્રતિવાસુદેવે અને બળદેવે પુત્રીની સાથે જ પિતાએ કરેલ ગાંધર્વ લગ્ન (૭) સંસારી જીવોમાં સ્ત્રી-પુરુષ અને નપુંસકના વિભાગે લિંગ અને વેદમાં તફાવત લિંગમાં સ્ત્રી છતાં વેદમાં પુરુષવેદ વગેરે પાણિગ્રહણને આદર્શ જાતિ અને કુળ ઉપર આત્માના ઉત્કર્ષને આધાર ત્રિપૃષ્ઠ વાસુદેવને પાપાનુબંધી પુણ્ય બલદેવ અચલકુમારને પુણ્યાનુબંધી પુણ્ય (૮) પ્રાસંગિક પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવનવૃતાંત ઉત્સર્પિણી અવસર્પિણીને પ્રભાવ ૯૧ કુશલ દૈવજ્ઞને પ્રતિવાસુદેવનો પ્રશ્ન અષ્ટાંગ નિમિત્તને અવધ એ વિશિષ્ટ કૃતજ્ઞાન છે ૩ પ્રતિવાસુદેવને શરૂ થયેલ આર્તધ્યાન દેવજ્ઞના વચનેની પ્રતીતિ કરવા માટે પ્રતિવાસુદેવને પ્રયાસ ૯૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રિપૃષ્ઠકુમારે કરેલ ચંડવેગ દૂતને પરાભવ ૯૭ ત્રિપૃષ્ઠકુમારે કરેલ સિંહવિદારણ ત્રિપૃષ્ણકુમાર સાથે સ્વયંપ્રભાનું પાણિગ્રહણ - ૧૦૧ પૂર્વસંચિત પ્રારબ્ધ પ્રમાણે નિમિત્તની હાજરી ૧૨ વાસુદેવ-પ્રતિવાસુદેવનું યુદ્ધ અને વાસુદેવને વિજયે ૧૦૨ (૯) સુખનું અનન્ય સાધન ધર્મ જ છે. - ૧૦૪ વાસુદેવને રાજ્યાભિષેક ૧૦૭ પિતનપુરના પરિસરમાં ભગવાન શ્રેયાંસનાથ ૧૦૭ પ્રભુની ધર્મદેશના અને સંવર, નિર્જરાનું સ્વરૂપ ૧૦૮ ત્રિપૃષ્ઠ વાસુદેવને પુનઃ સમ્યક્ત્વની પ્રાપ્તિ - ૧૦૯ નિમિત્તવાસી આત્મા ૧૧૦ ત્રિપૃષ્ઠ વાસુદેવની વિષય લેલુપતા ૧૧૧ સર્વ અનિષ્ટનું મૂળ વિષયની લોલુપતા ૧૧૨ (૧૦) અઢારમાં ભવનું સિંહાવલેન ૧૧૫ પુણ્ય-પુણ્યમાં તફાવત પુણ્ય-પાપની ચઉભંગી યેગને ધર્મ અને ઉપગને ધર્મ ત્રિપૃષ્ઠવાસુદેવને પાપાનુબંધી પુણ્ય બલદેવે અને વાસુદેવના અંતરંગ જીવનની - તરતમતા ૧૨૨ અચલકુમારને વિલાપ અને દીક્ષા ૧૨૩ ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય ૧૨૫ ૧૧૮ ૧૨૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૯ (૧૧) વાસુદેવના નામ—સમય—ગતિ બાહ્ય સુખ-દુઃખની ચરમ સીમાએ નારક જીવાની અશરણુ દશા દુઃખની સતત પરંપરા નરકમાં બીજી વેદનાઓ વિષયેાની ગુલામી એ દુ:ખનુ કારણ છે વીશમા ભવમાં સિંહ તરીકે ઉત્પત્તિ સાતમી નારકીમાં પણ સમ્યક્ત્વ (૧૨) પશુ-પશુઆમાં તરતમતા શુભા-શુભ પ્રવૃત્તિથી સુખ-દુઃખ નિર્માણ પાપથી વિમુખ ચા અનાસક્ત બને નિયાણું એ ઉગ્ર પાપ છે ૨૧મા ભવમાં `ચેાથી નરક વિપરીત પુરુષાથથી મચે નરક પછી અનેક તિર્યંચાદિ ભવા અકુશલાનુ બંધની પરંપરાના અંત કુશલાનુંધના પુન: પ્રારંભ સકામ-અક્રામ નિર્જરા વિમલ રાજકુમાર રાજા વિમલની અનુ પા ચારિત્ર ગ્રહણ (૧૩) ૨૨ભવાનું સરવૈયું (તારવણી) વિકાસક્રમમાં આરોહ-અવરોહ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૭ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૧ ૧૪૨ ૧૪૭ ૧૫૦ ૧૫૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ૧૫૪ ગભવતાર અને માતાને સ્વપ્ન દર્શન સ્વપ્ન ફલ નિરૂપણ ૧૫૩ મોક્ષાનુકૂલ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સામગ્રી ભાવસામગ્રીની પ્રધાનતા ૧૫૫ દ્રવ્ય અને ભાવપુણ્ય ૧૫૫ બાલમરણ–પંડિતમરણ ૧૫૭ સમાધિ મરણની દુર્લભતા ૧૫૮ (૧) એકભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ ૧૬૦ એક ભવમાંથી બીજા ભવમાં જતાં આત્માને કેટલે કાળ લાગે ? ૧૬૧ જુગતિ ૧૬૨ વિગ્રહગતિ અથવા વક્રગતિ ૧૬૨ ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિમાં માતા-પિતાને પણ વિશિષ્ટ પુર્યોદય ૧૬૩ પ્રિય મિત્ર ચક્રવર્તીને જન્મ અને જન્મ મહોત્સવની ઉજવણ ૧૬૩. પ્રાચીનકાળમાં આર્યાવર્તની ભૂમિ ઉપર અધ્યાત્મવાદની પ્રબલતા ૧૬૪ રાજા ધનંજય અને રાણી ધારિણુની સંયમ સાધના ૧૬૫ રાજા પ્રિયમિત્રનું નિર્વેદમય જીવન ૧૬૬ રાજ્યનું રાજ્યપરિપાલન ૧૬૬ આજના માનવજગતની વિષમ સ્થિતિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૬૭ આપણે કેવું જીવન જીવવું જોઇએ ? આરાધના પ્રસ ંગે સંવર અને સકામ નિ રાની મુખ્યતા ૧૬૭ પ્રિયમિત્રનાં ભવમાં ચક્રવતી પણાની ચાગ્યતા ૧૬૮ ૧૬૯ ત્યાગની પાછળ ભાગ-ઉપભાગની સામગ્રી અંતરાય કમ ના વાસ્તવિક ભાવાર્થ ૧૬૯ મેહની લઘુતા સાથે જ અંતરાયની લઘુતાના સંબંધ ૧૭૦ ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ વિમલમુનિના ભવની આરાધના ૧૦૧ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૬૩ તીર્થંકર નામકર્મની અંતર્ગત ગણધરાઢિ નામકમ દ્રવ્યયા અને ભાવદયાનુ` ભાવિ કુળ લાકાત્તર અને લોકિ અધિકારોના હેતુ દ્રવ્યઢયા અને ભાવદયાની સક્ષિપ્ત વ્યાખ્યા વિમલ રાજાએ ઉપાજૅન કરેલ પુણ્યાનુબંધી પુણ્ય પંદર કર્મભૂમિમાં ચક્રવતી એ ૧૭૪ ૧૭૪ ૧૦૫ (૧૫) ૫ંચેન્દ્રીય સાત રત્ના એકેન્દ્રીય સાત રત્ન નવનિધાનના નામેા ચૌદ રત્ન અને નવનિધાનના પ્રભાવ ચક્રવતી ના અભિષેક મહાત્સવ ચક્રવતીના બે વિભાગ આ અવસર્પિણીના ખાર ચક્રવતી એ પ્રિયમિત્ર ચક્રી સંસારના ટકાવનું કારણુ અઢાર પાપસ્થાનક ૧૭૬ ૧૭૭ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્યજ્ઞાન, સમ્યગૂદન અને સમ્યચારિત્રનુ સાચું રહસ્ય ૧૮૫ ૧૮૫ ૧૮૬ પ્રભુપાસે પણ પાપથી બચવાની માંગણી પ્રિયમિત્ર ચક્રવર્તીની સોંસાર સુખમાં ઉદાસીનતા પેટ્રિલાચાય પાસે પ્રિયમિત્ર ચક્રવતી નું ચારિત્રગ્રહણ ૧૮૭ આયુષ્ય કર્મ સિવાય બધાય શુભા-શુભ કર્મને સ્થિતિબંધ અશુભ જ હાય ૧૮૮ કષાયની મઢતાનું અસાધારણ કારણ સમ્યગ્જ્ઞાનપૂર્વક તપ સયમની આરાધના ૧૮૯ એક ક્રેાડ વર્ષના ચારિત્ર પર્યાયમાં પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકને કાળ ૧૯૦ ચાવીસમા ભવે શુક્ર નામના દેવલાકમાં અવતાર ૧૯૦ (૧૬) દેવલાક અને મહુદ્ધિક દેવ દેવલાકમાં સર્વથી ઉત્તમ કેાર્ટિના દેવા ૧૯૧ ૧૯૧ સર્વાંત્તમ દેવેનુ' સક્ષિપ્ત સ્વરૂપ ૧૯૨ દેવલાક તથા નારકીના સ્થાન માટે શકાનું સમાધાન ૧૯૩ ૧૯૪ સ્વર્ગલાકમાં કાણુ ઉત્પન્ન થાય ? સયમ એ મેાક્ષનું સાધન છતાં આત્મા સ્વર્ગલાકમાં કેમ ઉત્પન્ન થાય ? ૧૯૫ ૧૯૬ ઢવા દેવલાકમાં કેવી રીતે ઉત્પન્ન થાય ? . દેવલાકમાં ઉત્પન્ન થનાર દેવાને મતિ, શ્રુત અને ભગવંતના આત્મામાં ત્રણ જ્ઞાનની વિશેષતા અવધિજ્ઞાન ૧૯૭ ૧૯૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૦૫ ૧૩ દેવકમાં વર્તતા સમ્યગદષ્ટિ દેવેનું અંતરંગ જીવન ૧૯૮ આરાધનાની સફળતા ૨૦૦ આરાધનાની સફળતા નરકગતિમાં કેવી રીતે? ૨૦૧ નારકીના જેને ભયંકર વેદનાના ભેગવટામાં પણ સમભાવ એ આરાધના છે ૨૦૨ એકવાર પણ આરાધક ભાવ પ્રગટ થાય તે સંસાર પરિમિત બને બાવીશમાં ભવથી આરાધક ભાવની પરંપરા २०४ ઉચ્ચકુલને વાસ્તવિક ભાવાર્થ ૨૦૪ નંદનકુમારને પિતા તરફથી રાજગાદીનું સમર્પણ અને પિતાજીની દીક્ષા નંદન રાજાની દીક્ષા ૨૦૬ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંયમ, તપ અને જ્ઞાનેગને ત્રિવેણી સંગમ ૨૦૭ ભાવદયાની પ્રધાનતા તેમજ વિંશતી–સ્થાનકની આરાધનાને પ્રારંભ ૨૦૮ (૧૭) વિંશતી–સ્થાનકના એક એક પદનું સ્વરૂપ २०९ વિંશતિ સ્થાનકમાં પ્રથમ શ્રી અરિહંત પદ ૨૧૦ ભગવંત જેવા બીજા કેઈ પરોપકારી નથી ૨૧૧ બીજા સિદ્ધપદની આરાધના ત્રીજા પ્રવચન પદની આરાધના ૨૧૩ ચેથું આચાર્ય પદ ૨૧૫ પાંચમું સ્થવિરપ૯ અને છઠું ઉપાધ્યાયપદ ૨૧૨ २१७ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાતમું સાધુપદ્મ આઠમું જ્ઞાનપદ, નવમ્' દર્શનપઢ અને દશમું વિનયપદ સમ્યજ્ઞાન સાચું જ્ઞાન કાને કહેવાય ? અગીયારમું ચારિત્રપદ બારમુ બ્રહ્મચર્ય પદ તેરમું શુભ ધ્યાનપદ-પ્રાસ ંગિક આ અને રૌદ્રનુ ધર્મ અને શુકલનું સંક્ષિપ્ત સ્વરૂપ શુકલ ધ્યાન ચૌદમું તપ પદ પંદરમું ગાયમ અથવા પ્રથમ ગણધર પદ પ્રથમ ગણધર ભગવંતની મહત્તા ગૌતમપદ અને દાનપદના સમન્વય સાળમુ. વૈયાવચ્ચપદ અને સત્તરમું સમાધિપદ સત્તરમું સમાધિપદ્મ અઢારમું અભિનવજ્ઞાનપદ ઓગણીશમું શ્રુતપદ્મ વીસમુ' તી પદ (૧૮) નંદનમુનિવરનું પ્રશંસનીય સંયમી જીવન નંદનમુનિવરની અંતિમ આરાધના અતિચારની આલાચના એ અભ્યંતર તપ છે પંચાચારનું પરિપાલન એજ ધર્મ છે ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૧૫ ૨૨૩ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૪ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૧ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની આલેચના ૨૪૨ તપાચાર અને વીર્યાચારની આલાચના ૨૪૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૨૪૬ ૨૪૯ સર્વ જેની સાથે ક્ષમાપના ૨૪૫ અનિત્ય અશરણ વગેરે બાર ભાવનાઓનું ચિંતન મનન ૨૪૫ અરિહંતાદિ ચારેય શરણોને સ્વીકાર અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને નમસ્કાર ચારેય પ્રકારના આહારને ત્યાગ અને અનશનને સ્વીકાર ૨૪૮ દેવલોકમાં દેવને ઉત્પન્ન થવાની વ્યવસ્થા દેના જીવનમાં પણ ધર્મવ્યવહાર ૨૪૯ દેવકમાં ઉત્પન્ન થયા બાદ અવધિજ્ઞાનને ઉપયોગ અને પૂર્વભવનું જાણપણું ૨૫૦ દેવલેકમાં આયુષ્યની સમાપ્તિ અને વન ૨૫૨ ૨૭મે ભવ શરૂ થતાં પહેલાં મારે થોડોક ખુલાસે ૨૫૪ છેલ્લા ૨૭મા ભવને પ્રારંભ ૨૫૯ આત્મા છેવટે દ્રવ્યનું સ્વરૂપ ૨૫૯ આકાશદ્રવ્યના કાકાશ અને અકાકાશ વિભાગ ૨૬૧ કાકાશના ઉર્વ, મધ્ય અને અલકના વિભાગે ર૬૨ માનવજન્મની મહત્તા તેમજ તેની ઉન્નતિ અને અવનતિ ૨૬૨ ઉન્નતિમાં પરમ સહાયભૂત તીર્થકર દેવેનું ધર્મશાસન ૨૬૩ ધર્મશાસન પ્રવર્તાવનાર તીર્થકર ભગવંતે તીર્થકર નામકર્મ નિકાચિત બંધ ૨૬૫ તીર્થંકર પરમાત્માનું ગર્ભાવતરણ અને વિશ્વમાં સુખ-શાંતિને પ્રસાર ૨૬૭ ૨૬૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ માતાનું સ્વપ્નદર્શન અને ઈન્દ્રધાર સ્તુતિ તીર્થકર નામકર્મ પુણ્યને પ્રબળ પ્રભાવ ૨૬૯ ઈન્દ્રનું સિંહાસન ચલિત થવાના સંદેહનું સમાધાન ૨૭૦ કલ્યાણક સમયના અજવાળા અને શાંતિ સર્વદા ન હોવા બાબત શંકાનું સમાધાન ૨૭૧ ચ્યવન કલ્યાણકને પુણ્ય પ્રસંગ ૨૭૪ માતાજીને સ્વપ્નદર્શન અને તેનું કારણ ર૭૪ કર્મને ભેગવટો બે પ્રકારે, વિપાકેદયથી અને પ્રદેશોદયથી ર૫ દેવાનંદાનું ઋષભદત્ત બ્રાહ્મણ પાસે જવું અને સ્વપ્નને વૃત્તાંત રજૂ કરે ૨૭૭ ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્નીને ધર્માનુકૂલ વ્યવહાર ર૭૮ ચૌદ મહાસ્વપ્નનું ફળ ૨૭૮ બંધાયેલ શુભ-અશુભ કર્મના ફળમાં ફેરફાર થવાનું કારણ ૨૮૦ કર્મને સંક્રમ અને સકામ નિર્જરા ૧૮૧ સૌધર્મેન્દ્રની યવન કલ્યાણક પ્રસંગે સ્તુતિ-સ્તવના ૨૮૨ દેવેની દુનિયા અને માનવજગતમાં પ્રવર્તતી તરતમતા ૨૮૩ સમ્યગ્દષ્ટિ દેવેનું જીવન - ૨૮૪ શ્રી મહાવીર પ્રભુના બ્રાહ્મણકુળમાં થએલા અવતરણ અંગે સૌધર્મેન્દ્રની વિચારધારા ૨૮૬ અનંતકાળ દરમિયાન કર્મ વિશેષના કારણે બનતા આશ્ચર્યકારક પ્રસંગે ૨૮૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સૌધર્મેન્દ્રના ગર્ભ પરાવર્તન માટે નિય ગ પરાવર્તન માટે રિોગમેષી સાથે વાર્તાલાપ ગ પરાવર્તન કેવી રીતે કરવું પ્રાસ`ગિક પાંચ પ્રકારનાં શરીરાનું સ્વરૂપ રિગમેષીએ કરેલી ઉત્તર વૈક્રિયની રચના ઉપર રજુ થયેલા પ્રશ્નોનું સમાધાન સૌધર્મેન્દ્રના પાંચ રૂપાની વિકુણા ઉત્તર વૈક્રિય શરીરનું સ્વરૂપ હરિણૈગમેષીનુ બ્રાહ્મણકુંડ નગરમાં આગમન માતા દેવાનંદા અને માતા ત્રિશલાના ગર્ભનુ પરાવર્તન ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ હરિગમેષીનું સૌધર્મેન્દ્ર પાસે પુનરાગમન ગભ પરાવર્તનના પ્રસંગને અનુલક્ષીને વિશેષ વિચારણા ૩૦૧ અનંતકાળ દરમિયાન કદાચિત્ અનતા અચ્છેરાં ૩૦૧ ભગવાન મહાવીર માટે આવેા પ્રસંગ આવવાનું કારણ ૩૦૨ ભરત મહારાજાએ ભગવાન ઋષભદેવ પ્રભુને પૂછેલ ૩૦૩ પ્રશ્નોના ઉત્તર મરિચિને પ્રગટ થયેલ વધુ પડતા અહંભાવ અવશિષ્ટ રહેલા અશુભકર્મના કારણે દેવાન’દાની કુક્ષિમા અવતરણુ ૩૦૫ ૩૦ દેવાનંદાના આ પ્રસંગ ઉપસ્થિત થવાનું શુ કારણ ? ૩૦૫ દેવાનંદા અને ત્રિશલાના પૂર્વજન્મના સંબંધ માતા દેવાન ઢાને આવેલાં ચૌદ મહાસ્વપ્નાનું અપહરણ ૩૦૭ ત્રિશલામાતાને ચૌદ મહાસ્વપ્નાનું દર્શન ૩૦૮ ૩૦૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સિદ્ધાચ ક્ષત્રિયે જણાવેલું મહાસ્વપ્નાનું પ્રશસ્ત ફળ ૩૦૯ સ્વપ્નલક્ષણ પાઠકને લાવી લાવવા માટે સેવક પુરૂષોને સિદ્ધાર્થ રાજાએ કરેલ આજ્ઞા ૩૧૦ સ્વપ્નલક્ષણ પાકને આમંત્રણ સ્વપ્નલક્ષણ પાઠકાનું સભામાં આગમન ૩૧૦ ૩૧૧ સર્વસંમત એક સ્વપ્નલક્ષણ પાઠકને મુખ્યતા આપવાની . વાત ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલા ચૌદ મહાસ્વપ્ન સ્વપ્નલક્ષણ પાઠકાના મૂળ કથનના પ્રારંભ અતિ ઉત્તમ કેટિના મહાસ્વપ્ના સ્વપ્ન આવવાનું વાસ્તવિક કારણ શુભ-અશુભ સ્વપ્નના હેતુએ શુભ-અશુભ સ્વપ્ના એટલે સદ્-અસદ્ વર્તન અને વિચારાનુ... પ્રતિબિ’બ ૩૧૭ સર્વ ગુણુ સ ́પન્ન પુત્રરત્નની પ્રાપ્તિ સ્વપ્ન શાસ્ત્રના નિયમ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૮ ૩૧૯ ૩૨૦ તીર્થંકરાની માતાને સ્વપ્ન દર્શનના ક્રમમાં તફાવત બારમા સ્વપ્નદર્શનમાં વિમાન અથવા ભવનનું કારણ ૩૨૧ તીર્થંકરના આત્મા માટે આગતિદ્વારનાં એજ દંડક ૧-૨-૩ નારકીમાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરનાર ૩૨૨ તીર્થંકર થઇ શકે છે ચોદ્રેય મહાસ્વપ્નનું ભિન્ન ભિન્ન ફળ સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન-ધાન્યક્રિકની વૃદ્ધિ ૩૨૩ ૩૨૪ ૩૨૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વર્ધમાન કુમાર' નામ સ્થાપવાના મનામન નિર્ણય ૩૨૭ ભગવતની ગર્ભાશયમાં નિશ્ચલતા ૩૮ ૩૧૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૨ વિચાર કરવાની શકિતનું વિવેચન ગર્ભાશયમાં મૃત્યુ થાય તેા કૈાઇવાર દેવ અથવા ગર્ભાશયમાં ભગવતની જ્ઞાન શક્તિ ત્રિશલા માતાને વિકલ્પની પરંપરા પોતાના સંતાન માટે માતાનું વાત્સલ્ય સિદ્ધાર્થ રાજા અને સમગ્ર પરિવારનુ શોકાકુલ વાતવારણ મેહરાજાના પ્રભાવ પ્રભુની કાયાનું અને સમગ્ર રાજકુટુંબમાં આનંદ ભગવતે ધારણ કરેલા અભિગ્રહ અને તેનું વિશદ વિવેચન ૩૩૫ ૩૩૩ ૩૩૪ ૩૩૪ સંયમાથી મહાનુભાવ માટે માતા-પિતાની અનુમતિ સાથે આશીર્વાદ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ગર્ભનું પાલન-પોષણુ ગના પ્રભાવે માતાજીના પ્રશસ્ત દ્વોહલા ભગવાન મહાવીર પ્રભુના જન્મ તીર્થંકરની માતાને ઉત્તરવૃદ્ધિ અને પીડાને અભાવ તીર્થંકરના જન્મ પ્રસ ંગે માતા અને પુત્રને પીડાના સર્વથા અભાવ ૩૪૦ દ્રવ્ય તીર્થંકર ણામાં તીર્થંકર નામકમના પ્રદેશોય પ્રદેશોઢચ-પ્રદેશોદ્રયમાં પણ વિચિત્રતા ૩૪૧ ૩૪૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૩૪૩ ૩૪૫ પ્રત્યેક વર્ષે પાંચેય કલ્યાણ કેની ઉજવણી અવશ્ય થવી જોઈએ ૩૪૨ જન્મ કલ્યાણકની વિશેષતા દિકુમારીકાઓનું આગમન ૩૪૪ પ્રભુના જન્મ પ્રસંગે સૂતિકર્મ માટે દિકકુમારીકાઓને અધિકાર ૩૪૫ દરેક દિકુમારીકાઓ સમકિતવંત હોય પ્રભુ અને પ્રભુની માતાની આ દિકકુમારીકાઓએ કરેલ સ્તુતિ ૩૪૬ સૂતિકર્મને પ્રારંભ સૌધર્મેન્દ્રના સિંહાસનનું પણ ચલિત થવું ૩૪૯ સુઘષા ઘંટાના નાદ વડે સર્વ દેવલોકમાં પ્રભુને જન્મ થયાના સમાચાર ૩૫૦ શબ્દપણે પરિણમેલા ભાષાના પુદ્ગલે ૩૫૧ સૌધર્મેન્દ્રનું ત્રિશલામાતાના શયનઘરમાં આગમન ૩૫ર સૌધર્મેન્દ્ર ભગવંતને મેરુશિખર પર લઈ જાય છે ૩૪૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચેથી આવૃત્તિ પ્રસંગનું પ્રકાશકીય નિવેદન આ પુસ્તકની ચોથી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. લેખક પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રીજી જૈન સમાજમાં દ્રવ્યાનુયોગનાતત્વજ્ઞાનના નિષ્ણાંત તરીકે જાણીતા હતા. તાત્વિક અને કર્મશાસ્ત્રને લગતા ગ્રન્થોના અભ્યાસ અને તેનું ચિંતન ઘણું ઉંડુ અને વ્યાપક હતું. તત્વજ્ઞાની સાથે શ્રેષ્ઠ કેટિના વકતા અને સુંદર લેખક હતા, અને આ કારણે જ આ ભગવાન મહાવીરનું પુસ્તક અતિવાચનીય અને મનનીય બની ગયું. વિદ્વાને અને જનતાની માંગ રહ્યા જ કરતી હતી જેથી તેનું પુનઃપ્રકાશન કર્યું છે. વાચક આધ્યાત્મિક પ્રેરણા આપતા આ પુસ્તકને મનન પૂર્વક શાંતિથી વાંચે અને જીવનને અજવાળે એ જ, અને સાથે-સાથે આવા બોધક-પ્રેરક પુસ્તક પિતાના સર્કલમાં વધુ વંચાય એ માટે ઘટતું કરે ! આ આવૃત્તિમાં ૦૭ મા ભવના પ્રારંભનું ઉપલબ્ધ લખાણ પહેલી જ વાર ઉમેરવામાં આવ્યું છે. – પ્રકાશકે Page #27 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિ પ્રસંગે ચરિત્ર લેખક પૂજ્ય આચાર્ય મહારાજે લખેલું નિવેદન લગભગ આજથી દશ અગિયાર વર્ષ અગાઉ મારા શિષ્ય મુનિ શ્રી યશોવિજયજીની પ્રેરણાથી શ્રી જેન વેતામ્બર કેન્ફરન્સના મુખ પત્ર “જૈન યુગ માસિકના તંત્રી-સહંતત્રી તરફથી લેખ માટે મારી પાસે જે અવસરે માંગણી આવી તે અવસરે ભગવાન મહાવીરના જન્મકલ્યાણક શ્રેત્ર – શુદિ– ત્રદશીને પવિત્ર દિવસ નજીકમાં આવતું હોવાથી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના કેઈ જીવન પ્રસંગને અનુલક્ષીને કાંઈક લખવાને વિચાર જાગે. ભગવાન મહાવીર પ્રભુ પરમાત્મા કિંવા તીર્થકર શ્રી વર્ધમાનના (મહાવીરના) ભવમાં થયા. પરંતુ મહાવીર પરમાત્મા થવાના મંગલાચરણ તે નયસારના ભાવમાં થએલા. એટલે નયસારના જીવન અંગે જ લેખ લખવાને સંકલ્પ કરવા સાથે તેનો અમલ થયે. પ્રથમ લેખ લખ્યા બાદ બીજા અંકમાં બીજો લેખ લખવાનું મન થયું, અને પછી તે મારી અભિલાષા સાથે જૈન યુગના વાચકોની પણ લેખો ચાલુ રાખવા માંગણીઓ આવવા માંડી. તે કારણે લેખ લખવાનો પ્રવાહ ચાલુ રહ્યો. સંજોગવશાત્ “જેનયુગ” બંધ થયું, અને મારા લેખે પણ બંધ થયા. સદ્ભાગ્યે “સુષા'ના તંત્રી શ્રીયુત સોમચંદ ડી. શાહને આ લેખેની પિતાના માસિકમાં પુનરાવૃત્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કરવાની અભિલાષા જાગી, અને તેમણે પોતાના માસિકમાં એ લેખ ક્રમશઃ પ્રગટ કરવા શરૂ કર્યાં, જેટલા લેખા ‘જૈન યુગ'માં પ્રગટ થયેલા તેટલા લેખા તા સુધારા વધારા સાથે સુધાષામાં પ્રગટ થઇ ચૂકયા. પરંતુ સુધાષાના ત ંત્રી મહાશયની તેમ જ સુધાષાના વાચકેાની આગળના લેખા માટે માંગણીથતાં બાકીની લેખમાળાના પણ પ્રારંભ થયા. દરમિયાન હું હૃદયરોગની બિમારીમાં પટકાયા, શરીર અસ્વસ્થ બન્યું, મુ ંબઇની સ્થિરતા દરમિયાન શાસનના અનેકવિધ કાર્યાં, તેમજ સાધુએનું પન-પાઠન વગેરે કારણે લેખમાળામાં વચ્ચે વચ્ચે ખાંચા તા પડતા હતા, શરીરની અસ્વસ્થતાના કારણે એમાં વધુ ખાંચા પડયા અને ભગવાન મહાવીર પ્રભુના સ્થૂલ સત્તાવીશ ભવા પૈકી `ખાવીશ તેવીશમા ભવ સુધીની લેખમાળા પછીના લેખા લખવાનું લગભગ બંધ થઈ ગયું. શરીર થાડુ સ્વસ્થ થતાં પચ્ચીશમા નંદનમુનિના ભવ સુધી આ લેખમાળા પુનઃ ચાલુ રહી પણ પછી તે। આ લેખા લખવાનુ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિના કારણે કિવા ગમે તે હેતુએ લગભગ અટકી ગયું. જે જે મહાનુભાવાએ આ લેખ વાંચેલા તેમાંના કેટલાક ભાઈઓ તરફથી આ બધાય લેખાને વ્યવસ્થિત રૂપે ગાઢવી અને અધુરૂં લખાણ પૂર્ણ કરી વર્તમાન જૈન શાસનના અધિપતિશ્રમણ ભગવાન મહાવીર પ્રભુના જીવનને એક મનનીય ગ્રન્થ ચતુર્વિધ જૈનસંઘ તેમજ જૈનેતર જનતા માટે પ્રગટ કરવાનો વિશેષ આગ્રહ થયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર લખવાની ભાવના છતાં તેમ કરવામાં ઘણે સમય લાગે, એમ સમજીને હાલ તુરતમાં નયસારના ભવથી પ્રાણુત દેવકના દેવભવ સુધીના છવ્વીશ ભને એક વિભાગ તૈયાર કરવાને નિર્ણય કર્યો. અને આ ગ્રન્થમાળાના કાર્યવાહકેએ એ નિર્ણયને અમલ કરવાની ભાવના વ્યકત કરવાથી મને ઘણે આનંદ થયે છે. વિશ્વવંદ્ય ભગવાન મહાવીરના છવ્વીશ જેનું વૃત્તાંત લખવું એ સામાન્ય બાબત નથી. મારા જેવા મંદ બુદ્ધિવાળા માટે વૃત્તાંત લખવાનું ગજુ પણ નથી એમ છતાં મારા પિતાના ક્ષપશમની વૃદ્ધિના કારણે તેમજ આ નિમિત્તે એ તારક પરમાત્માના ગુણગાન કરવા દ્વારા પ્રભુભકિતના લાભ માટે મેં આ ગ્રંથ લખેલ છે. મારા અભ્યાસની ક્ષતિના કારણે અથવા છદ્મસ્થ સુલભ ઉપયોગની શૂન્યતાના કારણે ભગવાન મહાવીરને રહેવા દેવું નિરૂપણમાં કેઈ શાસ્ત્ર વિરૂદ્ધ નિરૂપણ થયું હોય તે તે અંગે મિચ્છામિ દુક્કડ આપવા સાથે તે બાબત મને અથવા ગ્રન્થમાળાના કાર્યવાહકને સૂચન કરવાની વાંચકોને નમ્ર વિનંતિ છે. ભગવાન મહાવીરના છવ્વીશ ભનું નિરૂપણ વાંચવાથી આપણું જીવનમાં આપણને સહુ કોઈને જીવાત્મામાંથી પરમાત્મદશાને પંથે પ્રયાણ કરવાની શક્તિ પ્રગટ થાય એજ અંતિમભાવના ! – ગ્રંથ લેખક Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગુરુદેવ અંગે મારે કંઇક કહેવાનુ છે— —આચાય શ્રી યશાદેવસૂરિ તત્ત્વજ્ઞાનના ઉંડા અભ્યાસ હાય પણ સાથે પ્રવચનકાર હાય એવુ' ન પણ હાય ! બંને શકિત હાય છતાં લેખક પણ હાય જ એવુ ન અને! જ્યારે આપણા પૂજ્ય યુગ દિવાકર આચાર્ય શ્રીજીની જન્માન્તરની ઉત્તમ જ્ઞાન સાધનાના પ્રતાપે જ્ઞાનાદિ ક્ષેત્રના અંતરાયે યથાચિત રીતે તાડયા હતા એટલે તેએશ્રીને અનુકૂળ મન-ઉત્તમ વિચાર, શકિત અને ઉંડી ચિંતનશક્તિ, મૌલિક તત્ત્વને સરલતાથી રજૂ કરવાના કસબ, આ ત્રણેય ગુણા આ કાળના હિસાબે સ્વ-પર કલ્યાણ માટે ઉત્તમ કહી શકાય તેવા પ્રાપ્ત થયા હતા. મહાન ભગવતી સૂત્રનાં એમના છૂપાએલાં પ્રવચના અને ૨૬ ભવની ભગવાન મહાવીરની પુસ્તિકા અને છાપામાં લખાએલા તાત્ત્વિક લેખા એના પુરાવાઓ છે. દ્રબ્યાનુયોગને લગતા તત્ત્વા, ક ગ્રન્થ, કમ્મપયડી, પંચવસ્તુ વગેરે દ્રવ્યાનુયાગના ગ્રન્થાનુ અધ્યયન મનન ખૂબ જ શ્રેષ્ઠ હતુ. ગુણસ્થાનકની ચેનલના તેા તેઓ, શ્રેષ્ઠ વ્યુત્પન્ન અને અજોડ અભ્યાસી હતા. ઉપચેાગ, લેશ્યા, ક્ષપશ્રેણિ, ઉપશમશ્રેણિ વગેરે ઉચ્ચ કક્ષાના વિષયોની વ્યાખ્યા રજૂ કરતા ત્યારે એકાકાર બની જતા. એમની પ્રવાહબદ્ધ વાણી ચાલે ત્યારે આત્માને સ્પર્શતું કઇંક નવ Page #31 -------------------------------------------------------------------------- ________________ નવું સાંભળતા હોઈએ એવું શ્રેતાઓને લાગતું. એમના પ્રવચન સાંભલ્યા પછી બીજા સાધુઓના લાઈટ પ્રવચનથી શ્રોતાઓના અંતર સંતેષતા નહીં. જ્ઞાનપિપાસા નાની ઉંમરથી જ અદમ્ય હતી. માત્ર ભણવું જ નહિં પણ બીજાને ભણાવવું એ એમના રસનો વિષય હતો. ભણવાથી જે જ્ઞાન ખીલે છે તે અનેખું ચમકે છે એવું તેઓ બરાબર જાણતા હતા. એથી યેગ્ય સમયે વાચનાઓ શરૂ કરી હતી. પ્રાયઃ અનેકવાર વાચનાઓ આપી છે. ગમે તેટલા કામે હોય પણ રાતના એમના તત્ત્વજ્ઞાનના કલાસે નિયમિત રહેતા. વિશાળ જનસમાજને પ્રવચને દ્વારા તત્ત્વજ્ઞાન અને જેન આચાર-વિચારનું જ્ઞાન ખૂબ ખૂબ પીરસ્યું. આત્મસ્પેશ સચેટ ઉપદેશ દ્વારા અનેકના જીવનમાં એમણે ધાર્મિક-આધ્યાત્મિક પ્રકાશ પાથર્યો. ધર્મ-કર્મના આરોહઅવરોહ ઉત્સર્ગ–અપવાદની જેનસિદ્ધાંત અને તેની સુવ્યવસ્થાને ઘટાવાની વ્યાખ્યાઓ, દષ્ટાને ઘટાવાની વિશિષ્ટ ખૂબી વગેરે ચણું ઘણું આપ્યું. અનેકના જીવનના અંધારા યથાગ્ય રીતે ઉલેચાયાં. અનેક પ્રકાશ અને પ્રેરણા મેળવી. જિનમંદિર, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, પાડશાળાઓ વગેરે ધાર્મિક સ્થાનકે, સાતેક્ષેત્રને પુષ્ટિ વગેરે ઘણાં ઘણાં ઉપકારક કાર્યો એમના હસ્તક થવા પામ્યાં. પણ આ બધી રેકાણેને લઈને કમનસીબી એ કે કલમ દ્વારા એમના તલસ્પર્શી અને વેધક ક્ષયે પશમને પુસ્તકો દ્વારા જેટલે લાભ મળ જરૂરી હતું તે મલી શક્યો નહિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાવિ પેઢી એમના એ વારસાથી વંચિત રહી તેને અફસેસ છે. તત્વાર્થસૂત્રનું ભાષાંતર કરાવાની મારી વરસેની ઈચ્છા પણ સમયની તાણે ફળવા ન પામી ખરેખર? જેનસમાજ માટે એક મોટા અફસની વાત હતી. કેમકે આવા તત્વજ્ઞાનીઓ જલદી જનમતા નથી માટે. છેલ્લા ૨૦ વરસથી આવેલ સમય, બહુ જ વિષમ વિચિત્ર અને ભારે ચિંતા ઉપજાવે તે ચાલી રહે છે. આગમજ્ઞાનને પારે ૧૧૦ ડીગ્રીથી ઉતરીને સર્વસામાન્ય દષ્ટિએ જોઈએ તે ૧૦૧ ડીગ્રીએ આ દેખાય. સાધુઓના હાથમાં પિથી કરતાં પણ પુસ્તક અને છાપાઓના દર્શન વધુ જોવા મળે. જ્ઞાનપ્રાપ્તિની ગુરુ પરંપરા તૂટી. ભાવિસ્થિતિ આજે ઘણી ચિંતા ઉપજાવે તેવી બની છે. સાધુ મહાત્માઓ જ્યારથી વધુ પડતા જાહેર કાર્યો કરાવવા તરફ આગળ વધ્યા. અને શ્રાવક એગ્ય કાર્યો જાતે સંભાળવા માંડયા ત્યારથી ઘણી બધી પરિસ્થિતિઓ પલટાઈ ગઈ. જો કે બાહ્યદષ્ટિએ લાભે જરૂર થાય પણ ધર્મગુરુઓ સંઘાડા કરતા સમાજને વધુ અર્પણ થઈ ગયા. પરિણામે બીજા ક્ષેત્રોમાં ક્ષતિએ પહોંચી ગઈ ગમે ત્યારે અસલી પરંપરા પર પાછું ફરવું ખૂબ જ જરૂરી છે. શાસનના વિચારશીલ, સંયમી મહાત્માઓ અને જૈનસંઘના હિતેચ્છુ શ્રમણે પાસકે આ બંને અંગો મારી વાત ઉપર જરૂર ઉંડું ચિંતન મનન કરે ! પ્રાસંગિક એક વાતની સૂચના કરવાને ૧૫ વરસથી ઈચ્છી રહ્યો છું, તે એ કે ૫૦ વરસ પહેલાં શ્રેષ્ઠ જ્ઞાની Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વતાએ અલ્પ હતા જ્યારે આજે ભિન્ન ભિન્ન શૈલીએ સુદર પ્રવચના આપતા અનેક વકતા છે. દરેકની છટા, વિવેચન શક્તિ નાખી નાખી હાય છે. આ અધા વકતાએના એક એ વ્યાખ્યાનાની પણ ટેપ થાય તેા સમાજનેજાહેર પ્રજાને, તેમજ નવા તાએને અતિ મહત્વની કે ઐતિહાસિક ભેટ મલી જાય. કાઈ કાઈ વકતાઓ એવા છે આવા વકતાએ ભાવિમાં કયારે થશે તે જ્ઞાની જાણે ! આવા પ્રયાસથી અનેકને અવાજ ચિરંજીવ બની જશે. આવું ઉપયોગી સાધન જ્યારે પ્રાપ્ત થયુ છે ત્યારે દીર્ઘદૃષ્ટિએ વિચારવું જરૂર બન્યું છે. જૈન વકતાઓની વાતા, ખીજા ધર્મના વકતાથી અનેાખી અને અંતરને સ્પર્શતી હાય છે, અનૈનાને ખૂબજ ગમી જાય છે. સાધુ મહાત્માએ પુસ્તકા છપાવવા, તાર, ટેલીફાના કરાવવાના પોતાના માટે કે પેાતાની હાજરીવાળા સમારા માટે ફોટા, ફીલ્મ અને વીડીઓ બેધડક જ્યારે ઉતરાવરાવે છે ત્યારે સુશ્રાવકા ટેપ ઉતરાવાનુ હુજારાને ઉપયાગી કાર્ય શું ન કરી શકે ? લાભાલાભની દૃષ્ટિએ આજે વિચારવુ જોઇએ ! જો કે મારી વાત અદેશકાલજ્ઞ આત્માએને નહીં ગમે ! મારા પ્રત્યે અણગમા દાખવશે, પણ કોઇપણ વાત બધાને ગમે તેવું હાતુ નથી, મારા કાર્યાંની ફાઈલમાં ઘણા વખતથી આવી તા આત્માપયેાગી સમાજોપયોગી બીજી ઘણી આઇટમેા નાંધેલી છે. બીજા લેાકેા દ્વારા કેટલાકના અમલ થઈ પણ રહ્યો છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ચેથીવાર છપાતા આ પુસ્તકને સહુ વિશેષ પ્રમાણમાં લાભ ઉઠાવે એ જ સહુને અનુરોધ ! આ પુસ્તક અંગેની વધુ વાતે આ પુસ્તકના ૨૫૪ પાનાથી જેવી. અન્તમાં લેખકને વંદન કરી તેમની લેખિની અને લેખને ધન્યવાદ આપી વિરમું છું, ત્રીજી આવૃત્તિ વખતનું પ્રકાશકનું નિવેદન શ્રી મુકિતમલ જેન મોહન ગ્રન્થમાળા તરફથી આજ સુધીમાં સંસ્કૃત પ્રાકૃત તેમજ ગુજરાતી ભાષામાં અનેક મનનીય ગ્રન્થનું પ્રકાશન થયું છે અને જૈનસંધમાં એ ગ્ર ઘણું આવકાર પાત્ર બન્યા છે. અમુક ગ્રન્થની બે ત્રણ ત્રણ આવૃત્તિ થવા છતાં આજે એ ગ્રન્થ અનુપલબ્ધ બન્યા છે એજ આ બાબતની પ્રતીતિ છે. શ્રમણ ભગવાન મહાવીરદેવના આત્માને નયસારના ભવમાં સમ્યફદર્શન પ્રગટ થયું ત્યારથી જ એ તારક પરમાત્માના ભવની ગણતરીને પ્રારંભ થયે. નયસારના ભવમાં ભગવંતના આત્માને આત્મસ્વરૂપનાં દર્શન થયાં કંઈક આત્મસાક્ષાત્કાર થયે અને મહાવીરના ભવમાં આત્મ-સ્વરૂપને સ્થૂલભની ગણતરીની અપેક્ષાએ સત્તાવીશ ભવ હતો. આ ગ્રન્થમાં નયસારના ભાવથી મહાવીરને ભવ લઈને સત્તાવિશમાં વર્ધમાન મહાવીરના ભવને જીવનવૃત્તાંતનું નિરૂપણ નથી, પરંતુ નયસારના ભાવથી શરૂઆત કરીને છવીસમા Page #35 -------------------------------------------------------------------------- ________________ 30 પ્રાણુત નામના દશમા દેવલેમાં દેવભવે હતા ત્યાં સુધીનું જ વૃત્તાંત છે. આ ગ્રંથના તે તે પ્રકરણમાં ભગવાન મહાવીરના છવ્વીશ ભવ સંબંધી જીવન પ્રસંગનું આલેખન કરવા સાથે સ્થાને સ્થાને શાસ્ત્રીય વિષયેનું જે નિરૂપણ કર્યું છે તેને કારણે આ ગ્રન્થનું મહત્વ ઘણું વધી જાય તેમ છે. જે બાબત આ ગ્રન્થને સાવંત વાચક મહાશયને જરૂર ખ્યાલમાં આવશે. પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ મૂ. જૈન સંપ્રદાયમાં અગ્રણી આચાર્ય તરીકે જાણીતા છે. જેને તત્ત્વજ્ઞાનના ઘણા સારા અભ્યાસી છે. અને વ્યાખ્યાન વગેરે પ્રસંગે જેન તત્ત્વજ્ઞાનને સમજાવવાની તેઓશ્રીની શૈલી ઘણી પ્રશંસનીય છે. . મૂ. જૈનસંઘમાં દ્રવ્યાનુગ વગેરે શાસ્ત્રીય વિષયના કુશલ વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની ખાસ પ્રસિદ્ધિ છે. જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ વગેરે જેન શાસનના સાતેય ક્ષેત્રની પુષ્ટિ માટે તેમ જ સાધર્મિક ભક્તિ અને અનુકંપાદાનના ક્ષેત્રોના પિોષણ માટે તેઓશ્રીની ઉપદેશધારામાં સચેટ માર્ગદર્શન હોય છે. અને એ કારણે પુન્યવંત શ્રાવકે હજારે લાખો રૂપિયા ઉપર જણાવેલા ક્ષેત્રમાં ઉલ્લાસથી વાપરી ભવનું ભાથું બાંધે છે. - અંજનશલાકા-પ્રતિષ્ઠા-ઉપધાન અને ઉજમણાના સંખ્યાબંધ દબદબાભર્યા મહોત્સવે તેઓશ્રીની શુભનિશ્રામાં વારંવાર ઉજવાયા છે અને તેવા મહત્સવની ઉજવણી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રસંગે થતી જેન શાસનની સુંદર પ્રભાવનાના કારણે જૈન જૈનેતર જગતમાં “શાસન પ્રભાવક તરીકે આચાર્યશ્રીને સહુ કોઈ સારી રીતે જાણે છે. પૂજ્ય શ્રી જૈનસંઘના એક શ્રદ્ધય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ સરલ, સુંદર અને પ્રાસાદિક ભાષામાં લખેલ “શ્રમણ ભગવાન મહાવીરના ૨૬ ભવોનું નિરૂપણ કરનાર આ પુસ્તકની બેબે આવૃત્તિઓની હજારે નકલે છપાયેલી છતાં હાલમાં પુસ્તક મળવું દુર્લભ બન્યું છે. અને જે જે વિદ્વાનેએ આ પુસ્તકને સાવંત વાચેલ છે તેઓએ આ પુસ્તકની મુક્ત કંઠે પ્રશંસા કરેલ છે. પૂ. મુનિ શ્રી યશોવિજયજી મહારાજે મુંબઈ વાલકેશ્વર બાબુ અમીચંદજી પનાલાલ આદીશ્વર જેન દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ પ્રસંગે કોઈ ને કોઈ પ્રકારે ભગવાન શ્રી મહાવીરને ભાવાંજલિ આપવી જોઈએ એવી પ્રેરણા આપી, એ પ્રેરણા ધર્મશ્રદ્ધાળુ ટ્રસ્ટી મંડળે ઉદારતાથી ઝીલી લીધી અને તેને ફળ સ્વરૂપે ભગવાન મહાવીરના ૨૬ પૂર્વભવનું પ્રેરણાદાઈ ઉત્તમ કક્ષાનું અભૂતપૂર્વ શૈલીમાં લખાયેલું પુસ્તક આજે પ્રગટ થઈ રહ્યું છે તે બદલ ટ્રસ્ટી મંડળને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આને આ ઉદારતાભર્યો સહકાર અમારી સંસ્થાને આપતા રહેશે એવી નમ્ર વિનંતિ અને સંસ્થા તરફથી કરીએ છીએ. આ ગ્રંથને સો કઈ વાંચે, વિચારે અને પિતાના આત્મમરિમાં અજવાળાં પ્રગટ કરે એજ પ્રાર્થના. -પ્રકાશકે Page #37 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન લેખક શ્રી અગરચંદજી નાહટાએ આપેલી શ્રદ્ધાંજલિ જૈનધર્મમાં સર્વોચ્ચ સ્થાન તીર્થકરનું છે. જેનધર્મના નવકાર મહામંત્રમાં પ્રથમ અરિહંતને, તેના પછી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યું છે, કારણ કે સિદ્ધોને સ્વરૂપને બતાવનાર અરિહંત જ હોય છે, તેથી તેમને ઉપકાર સૌથી મહાન છે. આમ તે સિદ્ધ; બુદ્ધ અને મુક્ત એમ આત્માની સર્વોચ્ચ સ્થિતિ છે પરંતુ સિદ્ધને શરીર, ઈન્દ્રિયે વગેરે હેતું નથી, તેથી તેઓ કઈ પર પ્રત્યક્ષ ઉપકાર કરી શકતા નથી, જ્યારે અરિહંત-તીર્થકર પિતાની લાંબી આયુષ્ય મર્યાદામાં લાખો-કરોડે વ્યકિતઓને મોક્ષમાર્ગ બતાવે છે. તેનાથી અનેક વ્યક્તિઓ પ્રતિબંધ પામી “મોક્ષમાર્ગ પામે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ અથવા તીર્થની સ્થાપના કરવાને કારણે જ અરિહંતને તીર્થકર કહેવામાં આવે છે. તેઓ પિતાના પૂર્વજન્મમાં ગુણવાન વ્યક્તિએની ભક્તિ અને સેવા કરે છે તેના ફળ સ્વરૂપે સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરીને આત્મા ઉન્નતિમાં આગળ વધે છે, તીર્થકર પિતાના જન્મ પહેલાના આગલા ભવમાં “વીશ સ્થાનક કે ઓછા વત્તાની આરાધના કરે છે ત્યારે સર્વ જન કલ્યા ણની કામના અત્યંત તીવ્ર ભાવે કરે છે. તેથી તીર્થકર નામકર્મ જેવા મહાન પુણ્યદયને વિશિષ્ટ કર્મબંધ થાય છે. જેના પરિણામે ત્રીજા ભવમાં તે તીર્થકર બને છે. તેમનામાં એક વિશિષ્ટ પ્રકારની ગ્યતા હોય છે. જેથી ગર્ભ અને જન્મથી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લઈને અનેક અતિશય પ્રગટે છે. આગળ ચાલીને તેઓ સંન્યાસ અર્થાત્ સાધુધર્મની દીક્ષા લઈને સાધના કરે છે. પછી કેવળજ્ઞાન” પામીને સર્વત્ર વિચરીને ધર્મોપદેશ દેતા રહે છે. તેમની વાણીથી પ્રભાવિત થઈને હજારે લેકે સર્વ વિરતિ ધર્મ અને લાખ વ્યકિતઓ દેશવિરતિ ધર્મ તથા સમ્યગર્શન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ કરે છે. આવા મહાન ઉપકારી વ્યક્તિને સર્વોચ્ચ સ્થાન દેવું સર્વથા (૩યુnd) ગ્ય જ છે. તેમના પ્રવર્તિત તીર્થોને આચાર્ય સમંતભ સર્વોદયતીની જ સંજ્ઞા આપેલ છે. જૈન માન્યતા અનુસાર પાંચ ભરત પાંચ ઐરવતક્ષેત્રમાં ઉત્કર્ષ અને અપકર્ષ કાળને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. તે બન્ને મળીને કાળચક બને છે. પ્રત્યેક ઉત્કર્ષ અને અપકર્ષ કાળના ત્રીજા ચેથા આરામાં વીશ તીર્થકર જન્મ લે છે. આપણે લેકે જ્યાં રહીએ છીએ, ત્યાં દક્ષિણ ભરતક્ષેત્ર છે. અને વર્તમાનકાળ અવસર્પિણી અર્થાત ઉતરતે કાળ છે. તેને ત્રીજા આરાના છેલ્લા કાળમાં પ્રથમ તીર્થકર ભગવાન રાષભદેવ થયા, જેમણે વર્તમાન ભારતીય સભ્યતાને પાયે નાંખે. તેમના મોટા પુત્ર ભરત પ્રથમ ચક્રવર્તી થયા. તેમના નામ પરથી આ દેશનું નામ ભારતવર્ષ અથવા ભરતક્ષેત્ર પડયું. ભગવાન અષભદેવે પિતાની પુત્રીઓને લિપિ અને અંક અર્થાત્ લેખન અને ગણિતનું જ્ઞાન આપ્યું અને ચેસઠ કલાઓ શિખવાડી અને પુરૂષોને ૭૨ કલાઓ અથવા વિદ્યાઓ શિખવાડી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અસિ, મસિ અને કૃષિ અને સર્વ પ્રકારના જીવન ઉપયોગી હુનર શિખવ્યા તેથી અષભદેવ, આદિનાથ આદીશ્વર કહેવાયા. ભાગવત્ પુરાણમાં પણ તેમના અવતારને માનીને જૈન ધર્મના પ્રવર્તક તરીકે દર્શાવ્યા છે. ઋષભદેવ પછી અજિતનાથ આદિ વીશ તીર્થકર થયા. ત્યારબાદ ભગવાન અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થયા જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પિત્રાઈ ભાઈ હતા. * મહાભારતના યુદ્ધને જે ઈતિહાસ તરીકે માનવામાં આવે, તે ભગવાન નેમિનાથને પણ ઐતિહાસિક પુરુષ માનવા જ જોઈએ. પ્રાચીન આગમાં મહાભારત ગ્રંથનું નામ ઇતિહાસ તરીકે બતાવવામાં આવ્યું છે. મથુરાની આસપાસ ભગવાન નેમિનાથની થેલી એવી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે, જેની સાથે કૃષ્ણ અને બળશમ પણ આલેખાયેલ છે. આથી તેમના ઘનિષ્ટ સંબંધની પુરાતાત્વિક સાક્ષી પણ પ્રાપ્ત થાય છે. જેના આગમે અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન અરિષ્ટનેમિના મહાન ભક્ત હતા. નેમિનાથનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું. નેમ-રાજુલની ગાથા ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્રેવીસમા તીર્થંકર ભગવાન પરિષાદાનીય પાર્શ્વ નાથને તે બધા જ ઐતિહાસિક મહાપુરુષ માને જ છે. ભગવાન મહાવીરના નિર્વાણ પહેલાં ફકત અઢી વર્ષે જ ભગવાન પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા હતા. ભગવાન પાર્શ્વ નાથના સાધુ-સાધ્વી અને શ્રાવક, શ્રાવિકા ભગવાન મહાવીરના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સમયમાં વિદ્યમાન હતા. ભગવાન મહાવીરના પિતા અને મામા ભગવાન પાર્શ્વનાથના જ અનુયાયી હતા. દિ. દર્શનસાર ગ્રંથના અનુસાર તે મહાત્મા બુદ્ધ પણ પાર્થ પરંપરામાં જ પહેલાં દીક્ષા લીધી હતી. ભગવાન પાર્શ્વનાથ સમેતશિખર પર નિર્વાણ પામ્યા હતા. વીસ તીર્થકરમાં તેમની પ્રસિદ્ધિ સૌથી વધારે છે. દેશમાં પાર્શ્વનાથ મંદિર, તેમની મૂર્તિઓ સૌથી વધુ સંખ્યામાં પ્રસિદ્ધ છે. તેમના અંગેનાં તેત્રે અને સ્તવને વગેરે બધા કરતાં વધારે મળી આવે છે. ભગવાન પાર્શ્વનાથના કેટલાક સાધુ ભગવાન મહાવીરની પરંપરામાં સામેલ થઈ ગયા હતા. ભગવાન પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મનું પ્રવર્તન કર્યું હતું, જેમાંથી ચેથા યામ અપરિગ્રહ વ્રતમાં સંશોધન કરીને બ્રહ્મચર્યને ભિન્ન વ્રત બતાવીને ભગવાન મહાવીરે પંચમહાવ્રત રૂપી ધર્મને પ્રચાર કર્યો હતે. ઉત્તરાધ્યયનસૂત્રના જ ગૌતમસંવાદમાં પાર્થ અને મહાવીરની ધર્મ ભિન્નતા સ્પષ્ટ કરેલ છે. (યામ એટલે નિયમે, ) આજથી ૨૫૭૨ વર્ષ પહેલાં વીસમા તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ થયેલ હતું. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. ત્રીશ વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ કરીને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને સાડા બાર વર્ષ સુધી મહાન, (ટન) દુર્ગમ સાધના કરીને તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ચતુર્વિધ સંઘની સ્થાપના Page #41 -------------------------------------------------------------------------- ________________ - ૩૬ કરીને ત્રીશ વર્ષ સુધી અનેક સ્થાનમાં ધર્મપ્રચાર કરીને આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં મધ્યમ પાવા (પાવાપુરી)માં નિર્વાણ પામ્યા હતા. તેના ઉપલક્ષમાં ભારતભરમાં અને વિદેશમાં પણ તેમને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ મના વવામાં ઉજવવામાં) બાવી રહ્યો છે. ભગવાન મહાવીરનું જીવન અને તેમના ઉપદેશને સંબંધમાં અનેક ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે, પરંતુ તેમના પૂર્વભવે અંગે વિસ્તૃત વિવેચન પ. પૂજ્ય આચાર્ય દેવેશ વિધર્મસૂરિજીએ કર્યું છે તેટલું કેઈએ આજ સુધી કર્યું નથી, એ ઘણું જ હર્ષની વાત છે. તેમણે ગુજરાતીમાં ભગવાન મહાવીરના પૂર્વવત છવીશ ભના સંબંધમાં એક સ્વતંત્ર ગ્રંથ જ લખે છે. જે સને ૧૯૬૮ માં પ્રકાશિત થયું હતું. તેને હિન્દી અનુવાદ જ ૨૫૦૦ માં નિર્વાણ મહત્સવ પ્રસંગે પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. જો કે હિન્દી અનુવાદ જે થવું જોઈએ તે નથી થે. છતાં પણ હિન્દી પાઠકે માટે આ પ્રકાશન ઉપયોગી સિદ્ધ થશે. વાસ્તવમાં અનેક જન્મની સાધનાના ફળ સ્વરૂપે મહાપુરુષ બને છે, તેથી તેમને પૂર્વજન્મની કથા પણ જાણવી આવશ્યક છે. જૈનધર્મમાં સમ્યકદર્શનની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. તેથી તીર્થકરના પૂર્વ જન્મનું વર્ણન અહીંથી જ પ્રારંભ કરવામાં આવે છે, જ્યારે તેમને સર્વ પ્રથમ સમ્યદર્શન પ્રાપ્ત થયું હોય. (આમ તે અનાદિકાળથી Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવ અનંતભવ કરતે આવે છે. તેનું વર્ણન કરવું સંભવે જ નહીં) સમ્યફદર્શન પ્રાપ્ત થયા પછી તે જીવ થેડા ભે પછી વહેલું કે મોડે પણ મેક્ષ અવશ્ય પ્રાપ્ત કરશે જ એ નિશ્ચિત થઈ જાય છે. ભગવાન મહાવીરના પૂર્વભવેનું વર્ણન પણ ગ્રંથકારાએ ત્યારથી જ લખ્યું છે. આમ તે વચમાં નાના નાના ભા થયા પણ તે છેડીને વેતામ્બર સંપ્રદાયમાં નયસારથી લઈને મહાવીર સુધીને ર૭ ભવ માનવામાં આવ્યા છે, દિગમ્બર સંપ્રદાયમાં વીશ જન્મોની કયા પ્રસિદ્ધ છે, તે સિવાયના ભવ ભવેતામ્બર ગ્રંથમાં મળતા આવે છે. દિગંબર ગ્રંથમાં વચ્ચેના ભવને વધારે બતાવી સંખ્યા વધારી દેવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથમાં વેતામ્બર માન્યતા અનુસાર વર્ણન કરવામાં આવ્યું છે. - જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર નામકર્મનું ઉપાર્જન જે વિશેષ ધર્માચરણ દ્વારા થયું હોય છે તેને શ્વેતામ્બર ગ્રંથમાં “વીશસ્થાનક અને દિગંબર ગ્રંથમાં પડશકરણ કહેવામાં આવે છે “નાયાધમ્મકહાઓ” નામના છઠ્ઠા અંગસૂત્રમાં ભગવાન મહિલનાથના જીવન પ્રસંગમાં વીશસ્થાનકનું વર્ણન મળે છે, યથા - इमेहि य णं वीसाएहि य कारणेहिं आसेवियबहु. लीकएहिं तित्थयरनामगोयं कम्मं निव्वत्तिंसु त जहा. अरिहंतसिद्धपवयणगुरु थेर बहुस्सुए तवस्सीसु। वच्छल्ल य तेसि अभिक्ख णाणोवआगेय ॥१॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ दंसविणए आवस्सए अ सीलन्वए निरइयारं । खणलव तवच्चियाए वेयावच्चे समाही य ॥२॥ अपु०वनाणगहणे सुयभत्तो पवयणे पभावणया । एएहि कारणेहि तित्थयरत्तं लहइ जीओ ॥३॥ પ્રસ્તુત ગ્રંથના ૧૭ મા પ્રકરણમાં આ વીશ . પદો અથવા સ્થાનકેનું વિવેચન પૂજ્ય આચાર્યશ્રીએ કર્યું છે. તે આ ગ્રંથના ૧૮૨ થી ૨૦૬ પૃષ્ઠમાં છાપ્યું છે. દિગંબર અને તામ્બર બંને સંપ્રદાય અનુસાર ઉમે . સ્વાતિના તત્વાર્થસૂત્રમાં ૧૬ કારણેને ઉલેખ થયે છે.. दर्शनविशुद्धिविनयसमपन्नता शीलवतेष्वनतिचारोऽ भीक्ष्णंज्ञानोपयोगसंवेगो शक्तिस्त्यागतपसीसंधसाधु समाधियावृत्यकरणमहदाचार्य बहुश्रुतप्रवचनभक्ति. रावश्यकापरिहाणिमार्गप्रभावनाप्रवचनवत्सलत्वमिति तीर्थ कृत्वस्य. વાસ્તવમાં જ્ઞાતાસૂત્ર અને તત્વાર્થમાં કઈ તાવિક ભેદ નથી. જ્ઞાતાસૂત્રની સિદ્ધવત્સલતા, રવિરવત્સલતા, તપસ્વીવત્સલતા અને જ્ઞાનગ્રહણ એ ચાર પદ અધિક છે. તેમાંથી જીવને સમાવેશ, અહંદુભકિત આચાર્યભક્તિ અને બહુશ્રુતભક્તિમાં તથા અપૂર્વ જ્ઞાનગ્રહણનું અભિક્ષણ જ્ઞાને પગમાં સમાવેશ થઈ જાય છે. વેતામ્બર સમાજમાં વીશ Page #44 -------------------------------------------------------------------------- ________________ પદની આરાધના વીશસ્થાનક તપના દ્વારા કરવામાં આવે છે, અને દિગંબર સમાજમાં પ્રત્યેક ભાવમાં પડશે કારણેની આરાધના સેળ દિવસે માં-પ્રતિદિન એક એક કારણને લઈને કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે: “વેરાવળ તિરથ રંજાના નિવવા અર્થાતવૈયાવચ્ચ-સેવાથી જીવ તીર્થકર નામશેત્ર ઉપાર્જન કરે છે બૌદ્ધ ગ્રંથમાં પણ બુદ્ધત્વ પ્રાપ્તિના કારણેની ચર્ચા જોવા મળે છે, દીઘનિકાય આદિ બૌદ્ધ ગ્રંથમાં મહાપુરુષોના બત્રીસ લક્ષણ બતાવવામાં આવ્યા છે. આ બત્રીસ લક્ષણ જે પૂર્વકૃત કર્મો દ્વારા પ્રાપ્ત થાય છે. તેની સંખ્યા દીર્ઘનિકાયમાં વીશ જ બતાવવામાં આવી છે. પ્રાચીન પાલી સાહિત્યમાં બારપારમિતાઓને ઉલ્લેખ મળતું નથી. આગળ ચાલીને ૧૦ પારમિતાઓનું વિવેચન જોવા મળે છે. બૌદ્ધ સાહિત્યના વિશિષ્ટ જૈન વિદ્વાન ડે. ભાગચંદ જેને તુલના કરીને લખ્યું છે કે જેનધર્મ અને બૌદ્ધ ધર્મમાં વર્ણવેલું તીથ કરત્વ અને બુદ્ધત્વ પ્રાપ્તિના નિમિત્તોને તુલનાત્મક દષ્ટિથી જેવાથી સ્પષ્ટ આભાસ થાય છે કે એક બીજાની પરંપરાથી બને સારી રીતે પરિચિત રહ્યા છે. દીઘનિકાયમાં ઉલેખિત નિમિત્ત પરસ્પર મિશ્રત્વ છે. જ્યારે અભિધર્મવિનિશ્ચય સૂત્રમાં તે અપેક્ષાકૃત અધિક સ્પષ્ટ છે. બંનેની પરંપરાઓને જેન પરંપરા સાથે મેળવવાથી જૈન પરંપરા ઘણી પ્રાચીન જોવા મળે છે, બૌદ્ધ પરંપરામાં બારમિતાએનું આલેખન ઉત્તરકાલીન છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્વેતાંબર અને દિગંબર બ ંને સંપ્રદ્યાયના ગ્રંથામાં એવા સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ જીવાના કલ્યાણની કામના અર્થાત્ ઉત્કટ ભાવનાથી તીથ કર જેવી જ મહાન પદ્મવીની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ દેવચંદ્રજીની સ્નાત્રપૂજામાં ખૂબ જ સરળ શબ્દોમાં લખ્યું છે ઃ વિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવ દયા મન ઉલ્લુસી; લદ્ધિ પરિણામ એહવું ભલું, નિપજાવી જિનપદ નિરમલ, વાસ્તવમાં ચાર ઘનઘાતી કર્માંના ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળર્દન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તીર્થંકર સ્થળે સ્થળે વિચરીને ઉપદેશ દે છે. પૂર્વજન્મમાં જે તીર્થંકર નામ ગોત્ર કર્મના બંધ કર્યાં છે. તેને જ ભોગવતા રહે છે બંધના સમયે જે સર્વ જીવાના કલ્યાણની ઉત્કટ ભાવના હતી, તેના ફળ સ્વરૂપે સર્વાદયતી'નું પ્રવર્તન કરે છે. સર્વ જીવોને ક્લ્યાણુમાગ બતાવે છે અને તેમાં પ્રવૃત્તિશીલ અનાવે છે. ભગવાન મહાવીરના જીવનમાં ખૂબ જ કષ્ટ આવ્યા હતાં, તે તેમના પૂર્વ ભવોનાં ફળરૂપે સમજવાં જોઈએ. આ ષ્ટિથી તેમના પૂર્વભવાને સારી રીતે જાણવા જરૂરી છે. તેમના જીવે પૂર્વ જન્મમાં અનેક ચડતી પડતી જોઈ છે, શુભાશુભ કર્મોના બંધથી તેમને બેવાર નરકમાં પણ જવુ પડયુ હતુ, અનેક વખત તાપસ બનવું પડ્યું અને તેમાં જે પુણ્ય આચર્યું તેના ફળ સ્વરૂપે દેવગતિમાં ગયા. તેમના Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવમાં નયસારના છ મુનિઓના સત્સંગ અને ઉપદેશથી સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું. પછી મરિચિના ભવમાં શુદ્ધ સંયમ પાલન નહીં કરી શકવાથી ત્રિદંડ તાપસ બન્યા. તેના જ સંસ્કારે આગળ કેટલાય જન્મ સુધી તાપસી દીક્ષા લીધા કરી. “કલ્પસૂત્ર આદિમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન ઋષભદેવે ભરતના પૂછવાથી કહ્યું હતું કે, “મરિચિને જીવ આગળ ચાલીને ૨૪મા તીર્થંકર થવાને છે તે ચક્રવતી અને વાસુદેવ પણ થશે, ભરત ચક્રવર્તીએ રાષભદેવે કહેલી વાત મરિચિને સંભળાવી અને ભાવિ તીર્થકર રૂપે તેમનું આદર્શ સન્માન કર્યું. કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને મરિચિને પિતાના કુળનું ઘણું અભિમાન થયું. તે જ કારણે તેમને ભિક્ષુક કુળમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થવું પડ્યું. મરિચિએ કપિલને “મારી પાસે જ ધર્મ છે એમ કહેવાથી ઉસૂત્ર-પ્રરૂપણ કરી તેના જ ફળ સ્વરૂપે અનેક ભવ કરવા પડ્યા. મિથ્યાત્વદશા પ્રાપ્ત થઈ અર્થાત્ કર્મોનાં ફળ તે તીર્થંકરના જીવને પણ ભેગવવાં જ પડે છે. પૂર્વ જન્મમાં ભગવાન મહાવીરના જીવે જે શુભાશુભ ઘટનાઓ બની, તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં વિદ્વાન આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ કરી છે. જેનાથી વાચકોને ઘણું જ અગત્યનું જ્ઞાન મળે છે પરિશિષ્ટમાં ભગવાન મહાવીરનું પણું સંક્ષિપ્ત વૃત્તાંત અને તેમના ઉપદેશ વચનેને છાપીને ગ્રંથને પૂર્ણ કરવામાં આ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ - પૂજ્ય આચાર્ય શ્રી જૈન ધર્મ દર્શન અને કર્મ સિદ્ધાંતના ઉલ્લેખનીય વિદ્વાન છે. તત્વજ્ઞાનના શ્રેષ્ઠ પ્રવચનકાર પણ છે. તેમણે ખૂબ સુંદર અને મધુર શૈલીમાં ભગવાન મહાવીરના પૂર્વ જન્મનું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં કર્યું છે. તેનાથી વાચકો બેધ ગ્રહણ કરીને ખરાબ કાર્યોથી બચે અને સારા કાર્યોથી પ્રવૃત્ત બને. એ જ પ્રસ્તુત ગ્રંથ લખવાને ઉદ્દેશ્ય છે. ભગવાન મહાવીરની જેમ આપણે પણ મહાવીર બનીએ એ શુભ કામના સાથે મારું વકતવ્ય સમાપ્ત કરું છું. . –અગરચંદ નાહટા માગશર સુદ ૧૪ સં. ૨૦૩૧ બીકાનેર (રાજસ્થાન) Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વિદ્વાન લેખક શ્રી મનસુખલાલ મહેતાએ આપેલી શ્રદ્ધાંજલિ (પ્રથમવૃત્તિ ઉપરથી ઉદધૃત) આમ્રવૃક્ષ પર કેરી પાકીને તૈયાર થાય ત્યારે તેના રૂપ-ગુણની સમૃદ્ધિથી આકર્ષાઈને આવનારા પ્રશંસકેની પ્રશંસામાં, માત્ર તેના વર્તમાન લાવણ્ય અને સુગંધની જ પ્રશંસા હોય છે. પરંતુ એ કેરી જે વૃક્ષ પર તૈયાર થયેલી હોય છે, તે વૃક્ષને એ કેરી તૈયાર થતાં પહેલાં શી શી વિટંબણુ અને વ્યથા સહન કરવો પડયા હશે, તેને તેઓને ભાગ્યે જ ખ્યાલ આવે છે. આમ્રવૃક્ષના ફળની બાબતમાં તે આમ કરવું કદાચ પરવડે, કારણ કે માનવીને તે તેના વર્તમાન રૂપ-લાવણ્ય-સ્વાદની સાથે જ સંબંધ હોય છે. પરંતુ જેને આપણે આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર તરીકે માનીએ છીએ, તેમજ જે મહાન વિભૂતિએ જીવમાત્રને અભય આપ્યું, ચક્ષુ આપ્યાં, માર્ગ બતાવ્યું, શરણ આપ્યું, બોધ આપે અને ધર્મ આ એવા ધર્મદાતા, ધર્મદેશક, ધનાયક, ધર્મસારથિ અને ધર્મક્ષેત્રના ચક્રવતી એવા શ્રમણ ભગવાન મહાવીરનું માત્ર જીવન જાણીને આપણને તૃપ્તિ થતી નથી. મહાવીરે આ બધું કઈ રીતે પ્રાપ્ત કર્યું હશે? અને એ પ્રાપ્ત કરતાં પહેલાના ભામાં તેમના જીવે કેવી કેવી સાધના કરી હશે! કેવા કેવા દારુણ કષ્ટ અને અસહ્ય વેદનાઓમાંથી પસાર થવું પડયું હશે? Page #49 -------------------------------------------------------------------------- ________________ આ બધું જાણવા અને સમજવાની ઈચ્છા સ્વાભાવિક રીતે દરેક મુમુક્ષુને થયા વિના ન જ રહે. પ. પૂ. આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ સાહેબે આવા જિજ્ઞાસુઓની ઈચ્છા તૃપ્તિ અર્થે “શ્રમણ ભગવાન મહાવીરને આ અમૂલ્ય ગ્રંથ તૈયાર કર્યો છે. તત્વજ્ઞાન ભરપૂર તેમના વ્યાખ્યાને જેમ વિશાળ શ્રોતા સમુદાયના એક અદ્ભુત આકર્ષણ રૂપ બની રહે છે. તેમ આ ગ્રંથની તેમની લેખન શૈલીમાં રહેતી સરળતા, સચેટતા સ્પષ્ટતા અને વસ્તુ નિરૂપણ કરવાની અને ખી પદ્ધતિ કેઈપણ સંપ્રદાયના વાચક વર્ગ માટે અદ્દભુત આહ્લાદ રૂપ બનશે તેમાં મને કશી જ શંકા નથી. ભગવાન મહાવીરના ભૂતકાલીન છવીસ જેનું સિંહાવલોકન કરતાં પૂ. આચાર્યશ્રીજીએ, એ જીવની કયાં કયાં કેવી ખલનાઓ થઈ, તેમ જ કયા ક્યા સદ્દગુણેની પારમિતા અર્થાત્ પારંગતતા સંપાદિત કરી, તેનું અત્યંત મને વેધક અને ઉપદેશ પ્રચૂર વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં આપ્યું છે. એટલે એક રીતે તે, આ ગ્રંથ મહાપુરુષની સાધક અવસ્થામાં અપૂર્ણતાઓ અને તે અપૂર્ણતાઓ ઉપર તેમણે કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો, તેના સળંગ ઈતિહાસ રૂપ બની જાય છે. - ભગવાન મહાવીરની છેલા તીર્થંકરને ભવની અપૂર્વ સાધના અને તે દરમિયાન તેમને થયેલા અનેક ઉપસર્ગોનું વર્ણન વાંચતાં આપણું રૂંવાડા ખડા થઈ જાય છે, અને આપણામાં એક પ્રકારની હતાશા ભરી લાગણી ઉત્પન્ન થાય Page #50 -------------------------------------------------------------------------- ________________ છે કે, અહ અહા ! એવું મહાન તપ આપણુથી આ કાળમાં તે શી રીતે થાય? એવા એવા ઉપસર્ગો આપણે કઈ રીતે સહન કરી શકીએ ? પરંતુ આ ગ્રંથ દ્વારા ભગવાન મહાવીરના પૂર્વ જન્મને ઈતિહાસ જાણવાથી આપણે આવી હતાશા ભરી લાગણીના ચૂરેચૂરા ઊડી જાય છે. આચાર્ય મહારાજશ્રીએ ગ્રંથની શરૂઆતમાં જ આ બાબત અંગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કેઃ “ભગવાન મહાવીરને આત્મા અનાદિકાળની અપેક્ષાએ તે આપણું જેવા કર્મના આવરણ વાળે, અશુદ્ધ, સંસારવતી ચોરાશી લાખ જીવનિ કિંવા ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા હતો.” આ ગ્રંથનું બીજું વિશેષ મહત્ત્વ એ છે કે, ભગવાન મહાવીરના ભૂતકાલીન જુદા જુદા ભામાં થયેલ ઉલ્કાન્તિઅપકાતિના પ્રસંગોની સાથે સાથે એ પ્રસંગને અનુરૂપ એવું ધર્મશાસ્ત્રોનું તત્વજ્ઞાન પણ વણી લેવામાં આવ્યું છે. આ રીતે જૈનધર્મને લગતાં અનેક વિષયેનું નિરૂપણ એવી તલસ્પર્શી અને રેચક ભાષામાં થયેલું છે કે જેથી દરેક વાચકને વિના મુશ્કેલીએ ખાતરી થઈ જાય છે કે શાવારા સનધુરાર રિપુરાબર અર્થાત્ આત્મા જ પિતાને બંધુ અને આત્મા જ પિતાને દુશ્મન છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન મહાવીરના તીર્થંકર થવા પહેલાંના ભૂતકાલીન મુખ્ય છવીસ ભવીનું વર્ણન આપવામાં Page #51 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. સમગ્ર રીતે આ બધા ભવોનું વર્ણન વાંચતાં આપણે પર જે એક અવિચ્છિન્ન છાપ પડે છે તે એ છે કે, જે અનન્ત આત્માઓ વર્તમાન કાળે સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે, તેઓ સોને પણ મુક્તાવસ્થા પ્રાપ્ત કર્યા પહેલાં સંસાર પરિભ્રમણ અને જન્મ-મરણના અનેક ચક્રમાંથી પસાર થવું પડયું હોય છે, જે વિષય-કષાયે માનવ જાતને વર્તમાનકાળે પીડા ઉપજાવી રહ્યાં છે, તેવા જ વિષયકષાયેની આળપંપાળમાંથી મુક્ત આત્માઓને પણ એક વખત પસાર થવું પડ્યું હતું, એ હકીક્ત સમગ્ર માનવજાત માટે અત્યંત આશ્વાસનરૂપ બની રહે છે. ગમે તેવા પાપીમાં પાપી આત્માને પણ, જે ભવી આત્મા હોય તે જૈનદર્શન તેની મુકિતને હક્ક સ્વીકારે છે. બ્રાહ્મણ સ્ત્રી, બાળક અને ગાયની હત્યા કરનાર દઢપ્રહારી જેવા મહાપાપી માનવીએ પણ તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરી એ હકીકત મુદ્રમાં કુદ્ર અને પામરમાં પામર માનવીમાં પણ એક નવી જાતની ચેતના ઉભી કરે છે. - જે પળે માણસના મનમાં “હું” અનંત ઐશ્વર્યને માલિક છતાં કર્મની પરાધીનતાના કારણે પામરને પામર બની ગયું છું. મારે દેહ અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે, હું તન્ય સ્વરૂપ છું. અને શરીરાદિ પદાર્થો તે અનિત્ય તેમ જ નાશવંત છે, એવું ભાન ઉત્પન્ન થાય, ત્યારે મહર્ષિ હરિભદ્રસૂરિજીએ ગબિંદુમાં કહ્યું છે તેમ, એક તરફથી આત્માના ઉપર મેહનો પ્રભાવ ઘટવાને આરંભ થાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અને ખીજી તરફથી માહના ઉપર આત્માનું દબાણુ થવુ શરૂ થાય છે. આ પરિસ્થિતિ પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસના પ્રારભ થઈ જાય છે. ભગવાન મહાવીરના ભૂતકાલીન છવ્વીસ ભવા પૈકી મરિચિ રાજકુમારના ત્રીને ભવ, વિશ્વભૂતિ રાજકુમારને સેાળમે ભવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવના અઢારમાં ભવને ઇતિહાસ ખાસ સમજવા જેવા છે. આચાર્ય મહારાજશ્રીએ આ ત્રણેય ભવા ઉપરનું વિવેચન અને સમાલોચના બહુ વિસ્તૃત રીતે કરેલ છે, વર્તમાનકાળે માનવજાતિમાં પ્રવતી રહેલ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ રોગનું નિદાન તેમજ નિવારણુ ભગવાનના ભૂતકાલીન આ ત્રણે ભવામાંથી માનવજાતિને પ્રાપ્ત થાય તેવું છે. તેથી કરીને આ ગ્રંથના વાચકોને ભગવાનના આ ત્રણેય ભવે વિષેના વર્ણનના અત્યંત મનન અને ચિંતનપૂર્ણાંક અભ્યાસ કરવાની હું ભલામણુ કરું છું. ત્રીજા ભવમાં રિચિએ જ્યારે જાણ્યુ કે તેના જ આત્મા આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચાવીશીના ચાવીસમાં તીથર થશે. તેમજ ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ અને પ્રિયમિત્ર નામના ચક્રવતી થશે, ત્યારે તેના મનમાં એક પ્રકારના અહુ ભાવની લાગણી ઉત્પન્ન થયા વિના ન રહી. આ હકીકત જાણ્યાં પહેલાં પણ દીક્ષા લીધા બાદ પરીષહા સહન કરવાની અશક્તિના કારણે, તેણે સંયમ પાલનના નિયમા ઢીલા કર્યાં હતા, પણ તેમ છતાં તેની ધર્મ શ્રદ્ધા અખંડિત હતી. કોઇપણ વ્યકિત આચારથી પતિત થવા છતાં જે તેની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રદ્ધા અખંડ હોય તે અમુક સજોગામાં તે વસ્તુ ક્ષમ્ય છે પરંતુ શ્રદ્ધાથી પતિત થવું એ વસ્તુ જીવના માટે ભારે ખતરનાક છે. આવા વિવેકભ્રષ્ટ થનાર માનવીનું પછી અનેક રીતે પતન થાય છે. મરિચિમાં અહંભાવ પ્રગટ થયા પછી એક પગલુ તે ચૂક્યા અને શ્રદ્ધાના દીપને બુઝાવી તેના થનાર શિષ્ય કપિલને કહ્યું કે ‘સાધુના માર્ગમાં પણ ધમ છે, અને મારા માર્ગોમાં પણ ધર્મ છે.' આ રીતે સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરવાના કારણે ભગવાનના આત્માએ દીર્ઘ સ ંસાર ઉપાર્જન કર્યાં અને તે પછીના ખાર ભુવા પયંત તેમનું ઠેકાણું ન પડયુ’. માચાર ભ્રષ્ટતા કરતાં ઉસૂત્ર પ્રરૂપણામાં અનેક ગણું વધારે પાપ છે. ભગવાનના આત્માએ સેાળમા ભવે ભરતક્ષેત્રના રાજગૃહ નગરમાં વિશ્વની રાજાના બંધુ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ લીધેા. સંસારના કાવાદાવા, કપટબાજી અને છલ પ્રપંચના કારણે અસહ્ય આધાત થતાં વિશ્વભૂતિએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યાં અને તેનું સુ ંદર પાલન પણ કર્યું. સાથે સાથે એક એક મહિનાના ઉપવાસ પણ ર્યાં. આ રીતે, એ ભવમાં તેણે મહાન તપ કર્યું. પણ નિમિત્ત મળતાં ભાન ભૂલીને ચિંતામણિ રત્નરૂપ તપના ફળને કાણીકેાડીના અદલામાં વેચી માર્યું. તપની મહત્તા અને ચાગ્યતા વિષે જૈન દર્શનમાં ઘણી ઘણી વાતા કહેવાયેલી છે. પૂર્વ કર્માંને ખાળવામાં તપ પ્રજવલિત અગ્નિ રૂપ છે. તપના સાચા હેતુ જીવનમાં ઊંડા Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉતરીને જીવનને અંતર્મળ ફેંકી દેવાનું છે. “કલેશને નબળા પાડવા અને સમાધિના સંસ્કારે પુષ્ટ કરવા માટે તપનું ખૂબ પ્રજન છે” એમ પતંજલીએ યેગશાસ્ત્રમાં કહ્યું છે. મહર્ષિ પતંજલીએ આ રીતે તપને માત્ર ક્રિયાગ કહ્યો અને તેથી જ તેણે ક્રિયાગથી જુદો રાગ સ્વીકાર પડે છે. જેના દર્શનમાં તપની ખાસ વિશિષ્ટતા એ છે કે આપણે તપની વ્યવસ્થામાં ક્રિયાગ અને જ્ઞાન બંનેને સમાવેશ થઈ જાય છે. જેના દર્શનમાં તેથી જ તપના બાહ્ય તેમજ અત્યંતર એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. અને ક્રિયાની સાથે સાથે જીવનશુદ્ધિના આવશ્યક તમામ નિયમને તેમાં સમાવેશ થઈ જાય છે. પરંતુ તપની સાથેસાથે સંયમ–ત્યાગ–વિવેક માટે પણ જેના દર્શને બહુ ભાર મુક્યું છે. ત૫ કરનાર સાધકની સંકલ્પ શકિત મેટા પ્રમાણમાં વધી જાય છે. પણ જો તપની સાથે સંયમ, ત્યાગ અને વિવેકને અભાવ હોય તે એજ તપ આત્માને ઉર્ધ્વગતિમાં લઈ જવાને બદલે અર્ધગતિમાં લઈ જવાના નિમિત્તરૂપ બની જાય છે તે જેલેક્ષા પ્રાપ્ત કરનાર, ભગવાન મહાવીરના એક વખતના શિષ્ય ગૌશાળાએ તપ દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત તે કરી, પણ એજ સિદ્ધિઓ તેના અનેક ભવ જમણના કારણ રૂપ બની ગઈ વિશ્વભતિએ તપ દ્વારા સિદ્ધિ તે પ્રાપ્ત કરી, પણ પિતાના સંસારી પિતરાઈ ભાઈ વિશાખાનંદીના અસભ્ય વર્તનના કારણે તેણે નિયાણું બાંધ્યું કે: સંયમ ગ્રહણ કર્યા બાદ Page #55 -------------------------------------------------------------------------- ________________ આજ સુધી કરેલી મારી તીવ્ર તપશ્ચર્યાના ફળમાં મને હવે પછીના ભાવમાં એવું કાંયિક બળ પ્રાપ્ત થાઓ કે મારી હાંસી કરનાર વિશાખાનંદીને ઠેકાણે કરી શકું.” નિયાણું બાંધવું એ એક ઉગ્ર પ્રકારનું પાપ છે એટલું જ નહિ પણ જીવનમાં નિયાણુની વૃત્તિ પ્રગટ થવી એ પણ એક પ્રકારનું પ્રબલ ભાવ પાપ છે. ભગવાનને આત્મા સત્તરમા ભાવમાં દેવલોકમાં રહી અઢારમા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ્ય, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અમાપ શકિત, વિશાળ સત્તા, વિપુલ વૈભવ અને ભૌતિક સુખના અનેક સાધને પ્રાપ્ત કર્યા પછી, રાશી લાખ વર્ષ સુધી ભેગેપભેગમાં તે રચ્યા પચ્યા રહ્યા અને પરિણામે જે કર્મ બંધ થયે તેને એ જીવને ભારે ઉગ્ર દંડ આપ પડે. ત્રિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુ બાદ ભગવાનને આત્મા ઓગણીસમાં ભવે સાતમી નરકમાં ગયે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે વીસમા ભવે તિર્યંચનિમાં સિંહ તરીકે તેને જન્મ થયે. અને તે પછી–એકવીસમા ભવે પાછે તે જીવ ચેથી નરકમાં ઉત્પન્ન થયે. આ રીતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ વખતે જે કર્મો બાંધ્યાં તેની ભારે શિક્ષા અસંખ્યાતા વરસ સુધી સહન કરવી પડી. તે પછી ઉત્તરોત્તર એ આત્માને વિકાસ થતો રહ્યો અને સત્તાવીસમા ભવે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. કઈ મહાન તત્વ કયાંક કહ્યું છે કે your joy is your sorrow unmasked' ella's Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સુખાની ભીતરમાં મહાન શાકરૂપી અગ્નિની પ્રચંડ જવાલાએ ન જોઇ શકાય એ રીતે રહેલી જ હાય છે.' ચારાશી લાખ વર્ષના અત્યંત વૈભવ અને રગરાગ આસક્તિ ભરેલા એકધારા જીવન પછી, અસંખ્યાત વસા સુધી તેની અત્યંત કારમી શિક્ષા ભાગવવી પડી. આત્માના ઊંડાણમાંથી ઉત્પન્ન થતાં આનંદ–સુખ-શાંતિ-સમાધિ એજ સાચાં છે. બાકી પર પદાર્થોના સ’ચેાગથી જીવને જે સુખને અનુભવ થાય છે તે માત્ર ભ્રમ અને મિથ્યા કલ્પના છે, એટલું જ નહિ પણ પરિણામે દીર્ઘકાળ સુધી અત્યંત દુઃખ અને કલેશ આપવામા નિમિત્તરૂપ બને છે. માનવજાતે ભોતિક સુખાથી જ ડરવાનું અને દૂર રહેવાનુ છે, કારણ કે માનવ સ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અશા છે, તેને ઉત્તેજનાર વસ્તુ ભોતિક સુખા છે, ત્યારે માનવ સ્વભાવમાં જે કાંઈ સબળ અને અચળ અંશે છે, તે તે આધાત અને વેદના દ્વારા પ્રકાશ પામે છે. સ'સારની પ્રવૃત્તિમાં રચીપચી રહેલા જીવને નિઃત્તિના માર્ગ બતાવતા, દુખિયાને દિલાસો આપતા, નિરાશ થયેલા જીવાને આશા આપતા, પામર જીવાનો પામરતાને છેઃ શ્વેતા અને આધ્યાત્મિક ચિંતનના પુણ્યમા દર્શાવત આ ગ્રંથ જડવાદના યુગમાં એક આશીર્વાદ રૂપ થશે તે માટે મને કશી શંકા નથી. આવા સર્વોત્તમ ગ્રંથ તૈયાર કરવા માટે હું પૂ. આચાર્યં શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજ સાહેબને કેટિકોટિ વંદન કરવા પૂર્વક ધન્યવાદ આપું છું. Page #57 -------------------------------------------------------------------------- ________________ અને વાચકે ભગવાન મહાવીરના પાછલા ભવેના જીવન પ્રસંગેનું ચિંતન-મનન કરીને પિતાને જીવનપંથ પણ નિર્મળ અને ઉજજવળ બનાવવા કટીબદ્ધ થઈ તે દિશામાં પુરુષાર્થ કરે એમ ઈચ્છું છું. પ્ર”ન : ભરતક્ષેત્રનું નાન ભરત ચર્વર્તી ઉપરથી પડ્યું એમ કહેવામાં આવ્યું છે. પણ તે ખાસ વિચારણા માગે છે. જે એ માન્યતા સ્વીકારીએ તો ક્ષેત્રનાં નામો શાશ્વત હોય છે એમ જે કહેવાય છે તેનું શું ? યશોદેવ સૂરિ ૨૦૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ રમપાકે પરમપૂજ્ય માતુશ્રી સ્વ. લીલાવતીબેન મણલાલ સુતરીયા અને સ્વ. મહેન્દ્રભાઈ મણીલાલ સુતરીયાની સ્મૃતિમાં તેમનાં સર્વ કુટુમ્બીજને તરફથી ગંથ સમર્પણ – સરલાબેન મહેન્દ્રભાઈ સુતરીયા સંજય મહેન્દ્રભાઈ સુતરીયા ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ સુતરીયા સુજાતા કેતનભાઈ શાહ ડે. વિદભાઈ મણીલાલ સુતરીયા ડે. હંસાબેન વિનોદભાઈ સુતરીયા સેજલ | વિનોદભાઈ સુતરીયા શિતલ વિનોદભાઈ સુતરીયા સુનંદાબેન અરૂભાઈ પથીવાલા ભારતીબેન કિર્તિપાલ શાહ Page #59 -------------------------------------------------------------------------- ________________ એ બેલ જેઓએ પોતાના જીવનને જૈન ધર્મની આરાધનાથી શણગાર્યું અને આજે અમારા જેવા મળકાને પ્રેરણાદાયી પાથેય રૂપ બન્યું છે. તેવા સ્વ. લીલાવતીબેનના જન્મ અમદાવાદની ગુસાપારેખની પોળના કુલીન અને ધર્મ શ્રાવક કુટુંબમાં થયા હતા. પિતાશ્રીનું નામ માધવલાલ હીરાચંદ શાહ અને માતુશ્રીનું નામ સાકુબેન હતું. જીવનના વિકાસમાં પ્રાથમિક આલબના હતાં નિયમિત દેવ-ગુરુ ધર્મની આરાધના, અભક્ષ્ય અન તકાયાદિ પાપપેાષક આહારને ત્યાગ, તેમના લગ્ન (સ્વ. ડાહ્યાભાઈ સુતરીયા અને મેતીબેન ડાહ્યાભાઈ સુતરીયાના · સુપુત્ર) શ્રી મણીભાઈ સુતરીયા સાથે થયેલાં, સાસરે પણ શુભ આલંબનેાને મળે ધાર્મિક સ ંસ્કારો દૃઢ થતા ગયા. તેમની ૨૮ વર્ષની વયે તેમના પતિ મણીભાઈનું અવસાન થયું! ધર્મે જેમને ટકાવી રાખ્યા હતા, તેમણે સુખ સગવડ માન-માયાને બાજુમાં મુકી, વૃદ્ધ સાસુ-સસરા સમગ્ર કુટુંબની સેવા અને વૈયાવચ્ચ કરતાં બાળકને આચરણ દ્વારા ઉચ્ચ સંસ્કારો રેડયા, તેમના જીવનની ઇમારત ધર્મના પાયા પર ચાઇ-ધાર્મિક વાંચન અને અનુષ્ઠાને જિગીના અંતિમ દિન સુધી ટકાવી રાખ્યા, યથાશકય સુપાત્ર દાન, ભક્તિ-સેવા-વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણુ આ ખધુ એમના જીવનમાં વણાઈ ગયું હતું. ઉપધાન તપ, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શ્રી સિદ્ધક્ષેત્રમાં ચોમાસુ, શ્રી નવપદજીની ઓળી, અનેક છઠ્ઠ, અઠ્ઠમ-અડ્ડાઈ ગડિયા-બગડિયા ભવ-આલેચના ઈત્યાદિ વિશિષ્ટ તપે તેમના આંતર જીવનને પવિત્ર અને નિર્મળ બનાવ્યું હતું-સમતા, સહનશીલતા તથા સહિષ્ણુતા, દેવ ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ વગેરે સદ્દગુણેથી જીવન સંસ્કારી બન્યું હતું. તેમના બાળકે આ સંસ્કારની સહાયથી અનાદિ અનંત દુઃખોથી ભરેલા સંસાર સાગરને પાર કરવા (પુરુષાથી) પ્રયત્નશીલ બન્યા, તેમના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈને વિતરાગ પરમાત્મા પર અનન્ય શ્રદ્ધા હતી. વાત્સલ્ય મૂર્તિ મા અને પુત્રમાં સામ્ય હતું. તેમને સ્વભાવ પરોપકાર, સરળતા, નિસ્વાર્થ વૃત્તિથી ઝળહળતું હતું આખું કુટુએ તેમનું અત્યંત જણ છે. તેમના આદર્શ અને ધર્મ ભાવનાને અંતરમાં જાગૃત રાખવા તેને અભિવ્યકત કરવા અમને કાંઈક કરવાની પ્રેરણા જાગી. તેવામાં અમારા અનન્ય સ્નેહી પરમપૂજ્ય આચાર્યશ્રી સાહેબજી ધર્મસૂરીશ્વરજી મહારાજનું “શ્રી મહાવીર સ્વામી પ્રભુના ૨૬ ભવનું આ પુસ્તક વાંચવા આપ્યું, જેને આદર્શ પણ પ્રભુની આજ્ઞાને લાયક બનવાને છે. - આ પુસ્તક માંહ્યલાને જગાડી ગયું. ! દરેક જીવે અકથ્ય, અસહ્ય, અનંત આપત્તિઓને ભોગ બને છે અને એમાંથી છૂટવા માટે સાચે માર્ગ બતાવનાર કેઈ ખરેખર ઉપકારી હોય તે એક વીતરાગનું જ મહાન શાસન છે. એવી અનુભૂતિ થઈ માનવ ભવને પામીને જીવનું કઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર કન્ય હાય તા અજ્ઞાન-માહુના નાશ કરવાનું! કેમ અંગે એટલું સરળતાથી સમજાવ્યું છે કે આત્માને તે અત્યંત દૃઢ રીતે સમજાઈ જાય. ભવિષ્યના જન્માને ટાળવા માટે કે આ જન્મને સુધારવા માટેના કળાધામ જેવું આ પુસ્તક છપાવવાની પ્રેરણા થઇ-શુભ વિચાર આન્યા. પરમપૂજ્ય આચાય મહારાજ શ્રી શ્વરજી મહારાજને અમે અમુક પુસ્તક વિનતિ કરી, તેઓશ્રીએ સહાનુભૂતિ આપ્યો તેથી ઘણે। આનંદ થયા છે, આભારી છીએ. વિજય યશેદેવસૂરી માટે લાભ આપવા સાથે અમને લાભ અમે તેઓશ્રીના સહૃદયી સ્નેહીઓ! વાંચન-મનન કરી પેાતાના જીવનમાં જ્ઞાન–રસના લાભ ઉઠાવશે એવી આશાપૂર્વક અમે અહીં વિરમીએ. તા. ૧-૧૧-૮૬, અમદાવાદ લી. સ્વ. લીલાવતીબેનના અને સ્વ. મહેન્દ્રભાઇના ઋણી પરિવારના જય જીનેન્દ્ર Page #62 --------------------------------------------------------------------------  Page #63 -------------------------------------------------------------------------- ________________ Fඇදදදදදදදදදදදදදදදදදදදානි ඉපදදදදදදදදදදදදදදදදදදදද પરમ પૂજય માતુશ્રી સ્વ, લીલાવતીબહેન મણીલાલ સુતરીયા shopcccccccccc Page #64 -------------------------------------------------------------------------- ________________ 10000000000000 අපදාවදදදදදදදදදාදපපපපපප45 સ્વ. શ્રી મહેન્દ્રભાઈ મણીલાલ સુતરીયા #පපපපපප පපපපපපපණි Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ આ નવ હા હા હવન કરૂણાના પરમાવતાર, સર્વસ, વીતરાગ, શ્રી તારક પરમાત્મા, સર્વજ્ઞ : ભગવાળા શ્રી મહાવીર અન્તિમ છેલ્લે ર૭ મો ભવ – માત્ર પ્રારંભનો જ ભાગ – 5 - - - - - - - Page #67 --------------------------------------------------------------------------  Page #68 -------------------------------------------------------------------------- ________________ ॥ णमोत्युणे समणस्त भगवओ महावीरस्स ।। સાIિdG];ZJ]] (H). પૂઆચાર્ય શ્રીમદ્વિજયધર્મસૂરીશ્થજીદાહાણs. પ્રથમ નયસારનો ભવ થાને ભગવાન મહાવીરને મહાવીર બનવાના પુન્ય-સમયને પ્રારંભ જીવાત્મા એ જ પરમાત્મા સર્વનયશુદ્ધ સનાતન જૈન શાસનના મતખ્ય પ્રમાણે પર માત્મદશાએ પહેચેલા કેઈપણ આત્મા અનાદિથી પરમાત્મા નથી હોતા. પરંતુ સંસારી જવામા સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રની ક્ષાયિકભાવે આરાધના કરવા દ્વારા પરમામદશા પ્રાપ્ત કરે છે. સર્વથી પહેલે કણ આત્મા પરમાત્મા થયે? , એ પ્રશ્નના પ્રત્યુત્તમાં “પ્રવાહની અપેક્ષાએ પરમાત્મા અનાદિ છે એ વાત જેમ યથાર્થ છે તેમ વ્યકિતની અપેક્ષા એ જીવાત્મા Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર (સંસારી આત્મા ) એ જ પરમાત્મા થાય છે એ વાત પણ એટલી જ બરાબર છે. પરમાત્મા એ અનાદિથી પરમાત્મા જ છે અને જીવા એ સદાય જીવાત્મા જ રહે છે, એવું કે દનિકાનું કથન કેટલે અંશે સત્ય છે ? તે ઘણુ વિચારણીય છે. અભવ્ય-જાતિભવ્ય અને ભવ્ય શ્રમણ ભગવાન મહાવીર, મહાવીરના ભાવમાં વરમાત્મા–તીર્થકર દેવાધિદેવ-ચાવતુ સિદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર થયા, પરંતુ એ ભગવાન મહાવીરને આત્મા અનાદિ કાળની અપેક્ષાએ તે આપણા જેવા કર્મના આવરણવાળે અશુદ્ધ, સંસારવર્તી રાસી લાબ જવનિ કિંવા ચારગતિમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા હતા. અખિલ વિશ્વમાં વર્તતા અનંત જીવાત્માઓ પૈકી અમુક આત્માઓ એવા હોય છે કે જેમને જીવાત્મા ગમે તેવી ઉચ્ચ કક્ષાની બાહ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થાય તે પણ પરમાત્મજ્ઞા અને તેને અંતરંગ અને સભ્યશ્રદર્શન વગેરે સદ્ગુણ પ્રાપ્ત કરવા માટે અગ્ય છે. આવા જીવાત્માએને “ભવ્યરના નામથી જેન ફરનાં સંબોધવામાં આવ્યા છે. અમુક જીવાત્માઓમાં પરમાત્મા અને તેના અંતરંગ સાધને સમ્યગ્ગદર્શન વગેરે સદગુણે પ્રાપ્ત કર વાની યોગ્યતા હેવા છતાં પંચેન્દ્રિયપણું, મનુષ્યત્વ, વિચારશક્તિ અને તેને લાયક બહિરંગ સાધને પ્રાપ્ત થતાં નથી. જેથી પરમાત્મા શ્રેગ્યતા છતાં અનાદિ-અનંતકાળ પર્યત પરમાત્મદશાથીએ જીવાત્માઓ વંચિત રહે છે. અન્ના પ્રકારના આત્માઓને “જાતિભવ્ય કહેવામાં આવ્યા Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ...... છે, અને જે જીવાત્માઓમાં પરમાત્મદશા તેમજ તેના અંતરંગ સાધને સમ્યદર્શન વગેરે પ્રાપ્ત કરવાની થેગ્યતા હવા સાથે પાદરપણું, સપનું, પંચેન્દ્રિપણું, વિચાર શક્તિ, મનુષ્યત્વ વગેરે બહિરંગ વિકાસક્રમની પણ ગ્યતા છે તેવા આત્માઓને “ભવ્યાત્માના નામથી સંબોધન કરવામાં આવેલ છે. ભવ્યાત્મા હોય તે જ પરમાત્મા થાય બીજમાં ઉગમ શક્તિને જે અભાવ હોય તે કાળી માટી તેમજ પાણી વગેરે વિપુલ સાધને મળવા છતાં ફળ પ્રાપ્તિ નથી થતી. વીજમાં ઉદ્દગમ શક્તિ હોવા છતાં ઉગમશક્તિના વિકાસ માટે બાહ્ય સાધન માટી તેમજ પાણીનાં યથાયોગ્ય સાધન ન મળે તે પણ એ ઉદ્દગમશક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી નથી. બીજમાં ઉગમશક્તિ હોય અને સાથે એ શક્તિના વિકાસમાં સહાયક અનુકૂળ બાહ્ય સાધને હોય તે તે બીજમાં વર્તતી શક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી પ્રત્યક્ષ અનુભવાય છે. જીવાત્મા માટે પણ આ જ વ્યવસ્થા છે. અભવ્ય જીવાત્મામાં ઉદ્દગમશક્તિને જ અભાવ છે. તેથી તે અભવ્ય આત્માઓ મનુષ્યત્વ, વિચારશકિત, દેવ ગુરૂની સામગ્રી વગેરે અનુકૂળ બાહ્ય સાધને મળવા છતાં ઉદ્ગમશક્તિને અભાવ હોવાથી પરમાત્મદશાને પ્રગટાવી શકતા નથી. જાતિભવ્યમાં ઉગમશક્તિ છે, પણ ભવિતવ્યતાને કારણે મનુષ્યત્વ વગેરે શક્તિવિકાસના બાહ્ય સાધને તેને મળતાં નથી. જયારે Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાર્વીર ભવ્યાત્માને ઉદ્દગમશકિતનું અસ્તિત્ત્વ હોવા સાથે વહેલાદ માડા પણ મનુષ્યત્વ વગેરે વિકાસનાં સાધુને પ્રાપ્ત થાય છે, તેથી તે ભવ્યાત્મા પરમાત્મદશાએ પણ વહેલે મોડે અવશ્ય પહેાંચે છે. ભગવાન મહાવીરના આત્મા ભૂતકાળમાં સસારી જ હતા. ત્રણ સદાને માટે તેમ [જી એક વિશેષતા એ છે કે જેમ જીવ એ કાળમાં અજીવ થતા નથી અને અજીવ જેમ ત્ર થતા નથી તેમ જીવમાં પણ જે અભવ્યજીવ છે તે અભવ્ય છે. કાઇ પણ કાલે અભવ્ય ભવ્ય થતા નથી, ભવ્ય અલભ્ય થતા નથી. જાતિભવ્ય માટે પણ આજ વ્યવા છે. અભવ્યપણુ, જાતિભવ્યપણુ કે ભવ્યપશુ એ અનાદિ પારિણાર્મિક ભાવા છે, એ અનાદિ પારિણાર્મિક ભાવમાં પરિવર્તનની શક્યતા નથી. આટલી વાત તેા' પ્રાસગિક જણાવેલ છે. આ પ્રાસંગિક જણાવેલ બાબત ઉપરથી એક નિર્ણય થાય છે કે કઇ પ્ણ પરમાત્મા ભલે પછી ભગવાન મહાવીર હોય કે બીજા કાઇ હાય પરંતુ તેમને આત્મા પરમાત્મઢા પ્રાપ્ત થવા અગાઉ અનાદિ સંસારમાં જીવાત્મા રૂપે વિદ્યમાન હતા અને એ પરમાત્માના આત્માને પણ આ સંસારી અવસ્થામાં અનંત જન્મમરણની પરંપશના અનુભવ થયા હતા. પરમાત્મદશા અથવા સિદ્ધાવસ્થામાં વમાન કાળે વિદ્યમાન અનન્ત આત્માએ પૈકી એક પણ એવા આત્મા નથી કે જેને ભૂતકાળમાં સંસાર Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસાર ભં . પરિભ્રમણ અને જન્મ મરણની પરપરા તેમજ ક્રિાધાદિની વાસનાઓ ન વર્તતી હોય. સમ્યગ્રદર્શનની પ્રાપ્તિથી જ ભવની ગણતરી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ માટે પણ આ જ વ્યવસ્થા સમજવાની છે. આ પરિસ્થિતિમાં ભગવાન મહાવીરના આત્માને આત્મિકવિકાસને પ્રારંભ ક્યારે ક્યા ભવમાં કેવા સંજોગોમાં થયે? વિકાસનો પ્રારંભ થયા બાદ એકધારો આધ્યાત્મિક વિકાસ જ ચાલુ રહ્યો કે તેમાં ઉત્ક્રાન્તિઅપકાન્તિના પ્રસંગે પણ પ્રાપ્ત થયા? વગેરે જાણવા માટે રણે પ્રભુના દૂતકાલીન છવ્વીશ ભ અને તેમાં પણ પ્રમથ ભવ તરફ સિંહાલન કરવાની ખાસ જરૂર છે. જૈન શાસનમાં વર્તમાન અવસર્પિણું કાલે આ ભરતક્ષેત્રમાં થયેલા ચોવીશતીર્થકર ભગવંતે પૈકી પ્રથમ તીર્થ કર ભગવાન રાષભદેવપ્રભુના તેર ભવ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના દશ ભાવ, બાવીસમા તીર્થંકર નેમનાથ પ્રભુને નવ ભવ વગેરે ભવેની સંખ્યા જેમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીશ ભવની પણ પ્રસિદ્ધિ છે. કેઈપણ આત્માના અનન્ત ભવે છતાં તેર, દશ, નવ અથવા સત્તાશ વગેરે ની જે પ્રસિદ્ધિ છે તે આધ્યાત્મિક વિકાસના પ્રારંભની અપેક્ષા છે. જે જન્મમાં પિતાને પોતાના આમસ્વરૂપનું ભાન થાય છે; “હું અનન્ત એશ્વર્યને માલિક છતાં કમની પરાધીનતાના કારણે પામરમાં પામર બની ગયો છું, હું જ છું, શરીર જુદું છે, મારું Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર સ્વરૂપ ભિન્ન છે, શરીરાદિ સંચાગી પદાર્થોનું સ્વરૂપ ભિન્ન છે, હું ચૈતન્યસ્વરૂપ છું, શરીરાદિ પાર્કીં અચેતન સ્વરૂપ છે.” આવા અભૂતપૂર્વ પ્રકાશ આત્મામાં જે પુન્ય ઘડીએ પ્રગટ થાય છે ત્યારથી આજ સુધી ભૌતિક સુખ તથા તેનાં સાધને તરફ જે જે રૂચિ હતી તેને બદલે અંતરંગ સુખ અને તેના સાધના તરફ અભિરુચિ પ્રગટ થાય છે એ આધ્યાત્મિક વિકાસને પ્રારંભ ગણાય છે. પ્રારંભિક વિકાસનું નામ સદન છે. એ સમ્યગ્દર્શનની જે ભત્રમાં જે આત્માને પ્રાપ્તિ થાય ત્યારથી તેના જીવનની કિંવા ભવાની ગણતરી ગાય છે. તે પહેલાંનુ જીવન ખાએ વિકાસથી ગમે તેટલુ ભરપૂર હોય કે રહિત હોય ગૃ તેની કશી ગણતરી નથી. સમ્યગ્દર્શન એ પરમાત્મ દશાનું જક છે જ્યાં સુધી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય અને એ અનુપમનુની પ્રાપ્તિ દ્વારા આત્માને સ્વ-સ્વરૂપના ભાન સાથે નિજસ્વરૂપની અભિલાષા ન પ્રગટે ત્યાં સુધી એ સ્વ-સ્વરૂપના આવિર્ભાવ માટે અનુકૂળ પુરુષાર્થ પણ ન થાય એ સમજી શકાય તેવી વાત છે. આજના ભૌતિકવાદના ભીષણ કાળમાં ભૌતિક સુખના પાછુ માટે કેટલે પુરુષાર્થ ચાલી રહ્યો છે ? અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે મોટા ભાગનું જગત કેવુ શૂન્ય બની ગયું છે ? તે આપણાથી અજાણ્યુ નથી. આપણી પેાતાની પણ પ્રાયઃ એ જ દશા છે. અનતકાળના અવળી દિશાના આ વહેણ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ.... સમ્યગ્નદર્શન ગુણ પ્રગટ થયા સિવાય કોઈપણ આત્માને પલટાતાં નથી અને એ ફારણે જ સમ્યગ્દર્શનને અચાદશાના બીજક તરીકે મહાપુરુષે એ વર્ણવેલ છે. આપણા શાસનપતિ મણભવાન મહાવીર પ્રભુના આત્માને કયા ભવમાં અને કેવા સંજોગે એ સમ્યગદર્શન પ્રગટ થયું? તે બાબત સંક્ષેપમાં આપણે વિચારીએ અને સાથે સાથે તેનું ચિંતન-મનન કરવા પૂર્વક આપણે પણ એ માગે ચાલવાને પ્રયાસ કરીએ તે પશુ આત્મમંદિરમાં એ સમ્યગ્રદર્શનનો સૂર્ય ઉદય પાસે, અનંતકાળને ભાવાંધકાર વિનષ્ટ થઈ જાય અને નિર્મળજ્ઞાન પ્રકાશના વેગે આપણા કલ્યાણમાર્ગનું દર્શન આપોઆપ થઈ જવાની સુભએ ઘડી આપણા માટે હાજર થાય. - નયસારના સમયને યુગ ભગવાન મહાવીર પ્રભુ, મહાવીરના ભાવથી પ્રશ્ચનુપૂર્વએ સત્તાવીસમા ભવમાં નવેસાર નામે એક ગામના સુખી હતા. એ કાળે એ પ્રદેશમાં સંસ્કૃતિની સુવાસ સર્વત્ર પ્રસરેલી હતી. અહિંસા, કરુણા, સત્ય, સદાચાર, સંયમ તેમજ સેવાની ભાવનાઓ પ્રાયઃ હરકેઈ માનવના મનેમંદિરમાં વિદ્યમાન હતી. સ્વાર્થવૃત્તિ અને સંગ્રહખોરીની પિશાચિક ભૂતાવળથી પ્રત્યેક માનવ દૂર રહેવા સદાય જાગૃત રહે. દાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મના પ્રવાહો અખલિતપણે તે અવસરે ચારેય બાજુ પથરાયેલા હતા. આવા સંસ્કૃતિમય સતયુગમાં માનવને અવતાર Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર મળ એ પ્રબળ ભાગ્યદય ગણાતો. કોઈપણ કાળ એ નથી કે જ્યારે આ પૃથ્વી માનવ સંખ્યાથી સર્વથા રહિત હોય. પરંતુ સતયુગના માનવમાં અને કલિયુગનાં (ચોથ આના માનવામાં અને પંચમ આરાના માનવમાં) માનવમાં આભ ધરતી જેટલું અંતર હોય છે. સતયુગના સમયે માનવ સમુદાયના મને મંદિરમાં માનવતાની ત જીવંત હોય છે. અને એ કારણે એ કાળના માન-કિંવા પશુપક્ષી વગેરે સર્વ નાના મોટા પ્રાણીઓ બહુલતાએ નિર્ભય તેમજ નિકુલ હોય છે, જ્યારે કલિયુગમાં વત્તતા માનવ સમુદાયના મને મંદિરમાં મેટા ભાગે પાશવતાને ઘેર અંઘ. . કાર જામેલ હોય છે. આવા સંજોગોમાં ભૌતિક વિકાસના એઠા નીચે માન-પશુ-પક્ષીઓ તેમજ અન્ય નાના મોટા પ્રાણીઓને નિર્ભયતા અને નિરાકુલતાના સ્થાને સદાય રાત્રિ-દિવસ સભયપણું અને એકધારી આકુલ-વ્યાકુલતા વળગેલી હોય છે. કોઈ વ્યક્તિ વિશેષ અપવાદ તરીકે નિર્ભય દષ્ટિગોચર થાય છે તે જુદી વાત છે. ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન નયસારની હયાતીને યુગ સંસ્કૃતિના વિકાસનો હતો. નયસારનું જીવન પણ સંસ્કારની સં રમથી મઘમઘતું હતું. ગૃહસ્થજીવન અને ઘરબાર માટે ઉપગી લાકડાની જરૂરિયાત હોવાથી પોતાના માણસો સાથે ગ્રામમુખી નયસાર ભજન વગેરે સામગ્રી સહિત એક અવસરે નજીકના કોઈ જંગલ પ્રદેશમાં પહોંચ્યા. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ.... તરફ દૃષ્ટિ કરીએ તે તે કાળે ગૃહસ્થજીવનને ઉપગી વસ્તુઓ માટે નાણાંકીય વ્યવહાર કરવાને બહુ ઓછા પ્રચાર હતા. તે સમયના ગૃહ સામાન્ય રીતે જમીન જાગીરવાળા, પશુધનનું પાલન કરનારા અને શ્રમજીવી વર્ગને સુંદર આશ્રય આપનારા હતા. અનાજ, દૂધ, ઘી, બળતણ તેમજ ઈમારતને ઉપયોગી સાધને માટે પરાવલંબીપણું લગભગ ન હતું, આપણા નયસાર પણ એ ઉચ્ચકક્ષાને ગૃહસ્થ હતા. અટવી પ્રદેશમાં પહોંચ્યા બાદ શુષ્ક થયેલા વૃક્ષમાંથી જરૂરી લાકડાં કાપવાનું કાર્ય પિતાના માણસે મારફત શરૂ થયું. મધ્યાહ્નને સમય થતાં માણસેને ભેજન તેમજ ત્યાર બાદ થડે સમય આરામ માટે આજ્ઞા થઈ. પિતાના માણસેને પિતાની સાથે એક પંક્તિમાં ભેજન માટે બેસાડયા “હું માલિક છું. આ મારા નેકરે છે,' એ ભેદ નયસારને ઉદાર જીવનમાં ન હતું. નયસાર એમ માનતા કે હું આ મારા માણસની મદદથી સુખી છું. સેવકેના દિલમાં સદાય એ ભાવના હતી કે અમે અમારા માલિકના પ્રતાપે સુખી છીએ. શેઠ અને નેકર વચ્ચે આવે મીઠે સંબંધ આપણા દેશમાં પ્રાચીન કાળે ઘણે સુંદર હતું અને ઉભય વર્ગ પિત પોતાની ફરજમાં પરાયણ રહેતો હોવાથી સહુ કોઈના જીવનમાં શાંતિ હતી. ગ્રામમુખી નયસારના આત્મમંદિરમાં તે તીર્થંકર પદની યેગ્યતા વિદ્યમાન હતી, એટલે એમને જીવનમાં સેવકે પ્રત્યે આવી ઉદારતા ભરી કૌટુંબિક Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર wwww ૧૦ ભાવના અંગે શું આશ્ચય હાય ! નોકર-ચાકર પ્રતિ પ્રાચીન કાળની કૌટુંબિકભાવના આપણા સુપ્રસિદ્ધ કલ્પસૂત્રના મૂળમાં સેવક કિવા નાકરવર્ગ માટે કૌટુબિપુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. સિદ્ધાર્થ રાજા જ્યારે સેવકને મેલાવવાની જરૂર પડે છે અને ખેલાવે છે તે પ્રસંગમાં “તાં સિદ્ધયેળ રાયા કૌટુંવિય પુરિસે સાથે" આવા વાચના ઉલ્લેખા છે. આપણા દેશમાં જ્યાં સુધી નેકર-ચાકર પ્રતિ શ્રીમંતવના દિલમાં કોટુ ંબિક ભાવના હતી ત્યાં સુધી નોકરિયાત ધારા, સામ્યવાદ કે સમાજવાદને સ્થાન ન હતું. પરંતુ નાર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગની કૌટુ ંબિક ભાવનામાં જ્યારથી પરિવર્તન થયું અને નાકરિયાત વર્ગ પણ પોતાના કત વ્યથી પોતાની વફાદારીમાંથી ક્રમશઃ શિથિલ થતા ગયે ત્યારથી જુદા-જુદા ધારાએ અને વાદોના પ્રારંભ થયા અને ઉભય વર્ગોમાં શાંતિ તેમજ વિશ્વાસના સ્થાને અશાંતિ અને અવિશ્વાસનું સ્થાન પ્રગટયું. મહાપુરુષોના જીવન ચરિત્રા ફકત વાંચીને કે શ્રવણ કરીને જ સંતોષ માનવામાં કાંઇ વિશેષતા નથી. પરંતુ એ મહાપુરુષોના પ્રત્યેક જીવનપ્રસ’ગાનુ ચિંતનમનન કરીને આપણે! જીવનપંથ ઉજજવળ અને કલ્યાણકારી બને એ એનુ મુખ્ય ફળ છે. નયસારના દિલમાં દાનધર્મની ઉદારભાવના નયસાર અને એના માણસા એક પ ંકિતમાં ભાજન માટે એસી ગયા. ભાજનની સામગ્રી પણ સહુને યથેચ્છ પીરસવા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રથમ નયસારને ભવ.... wwws આવી. પરંતુ ભજનને પ્રારંભ થાય એ પહેલાં આપણું નયસારે પિતાના માણસોને સંબોધીને ઉરચાર્યું કે આવા નિર્જન પ્રદેશમાં આપણે જોજન કરવા બેઠા છીએ, એટલે કે ઈ સંત સાધુ-અતિથિ કે પ્રાણાની આશા કયાંથી રખાય ! ઘરના આંગણે તે નયસારને લગભગ એ નિયમ હતું કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુઃખીને મુખમાં ભેજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાખવું, પણ આ તે જંગલ હતું, વિકટ અટવીને પ્રદેશ હતા. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવને તે જરૂર પ્રગટ થાય ! હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું જે સંત સાધુ અથવા કોઈ માનવબંધુની ભકિત-સેવા વિના વાંઝિયું અન્ન ખાવાને પ્રસંગ આવ્યું છે. આપણું નયસાર એ ભાવના ભાવી રહ્યા હતા, એટલું જ નહિ પણ કકડીને સુધા લાગેલી હોવા છતાં ઉભા થઈ પાંચ-દશ મિનિટ ચારેય દિશામાં કઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે, તે પ્રમાણે તેઓનું પુન્યબલ ઘણું ઉચ્ચકક્ષાનું હોય છે. અને એ પુન્યબલના પ્રભાવે તેમના ઉત્તમ મરથે પણ સહજ રીતે પૂર્ણ થાય છે. ચારે ય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા ભેજન કરતાં સાધુ સંતની ભકિત તેમને વધુ વહાલી હતી. તેમને પ્રબલ પુન્યોદયે અતિવિકટ અટવીના પ્રદેશમાં રસ્તે ભૂલી જવાના કારણે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રમણ ભગવાન મહાવીર જાણે ચારેય બાજુ માર્ગ શોધી રહેલા હોય તેવા તપસ્વી મુનિવરોને દૂરથી દેખ્યા. મુનિદર્શન થતાં નયસાર એ દિશામાં સામે ચાલી મુનિવરેની પાસે પહોંચી તે પવિત્ર આત્માઓના ચરણમાં ઝુકી પડયા મુનિવરોએ પણ ધર્મલાભના મંગળ ઉચ્ચારણ દ્વારા શુભાશિષ સમર્પણ ક્ય. નયસારની વિનંતીથી મુનિવરે જે સ્થાને અન્ય સેવકે ભજનની તૈયારીમાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. નયસાર તેમજ તેના સેવકેનાં હૈયામાં નિરવધિ આનંદ પ્રગટ થયે. ઘરના આંગણે સાધુસંતની ભક્તિને લાભ મળતાં જે આનંદ પ્રગટે તે અપેક્ષાએ આવા નિજન-વિકટ અટવીનાં પ્રદેશમાં સાધુમુનિવરની ભકિતને લાભ પ્રાપ્ત થતાં ઉત્તમ આત્માને જે આનંદ પ્રગટે તે અવર્ણનીય હોય છે. સર્વ સેવકોએ મુનિવરોને વંદન કર્યું એટલે મુનિરાજે પણ સર્વને “ધર્મલાભ આપ્યા. નયસારે કરેલ મુનિવરેનું ભક્તિ-બહુમાન મુનિવરે ગ્ય આસને બિરાજમાન થયા બાદ નગ્મા તેઓને પૂછયું. કૃપાળુ ! આવા વિકટ પ્રદેશમાં આ૫ કયાંથી આવી ચઢયા?” મુનિવરે બોલ્યા. “મહાનુભાવ! વિશાલ સાધુ સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતાં જરા પાછળ રહી જવાને કારણે માર્ગ ભૂલી જવાય માર્ગ શોધવા માટે પ્રયાસ કરવા છતાં જે ગામ જેવું હતું તે ગામના માર્ગને પત્તો ન લાગે. અને આ અટવી પ્રદેશમાં આવી પહોંચ્યા. “અમે માર્ગ ભૂલી ગયા અને અહીં આવી Page #80 -------------------------------------------------------------------------- ________________ Ke ભવ પ્રથમભવમાં ભગવાનના આત્મા નયસાર રૂપે હતા. આ નયસાર કામ માટે જં ગલમાં ગયેલા. ત્યાં અણધાર્યાં ઉત્તમ,ત્યાગી મુનિવરો મળી જતાં તેમના પાત્રમાં નિર્દોષઆહાર આપે છે. એ અવસરે સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. -પૃષ્ઠ ૧૨ જુએ Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ... ૧૩ ચઢયા, સુધાતૃષા વગેરે પરીસહે સહન કરવાને પ્રસંગ અમને પ્રાપ્ત થયો, તેનું અમારા દિલમાં જરાય દુઃખ નથી, પરંતુ અમારા સમુદાયના સાધુઓ અમારી ચિંતા કરી રહ્યા હશે એ બાબતનું અમારા દિલમાં દુઃખ છે. નયસારે એ મુનિવરોને કહ્યું “ગુરુદેવ આપ યંગ્ય ભિક્ષા ગ્રહણ કરી અમને સુપાત્ર દાનનો લાભ આપે, આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં અનેક કાંટા કાંકરાના કષ્ટ સહન કરવા પડયા એ યદ્યપિ ઠીક નથી થયું એમ છતાં અમારૂં તે આજે અહોભાગ્ય જગ્યું કે આવા જંગલ પ્રદેશમાં આપ જેવા તારક પૂજ્ય મુનિવરના પવિત્ર દર્શનને અને સુપાત્રદાનને અને લાભ મળે. કૃપાળુ ! આપ યંગ્ય ભિક્ષા ગ્રહણ કરી આપની સાધુ ધર્મની મર્યાદા પ્રમાણે આપ આહાર વાપરવાનો ઉપયોગ કરી લે. અમે પણ ભેજન કરી લઈએ પછી આપને જે ગામ જવું છે અને આપના સાધુઓ જે તરફ ગયા છે ત્યાં આપને અમે ભેગા કરી દઈએ. નવસારને મુનિવરે બતાવેલ ભાવ માર્ગ ગૃહસ્થ જીવનમાં સાધુ સંત પ્રત્યે કેવું બહુમાન અને અંતરને આદર હોવું જોઈએ. તેનું આ અનુપમ દૃષ્ટાંત છે. આજે તે વિહાર કરીને સાધુઓ કઈ શહેર અથવા ગામમાં પધારે, જિનાલય કે ઉપાશ્રયના અજાણ સાધુ કપાળમાં પીળે ચાંલ્લે દેખી રસ્તામાં મળતાં અથવા દુકાને બેઠેલા શ્રાવકને પૂછે કે “ભાઈ ! ઉપાશ્રય-દેરાસર કઈ બાજુ આવ્યાં?’ જવાબમાં પેલા ભાઈ કહી દે કે-સીધા ચાલ્યા જાઓ, ડું Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રમણ ભગવાન મહાવીર આગળ ચાલીને ડાબી બાજુ જે રસ્તો આવે તે રસ્તે વળી જજે આજની લગભગ આ મનોદશા જ્યારે નયસારના જીવનની કેવી પ્રશંસનીય ઉદારવૃતિ ! નયસારની વિનંતીથી સાધુ મુનિરાજે એગ્ય નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી લીધી. બાજુમાં બેસીને સાધુ ધમની મર્યાદાને બાધ ન પહોંચે તે પ્રમાણે ગોચરી વાપરી. નયસાર તેમજ સેવકોએ પણ અટવી જેવા પ્રદેશમાં તપસ્વી મુનીવરની ભકિતને લાભ મળવા બદલ વારંવાર પરસ્પર અનુમોદન કરતાં જમી લીધું. ભેજન થઈ ગયા પછી નયસાર પિતાનાં કેઈસેવકને મુનિરાજે સાથે માર્ગ બતાવવા ન મોકલતાં “મને આ ઉત્તમ લાભ ક્યાંથી મળે” આ ભાવનાના ગે પિતે જ મુનિવર સાથે ચાલ્યા, રસ્તે ચાલતાં ચાલતાં મુનિવરોએ નયસારના આત્માની યેગ્યતા પારખી લીધી અને ધર્મોપદેશ શરૂ કર્યો. કર્મપ્રવાહની પરંપરાનું કારણ આમાં અનાદિ છે, એને સંસાર અનાદિ છે અને સંસારના કારણરૂપ કર્મસંગ પણ પ્રવાહની અપેક્ષા અનાદિ છે. રાશી લાખ છવાયોનિ અથવા ચારગતિમાં પરિભ્રમણ કરવું એ આત્માને ભૂલ સ્વભાવ નથી એમ છતાં અનાદિકાલીન કર્મસત્તાના કારણે સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન જેટલે કાળ આત્માએ પસાર કર્યો છે. હજુ પણ જ્યાં સુધી આત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી એ પરિભ્રમણ સતત ચાલુ રહેવાનું છે. કર્મના કારણે કોઈ પણ ગતિમાં જન્મ લેવો પડે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ. ૧૫ જન્મ લીધા બાદ શરીર અવશ્ય તૈયાર થાય છે. શરીરની પાછળ તે જાતિને એગ્ય ઈદ્ધિ પ્રાપ્ત થાય છે, અને ઇન્દ્રિય પ્રાપ્ત થયા બાદ તેને અનુકુળ વિષની પ્રાપ્તિમાં સુખની કલ્પના તેમજ પ્રતિકૂળ વિર્ષની પ્રાપ્તિમાં દુઃખની કલ્પના ખડી થાય છે. સુખની કલ્પના આત્મામાં રાગ ભાવ પ્રગટ કરાવે છે. દુઃખની કલ્પના આત્મામાં ઠેષ ભાવ પ્રગટ કરાવે છે, અને એ રાગ દ્વેષ દ્વારા પુનઃ નવાં કર્મ બંધાતા જાય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી બીજની માફક અથવા ઇંડામાંથી કુકડી અને કુકડીમાંથી ઈંડાંની માફક રાગ-દ્વેષ રૂપી ભાવકર્મથી દ્રવ્યકર્મ, અને દ્રવ્યકર્મથી ભાવકર્મ. આ પ્રમાણે કર્મપ્રવાહને કારણે જન્મ, જરા, મરણ, આધિ-વ્યાધિ, રંગ, શેક, સંતાપ વગેરે દુઃખોથી ભરપૂર સંસારમાં પરિભ્રમણ પણ કાયમ અવસ્થિત રહે છે.” માનવ જીવનને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ? મહાનુભાવ! ઈન્દ્રિયના વિષયેની અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ-દુઃખની કલ્પના કરવી એ ભયંકર અજ્ઞાન ભાવ છે. ખરું સુખ આત્માના ગુણોની અનુકુળતામાં જ છે. આત્મામાં પિતાના જ્ઞાન-દર્શન ચારિત્ર ગુણોને કારણે જે અનંત સુખ ભર્યું છે, તે અખિલવિશ્વના સમગ્ર ભૌતિક સુખને એકઠું કરવામાં આવે તે પણ આત્મિક સુખના એક અંશની તુલનામાં તે સુખ આવી શકે તેમ નથી. ભૌતિક સુખ જીવનમાં ગમે તેટલું પ્રાપ્ત થાય છતાં તે સુખ ક્ષણ વિનાશી છે. જ્યારે આત્મિક સુખ અવિનાશી છે. ભૌતિક સુખની Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પરાધીનતા આત્માનું અધ:પતન કરનાર છે. જ્યારે આત્મિક સુખની સ્વાધીનતા આત્માને ઉત્કર્ષ સાધનાર છે. આમ છતા અજ્ઞાન વડે અંધ બનેલા આત્માએ આજ સુધીના અનંતકાળ દરમ્યાન એ ભૌતિક સુખ માટે જ પુરુષાર્થ કરેલ છે અને પિતાના જીવનને નિષ્ફળ બનાવ્યું છે. માનવજીવન-આર્યક્ષેત્ર-પંચેન્દ્રિયની પૂર્ણતા વગેરે અનુકૂળ સાધનેની સફળતા ભૌતિક સુખની પ્રાપ્તિમાં નથી. મનુષ્યત્વ વગેરે સાધનની સફળતા માર્ગોનુસારિતા પૂર્વક-દાન, શીલ, તપ અને ભાવ વગેરે ચારે ય પ્રકારના ધર્મનું સુંદર આરાધન કરી સમ્યગદર્શન વગેરે સદ્ગણોને પ્રાપ્ત કરવામાં છે. અનંતનો માલિક આત્મા કર્મ સત્તાના કારણે માયકાંગલે બની ગયા છે, તેને અનંતને પ્રભુ બનાવવા માટેનાં પુરુવાર્થમાં જ માનવ જીવન વગેરે સામગ્રી ધન્ય બને છે. મુનિરાજ અને ભાવિકાળના ભગવાન મહાવીર પણ વર્તમાનના નયસાર બને ઉત્તમ આત્માઓ માર્ગે ચાલ્યા જાય છે. નયસાર મુનિરાજને દ્રવ્ય માર્ગ બતાવે છે. જ્યારે મુનિરાજ નયસારને ભાવમાર્ગ, મેક્ષમાર્ગ સમજાવે છે, મુનિરાજના મુખમાંથી ધર્મોપદેશની અમૃતધારા અખલિત ચાલી રહેલ છે. નયસાર પણ આજ સુધીના જીવનમાં કઈ વાર નહિ પિધેલા એ ધર્મામૃતને ઘુંટડા પ્રેમપૂર્વક અંતકરણમાં ગટગટાવી રહ્યા છે. નયસારના આત્મામાં સમ્યગ્ગદર્શનાદિ સદ્દગુણે યાંવત્ તીર્થ કર પદ અને અસંખ્ય આત્માઓના તારણહાર થવાની યોગ્યતા તે ભરેલી પડી હતી, ફક્ત Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નયસારને ભવ વચ્ચે આ છે પાતળે મોહના આવરણને પડદે હોવાના કારણે એ ગ્યતા તિભાવે હતી, પરંતુ તપસ્વી અને શાન્ત પ્રશાન્ત મુનિવરના મંગલ વચનામૃત ગામમુખી નયસારના કર્ણવિવર દ્વારા જ્યાં આત્મસ્પર્શી બન્યાં એટલે તુરત સૂર્યનાં કિરણો દ્વારા અંધકારને નાશ થાય અને બીડાયેલ કમળ પુષ્પ જેમ વિકસ્વર બની જાય તેમ નયસારના આત્મા ઉપર વર્તતું મેહનું આવરણ વિલીન થયું, અને કેવલજ્ઞાનના અંશ સમા સમ્યગ્રદર્શનનું દિવ્ય તેજ પ્રગટ થયું. ગામમુખી નયસારનું આત્મકમળ વિકસ્વર બની ગયું અને મહાનુભાવ નયસાર માટે ભાવિ કાળે ભગવાન મહાવીર બનવાનો મુખ્ય સમય પ્રારંભાયે. Page #87 -------------------------------------------------------------------------- ________________ [] મહાનુભાવ મરિચિ યાને ભગવાન મહાવીરમભુને ત્રીજો ભવ ગામમુખી નયસારના ભવે અટવીના વિકટપ્રદેશમાં ઉત્તમ મુનિવરને સુગ ભગવાન શ્રી મહાવીર પ્રભુના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિનું નિમિત્ત બનવા ઉપરાંત તીર્થકર મહાવીર બનવામાં મંગલાચરણરૂપ થયે. નયસારનું શેષ જીવન આદર્શગૃહસ્થરૂપે સંપૂર્ણ થયું. આયુષ્ય પૂર્ણ થતાં નયસારને આત્મા પુન્યપ્રકર્ષના યેગે સ્વર્ગલેકમાં ઉત્પન્ન થયે. સ્વર્ગીય આયુષ્ય પૂર્ણ થયા બાદ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થકર ભગવાન શ્રી કષભદેવ પ્રભુના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાને ત્યાં મરિચિકુમાર નામે એ આત્માએ અવતાર ધારણ કર્યો. ભગવાન શ્રી મહાવીરદેવને સમ્યક પ્રાપ્તિની અપેક્ષાએ ગણાતા સ્કૂલ સત્તાવીશ ભ પૈકી મરિચિકુમારને ભવ એ ત્રીજે ભવ હતે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ભવે પૈકી અમુક ભવે ખાસ વિશિષ્ટ જીવન પ્રસંગોથી ભરપૂર છે. જ્યારે કેટલાક ભ ખાસ વિશિષ્ટ પ્રસંગે હિત છે, નયસારને ભવ, મરિચિને ભવ, વિશ્વભૂતિમુનિને ભવ, ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ, પ્રિય મિત્ર ચકવતને ભવ અને નન્દનમુનિને ભવ, વગેરે ભવે વિવિધ Page #88 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને જીવન પ્રસંગથી સંકળાએલા છે. એ પ્રત્યેક ભવેના જીવન પ્રસંગે અનેક રીતે બેધપ્રદ હોવાથી અહીં મરિચિકુમારના ભવનું જીવન આલેખવાને પ્રયાસ કરવામાં આવે છે. ભગવાન શ્રી રાષભદેવજી પાસે મરિચકુમારની દીક્ષા મરિચિકુમાર ભરત મહારાજાને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. બાલ્યવયમાં માતપિતા તરફથી સુંદર સંસ્કારે મળવા ઉપરાંત ગ્ય વયે સર્વ કળાઓનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આત્મામાં સમ્યગ્રદર્શનનું બીજ અને તજજન્યસંસ્કારનું સ્થાન તે નયસારના ભવથી જ પ્રાપ્ત થયેલ હતું. જેના અંતરાત્મામાં એ ગુણને પ્રકાશ અને તેને લાયક સંસ્કારનું સ્થાન હોય તે આત્માને ધન-દોલત તેમજ બાહ્ય સુખવિષયક વિપુલ ભોગપભેગની સામગ્રીમાં દિલને પ્રેમ પ્રાપ્ત થતું નથી. એ ઉત્તમ મહાનુભાને મેક્ષ અને મેક્ષના સાધનરૂપ દેવ-ગુરુધર્મ ઉપર વિશિષ્ટ અભિરુચિ હોય છે. જેને ભેગે પગની સામગ્રીમાં તીવ્ર આનંદ આવતો હોય તે આત્મા મિથ્યાષ્ટિ છે અને જે આત્માને દેવ-ગુરુ-ધર્મ અર્થાત્ આત્મકલ્યાણની સાધન સામગ્રી પ્રમોદ પ્રગટાવનારી બને છે તે આત્મા સમ્યગૂદષ્ટિ છે. આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. મરિચિકુમારે યુવાનીના આંગણે પ્રવેશ કર્યો ત્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને વિશ્વના સૈકાલિક ભાવે જણાવનારું કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થઈ ચુક્યું હતું. હજારે મુમુક્ષુ આત્માઓ એ પ્રભુની અમૃતમય ધર્મ દેશના શ્રવણ કરી સંયમના પવિત્ર પંથે પ્રયાણ કરવા તૈયાર થઈ જતા હતા. મરિચિકુમાર પણ ભરયૌવનના પ્રારં Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ભમાં એ પરમાત્માની ધર્મદેશના શ્રવણ કરવા માટે પહોંચી ગયા. આત્મામાં સંસ્કારનું બીજ તે વિદ્યમાન હતું. એમાં પ્રભુની ધર્મદેશના રૂપી નિર્મળ વારિપ્રવાહનું પિષણ મળ્યું, વૈરાગ્યના અંકુરે પ્રગટ થયા, અને ભરત મહારાજાની સંમતિ લેવા સાથે મરિચિકુમારે ભગવાન શ્રી રાષભદેવજી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્રી મરિચિકુમાર હવે મરિચિમુનિ બન્યા. ભગવાન શ્રી રાષભદેવ પ્રભુના સમયમાં આત્માની સરલતા ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુને સમયને કાળ શ્રદ્ધાબળની સુવાસથી મઘમઘતે કાળ હતે. તર્ક કિંવા દલીલને તે સમયે સર્વથા અભાવ હતું એમ નહિં, પણ તર્ક કે દલીલની પાછળ આપ્ત પુરુષના વચનને વધુ પરિપક્વ કરવાનું શ્રદ્ધા બળ જીવંત હતું. જયારે આજે તર્ક તેમજ દલીલેની પાછળ બહુલતાએ તેથી વિપરીત મને દશા હોય છે. ભગવાન શ્રી ત્રાષભદેવજીના સમયવતિ જેને “જડ અને સરલ તરીકે કહેવામાં આવ્યા છે. એ કથનને પ્રધાન આશય જડ પદમાં નથી, પણ સરલ પદમાં છે. શાસ્ત્રીય અભ્યાસ એ છે હેય કે વધુ હેય, દલીલ કરવાની ફુરણું અલ્પ પ્રમાણમાં હોય કે વધુ પ્રમાણમાં હોય, સમ્યજ્ઞાનને એ બાબતની સાથે મુખ્ય સંબંધ નથી. સમ્યગ્રજ્ઞાનને અને તે દ્વારા આત્માના ઉત્થાનને સંબંધ સરલતા-ઋજુતાની સાથે છે. જીવનમાં જેટલી સરલતા તેટલી જ્ઞાનની નિર્મબતા અને જ્ઞાનની જેટલી નિર્મળતા તેટલું આત્મ Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મિચિ યાને.... w ૨૧ Ar ~~ કલ્યાણનું પ્રમાણ વધુ. જુદા જુદા અનેક શાસ્ત્રાનુ ઘણા શ્રમપૂર્વક અવગાહન કર્યું... હાય, છતાં અંતઃકરણમાં ઋત્રુતાનુ સ્થાન ન હેાય તેા એ શાસ્ત્રાનું અવગાહન કરવા દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં નિર્મળતા નથી હાતી, બલ્કે મલીનતા હોય છે. જ્ઞાનનું કાર્ય આત્મકલ્યાણના પવિત્ર માર્ગો ઉપર પ્રકાશ પાથરવાનું છે. જો એ પ્રમાણે ન હાય તો તે જ્ઞાન સમ્યગ્દ્નાન ન ગણાય. ભગવાન ઋષભદેવજીના સમયતિ જીવાને જે જડ અને ઋજુ વર્ણવ્યા છે, તેને અર્થ વાસ્તવિક રીતે એ સમજાય છે કે—આજની જેમ જ્ઞાન વિજ્ઞાનના વ્યવહારમાં ભલે વિકાસ ન હતા, પણ જેટલા પ્રમાણમાં જ્ઞાનવિજ્ઞાન હતું તેટલા પ્રમાણમાં તે બહુલતાએ નિર્મળ હતુ, શ્રદ્ધાની સૌરભથી વાસિત હતુ. અને સ્વ-પર કલ્યાણના પવિત્ર રાજમા ઉપર પ્રકાશ પાથરનાર હતું. એ કારણે જ ભગવાન ઋષભદેવના શાસનમાં સલકમા ક્ષય કરવા સાથે મોક્ષે જનારા આત્માએની સ ંખ્યા શ્રી અજિતનાથથી લઈ ભગવાન મહાવીરસુધીના સ તીર્થંકરાના શાંસનવિત મેાક્ષગામી જવાની અપેક્ષાએ વધુ યાવત્ અસખ્યગુણી હતી. AA મરિચિમુનિને ઉષ્ણ પરિષષના પ્રસંગ અને નવીન વેષની કલ્પના આવા આત્મકલ્યાણુના અનુકૂલ સમયમાં મિચિકુમારે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્ઞાન, ધ્યાન સંયમ અને તપની આરાધનામાં એ મિરિચ મુનિવર એકતાન બની ગયા. પ્રભુની Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર wwwwwmmm પવિત્રનિશ્રામાં અગિયાર અગના પારંગત થયા. એક અવસરે ગ્રીષ્મૠતુના પ્રચંડ તાપમાં એક બાજુથી ખુલ્લા મસ્તકે સૂર્યના કિરણાના ઉગ્ર તાપ, બીજી બાજુ સ ંતપ્ત અનેલ ભૂમિ ઉપર ખુલ્લા પગે ચાલવાના પ્રસંગની વધુ પડતી ગરમી વગેરે કારણે મરિચિમુનિવરનું ચિત્ત આકુલ વ્યાકુલ બન્યું. સંયમ ગ્રહણ કરતી વેળાએ કાયાની માયાને ફગાવી દેનાર મરિચિમુનિવર અનંત કાળથી આત્માની પૂઠે પડેલી એ કાયાની માયામાં પુનઃ ફસાયા. કનિરા માટેના ઉષ્ણુપસિહના પ્રસંગ એ મુનિવરને ક બંધનનું કારણ બન્યા. આવા ઉષ્ણુ પરિષદ્ધના આકરા સંતાપ દીર્ઘકાળ પર્યંત મારાથી કેમ સહન થાય ? ક્યાં મારી સુકામળ કાયા અને કયાં આ ઉગ્ર પરિષહાને સહન કરવાપણું ? આવું કષ્ટમય ચારિત્ર પાળવુ' એ મારાથી અશક્ય છે. એકવાર ઘર છેડી નીકળ્યા બાદ પાછા ઘેર જવુ અને પુનઃ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા એ પણ મારા જેવા કુલીન આત્મા માટે યોગ્ય નથી, અને કદાચ કુલીનતાને બાજુમાં મૂકી ઘેર જાઉં તે મારા સ ંસારપક્ષના પિતા ભરતમહારાજા મને સ્થાન આપે કે કેમ ? તે ણુ શકાસ્પદ છે, આવી વિષમ પરિસ્થિતિમાં મારે શું કરવું ?” મરિચિમુનિ આ પ્રમાણે મુંઝવણમાં મુકાયા. ઘણેા વિચાર કરતાં તેમણે એક નવા માર્ગ નિશ્ચિત કર્યાં. “ શ્રમણનિગ્રન્થા ત્રણદંડથી રહિત છે, હું તેવા નથી, માટે મને બિડનુ... ચિહ્ન હે. સાધુએ લગભગ મેહના આવરણથી રહિત હાય છે, હુ' તેવા નથી, માટે મને મસ્તક ઉપર છા હૈ. સાધુએ સદ્ભાય ખુલ્લા પગે ચાલનારા છે. મારામાં એ સહનશીલતા નથી, માટે મને ૨૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને... ૨૩ પગે પાવડી પહેરવાનું હતું. સાધુએ સ્નાનથી સર્વથા રહિત છે, મને પરિમિત જલ વડે સ્નાન છે. સાધુએ વસ્ત્ર પાગની મૂર્છાથી રહિત છે, મંદકષાયવાળા છે, હું તેવો નથી, માટે મને ભગવું વસ્ત્ર હે” આ પ્રમાણે મરિચિએ નવીન વેષ અને નવીન માર્ગને નિર્ણય કર્યો. તેમજ તે માર્ગને અમલી પણ બનાવ્યું, પરંતુ શ્રદ્ધામાં તે પહેલાં જે ઉત્તમ મુનિમાર્ગ હતું તે માર્ગને જ ટકાવી રાખે. અગીયાર અંગને અભ્યાસ અને અનુપમ દેશનાશક્તિથી જે કઈ રાજપુત્ર વગેરે પ્રતિબોધ પામતા તે સર્વને સંયમ ગ્રહણ કરવા માટે પ્રભુ પાસેજ મિકલવાનું ચાલુ રાખ્યું. મરિચિ આચારથી પતિત થયા, પણ શ્રદ્ધાથી , પતિત થયા નથી. મરિચિન દીક્ષા ગ્રહણ ક્ય બાદ અમુક વર્ષો પછી બનેલા આ પ્રસંગે ઘણું ઘણું વિચારવા ગ્ય છે. આપણે વધારે વિસ્તારથી નહીં, પણ ટૂંકમાં આ પ્રસંગ બાબત શેડે વિચાર કરીએ તે તે અવસરેચિત છે. નયસારના ભાવમાં પ્રાપ્ત થયેલ સમ્યગ્ગદર્શન મરિચિના ભવમાં હતું કે કેમ? અને હતું તે સંયમ ગ્રહણ કર્યા બાદ મરિચિ જેવા મુનિવરના આત્મામાં આવા કાયર અધ્યવસાયે કેમ પ્રગટ થયા? આ પ્રથમ પ્રશ્ન છે. એના સમાધાનમાં નયસારના ભાવમાં પ્રગટ થયેલ સમ્યક્ત્વ ત્યાર પછીના દેવકના ભવમાં અને થાવત્ મરિચિના ભવમાં દીક્ષાગ્રહણ કર્યા બાદ નવીન વેષની કપના પર્યત અવિચ્છિન્નપણે ટકયું હોય તે તે સંભવિત Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રમણ ભગવાન મહાવીર છે. કારણ કે પશમ સમ્યક્ત્વને વધુમાં વધુ છાસઠ સાગરેપમ સુધીને શાસ્ત્રમાં જણાવેલ કાળ, ભરત મહારાજને ત્યાં જન્મ પ્રાપ્ત થયા છતાં ભેગે પગની વિપુલ સામગ્રીને પરિત્યાગ કરીને ચારિત્રગ્રહણ કરવાને અનુપમ પ્રસંગ,ચારિત્ર ગ્રહણ કર્યા બાદ જ્ઞાન ધ્યાનસંયમ અને તપની આરાધનામાં ઉજમાળપણું, આ બધાય પ્રસંગે એ મહાનુભાવ મરિચિના આત્મમંદિરમાં સમ્યગદર્શનને દિવ્ય પ્રકાશ હોવા માટેના પ્રબલ પુરાવાઓ છે. ઉષ્ણ પરિષહના પ્રસંગમાં સંયમની આચરણું પરત્વે મરિચિના દિલમાં શૈથિલ્ય આવ્યું છે, પણ સંયમની શ્રદ્ધામાં તે તે પ્રસંગ પર્યત જરાય નબળાઈ નથી આવી. ચારિત્રમેહના ઉદયથી આચરણમાં શિથિલતા આવે એ સંભવિત છે, પરંતુ આત્મામાં સમ્યગદર્શન વિદ્યમાન હેય તે પરિણામમાં અર્થાત્ શ્રદ્ધામાં શિથિલતા આવવાનો સંભવ નથી. ચારિત્રમેહદયના કારણે મરિચિમુનિ સંમેચિત આચારમાંથી ભ્રષ્ટ થયા છે, પરંતુ અંતરમાં એક વાત હજુ સુધી તે નિર્ણયરૂપે બેઠી છે કે-મારી નબળાઈ કિંવા કાયરતાના કારણે હું એ સંયમમાર્ગને યથાર્થ નથી પાળી શક્તએ મારે પોતાને દેષ છે, પણ એક્ષપ્રાપ્તિ માટે પવિત્ર સંયમમાર્ગની આરાધના–એજ અનન્ય ઉપાય છે.” આ મંતવ્યમાં કિંવા શ્રદ્ધામાં આપણું મરિચિ હજુ બરાબર સ્થિર છે. અને એ કારણે જ દેશના દ્વારા જે કઈ રાજકુમાર વગેરે પ્રતિબોધ પામે છે તેને પિતાને શિષ્ય ન બનાવતાં પ્રભુ પાસે અથવા પ્રભુના સાધુઓ પાસે મેકલે છે. આ મનનીય બાબત મરિચિમાં હજુ સુધી સમ્યગદર્શન Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મિચિ યાને.... અસિંતત્વ હાવાનું સાખીત કરે છે. મરિચિના આંતરપ્રદેશમાં સમ્યગ્ નના પ્રકાશ પણ અસ્ત થઈ ગયા હોત તો સંયમમાર્ગ ઉપરથી શ્રદ્ધાના પણ અભાવ થઈ જાત અને શ્રદ્ધાના અભાવે પ્રતિબધ પામેલા રાજકુમાર વગેરે મુમુક્ષુ આત્માઆને પ્રભુ પાસે સયમ લેવા માટે મોકલવાનું ન બનત. વળી મારા જેવા કુલીન આત્માને એકવાર ઘરબારના પરિત્યાગ કર્યા બાદ પુનઃ ગૃહસ્થાશ્રમના સ્વીકાર કરવા એ કાઈ રીતે ઉચિત નથી.’ ગૃહે મન તુ સર્વથા અનુચિત આવા સદવિચારશ કસાટીના ટાણે જે પ્રગટ થયા છે તે પણ શ્રદ્ધાબલ વિદ્યમાન હાવાના પુરાવા છે. શ્રદ્ધાથી-પરિણામથી પણ પતિત થનારની દુર્દશા ૨૫ જે વ્યકિત આચારથી પતિત થવા સાથે શ્રદ્ધાથી પણ પતિત થાય છે. તે આત્માની પરિસ્થિતિ ઘણી વિષમ બની જાય છે. આજના પ્રચલિત શબ્દોમાં ક્ડીએ તો વટલી બ્રાહ્મણી તરકડીથી ભૂંડી' એના જેવી અત્યન્ત પામર મનેાદશા તે આત્માની હોય છે. શ્રદ્ધાથી પતિત થયેલાને પોતાની નબળાઇ તરફ દ્રુષ્ટિ નથી જતી, એને તે પરમ પવિત્ર દીક્ષા અથવા દીક્ષિત અવસ્થામાં વર્તતા શ્રમણ સંઘની સાચી-ખાટી નબળાઇઓ કા ખામીએ નજર આવે છે. પોતાની નખળાઇને ઢાંકવાને બહાને એ શ્રદ્ધાપતિત વ્યતિ ધર્મ અને ધર્મી વર્ગની એકધારી અવહેલના –નિંદા કરીને રાજી થાય છે, અને એ રીતે ધમ અને ધમી ઓની નિંદા કરવા દ્વારા તીવ્ર દર્શનમેાહનીય ક Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ઉપાર્જન કરી અનન્તકાળ પર્યત એ આત્મા સંસારમાં પરિભ્રમણ કરવા સાથે દુરકતદુઃખને અનુભવે છે. જો કે મુમુક્ષુ આત્મા માટે આચારપતિતપણું કે શ્રદ્ધા-પરિણામથી પતિતપણું બેમાંથી એકેય હિતકર નથી. એમ છતાં આચાર પતિત-આત્મા જે પરિણામથી-શ્રદ્ધાથી પતિત ન થાય તે તે આત્માને પુનઃ મૂળ આચારને પવિત્ર માર્ગ પ્રાપ્ત થવામાં વિલંબ નથી લાગતું. પરંતુ જે આચારપતિતપણાની સાથે આત્મ પરિણામ-શ્રદ્ધાથી પણ પતિત થઈ જાય તે એ આત્માને મૂલ માર્ગ પ્રાપ્ત થ અત્યન્ત દુષ્કર બને છે. હવે પછીના મરિચિના જીવન પ્રસંગમાં કપિલના સમાગમને પ્રસંગ અને તે અવસરે મરિચિએ ઉચ્ચારેલા વિજા! રૂત્થર ફા” (ત્યાં પ્રભુમાગમાં પણ ધર્મ છે. અને અહીં મારા માર્ગમાં પણ ધર્મ છે.) વગેરે શબ્દો અને તેની પાછળ આત્મમંદિરમાં પ્રગટેલા વિપરીત અધ્યવસાયને પ્રસંગ મરિચિનાં જીવનમાં શુદ્ધ માર્ગની શ્રદ્ધાથી પણ પતિત થવાને પુરાવે છે. જે બાબત આગળ આવવાની છે, પરંતુ કપિલને સમાગમ થવા પહેલાં તે મરિચિ અન્યવેષમાં રહીને પણ જે જાતનું જીવન જીવી રહ્યા છે તે અંગે વિચારણા કરતાં એમ અવશ્ય માનવું પડે છે કે-આચા રમાં પરિવર્તન થયાં છતાં શ્રદ્ધામાં પરિવર્તન નથી થયું. પ્રભુને ભરત મહારાજાને પ્રશ્ન મરિચિ ભગવા વેષમાં પણ પ્રભુની સાથે જ વિચારે છે અને ત્રિકરણગે એ પરમાત્માની ભક્તિ ઉપાસના કરે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મિચિ યાને.... એક અવસરે ભગવાન શ્રી ઋષભદેવજીને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે-હે પ્રભો ! આપની પદામાં ભાવી તીર્થંકર તરીકે થનાર કાઇ આત્મા છે ? ભગવાન શ્રી ઋષભદેવજી સર્વજ્ઞ હતા, જીવ અજીવ સર્વદ્રવ્યનાં શૈકાલિક ભાવે જાણતા હતા. ભરત ચક્રીના પ્રશ્નસંબંધી ઉત્તરમાં ભગવાન બોલ્યા-હે ભરત ! તારા પુત્ર રિચિ હાલમાં જે ત્રિ ડિક વેષમાં અમારી સાથે વિચરે છે, તે આ ભરતક્ષેત્રમાં વમાન ચાવીશીના અવીશમાં વીર નામે તીર્થંકર થશે, એટલું જ નહિં, પણ આ ભરતક્ષેત્રમાં થનારા સર્વ વાસુદેવા પૈકી ત્રિપુષ્ઠ નામના પ્રથમ વાસુદેવ થશે, ઉપરાંત મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી તરીકે પણ તાશે આ રિચિ પુત્ર અવતાર ધારણ કરશે. ભગવાન શ્રી ઋષભદેવજીના મુખેથી પોતાના પુત્ર મિચિને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર વાસુદેવ, ચકવતી અને તીથંકરની પદવીના લાભાની હકીકત શ્રવણ કરવાથી ભરતચક્રીને અત્યન્ત આન ંદ થાય તે સ્વાભાવિક છે. એમાં પણ વાસુદેવ અને ચક્રવતીની પદવી કરતાં પરંપરાએ આત્માઓના કલ્યાણમાં કારણભૂત તીર્થંકરપદની પ્રાપ્તિ સંબધી હકીકત સાંભળતાં ભરત મહારાજાના અસંખ્ય આત્મપ્રદેશમાં નિરવધિ આનદ થયો. ભરત મહારાજા સમ્યગ્દષ્ટિ અને તદ્ભવમાં મુતિગામી આત્મા હતા. સમ્યગ્દષ્ટિ કાઈપણુ આત્માના હૈયામાં પેાતાના માટે તેમજ પેાતાના પિરવાર વગેરે અન્ય કોઇ પણ જીવાત્મા માટે પૌદ્ગલિક સુખની પ્રાપ્તિમાં આનૐ ન હોય, પરંતુ સ્વપર કલ્યાણુ સાધક ધર્મ સંબંધી ૨૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રમણ ભગવાન મહાવીર સાધન સામગ્રીની પ્રાપ્તિ અંગે અત્યંત આનંદ થાય એ સહજ છે, કેમકે જે પદવી સમગ્ર વિશ્વના કયાણમાં અસાધારણ કારણભૂત છે એવું તીર્થંકર પદ પોતાના પુત્રને પ્રાપ્ત થવાનું શ્રવણ કર્યા બાદ ભરત મહારાજાના આનંદમાં શું ખામી હેય? ભરત-ચકીનું મરિચિ પાસે ગમન અને વંદન એ આનંદમાં ભરતમહારાજા પ્રભુને પ્રણામ કરીને ઉભા થયા, તેમજ જયાં મરિચિ હતા ત્યાં પહોંચ્યા. મરિચિને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું અને સાથે જ સ્પષ્ટતા કરી કે હું તમારા આ નવા ત્રિદંડિક વેવની અપેક્ષાએ તમને વંદન કરતું નથી, પણ ભાવિકાલે આ ભરતક્ષેત્રમાં થનારા વીશ તીર્થંકર પૈકી વીરનામના વીશમાં તીર્થકર થવાની ચેતા તમારા આત્મામાં છે એ વાત સર્વ ભગવાન શ્રી રાષભદેવજી પાસેથી જાણીને તમેને ભાવિ તીર્થકર તરીકે વંદન કરું છું અને તમારા આત્માની વારંવાર અનુમોદના કરું છું. પ્રભુના કથન પ્રમાણે તમને ત્રિપૂષ્ઠ વાસુદેવના ભવમાં ત્રણ ખંડનું ઐશ્વર્ય અને પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં ચૌદરત્ન નવનિધાન સાથે છ ખંડના એશ્વર્યની પ્રાપ્તિ થવાની છે, પરંતુ તે અંગે મારું અનુમોદન કે અભિનંદન નથી. જે ભાવ તીર્થના અવલંબનથી હજાર લાખ યાવત્ ગણનાતીત આત્માઓ ભવસાગરને પાર પ્રાપ્ત કરી શકે છે, તે તીર્થના પ્રવર્તક-તીર્થંકર તમે ભવિષ્યમાં થનારા છે-માટે તેમને મારું વારંવાર વંદન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મચિ યાને.... સમ્યગદર્શન સંપન્ન આત્માની માવના ભરત મહારાજા સમ્યગ્દષ્ટિ આત્મા હતા. “સભ્યનqતારના મતે = અવોરપી' એ આપ્ત વાક્ય પ્રમાણે સમ્યગ્દર્શન સંપન્ન આત્માઓ સંસારમાં રહે ખરા, પણ રમે નહીં. રહેવું અને રમવું એમાં આભ-ધરતી જેટલું અંતર છે. આ કારણે સંસાર તેમ જ સાંસારિક સુખના ગમે તેટલા વિપુલ સાધને પ્રાપ્ત થાય, છતાં એમાં એ ઉત્તમ આત્માને રમશુતા ન હોય. એ ધન્ય આત્માઓને તે મુક્ષિત અને તેનાં સાધનની પ્રાપ્તિમાં જ આનંદ હોય, એટલું જ નહિ, પણ જે લિંગ, વેષ અથવા આચારમાં મુક્તિનું સાધન ન હોય તેને પણ એ સમ્યગદષ્ટિ આત્માઓ વંદન પ્રમાદિ ન કરે. વંદન પ્રણાદિ ન કરવામાં વ્યકિત તરફ વિરેાધ નથી, પણ તેને વિપરીત વેવ તેમજ વિપરીત આચારે તરફ વિરાધ છે જે જેમ છે તેમાં તે પ્રમાણે માન્યતા કિંવા સદભાવ તેનું નામ સમ્યગ્દર્શન, તેથી વિપરીત મન્તવ્ય તેનું નામ “મિચ્છાદન સમ્યગ્દર્શન-મિથ્યાદર્શનની આ સંક્ષિપ્ત પણ યથાર્થ વ્યાખ્યા છે. આ વ્યાખ્યાના ભાવ પ્રમાણે મરિચિને વિડિક વેષ વગેરે કે જે વ્યવહાર દષ્ટિએ મેક્ષનું સાધન નથી તેના તરફ ભરતમહારાજાને કેમ સદ્ભાવ હોઈ શકે? બજારમાં કઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જનાર પરીક્ષક મનુષ્ય બનાવટી વસ્તુને સ્વીકારવા જેમ તૈયાર નથી હેતે, એ પ્રમાણે આત્મકલ્યાણને અભિલાષી આત્મકલ્યાણથી વિપરીત સાધનેને સ્વીકારવા કેમ તૈયાર થાય ? Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર જૈન દર્શનની વિશાળતા સાથે વ્યવહારમર્યાદા જૈન દર્શન એ સંકુચિત દર્શન નથી, એ દર્શનની ઉદારતા અવર્ણનીય છે. જૈન દર્શનમાં સ્વલિંગમાં, અન્યલિંગમાં, તેમ જ ગૃહિલિંગમાં પણ મુક્તિ સ્વીકારવામાં આવેલ છે. શરીરને આકાર સ્ત્રીને હેય, (કૃત્રિમ) નપુંસકને હોય, કિંવા પુરુષને હાય, પણ શરીરના આકારમાં મુકિતને પ્રતિબંધ જેન દર્શનમાં અમાન્ય છે, એમ છતાં વ્યવહારમાર્ગની વ્યવસ્થા તેમજ બાલવર્ગને માટે આત્મકલ્યાણના મંગલ પ્રસંગનું લક્ષ્ય રાખી બાહ્ય કે અંતરદષ્ટિએ જ્યાં જ્યાં મેક્ષના વિશુદ્ધમાર્ગથી વિપર્યાસ જાણવામાં આવે ત્યાં ત્યાં મન, વાણી. કાયાથી દૂર રહેવાની શાસ્ત્રકાર ભગવંતની એટલી જ જોરદાર ભલામણ છે. આ બાબત ધ્યાનમાં રાખીને જ “હું તમારા ત્રિદંડિક વેષને વંદન નથી કરતે, પણ તમે ભાવિકાલે વશમાં તીર્થકર થનારા છે-એ કારણે વંદન કરૂં છું –એમ ભરત મહારાજાએ મરિચિ પાસે સ્પષ્ટતા કરેલ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ Tી warnarinn ar મહાનુભાવ મરિચિ યાને ભગવાન મહાવીર પ્રભુને ત્રીજો ભવ (ચાલુ) આ પ્રમાણે વંદન ર્યા પછી વંદનના હેતુની સ્પષ્ટતા કરીને મરિચિને પ્રાપ્ત થનાર તીર્થંકર પદની વારંવાર અનુમોદના કરતાં ભરત મહારાજા પોતાના સ્થાને ગયા. મરિચિએ કરેલો કુલમદ ભરત મહારાજા પાસેથી મરિચિએ પિતાના ભાવિકાળે પ્રાપ્ત થનારા ઉત્તમ લાભેની હકીકત શ્રવણ કર્યા બાદ ત્રિદંડિક મરિચિના મનમંદિરમાં અહંભાવનું તેફાન શરૂ થયું. “હું વાસુદેવ થવાન, હું ચક્રવર્તી થવાનો અને હું તીર્થકર પણ થવાને. ખરેખર ! મારા જેવો બીજો મહાન આત્મા આ જગતમાં કેણ છે? તીર્થકરમાં પહેલો નંબર મારા દાદાને, ચકવર્તઓમાં પ્રથમ નંબર મારા પિતાને અને વાસુદેવમાં પ્રથમ નંબર મારે. અહો! મારું કુલ કેટલું ઉત્તમ છે?” आद्योऽहं वासुदेवानां पिता मे चक्रवर्तिनाम् । पितामहो जिनेन्द्राणां ममाहो! उत्तमं कुलम् ॥ આવા અહંભાવના વાક્ય મરિચિ વારંવાર બોલવા લાગ્યા. એટલું જ નહિં, પરંતુ એ અહંભાવભર્યા વાકે Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૩ m પુનઃ પુનઃ ઉચ્ચારવા સાથે ઉંચા થઇ વારવાર નાચવા કૂદવાનુ શરૂ કરી દીધું. હૈયામાં પેાતાની મહત્તા માટે એક સરખી અહ ભાવભરી વિચારધારા, તેને લાયક વચનાનુ વારવાર ઉચ્ચારણ અને કાયાની નાચવા-કૂદવાની પ્રવૃત્તિ, આમ મન, વાણી અને કાયાના વ્યાપારે એક સાથે કુલના અભિમાનની ટોચે પહોંચ્યા. વર્તમાનકાળે અહંભાવનું પ્રાબલ્ય જીવનમાં કોઇ પણ પ્રશસ્તભાવની પ્રાપ્તિ થવાના ચાગ અને ત્યારે ઉત્તમ આત્માએ આમ્રફળાથી લચી પડેલા આમ્રવૃક્ષની માફ્ક વિનમ્ર અને, પશુ અભિમાનને અંતરમાં સ્થાન ન આપે. વળી એવા ઉત્તમ આત્મા અતિ અલ્પસ ખ્યામાં હાય છે. આજની પરિસ્થિતિ તરફ દૃષ્ટિ કરવામાં આવે તે નહિ જેવા વિશિષ્ટ ભાવાની પ્રાપ્તિ પાછળ અહુ ભાવ પરાકાષ્ઠાએ પહેાંચી ગયેલા જોવાય છે. પુન્યયેાગે સંપત્તિના સુયોગ યા પછી જીવનમાં નિરભિમાનપણું, સાદાઇ અને વિનમ્રભાવને ધારણ કરનારા કેટલા ? અને માથું ઊંચું રાખી અકકડ બનીને રહેનારા કેટલા ? તે તે વિષયના અભ્યાસ કર્યા પછી કોઈ વિષયપરત્વે વધુ બુદ્ધિમત્તા પ્રાપ્ત થયા બાદ અન્ય વિદ્વાને તરફ અને તેમની વિચારધારા તરફ સદ્ભાવ અને સમન્વયષ્ટિ રાખનારની સખ્યા કેટલી ? તેમજ એકાદ વિષયમાં ડીગ્રી મળ્યા બાદ પ્રભુતામાં-મેટાઇમાં મસ્ત બનીને હું કહું તે જ બરાબર છે’–એ પ્રમાણે પોતાની બુદ્ધિના અડુભાવનું પ્રદર્શન કરાવનારા કેટલા ? કોઇ સંધ-સંસ્થા કે Page #102 -------------------------------------------------------------------------- ________________ Nહું_ 2 . PTC) - ભ૧ ૩ - પ્રથમ તીથકર શ્રી આદીશ્વર ભગવાને ભાખેલું ભવિષ્ય, ભરત મહારાજાએ જ્યારે મરિચીને કહ્યું ત્યારે મરિચી ગવમાં આવીને ઉન્માદ નૃત્ય કરે છે. - પૃષ્ઠ ૩૪ જુઓ Page #103 --------------------------------------------------------------------------  Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મિરિચ યાને... સાસાયટીના પ્રમુખ, સેક્રેટરી અથવા મંત્રીના માનદ્ અધિકાર મળ્યા બાદ નિષ્કામભાવે તન-મન-ધનથી સેવાને ભેગ આપનારની સંખ્યા કેટલી? જ્યારે પ્રાપ્ત થયેલા એ અધિકારની પાછળ અભિમાનને ધારણ કરી અધિકારના દુરૂપયોગ કરનારા કેટલા ? આ બાબત આજે વિચારક અને વિવેકી વથી અજ્ઞાત નથી. ૩૩ અહંભાવથી થતું નુકસાન કાઇ પણ અધિકાર અથવા ઉત્તમ લાભ પ્રાપ્ત થવા જેટલા દુ ́ભ છે, તેનાથી તે અધિકાર વગેરેને પચાવવા અત્યન્ત દુર્લભ છે.' આજના આપણા જીવનમાં વાતવાતમાં અહુ ભાવ કેટલા વ્યાપક બન્યા છે ? અને એ કારણે રાષ્ટ્રમાં, સમાજમાં ધર્મસંધમાં કે ઘરઘરમાં કેટલુ સંઘષ ણુ પ્રગટ થયુ' છે? એ આપણી નજર સામે છે. વાચક શિરોમણિ ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિગ્રન્થમાં કહ્યું છે કે श्रुत - शील - विनय सन्दूषणस्य धर्मार्थ- कामविघ्नस्य । मानस्य कोऽवकाशं, मुहूर्तमपि पंडितो दद्यात् ॥ ' શ્રુતજ્ઞાન-શીલ અને વિનયાદિ સદ્ગુણાને જે અત્યંત દૂષિત કરનાર છે; ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થ માટે જે મહાવિઘ્ન રૂપ છે એવા અભિમાનને કયા સુજ્ઞ મનુષ્ય એક મુહૂર્ત=બે ઘડી જેટલે સમય પણ પોતાના મનેામંદિરમાં સ્થાન આપે ?' મરિચિના ચિત્તમાં પેાતાને થનારા ઉત્તમ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૪. . શ્રમણ ભગવાન મહાવીર લા પરત્વે કુલમદ વધુ પ્રમાણમાં શરૂ થયો. શાસ્ત્રોનું એ કથન છે કે જે વ્યક્તિ પિતાને પ્રાપ્ત થનાર અથવા થયેલા કેઈપણ પ્રકારનાં ઉત્તમભાવ અંગે મદમાં આવે તે તે આત્માને ભાવિકાળે તે શક્તિ સંબંધી હલકું સ્થાન પ્રાપ્ત થાય છે. મરિચિએ વધુ પ્રમાણમાં કુલને મદ કરવાથી ઉગ્રભાવે નીચગોત્ર કર્મને બંધ કર્યો, જેના પરિણામે મરિચિનાં ભવ પછી ભગવાન મહાવીરના આત્માને જ્યારે જયારે મનુષ્યપણું મળ્યું ત્યારે ત્યારે અમુક ભવો પર્યત યાચકવૃત્તિના કારણે જેની ગણતરી ઉચ્ચ કુળમાં નથી તેવું બ્રાહ્મણનું કુળ પ્રાપ્ત થયું, યાવતું કિંચિત્ અવશિષ્ટ રહેલા એ કર્મનાં કારણે સત્તાવીસમાં મહાવીરના ભવમાં પ્રથમ દેવાના બ્રાહ્મણની કુક્ષિમાં અવતરવા સાથે વાશી દિવસ સુધી ત્યાં રહેવાને પ્રસંગ પ્રાપ્ત થશે. ઉચ્ચ અને નીચત્ર અંગે શાસ્ત્રીય વિચાર ઉચ્ચત્ર અને નીચ ગગન વિભાગે આજના નથી, પણ અનાદિના છે, શુભાશુભ કર્મના વિભાગમાં એ બને કર્મોનું સ્થાન, એ બન્ને કર્મનાં બહેતુ પણ તત્વાર્થ વગેરે સૂત્ર ગ્રન્થમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે. જેનું જીવન ઉદાર વૃત્તિવાળું અને કેઈપણ વ્યક્તિના વાસ્તવિક ગુણની અનમેદનામાં પરાયણ છે તે આત્મા ઉચ્ચગોત્રને બંધ કરે છે. જ્યારે જેના જીવનમાં ક્ષુદ્રતા છે, આપબડાઈ કરવા સાથે બીજાનાં દૂષણ જેવાની હલકી વૃતિ છે. તે આત્માઓ નીચગેટને બંધ કરે છે, જ્યાં જન્મ Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને... ૩૫ થાય ત્યાં સુંદર સંસ્કારના વાતાવરણની પ્રાપ્તિ થાય એ ઉરચત્રનું ફળ છે, અને જ્યાં જન્મ થાય ત્યાં સુંદર સંસ્કારનાં સ્થાને હિંસા, અસત્ય, ચેરી, અનીતિ તેમ જ યાચકવૃત્તિ વગેરે વિપરીત સંસ્કારનું વાતાવરણ પ્રાપ્ત થાય તે નીચત્રનું ફળ છે. નીચગેત્રનાં ફળ સ્વરૂપે શકુળમાં જેને જન્મ થયે હોય તેવા માનવ સમુદાય તરફ અનાદર, ઉપેક્ષા વૃત્તિ કે તિરસ્કાર કરે એ જેમ યોગ્ય નથી તેજ પ્રમાણે પિતાની ભૂતકાળની વિપરીત પ્રવૃત્તિજન્ય કર્મદેષના કારણે તે વર્ગને જે શિક્ષા મળી છે અર્થાત્ ધર્મક્ષેત્ર તથા સમાજ ક્ષેત્રની અમુક વ્યવહાર મર્યાદામાં અનધિકાર પ્રાપ્ત થયેલ છે તેમાં છુટછાટ કરવી તે પણ ચોગ્ય નથી. વ્યાપારી બજારમાં દેવાળું કાઢનાર હવે પછી પિતાને નામે વ્યાપાર કરવાનો અધિકાર જેમ ગુમાવે છે તે જ પ્રમાણે ધર્મ તેમ જ સમાજની નીતિ -રીતિ સંબંધી મર્યાદાઓને ભંગ કરનાર માનવ ધાર્મિક તેમજ સામાજિક અધિકારેને પિતાની વિપરીત પ્રવૃત્તિના કારણે ગુમાવે છે. આવા સંજોગોમાં અસ્પૃશ્યતા નિવારણ, હરિજન પ્રવેશ વગેરે પ્રવૃત્તિ કેટલી વ્યાજબી તેમજ લાભહાનિવાળી છે, એ બાબત ઘણી વિચારણીય છે. જીવનમાં પ્રકાશ અને અંધકારનું દ્વન્દ્ર ભગવાન શ્રી રાષભદેવજીની હયાતી દરમ્યાન મરિચિ પ્રભની સાથે જ ગ્રામાનુગ્રામ વિચરતા હતા. પ્રભુના નિર્વાણ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પછી પણ પ્રભુના સાધુઓ સાથે જ વિહાર કરવાની પ્રવૃત્તિ મરિચિએ ચાલુ રાખી હતી. એટલું જ નહિ, પરંતુ પિતાની ધર્મદેશનાની શક્તિથી જે કોઈ રાજકુમારો વગેરે પ્રતિબંધ પામતા તે સર્વને પ્રથમની માફક પ્રભુને સાધુઓ પાસે મોકલી તેમના શિષ્ય બનાવવા સાથે શુદ્ધ સંયમ માર્ગની આરાધના માટે પ્રેરણ કરતા હતા. આત્માની અમુક અવસ્થા એવી હોય છે કે-જે અવસ્થામાં આત્મામાં કેવળ અંધકાર ભર્યો હોય છે, પ્રકાશનું એકાદ કિરણ પણ પ્રગટ થયેલ નથી હતું. અમુક અવસ્થા આત્માની એવી હોય છે કે જે અવસ્થામાં આત્મા સંપૂર્ણ પ્રકાશથી ભરપૂર હોય છે, અંધકારનું નામનિશાન નથી હોતું જ્યારે અમુક અવસ્થા એવી પણ હોય છે કે-જે અવસ્થામાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. મરિચિના જીવનની પણ પ્રકાશ અને અંધકારના દ્વન્દ ભરી એવી જ પરિસ્થિતિ છે ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ થવા છતાં પ્રભુની ધર્મદેશના શ્રવણ કર્યા પછી આત્મા વૈરાગ્ય રંગથી રંગાઈ જ અને ભેગોપભોગની વિપુલ સામગ્રીનો પરિત્યાગ કરી સંયમનો સ્વીકાર કરે એ અવસ્થા આત્માને પ્રકાશની છે. એના એ જ મરિચિને ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણુ પરિષહને પ્રસંગ પ્રાપ્ત થતા ગ્રહણ કરેલા સંયમમાં શૈથિલ્ય પ્રાપ્ત થવું અને ત્રિદંડિક વેષની કલ્પના કરવી એ અવસ્થા આત્માના અંધકારની છે. સંયમમાર્ગમાં પિતાની શિથિલતા છતાં Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને... [, ૩૭ શુદ્ધ સંયમમાર્ગની શ્રદ્ધાને કારણે પ્રતિબંધ પામનાર ક્ષત્રિય કુમારોને પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે નિર્મળ ચારિત્રની આરાધના માટે મેકલવાની પ્રવૃત્તિએ મરિચિના આત્મા મંદિરમાં વર્તતા પ્રકાશનું પ્રતીક છે. જ્યારે ભરત મહારાજ પાસેથી પિતાને ભાવિકોલે પ્રાપ્ત થનાર તીર્થંકર ચક્રવતી તેમજ વાસુદેવની ઉતમ પદવીની હકીક્ત શ્રવણ કરતાં કુલને મદ કર એ મરિચિને માટે અંધકારનું ચિહ્ન છે. મરિચિ માટે જ આમ બન્યું છે. એમ નથી, પરંતુ કેઈપણ આત્મા અનાદિકાલના અંધકારમાંથી જ્યારે પ્રાથમિક પ્રકાશમાં આવે છે અર્થાત અનાદિ મિથ્યા દષ્ટિ આત્મા પહેલીવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, ત્યાર બાદ જ્યાં સુધી ક્ષપકશ્રેણિ ઉપર આરહણ ન કરે ત્યાં સુધી તે વ્યક્તિના આત્મમંદિરમાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. કેઈવાર પ્રકાશનું જોર હેય, તે કેહવાર અંધકારનું જોર હોય છે. એમ અંધકાર અને પ્રકાશનું દ્વન્દ ચાલ્યા જ કરે છે આત્મામાં અપ્રમત્તદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી તે નિમિત્તવાસી છે. અનુકૂલ વાતાવરણ અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની આરાધનાસત્સંગ વિદ્યમાન હોય તે આત્મામાં પ્રકાશના પૂજનું સ્થાન હોય છે. પ્રતિકૂલ, વાતાવરણ હોય તે અંધકારનું સ્થાન પ્રગટ થાય છે. વીતરાગ તેત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવંતે એજ ભાવભર્યા અક્ષરો ઉચ્ચાર્યા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રમણ ભગવાન મહાવીર क्षणं सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यः क्रीडयेवाहं. कारितः कपिचापलम् ।। (ભાવાર્થ - હે ભગવન્! ક્ષણવારમાં સંસારમાં મન ખુંચેલું રહે છે, ક્ષણવારમાં સંસારને પ્રલેભનોથી મન મુકતદશા અનુભવે છે, ક્ષણવારમાં મન કોધી બની જાય છે, વળી ક્ષણવારમાં મન ક્ષમાધર્મ સંપન્ન બને છે. તે ભગવન્! મેહ વગેરે અંતરંગ શત્રુઓએ મારા આત્માની કિંવા મનની મર્કટ જેવી ચપલતા કરી દીધી છે) આત્માની આવી ચપલ પરિસ્થિતિ છતાં એક વાત નિશ્ચિત છે કે જે મહાનુભાવના આત્મમંદિરમાં આત્માને જ્ઞાનપ્રકાશનું સાચું ક્રિણ એકવાર પણ પ્રગટ થયું હોય, વચ્ચે વચ્ચે ભલે અંધકા૨નાં આવરણ આવે, પરંતુ આખર તે આત્મા અર્ધ પુદગલ પરાવર્ત માં સંપૂર્ણ પ્રકાશમય બની મુતિમંદિરને અવશ્ય અધિકારી બને છે. આ મરિચિના શરીરમાં બિમારી " એક અવસરે મરિચિના શરીરમાં અશાતાદનીયન કારણે બિમારી શરૂ થઈ. મરિચિ ભગવાન રાષભદેવજીના સાધુઓ સાથે જ વિચરે છે. મરિચિને બિમારીને પ્રસંગ પ્રાપ્ત થતાં તેને અસંયમી જીવનના કારણે મરિચિની જે રીતે સેવાચાકરી કરવી જોઈએ તે પ્રમાણે સંયમી સાધુઓ સેવાચાકરી નથી કરતા. સાધુઓ સામાન્ય સાધુઓ ન હતા. ભગવાન ઋષભદેવ પ્રભુના સાધુઓ હતા. અલ્પસંસારીનિકટમુક્તિગામિ સાધુઓ હતા. તેવા ગુણવંત સાધુઓના Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને. ૩૯ દિલમાં અનુકંપ–દયાનું સ્થાન અનુપમ હતું. મરિચિ માટે એ સાધુઓના દિલમાં ભાવદયાનું ઝરણું અખ્ખલિતપણે ચાલું હતું, એમ છતાં વિરતિવંત-સંયમી સાધુએ અસં મીઅવિરતિવંત ગૃહસ્થની માંદગીના પ્રસંગે સીધી રીતે સેવાચાકરીની પ્રવૃત્તિમાં ન જોડાય. પિતાના સંયમ ધર્મની મર્યાદા સચવાય તે પ્રમાણે ઉપદેશદ્વારા ગૃહસ્થ મારત સેવાચાકરીની વ્યવસ્થા માટે ખ્યાલ આપે. સીધી રીતે અસંયમીની સેવા–ચાકરી કરવામાં અસંયમનું પિષણ થાય અને પરિણામે પિતાના સંયમમાં શૈથિલ્ય આવે. એ હેતુએ જ આપ્તમહર્ષિઓએ નિળિો વેરાવરિયું ર ના (સાધુઓ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે, વગેરે નિયમે અને મર્યાદાઓનું પ્રતિપાદન કરેલું છે. આવા પ્રસંગે સાધુઓના દિલમાં દયા કે અનુકંપાને અભાવ છે એવી અનુચિત કલ્પના કરવાની કશી જરૂર નથી. સાધુધર્મના આચારવિચારે ભિન્ન છે. શ્રાવકધર્મ (ગૃહસ્થધર્મ)ના આચારવિચારે ઘણા ભિન્ન છે, શ્રાવકધર્મમાં દ્રવ્યદયા-ભાવદયાઉભયની પ્રધાનતા છે. જ્યારે સાધુધર્મમાં ભાવદયાની પ્રધાનતાપૂર્વક દ્રવ્યા છે. યે કાયના જીને અર્થાત વિશ્વના સર્વ જીવાત્માઓને અભયદાન દેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર મુમુક્ષ મુનિવરના મને મંદિરમાં દયા–અનુકંપાન હેય એ બને જ કેમ? ગૃહસ્થાશ્રમમાં જીવનની અનુકૂળતા માટે સાધુઓ કેમ જરૂરિયાતનું ધ્યાન આપતા નથી ?” આવા પ્રકારના પ્રશ્નો આજે પૂછવામાં આવે છે, પરંતુ શ્રદ્ધા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રમણ ભગવાન મહાવીર સંપન્ન પુન્યવંત શ્રાવકે પિતાના સાધર્મિકબંધુઓ કે માનવબંધુઓના જીવનવ્યવહારની અનુકૂલતા માટે સદાય જાગૃત રહી પિતાની ફરજ બજાવતા હોય તે આ પ્રશ્નને પ્રસંગે ઉપસ્થિત જ ન થાય. સાધુએ શાસ્ત્રોક્ત મર્યાદાને સાચવીને ઉત્તમ શ્રાવકને પોતાના કર્તવ્યનું ભાન કરાવે અને એ સાધુઓએ આપેલા માર્ગદર્શન પ્રમાણે શ્રાવકે સદાય કર્તવ્યપરાયણ રહે. આ પરિસ્થિતિ જે સર્જાય તે બધું જ વ્યવસ્થિત બને. મરિચિને માંદગી પ્રસંગે થયેલી શિષ્ય કરવાની ઈચ્છા - મરિચિ બિમાર હતા. સાધુએ તેની વૈયાવચ્ચ (સેવાચાકરી) તેના અસંયમીપણાના કારણે નથી કરતા. એટલે મરિચિના દિલમાં વિચાર જાગે છે કે-“પારકા એ પારકા, પિતાના એ પોતાના આજ સુધી આ સાધુઓની સાથેજ હું રહું છું તેમજ મારા ઉપદેશથી જે કઈ મહાનુભાવે પ્રતિબંધ પામી સંયમ ગ્રહણ કરવા ઉજમાળ બને છે તે બધાયને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરવા મોકલું છું, પણ મારી વર્તમાન બિમારીમાં આટલા વિશાળ સમુદાયમાંથી મને કઈ ઉપગમાં નથી આવતા, એમાં એ સાધુપુરુષને દેષ નથી. તે સાધુએ તે મારા માટે સદાય ભાવયાની ભાવના રાખી રહ્યા છે. હું પ્રથમ ગ્રહણ કરેલા શુદ્ધ સંયમ માર્ગમાં ટકી રહ્યો હોત તે એ ગુણવંત સાધુએ મારી હૈયાવચ્ચ કરવામાં જરાય ખામી ન રાખત. વળી હું અસં. યમી, એ સાધુમુનિવરે સંયમી, એ સંયમી ગુણવંત Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૪૧ આત્માઓ પાસે મારાથી વૈયાવચ્ચ કરાવાય પણ કેમ ? હવે ભવિષ્યમાં મારી પાસે આવનારા ક્ષત્રિય વગેરે કુમારે પૈકી મારે ઉપદેશ શ્રવણ કરીને મારે શિષ્ય થવાની કોઈ ઈચ્છા કરશે તે હું એને મારે શિષ્ય બનાવીશ. મરિચિનાં દિલમાં બીમારી પ્રસંગે ઉપરનાં વિચારે પ્રગટ થયેલા હતા, પરંતુ બીમારી દૂર થઈ અને શરીર અનુક્રમે નરેગી થયા બાદ જે કઈ મુમુક્ષુ આત્માઓ પિતાની પાસે આવે છે તેઓ અસરકારક ઉપદેશની ધારાથી પ્રતિબંધ પામે છે, તે સર્વને પૂર્વવત્ પ્રભુના સાધુઓ પાસે સંયમ ગ્રહણ કરવા મોકલે છે, અને પોતે પણ પ્રભુના સાધુઓ સાથે વિચરે છે મરિચિ પાસે કપિલનું આગમન એક અવસરે કપિલ નામે રાજકુમાર મરિચિ પાસે આવી પહોંચે. મરિચિએ હંમેશના નિયમ પ્રમાણે શુદ્ધ સંયમમાર્ગને ઉપદેશ આપે, તેમજ ઉપદેશથી પ્રતિબોધ પામતાં સંયમ ગ્રહણ કરવા માટે કપિલને પ્રભુના ગુણવંત સાધુઓ પાસે જવાની પ્રેરણા કરી. મરિચિ પાસે આજ સુધીમાં સંખ્યાબંધ મુમુક્ષુ આત્માઓ આવી ગયા. તે દરેકને શુદ્ધ માર્ગની ધર્મદેશના આપી પ્રતિબોધ પમાડયા બાદ પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે જઈ પવિત્ર સંયમ-ગ્રહણ કરી આત્મકલ્યાણના પુનિતપંથે પ્રયાણ કરી એ સર્વ મુમુક્ષુ આત્માઓએ મરિચિની પ્રેરણનો અમલ કર્યો, પરંતુ છેલ્લે આવેલે કપિલ રાજકુમાર મરિચિની પ્રેરણાને અમલ કરવા તૈયાર ન થયું. આ રાજકુમાર કપિલે તે સામેથી પ્રશ્ન કર્યો, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રમણ ભગવાન મહાવીર મને પ્રભુના સાધુઓ પાસે શા માટે મેકલેા છો ! મરિચિએ તુરત ઉત્તર આપ્યા કે–સાધુઓ ત્રણ દંડથી રહિત છે, હું તેવા નથી. સાધુએ મસ્તકે છત્ર તથા પગે પાવડી ધારણ કરતા નથી, હું છત્ર તથા પાવડીને ધારણ કરનાર છુ’ વગેરે વગેરે. આમ પેાતે કલ્પેલા નવીન ધર્મનું કપિલ પાસે સ્વરૂપ રજૂ કર્યું. આ સ્વરૂપ રજૂ કર્યું' ત્યાં સુધી રિચિના અંતઃકરણમાં એક જ ભાવના હોવાનું અનુમાન કરી શકાય છે કે મારી નબળાઈનાં કારણે હું પાતે મૂળ માની આરાધના નથી કરી શકતા, પણ બીજા કોઇ આત્માને શુદ્ધ. માની આરાધનાથી વંચિત રાખવામાં હું પોતે શા માટે નિમિત્ત બનું ? ખીમારીનાં પ્રસંગે શિષ્ય કરવાની ભાવના થયા ખાદ જો અંતરમાં આ નિળ પ્રકાશના અભાવ હાત તો તો નિરાગી થયા બાદ જે જે મુમુક્ષુઓ પેાતાની પાસે આવ્યા અને પ્રતિબંધ કરીને પ્રભુના સાધુઓ પાસે મેકલ્યા તેમજ કપિલને પણ એજ શુદ્ધ સનાતન સંયમ માગે જવાની ભલામણ કરી તે ભલામણ કરવાના પ્રસંગ જ પ્રાપ્ત ન થાત. શુદ્ધ સંયમ માના આચાર-વિચારાનું તેમજ પેાતાના વર્તમાન ગિડિક માર્ગોના આચાર વિચારાનું કપિલ પાસે સ્પષ્ટીકરણ કરવાના મિરિચના આશય પણ ઘણા ઉત્તમ હતા. કપિલને પાછળથી એમ ખેલવાના સહજ પણ પ્રસંગ ન આવે કે પહેલેથી મારી પાસે શુદ્ધ-અશુદ્ધ માનુ સ્પષ્ટીકરણ કેમ ન કર્યું ! મરિચિનાં અંતરમાં શુદ્ધ સંયમ મા માટે કેટલા વિશિષ્ટ શ્રદ્ધાના સદ્દભાવ હશે ? તેનુ Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને ૪૩ અનુમાન કરવા માટે આ પ્રસંગે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. મરિચિનું સૂત્ર વિરૂદ્ધ પ્રતિપાદન અહીં સુધી તે મરિચિના મને મંદિરમાં શ્રદ્ધાને દીપક સતેજ હતું, પણ કપિલની પાસે પિતાના માર્ગનું સ્પષ્ટીકરણ થયા બાદ કપિલે પુનઃ મરિચિને પ્રશ્ન કર્યો કે-તમે કહે છે તે બધું બરાબર, પણ શું પ્રભુનાં સાધુઓનાં સંયમ માર્ગમાં જ ધર્મ છે અને તમારા ત્રિદંડિક માર્ગમાં ધર્મ નથી ? કપિલે જ્યાં આ પ્રશ્ન કર્યો ત્યાં મરિચિ મૂંઝવણમાં પડયા. શુદ્ધ ધર્મનું સ્થાન પ્રભુના સાધુઓ પાસે જ છે. પિતાના ત્રિદંડિક ધર્મમાં મેક્ષને કારણભૂત ધર્મનું સ્થાન નથી-એ વાત શ્રદ્ધામાં હોવા છતાં જે હું મારા ત્રિદંડિક માર્ગમાં ધર્મને સર્વથા અભાવ છે એમ જણાવીશ તે મારી કિંમત શું ? આમ અંતઃકરણમાં પ્રકટેલી માનદશાએ શ્રદ્ધાના સતેજ દીપકને બુઝાવી નાંખે. એ શ્રદ્ધાને દીપ બુઝાઈ જતાં આત્મમંદિરમાં અંધકાર પ્રવેશ્યા અને મરિચિના સુખમાંથી શબ્દો નીકળ્યા કે- fપા ! ફુલ્યું હયં”િ “કપિલ ! સાધુના માર્ગમા પણ ધર્મ છે, અને અહીં મારા માર્ગમાં પણ ધર્મ છે.” માનસિક કરી પ્રસંગે મરિચિનું શૈથિલ્ય કેઈપણ શ્રદ્ધાસંપન્ન તેમજ ધર્મપરાયણ આત્માને કસેટીને પ્રસંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે પોતાની શ્રદ્ધા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મહાનુભાવ મરિચિ યાને.... તેમજ ધર્મ પ્રવૃત્તિમાં પ્રાયઃ વિક્ષેપ થવાને પ્રસંગ પ્રાપ્ત નથી થત, પણ જ્યારે કટીને પ્રસંગ આવે અને તેમાં પણ કાયાની કસોટીને સ્થાને માનસિક કસોટીને અવસર આવે ત્યારે જ શ્રદ્ધાબળને ટકાવ વ્યવસ્થિત રહેવું ઘણું મુશ્કેલ બને છે. કાયાની કટીમાંથી પસાર થવું સહેલું છે, પણ માનસિક કસોટીમાંથી પસાર થવું ઘણું કઠણ છે. “પ્રભુના સાધુઓ પાસે જ ધર્મ છે. અને તમારી પાસે શું ધમ નથી?” કપિલને આ પ્રશ્ન મરિચિ માટે આકરી માનસિક કસોટી રૂપ બને. મરિચિના દિલમાં માનહાનિને પ્રશ્ન ખડે થયે, શ્રદ્ધાના બળ કરતાં માનહાનિના પ્રસંગનું બળ વધી ગયું. પ્રકાશના સ્થાને અંધકારે સ્થાન જમાવ્યું અને ભાવિ અનિષ્ટ પરિણામને વિચાર ન કરતાં હે કપિલ! સાધુઓ પાસે ધર્મ છે, તેમ મારા માર્ગમાં પણ ધર્મ છે, એ સૂત્ર વિરૂદ્ધ વાક્યનું ઉચ્ચારણ કર્યું. જેના કારણે મરિચિએ તે અવસરે દીર્ધસંસાર ઉપાર્જન કર્યો. રાજપુત્ર કપિલ બહુલકમાં અને ધર્મપરાડમુખ આત્મા હતા. મરિચિ પાસે કપિલે દીક્ષા ધારણ કરી. ભગવાન શ્રી હર્ષભદેવ પ્રભુએ સ્થાપેલા શાસનમાં આ કપિલથી પ્રથમ મિથ્યાધર્મને પ્રારંભ થશે. અને સાંખ્યદર્શનની ઉત્પત્તિ થઈ મરિચિનું સ્વર્ગગમન શાસ્ત્રોમાં સૂત્રવિરૂદ્ધ પ્રરૂપણાનું પાપ ઘણું ભયંકર ગયું છે. આનંદઘનજી જેવા સમર્થ યેગી પુરૂષે પણ ઉચ્ચાર્યું છે કે- “પાપ નહિ કેઈ ઉત્સવ ભાષણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મહાનુભાવ મરિચિ યાને... જિયે, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખા સૂત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનાર પ્રાયઃ પિતાના આત્માનું જ અહિત કરે છે પણ સૂવ વિરૂદ્ધ પ્રતિપાદન કરનાર પિતાનું તેમજ અનેક આત્માનું અહિત કરે છે, સૂત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ ચારિત્ર મોહના ઉદયથી થાય છે, જ્યારે સૂરવિરૂદ્ધ પ્રતિપાદન દર્શનમોહ, મિથ્યાત્વમેહના ઉદયથી થાય છે. આજના વિષમકાળમાં સૂરવિરૂદ્ધ પ્રતિપાદન કરવાની પ્રવૃત્તિ જાણતા અજાણતાં પણ ન થઈ જાય તે માટે મુમુક્ષુ આત્માઓએ ઘણું સાવચેત રહેવાની જરૂર છે, શુદ્ધ પ્રરૂપકપણું એ મહાન ધર્મ છે, ઉસૂત્ર પ્રરૂપણ એ મહાન અધર્મ છે. પિતાના જીવન દરમ્યાન લાગેલાં દૂષણોની આલેચના કર્યા સિવાય મરિચિ પિતાનું શેષ આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગલેકના અધિકારી બન્યા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ક મહાનુભાવ મરિચિ અને ત્યાર પછીના ભવાની વિચારણું મરિચિની હયાતીને સમય એટલે આત્મકલ્યાણની વધુ અનુકૂળતાને સમય મરિચિના ભવમાં આયુષ્ય પૂર્ણ થયા બાદ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ચતુર્થભવે વિમાનિક નિકાયના પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયે છે. મરિચિની હયાતિને સમય એટલે ભગવાન ઋષભદેવ પ્રભુના નિર્વાણની આસપાસને સમય. આજના સમયની અપેક્ષાએ એ સમય આત્માના કલ્યાણ માટે ઘણે અનુકૂળ હતા. કાળ પરત્વે એ સમયના માનમાં કષાયની મંદતા હતી, અનીતિ-અસત્ય તેમ જ હિંસાનું ઘણું અપપણું હતું. એ સમયનાં માનમાં સરળતા, ભદ્રિતા વગેરે ગુણે સ્વાભાવિક રીતે વિદ્યમાન હતા. આવા અનુકૂળ સયાગેમાં મરિચિને જન્મ થયા પછી ભગવાન શ્રી રાષભદેવ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ, અગિયાર અંગને શાસ્ત્રાભ્યાસ અને પ્રભુની પવિત્રનિશ્રામાં અમુક વર્ષો પર્યત સંયમધર્મની આરાધનાને સુભગ એગ તેમને પ્રાપ્ત થયું હતું. ભગવાન શ્રી કષભદેવજીનાં નિર્વાણ બાદ અજિતનાથ ભગવંતે લગભગ પચાસ લાખ કેટી સાગરેપમ એટલે કાળ એટલે અસંખ્ય વર્ષો પસાર થયા પછી ધર્મ શાસનની સ્થાપના કરી, ત્યાં સુધી ભગવાન શ્રી ઋષભદેવજીનું Page #118 -------------------------------------------------------------------------- ________________ ४७ શ્રમણ ભગવાન મહાવીર ધર્મશાસન વિદ્યમાન હતું. એ ધર્મશાસનના અવલંબનથી અસંખ્ય આત્માઓ મુક્તિપદના અધિકારી બન્યા અને અસંખ્ય આત્માઓ એકાવતારી દેવ તરીકે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મરિચિ પંચમ દેવલોકમાં કેમ ઉત્પન્ન થયા ? મરિચિ તે ખુદ ભગવાન ઋષભદેવજીના હસ્તદીક્ષિત હતાં, અને અમુક વર્ષો સુધી પ્રથમ તીર્થંકરની છત્રછાયામાં સંયમની આરાધના ચાલુ હતી. એ સંજોગોમાં એમને આત્મા તે અવશ્ય મુકિતને અધિકારી બન જોઈએ, એમ છતાં મરિચિ આયુષ્ય પૂર્ણ થયા બાદ પાંચમાં બ્રહ્મદેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા, તેનું પ્રધાન કારણ કર્મસત્તાનું પ્રાબલ્ય હતું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વગેરે નિમિત્ત કારણની સામગ્રી ગમે તેટલી અનુકૂળ હોય પણ ક્ષાયિકમાવ સ્વરૂપ ઉપાદાન કારણની જ્યાં સુધી અનુકૂળતા ન થાય ત્યાં સુધી આત્મા મુકિતને અધિકારી બની શકતું નથી. ઉષ્ણુ પરિષહના પ્રસંગે શરીરની મમતાનાં કારણે શુદ્ધ સંયમ ધર્મને પરિ. ત્યાગ કરી પરિવ્રાજક-ત્રિદંડિક વેષને ધારણ કર, તીર્થ કરપદ-ચક્રવતી પદ તેમ જ વાસુદેવપદની પિતાને ભાવિકાળે પ્રાપ્તિ થવાની હકીકત ભરતજી પાસેથી જાણવામાં આવતાં ગિકરણને કુળમદ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થવે અને કપિલ પાસે મેક્ષમાર્ગ વિરૂદ્ધ નિરૂપણ કરવાની સર્વથી વધુ અનર્થકારક પરિસ્થિતિ ઉભી થવી, એ બધી ઘટનાઓ મરિચિ માટે કર્મસત્તા અને મેહની પ્રબળતા અંગે સાક્ષીભૂત હતી Page #119 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રથમ નયસારને ભવ... જીવનવિશુદ્ધિ માટે આલેચના-પ્રતિક્રમણદિની અત્યન્ત જરૂરિયાત આત્મકલ્યાણને પવિત્ર માર્ગ પ્રાપ્ત થયા બાદ સત્તામાં રહેલા મહરાજાની પ્રબળતાના કારણે વિષય કષાયનું પ્રતિકૂળ વાતાવરણ મળતાં એ પવિત્ર માર્ગથી ઘણીવાર ખલિત થઈ જવાય છે, એમાં આશ્ચર્ય નથી. આત્મકલ્યાણને પવિત્ર માર્ગ પ્રાપ્ત થ જેમ અતિ દુષ્કર છે, તેનાથી અધિક દુષ્કરતા પ્રાપ્ત થયેલા એ પવિત્રમાર્ગમાં અસ્પવિતપણે ટકી રહેવામાં છે, પરંતુ એ ઉત્તમ પરિસ્થિતિ કેઈ તદ્દભવ મુક્તિગામી અથવા એકાવનારી વગેરે નિકટ મુકિતગામી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. સિવાય ઘણાખરા આત્માઓને તે ચારિત્ર જેવા ચારિત્રને સ્વીકાર કર્યા બાદ પ્રમત્તદશાનાં ગે આરોહ-અવરોહનો ક્રમ એકભવ નહિં, પરંતુ અનેક ભવે પર્યત ચાલે છે, અને એ પ્રમાણે અનેક ભ પર્યત એ આરોહ-અવરોહને કેમ ચાલ્યા બાદ એક ભવ એ પ્રાપ્ત થાય છે કે–તે ભવમાં એ ઉત્તમ આત્માને અપ્રમત્ત ભાવના કારણે કેવળ આરેહની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. અને અંતે નિર્વાણપદને તે અધિકારી બને છે. સમ્યગ્દર્શનાદિ કેઈપણ ગુણ પ્રગટ થયા બાદ પ્રથમથી જ તે ગુણ અતિચાર વિનાના અર્થાત યકિંચિત પણ દૂષણ વિનાના નથી હોતા. પશમ ભાવના ગુણમાં અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચારાદિને Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મહાનુભાવ મરિચિ યાને.... સંભવ અવશ્ય રહેલું છે, બિલકુલ નિરતિચારપણું તે ક્ષાયિક ભાવે સમ્યગદર્શનાદિ ગુણે પ્રગટ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. ફકત વિશેષતા એટલી છે કે વાતાદિ ગ્રહણ કર્યો બાદ મુમુક્ષુ આત્મા ગ્રહણ કરેલાં તેમાં અતિચારાદિ ન લાગે તે માટે સદાય સાવધાન રહે, પ્રતિકુળ વાતાવરણથી દૂર રહે અને અખંડ ગુરુકુળવાસને સ્વીકાર કરે એમ છતાં પ્રમાદને કારણે અતિચારાદિ લાગે તે તેની આલોચના કરવાનું ન ચૂકે. આત્મનિરીક્ષણ પ્રભુના પવિત્ર શાસનમાં સવાર સાંજ તેમ જ પાક્ષિકચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિકમણની જે વ્યવસ્થા છે તે પિતાના વિશુદ્ધ જીવનમાં લાગેલા અતિચારોની આલેચના કિવા પાપાચરણના પશ્ચાત્તાપ માટે જ છે. આલેચના કિંવા પ્રતિકમણુએ અનુપમ આત્મનિરીક્ષણ છે. એ આલોચના જે જાગૃતિપૂર્વક થાય તે જીવનશોધનનું એ અજબ સાધન છે. વિશુદ્ધ જીવન વ્યવહારમાં ખલન ન થવા દેવી એ સર્વોત્તમ છતાં ઘણી મુશ્કેલ બાબત છે. આત્માની નબળાઈ અને પ્રતિકલ વાતાવરણના કારણે સ્કૂલના કદાચ થઈ જાય તે તેટલા માત્રથી નાસીપાસ થવાની જરૂર નથી. સ્કૂલના થયા બાદ ખલનાનું ખલનારૂપે ભાન થવું, અને એ પ્રમાણે ભાન થયા બાદ થયેલી સ્કૂલનાઓ માટે આલેચના પ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તને ઉપયોગ કરી લે તેમ જ જીવન વિશુદ્ધ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રમણ ભગવાન મહાવીર બનાવવું એ પણ મુમુક્ષુ આત્મા માટે આત્મકલ્યાણને જ માર્ગ મહાપુરુષેએ જણાવ્યું છે. જીવનમાં હંમેશાં ઉપર મુજબ આત્મનિરીક્ષણ ન થઈ શકે તો પખવાડિયે, ચાર મહિને, બાર મહિને છેવટે આયુષ્ય પૂર્ણ થવા પહેલાં તે આત્મનિરીક્ષણ સ્વરૂપ આલેચના થઈ જવી જોઈએ. ગ્રહણ કરેલાં વ્રતમાં અતિચાદિ લાગવા છતાં અંતઃકરણની વિશુદ્ધથી છેવટે અંતિમ સમયે પણ જે ભાગ્યવાન આત્મા આલેચન કરી લે છે તે આત્મા આરાધક ગણાય છે. અને ગ્રહણ કરેલા વ્રતોમાં લાગેલા અતિચારદિની અથવા વ્રત ગ્રહણ કરવા સિવાય જીવનમાં સેવાએલા અનાચારેની આલોચના-પ્રશ્ચાત્તાપ-મિથ્યાદુકૃત વગેરે પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિ જે કેઈ કરતા નથી તે આત્મા વિરાધક ગણાય છે. મરિચિને અંતિમ સમયે આલોચનાને અભાવ મરિચિ માટે પણ આવા વિરાધક ભાવનો જ પ્રસંગ પ્રાપ્ત થયું છે. પરિવ્રાજક વેષને સ્વીકાર, કુલદ કરવાને પ્રસંગ અને ઉસૂત્રપ્રરૂપણુ વગેરે વિપરીત માર્ગની આચારણું થઈ ગયા બાદ પણ આયુષ્ય પૂર્ણ થયા પહેલાં જે એ વિપરીત પ્રવૃત્તિ માટે અંતઃકરણમાં સાચી રીતે પશ્ચાત્તાપ થવાપૂર્વક આલેચનાને પ્રસંગ પ્રાપ્ત થયે હેત તે તે મરિચિનું જીવન પણ આરાધક ભાવનું અધિકારી બની જાત! પરંતુ મરિચિને મેહનું પ્રાબલ્ય હતું. એના કારણે ચારિત્રગ્રહણ કર્યા બાદ સંયમ અને શ્રદ્ધા બનેથી ભ્રષ્ટ થવાય તેવી ત્રિકરણગે પ્રવૃત્તિ થઈ. શુદ્ધ માર્ગમાંથી ખસી Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મિચિ યાને.... ૫૧ પરિવ્રાજકપણાના સ્વીકાર એ સંયમભ્રષ્ટતા હતી. અને કપિલ પાસે ઉસૂત્રપ્રરૂપણા કરી તે શ્રદ્ધાથી ભ્રષ્ટતા હતી. ઉભય પ્રકારની શોચનીય પરિસ્થિતિ પ્રાપ્ત થયા ખાદ્ય અ ંતિમ સમયે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થવા અગાઉ લેાચના કર્યા સિવાય જ રિચિ પરલેાકમાં પહેાંચી ગયા. એ અનાલાચના ઉભય ભ્રષ્ટતાથી પણ અધિક પ્રમાણમાં આત્માના અધઃપતનનું કારણ હતી. મિચિ પંચમ બ્રહ્મદેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા એટલે આપણી વર્તમાન દૃષ્ટિએ પંચમ બ્રહ્મદેવલાકનું સ્થાન ઘણું ઊંચું લાગે-પણ મરિચિની હયાતીના સમય-અને તેમાં પણ સંયમાદિની પ્રાપ્તિની અપેક્ષાએ એ સ્થાન ગણુ' નીચું હતું. અંતરંગ વિકાસ ઉપર સ્થાનની ઉચ્ચતાના આધાર છે એક વાર માની લઇએ કે બ્રહ્મદેવલાકનુ સ્થાન ઉંચું હતું તે તે પણ બાહ્ય સુખની અપેક્ષાએ ઊંચું સમજવાનું, પરંતુ આધ્યાત્મિક-અંતરગ જીવનની અપેક્ષાએ ઉંચુ' સ્થાન સમજવાનુ` નથી, એક મિથ્યાષ્ટિ આત્મા ખાવા કક્રિયાનાં કારણે પાંચમા દેવલેાકથી પણ ઘણાં ઉંચા ગણાતા નવમા ગ્રેવેયકનાં સ્થાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. ીજો આત્મા તપ-જપ-વ્રત-પચ્ચકૢખાણુ વગેરેની અલ્પતા કિવા અભાવ છતાં સમ્યગ્દર્શનજન્ય શ્રદ્ધાના કારણે સૌધર્મ દેવલાક અર્થાત્ પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થાય. બાહ્ય સુખના સાધનાની અપેક્ષાએ ભલે નવમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થનાર મિથ્યાદષ્ટિ જીવનું સ્થાન ઊંચું ગણાય, પરંતુ અંતરંગ આધ્યાત્મિક Page #123 -------------------------------------------------------------------------- ________________ પર શ્રમણ ભગવાન મહાવીર દૃષ્ટિએ તે પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થનાર સમ્યગ્ દૃષ્ટિનું સ્થાન જ ઉચ્ચ કક્ષાનું ગણાય છે. નવમી ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવ એકત્રીસ સાગરોપમ પર્યંત પૌદ્દગલિક સુખા ભાગવે છે, પણ આયુષ્યની મર્યાદા પૂર્ણ થયે એ આત્માને મિથ્યા દર્શનના પ્રભાવે સ'સારમાં ચિરકાલ પર્યંત દુર તદુ:ખા ભોગવવાનુ ચાલુ રહેવાનુ છે, જ્યારે સૌધર્માં દેવલાકમાં પૌદ્ગલિક સુખાનું પ્રમાણુ નવમી ત્રૈવેયકની અપેક્ષાએ અલ્પ હાય છે. પરંતુ આયુષ્યની મર્યાદા પૂર્ણ થયા બાદ મનુષ્યાદિભવોમાં ઉત્પન્ન થઈ સમ્યગ્દર્શનના પ્રભાવે એ આત્મા અલ્પભવામાં અનંત સુખના ભાક્તા મનવાના છે. માથું વિકાસ એ ક્ષણિક સુખના હેતુ છે, જ્યારે અંતરંગ વિકાસ એ ચિરસ્થાયી સુખનું સાધન છે. પ્રકાશમાંથી અંધકારમાં ગયા બાદ પુનઃ પ્રકાશ પ્રાપ્ત થવા મુશ્કેલ બને છે મિરિચ માટે પણ એ દેવલાકનુ સ્થાન ખાહ્ય સુખનુ સાધન છે, પરિત્રાજકપણાને સ્વીકાર કર્યા બાદ શ્રદ્ધાની જ્યાતિ જે વિદ્યમાન હતી તે કપિલ પાસે ઉત્ત્તત્રપ્રરૂપણાના પ્રસંગે બુઝાઈ ગઇ છે. દેવલાકમાં પણ એ આત્માને તે દિવ્યજ્યેાતિના અભાવે અંતરંગ દ્રષ્ટિએ અધકારજ રહ્યા છે. એટલું જ નહિ પણ મરિચિના ભવમાં પ્રગટ થયેલા એ અંધકાર લગભગ દસ અગિયાર ભવે પ્રયત સતત ચાલુ રહ્યો છે. અ`ધકારમાંથી પ્રકાશમાં આવવું જેમ અત્યંત મુશ્કેલ છે, તેમ પ્રગટ થયેલા પ્રકાશ બુઝાઇ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ મહાનુભાવ મરિચિ યાને-- ગયા બાદ પુનઃ પ્રકાશ પ્રાપ્ત થે તે પણ સહજ બનતું નથી. એમાં પણ વિપરીત પ્રવૃત્તિ વધુ પડતા આવેશ કિંવા રસથી થયેલ હોય તે તે આત્માને પુનઃ સમ્યગદર્શનને નિર્મળ પ્રકાશ ઘણા લાંબા ગાળે પ્રાપ્ત થાય છે. આચારભ્રષ્ટતાથી ઉત્સવપ્રરૂપણું એ મેટું પાપ છે. બીજી એક વાત આવા પ્રસંગે ખાસ ધ્યાનમાં લેવાની છે કે કઈ પણ વ્યક્તિના જીવનમાં મેહદયના કારણે આચાર ભ્રષ્ટતાનું પાપ થઈ જવું એ યદ્યપિ તેના આત્મા માટે હિતાવહ નથી. એમ છતાં તે આચારભ્રષ્ટતાથી તે વ્યક્તિનું જ અહિત થાય છે. પરંતુ એ આચારભ્રષ્ટતાના પાપની પરંપરા દીર્ઘકાળપર્યત પ્રાયઃ ચાલતી નથી. પણ ઉસૂત્રપ્રરૂપણાના પાપની તે હજારે, લાખે યાવત્ અસંખ્ય વર્ષો પર્યત અવિચ્છિન્ન પરંપરા ચાલે છે, અને એ વિરૂદ્ધમાર્ગની અસંખ્ય વર્ષો પર્યત ચાલતી અનિષ્ટ પરંપરાનું પાપ વિરૂદ્ધ માર્ગપ્રવર્તક મૂળ વ્યક્તિને ફાળે જાય છે. મરિચએ કપિલ પાસે ઉસૂત્રપ્રરૂપણ કરી અને આચનાદિ પ્રાયશ્ચિત કર્યા સિવાય આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગલેકમાં મરિચિ ઉત્પન્ન થયા. પરંતુ ત્યારબાદ કપિલે ઉપદેશ દ્વારા અનેક શિષ્યસમુદાયને તૈયાર કર્યો. તે સર્વ પાસે પિતાનાં સિદ્ધાંત તેમ જ આચાર રજૂ કરી પિતાના મતને પુષ્ટ બનાવ્યું એટલું જ નહિ પરંતુ કપિલ આયુષ્ય પૂર્ણ થયા બાદ પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી પણ અવધિ-વિર્ભાગજ્ઞાનનાં બળ વડે પૂર્વ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રમણ ભગવાન મહાવીર જન્મનું જ્ઞાન થતાં પિતાનાં પુષ્ટ કરેલા સાંખ્ય મતને વધુ ને વધુ પ્રચાર કરવામાં પિતાની દિવ્યશકિતને ખૂબ ઉપયોગ કર્યો. મહાગ્રહનું પાપ એટલું ભયંકર છે. કે માતાગ્રહી આત્મા પોતાના આત્માનું તો અહિત કરે છે પણ અસંખ્ય વ પર્યત ગણુનાતીત આત્માઓને એ મતાગ્રહનાં પાપથી દુર્ગતિના અધિકારી બનાવે છે. ભગવાન મહાવીરનાં પાંચમા ભવથી પંદરમાં ભવ સુધીની હકીકત બ્રાદેવકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પંચમભવમાં કિલ્લાક નામના સન્નિવેશમાં મરિચિ કિંવા ભગવાન મહાવીરને આત્મા કશિક બ્રાહ્મણરૂપે મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. પૂર્વજન્મના વિરાધક ભાવને કારણે જીવનમાં વિષયાસકિત, ધનની લેલુપતા અને પાપાચરણમાં નિર્વસ પરિણામાદિ દુગુણે પ્રગટ થાય છે. એ ભવમાં એ કોશિક વિપ્રનું એંશી લાખ પૂર્વનું આયુષ્ય છે. આયુષ્યને ઘણે ભાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુરાચારમાં પસાર થાય છે. એ કૌશિક વિપ્ર આયુષ્યના છેલલા ભાગે ત્રિદંડિપણનો સ્વીકાર કરે છે. છતાં જીવનને મોટે ભાગ અધમ આચારમાં પસાર થયેલ હોવાથી ભગવાન મહાવીરના આત્માને આ પાંચમા ભવ પછી પશુ-પક્ષી વગેરે અનેક મુદ્ર ભ કરવા પડે છે. સત્તાવીશ ભવોની ગણતરીમાં આ મુદ્ર ભોની ગણના કરવામાં આવેલ નથી. આ અનેક ક્ષુદ્ર માં પરિભ્રમણ દ્વારા અકામનિર્જરાનાં ગે અશુભ કર્મ હળવું બનતાં Page #126 -------------------------------------------------------------------------- ________________ w મેહાનુભા ૫૫ i th anys among mano પુનઃ છઠ્ઠા ભાવમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. યૂણનગરીમાં વિપ્ર કુળમાં ઉત્તિ, પુષ્પમિત્ર નામ, બેતેર લાખ પૂર્વનું આયુષ્ય અને આયુષ્યનાં છેલા ભાગમાં ત્રિરંડિપણને સ્વીકાર કરી અંતે આયુષ્ય પૂર્ણ થતાં સાતમા ભવમાં સૌધર્મ દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ તરીકે ભગવાન મહાવીર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આઠમા ભવમાં ચૈત્યસન્નિવેશ નામનું સ્થાન અગ્નિદ્યોત નામે વિપ્ર, ચેસઠલાખપૂર્વનું આયુષ્ય અને પ્રાન્ત ત્રિદંડિકપણું, નવમા ભવે ઇશાન દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ, દશમા ભવે મન્દર શનિવેશ નામનાં સ્થાનમાં અગ્નિભૂત વિપ્ર, છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય અને આયુષ્યનાં છેલ્લા ભાગે ત્રિદંડિક ધર્મને સ્વીકાર, અગિયારમાં ભવે સનકુમાર દેવલેકમાં મધ્યમ આયુઃસ્થિતિ વાળા દેવ, બારમાં ભવે દ્વૈતાલ્મિકા નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર, ચુમ્માલીશ લાખ પૂર્વનું આયુષ્ય, આયુષ્યના પ્રાંતભાગે વિદંડિકપણાને સ્વીકાર, તેરમા ભવે ચતુર્થ મહેન્દ્ર દેવલેકમાં મધ્યમ આયુરસ્થિતિવાળા દેવ, ચૌદમા ભવે રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિપ્ર, ચેત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય તેમજ પ્રાન્ત ત્રિદંડિક વેષને ધારણ કરી, પંદરમા ભવે પંચમ બ્રહ્મદેવલેકમાં મધ્યમ આયુષ્યસ્થિતિવાળા દેવ તરીકે ભગવાન મહાવીર પ્રભુને આત્મા અવતારને ધારણ કરે છે. અને બ્રહ્મદેવલેકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશાખનન્દી રાજાના અનુજ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રમણ ભગવાન મહાવીર બંધુ વિશાખભૂતિ યુવરાજની રાણી ધારિણીની કુક્ષિથી વિશ્વભુતિ રાજકુમાર તરીકે જન્મ પ્રાપ્ત કરે છે. એક જન્મની વધુ પડતી ભૂલની અનેક ભ સુધી કારમી શિક્ષા મરિચિના ભવમાં કરેલા કુલમનાં કારણે બંધાયેલ નીચગેત્રનાં પ્રભાવે પંદરમાં ભવ પર્યત જ્યારે જ્યારે ભગવંતને આત્મા મનુષ્યપણું પામે ત્યારે ભિક્ષાવૃત્તિના નિમિત્તે અપ્રસ્ત ગણાતાં બ્રાહ્મણકુળમાં જન્મ થવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ત્રિદંડિકવેષને સ્વીકાર અને ઉન્માર્ગદેશનાજન્ય દર્શનમેહનીય કર્મનાં કારણે અસંખ્ય વર્ષો પર્યત ભગવંત મહાવીરને આત્મા સમ્યગ્ગદર્શન અને તેના અનન્ય સાધન સુદેવ, સુગુરુ અને સુધર્મથી વંચિત રહેવા ઉપરાંત દરેક મનુષ્યનાં ભાવમાં મેક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક આચારવિચારોથી યુક્ત ત્રિદંડિકપણું પામ્યા. જીવનમાં સંજોગ વશાત્ ધર્મની આરાધના કદાચ અપ પ્રમાણમાં થાય અથવા ન થાય તે તેટલા માત્રથી આત્માનું વધુ પ્રમાણમાં અહિત થતું નથી. પરંતુ શુદ્ધધર્મ માર્ગથી વિપરીત-શ્રદ્ધા અને ઉન્માર્ગ દેશનાનું આવેશભર્યું સ્થાન આવી જાય તે મરિચિના આત્માની માફક અસંખ્ય કાળ પર્યત આત્મકલ્યાણને અનુકૂળ સાધનથી તે આત્માને વંચિત રહેવું પડે છે. ભગવંત મહાવીર પ્રભુના સત્તાવીશ સ્થૂલ ભ પૈકી પંદર ભવો અને તેમના જીવન પ્રસંગને અનુસરતું વિવેચન અહીં પૂર્ણ થાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ( 0િ66 ૧૬ સોળમાં ભવમાં ભગવાનના જીવ વિભૂતિ મુનિરૂપે હતો તે અવસરે પોતાના બળની નિંદા સાંભળી તાકાત બતાવવા ગાયને શિગડાવડે પકડી આકાશમાં ઉછાળી પાછી પડતાં ઝીલી નીચે મૂકે છે. in પ્રy ૭૬ જુઓ Page #129 --------------------------------------------------------------------------  Page #130 -------------------------------------------------------------------------- ________________ wwwminimummanna શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને સેળભે ભવ “વિશ્વભૂતિ મુનિરાજ અને ચાર ગતિનું સ્વરૂપ ભગવાન મહાવીર પ્રભુને આત્મા પંદરમા ભવમાં પંચમ બ્રહ્મદેવલેકે મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે, જે વાત અગાઉ કહેવાઈ ગયેલ છે. દેવલેકમાં સામાન્ય રીતે પુન્યપ્રકૃતિની બહુલતાવાળા જીવ ઉત્પન થઈ શકે છે. સંસાર, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિમાં વહેંચાયેલ છે. સર્વ સંસારી જીવાત્માઓને આ ચાર ગતિમાં અન્તર્ભાવ થઈ જાય છે. પાપકર્મ કિંવા અશુભ કર્મને તીવ્ર દુઃખરૂપે ભેગવટ કરવાનું જે કઈ સ્થાન તેનું નામ નરકગતિ છે પુન્યકર્મ અથવા શુભ કર્મને વિશિષ્ટ ભૌતિક સુખરૂપે ભેગવટે કરવાનું જે કઈ સ્થાન તેનું નામ દેવગતિ છે. અધિક અંશે પાપ અને અલ્પ અંશે પુન્યને ભેગવટે કરવાનું જે કઈ સ્થાન તે તિર્યંચગતિ છે અને અલ્પાધિકપણે અથવા સમભાગે પુન્ય-પાપ બંને ભેગવવાનું જે કઈ સ્થાન તે મનુષ્યગતિ છે. પુન્ય અને પાપના અનેક પેટાવિભાગે તેમ જ તેમાં પણ તીવ્રતા–મંદતાના કારણે ફળમાં પણ અનેક વિભાગો દષ્ટિગોચર થાય છે. મનુષ્યપણું દરેક મનુષ્યમાં સમાન છતાં સુખ-દુઃખની પરિસ્થિતિમાં સમાનતા એકાંતે નથી હોતી તેનું મુખ્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રમણ ભગવાન મહાવીર કારણ પુન્ય-પુન્યમાં અને પાપ-પાપમાં વિવિધ પ્રકારની તરતમતા છે. પ્રત્યેક જીવની પ્રવૃત્તિ અને પરિણતિ એક સરખી નથી પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે એટલે શુભઅશુભ કર્મમાં અને તેના ફળસ્વરૂપે સુખ-દુઃખમાં પણ તરતમતા ઉભી થાય છે. સ્વર્ગલેક અથવા દેવકમાં વર્તતા સર્વ દેવે સામાન્ય રીતે પુન્ય-પ્રકૃતિને ઉદયવાળા હોય છે, એમ છતાં પુન્ય-પુન્યમાં અનેક પ્રકારની વિવિધતા હોવાના કારણે ભવનપતિવ્યંતર તિષી અને વૈમાનિક તેમજ તે દરેકમાં પણ પુનઃ અનેક પ્રકારના પેટા વિભાગ છે. ચારેય વિભાગમાં વૈમાનિક દેવનું સ્થાન ઉચ્ચ કેટિનું છે. વૈમાનિક નિકાયમાં પણ બાર બાર દેવલોક, નવ દૈવેયક અને પાંચ અનુત્તર એમ ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ કોટિને સ્થાને છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનો આત્મા વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી પંચમ બ્રહ્મદેવેલકમાં ઉત્પન્ન થયેલ છે. સેળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર પંચમ દેવલેમાં ઉત્પન્ન થયા બાદ નિશ્ચિત થયેલા આયુષ્ય ત્યાં સંપૂર્ણપણે ભેગવી ભગવાનને આત્મા સેળમાં ભવમાં આ ભરતક્ષેત્રના રાજગૃહ નગરમાં વિશ્વનન્દી રાજાના અનુજબંધુ વિશાખભૂતિ યુવરાજના રાણી ધારિણીની કુક્ષિથી પુત્રરૂપે અવતરે છે. “વિવભૂતિ કુમાર એવું એ પુત્રનું નામ સ્થાપન કરવામાં આવે છે. મરિચિના ભવ પછીના બાર ભામાં એકાંતરે સ્વર્ગલેક અને મનુષ્યલકમાં ભગવાન Page #132 -------------------------------------------------------------------------- ________________ સોળમો ભવ વિશ્વભૂતિ મુનિરાજ’ ૫૯ મહાવીરના આત્માએ જન્મને ધારણ કરેલ છે. પર ંતુ એ દરેક મનુષ્યના ભવામાં અગાઉ જણાવી ગયા પ્રમાણે બ્રાહ્મણ કુળમાં જન્મ અને પ્રાન્તે ત્રિદડિકપણાની પ્રાપ્તિનું પ્રાધાન્ય રહ્યું છે. સેાળમા ભવથી તેના પલટો થાય છે. ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુળના સ્થાને સાળમા ભવે પ્રભુના આત્માને ક્ષત્રિય અને તેમાં પણ રાજકુળ પ્રાપ્ત થાય છે. કહૃદયમાં સાન્તરપણુ મિરરચના ભવમાં ઉપાર્જન કરેલું અને ત્યાર પછીના ભવામાં પુષ્ટ થયેલ નીચ ગોત્ર કર્યું, સ ંપૂર્ણ તથા ભગવાઇને ક્ષીણ થઈ જવાના કારણે ભગવંતના આત્મા રાજકુલમાં ઉત્પન્ન થયા છે એમ માનવાની જરૂર નથી. પરંતુ કર્મના ધમાં જેમ સાન્તરબંધ-નિરન્તરબ'ધના વિભાગો છે તે પ્રમાણે કર્મના ઉદયમાં પણ સાન્તર ઉય-નિરન્તર ઉદય (ધ્રુવેદય-અશ્રુવાય) એવા વિભાગે છે. અને તેમાં પણ પરાવર્તમાન કર્મપ્રકૃતિએ તે અવશ્ય સાન્તર ઉદયવાળી (અશ્રુવાયથી) જ હેાય છે. શાતા વેઢનીય, અશાતા વેદનીય, ઉચ્ચ ગાત્ર, નીચ ગોત્ર, વગેરે કમ પ્રકૃતિઓ પરાવર્ત માન પ્રકૃતિઓ છે. શાતા—અશાતા પરસ્પર વિરુદ્ધ છે. ઉચ્ચ-નીચ ગોત્ર પણ પરસ્પર વિરુદ્ધ છે, પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી કર્મ પ્રકૃતિઓ અવશ્ય પરાવર્તમાન હોય છે, એ પ્રકૃતિના એક સાથે બંધ થતા નથી તેમ જ એક સાથે ઉડ્ડય પણ પ્રવર્તતા નથી. શાતા વેદનીય અને ઉચ્ચ ગોત્રના બધ અથવા ઉય ચાલે ત્યારે અશાતા વેઢનીય તેમ જ નીચ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રમણ ભગવાન મહાવીર ગોત્રના મધ અથવા ઉદય પ્રવર્તતા નથી. આવા કારણે નીચ ગૈાત્ર એ સાંતર ઉયવાળું અર્થાત અધવાદી છે. મરિચિના ભવથી પંદરમાં ભવ સુધી જ્યારે જ્યારે મનુષ્ય લાકમાં ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુળમાં પ્રભુના આત્માના જન્મ થયા છે ત્યારે ત્યારે નીચ ગાત્રના ઉદય પ્રવર્તે છે, પરંતુ વચ્ચે વચ્ચે દેવબ્લેકમાં જ્યારે જ્યારે દેવ તરીકે ભગવતના આત્મા ઉત્પન્ન થયેલ છે ત્યારે ત્યારે નીચ ગોત્રના સ્થાને ઉચ્ચ ગેત્રના ઉદય માનવેા એ સુસંગત છે. એ જ પ્રમાણે સોળમા વિશ્વભૂતિના ભવમાં પણ ઉચ્ચ ગોત્રના ઉદય સમજવાના છે. સાથે સાથે સત્તામાં નીચ ગાત્ર બેઠું છે તે પણ ધ્યાનમાં રાખવાનુ છે. વિશ્વભૂતિની ઉત્થાનક્રીડા અને યુદ્ માટે પ્રયાણ વિભૂતિકુમારે અનુક્રમે યોવનવયમાં પ્રવેશ કર્યો. ચાગ્ય રાજકન્યા સાથે વિશ્વભૂતિનુ પાણીગ્રહણ થયું. એક અવ વિશ્વભૂતિ યુવરાજ પોતાના અંતઃપુર સાથે એ રાજગૃહ નગરના પુષ્પકર ડક ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. પાછળથી તેમના કાકાના કુંવર એટલે વિશ્વનન્દીના પુત્ર વિશાખાનન્દી પણ ક્રીડા કરવા માટે તે ઉદ્યાન પાસે આન્યા. પરંતુ ઉદ્યા નની અંદર વિશ્વભૂતિ કુમાર પેાતાના અંતઃપુર સાથે ક્રીડા કરતા હૈાવાના ખબર મળતાં વિશાખાનન્દીને અનિચ્છાએ બહાર રહેવુ' પડયું. દરમિયાન વિશાખાનન્દીની માતા રાણી પ્રિયંગુની દાસ્ત પુષ્પ લેવા માટે ઉદ્યાન પાસે આવી. તે દાસીઓને પણ વિશ્વભૂતિ ઉદ્યાનમાં હોવાના Page #134 -------------------------------------------------------------------------- ________________ વિધભૂતિનો મારો પુત્ર વિશે જાણવામાં આવે સેળ ભવ વિશ્વભૂનિ મુનિરાજ કારણે પુપ લીધા સિવાય પાછું જવું પડયું. દાસીએ પાસેથી રાણી પ્રિયંગુને હકીકત જાણવામાં આવતાં “અરે! હું રાજાની રાણી, મારો પુત્ર વિશાખાનંદી પાટવીકુંવર, એમ છતાં વિશ્વભૂતિની ઉદ્યાનકડાના કારણે મારા એ પાટવીકુંવરને ઉદ્યાનની બહાર રહેવું પડે, તેમ જ મારી દાસીઓને પુ૫ લીધાં સિવાય પાછું આવવું પડે, એમાં મારી જબ્બર માનહાનિ છે આવા વિચારમાં ને વિચારમાં રેષે ચઢેલા રાણી રેષ ભવનમાં પહોંચી ગયા. રાજા વિશ્વનંદીને આ હકીક્ત જાણ વામાં આવતા વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી ખસેડવા અને વિશાખાનદી તેમજ તેની માતા પ્રિયંગુરાણીને પ્રસન્ન કરવા રણસંગ્રામને સાચી રીતે પ્રસંગ ન હોવા છતાં કપટકળા વડે રણયાત્રાની ભેરી વગડાવી અને જાહેર કર્યું કે આપણા તાબાને પુરુષસિંહ નામને સામંત ઉદ્ધત બની ગયે છેપ્રજાને અનેક રીતે ત્રાસ આપે છે. માટે એની સાથે રણસંગ્રામ કરવા હું જાઉં છું.” ઉદ્યાનકડામાં આનંદ કરતા વિશ્વભૂતિને આ સમાચાર પ્રાપ્ત થતાં સરલ સ્વભાવવાળા વિશ્વભૂતિએ રાજાને વિનંતિ કરી કે “એવા સામંત સામે આપ જેવા સમર્થ રાજવીને યુદ્ધ માટે જવાનું કાંઈ પ્રયેાજન નથી. હું પતે ત્યાં જવા તૈયાર છું. અને આપના આશીર્વાદથી શીધ્રપણે તેને તાબામાં લઈ આપના ચરણમાં આવી પહોંચીશ” વિશ્વમૂતિનાં વિનમ્ર વચન શ્રવણ કરી રાજાએ અનુમતિ આપી. વિશ્વભૂતિએ પણ રીન્યના પરિવાર સાથે પુરૂષસિંહ સામંતને વશ કરવા તે તરફ પ્રયાણ કર્યું. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્ શ્રમણ ભગવાન મહાવીર રાજાનાં પ્રપંચની જાણ થતાં વિશ્વભૂતિને બૈરાગ્યપ્રાપ્તિ અને ચારિત્રને સ્વીકાર વિશ્વભુતિ રવાના થયા બાદ વિશાખાનદીએ પુષ્પકર ડક ઉદ્યાનમાં ક્રીડા માટે પરિવાર સહિત પ્રવેશ કર્યો. અને આનંદ કલ્લોલમાં મગ્ન બન્યા. વિશ્વભૂતિ પુરુષસિંહ સામત પાસે પહેાંચતા તેમના તરફથી આજ્ઞાના ઉલ્લંઘનની વાત અસત્ય જાણવામાં આવી પરસ્પર શિષ્ટાચાર પૂર્ણ થયે વિશ્વભુતિ ત્યાંથી પાછા ફર્યા. માર્ગમાં પુષ્પકર ડક ઉદ્યાન પાસે આવતાં ઉદ્યાનનાં ન કે વિશાખાન ંદીના દ્વારપાલ તરથી જાણવામાં આવ્યુ કે વિશાખાની પોતના પરિવાર સાથે ઉદ્યાનમાં આનંદ ક્રીડા કરી રહેલ છે' વિશ્વભૂતિ અલ વાન હાવા સાથે બુદ્ધિમાન પણ હતા. પેાતાને આ ઉદ્યાનમાંથી ખસેડી વિશાખાનીને આનદ ક્રીડા માટે ઉદ્યાનમાં પ્રવેશ કરવાની તક આપવાના કારણે જ પુરુષસ હુ સામ તની સાથે રણસંગ્રામનું એન્ડ્રુ રાજાએ ઊભુ કર્યાંનું ચતુર વિભૂતિ ખરાખર સમજી ગયા, અને વિશાખાનંદી ઉપર તેમજ તેના પિતા ઉપર વિશ્વભૂતિને રાષપણુ ઉત્પન્ન થયે રાષમાં ને રાષમાં પાસેના કેડાના ઝાડ ઉપર એવે જોરથી મુષ્ટિપ્રહાર કર્યાં કે ઝાડ ઉપર વર્તાતા ઘણાખરા કાડાનાં ફળ તુરત નીચે પડી ગયા, વૃક્ષ ઉપર મુષ્ટિપ્રાર કરવા વડે કાઠાનાં ફળે ટપાટપ નીચે પડતાં વિશ્વભૂતિએ વિશાખાનંદીના દ્વારપાલને સ્પષ્ટ સંભળાવ્યું કે ‘કુલમર્યાદાના ગુણ તથા વડીલેા તરફની ભિક્ત મારા અંતઃકરણમાં 3 Page #136 -------------------------------------------------------------------------- ________________ સોળમો ભવ “વિશ્વભૂતિ મુનિરાજ ન હેત તે મુષ્ટિ પ્રહાર વડે કાંઠાનાં ફળ જેમ નીચે પાડી નાંખ્યા તે પ્રમાણે તમે બધાય વિશાખાનંદીના પરિવારના મસ્તકે હમણું ધડથી નીચે પાડી દેત.” એ પ્રમાણે વિશાખાનદીના દ્વારપાલને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, અને ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “હું જ્યારે આટલી સરલતા અને વડીલે પ્રત્યે ભક્તિભાવ રાખું છું ત્યારે વડીલે મારી સાથે કપટબાજી રમે છે. ખરેખર ! સંસાર આવા કુડકપટથી જ ભરેલ છે. વિષય-ભેગનું સુખ ક્ષણિક અને પરિણામે અતિ દુઃખદાયી છે. આવા સંસારમાં રહેવું અને આત્માને અધોગતિને અધિકાર બનાવે તે અપેક્ષાએ અનેક પ્રકારની ખટપટ અને કાવાદાવાથી ભરેલા આ સંસા રની મેહમાયાને તિલાંજલી આપી આત્મકલ્યાણના પવિત્ર પંથે પ્રયાણ કરવું એ મારા માટે અત્યંત હિતાવહ છે.” આ પ્રમાણે વૈરાગ્યવાસિત બનવા સાથે ચારિત્રગ્રહણને નિર્ણય કરી પિતાના ઘેર માતા-પિતા પાસે ન જતાં સીધે સીધા તે પ્રદેશમાં વિચરતા સ્થવિરમહર્ષિ શ્રી સંભૂતિ મુનિવર પાસે વિશ્વભૂતિ પહોંચી ગયા અને અતિ ઉલ્લાસ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. વિશ્વભૂતિ રાજકુમાર હવે વિશ્વવઘ વિશ્વભૂતિ મુનિવર થયા. વિશાખાનદીના ક્તિા વિશ્વનંદને પાછળથી આ બાબતની જાણ થતાં, વિશ્વનંદી પિતાને અનુજ બંધુને સાથે લઈ વિશ્વભૂતિ મુનિવર પાસે આવ્યા. પિતાનાથી થયેલ અપરાધની વારંવાર ક્ષમા માંગી અને દીક્ષા છેડી પુનઃ ઘેર આવી રાજ્ય સ્વીકારવા માટે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રમણ ભગવાન મહાવીર yo im ઘણા ઘણા આગ્રહ કર્યાં. પરંતુ વિશ્વભૂતિ મુનિ એ પ્રલા ભનમાં ન સૂઝાયા, પાતાના સંયમમાં મક્કમ રહ્યા અને પરમકૃપાળુ ગુરુની શુભ નિશ્રામાં રહી જ્ઞાન સાથે ધ્યાન છઠ્ઠું–અઠ્ઠમ, વગેરે તપશ્ચર્યામાં ઝુકી પડયા.’ ‘ઈ-અઠ્ઠમથી આગળ ચાર—પંચ યાવતુ પક્ષ-ક્ષપણુ (પંદર ઉપવાસ) અને માસ ક્ષમણુ (ત્રીસ ઉપવાસ)ની તપસ્યા સુધી ઉત્તરાત્તર વધતા ગયા. તપસ્યાથી શરીર અતિકૃશ બની ગયુ. ગુરુદેવની આજ્ઞા પ્રાપ્ત કરી કાયાની વધુ કસોટી કરવા માટે એકાકી વિહારનું અવલંબન લઈ વિવભૂતિ મુનિ સયમ ગુણમાં પ્રતિદિન વધુ ને વધુ ઉજમાળ બનવા લાગ્યા. સચમ માર્ગનો સ્વીકાર થયા બાદ તેમાં સ્થિરતા પ્રાપ્ત થવી તે પરમ સૌભાગ્ય છે. વર્તમાન ભવની અપેક્ષાએ અતીત કાળના ભવામાં જે આત્માએ એકવાર પણ ભાવચારિત્રની સ્પર્શના કરી હોય, અને અમુક સમય બાદ મહાદયના કારણે એ આત્મા સયમથી કદાચ ભ્રષ્ટ થયેલ હાય, એમ છતાં જેટ લેા સમય ભાવચારિત્ર પાળ્યું છે અને આત્માને સંસ્કારી બનાવ્યે છે, તે સંસ્કાર ભાવિકાળે કાઇવાર સુ ંદર લાભ આપે છે. આ હકીકતની પ્રતીતિ માટે વિશ્વભુત મુનિના પ્રસંગ ખાસ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. સંયમ ગ્રહણ કર્યાં આદ સંયમમાંથી ભ્રષ્ટ ન થવાય. વસ્તુતઃ એ જ સત્તમ માર્ગ છે. છતાં અનંત કાળથી જમા Page #138 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને.... ૬૫ થયેલી મોહનીય કર્મની પ્રબળ સત્તાના કારણે તેવા તેવા સંજોમાં સંયમી આત્મામાં પણ કદાચિત શિથિલતા નબળાઈ આવી જાય છે અને સંયમના શિખરે પહોંચવા પ્રસ્થાન કરનાર આત્મા અધવચ્ચેથી જ નીચે સરકી પડે છે. “સંયમ ગ્રહણ કર્યા બાદ સંયમમાંથી ભ્રષ્ટ થવું તે અપેક્ષાએ સંયમને સ્વીકાર ન કરે એ વધુ ઉત્તમ છે –આવાં વાકયે આપણા સમાજમાં ઘણીવાર ઉચ્ચારાય છે, પરંતુ આવાં વાક્ય ઉચ્ચારવામાં ઘણે ઉપયોગ રાખવાની જરૂર છે. કેઈપણ બાબતમાં એકાન્ત ક્યન કરવું એ જૈન દષ્ટિએ વ્યાજબી નથી. કેઈ પણ સંયમી આત્મા સગવશાત્ સંયમમાં શિથિલ બને તે અવસરે સાપેક્ષદષ્ટિ હૃદય સમક્ષ રાખી તેને સંયમમાં સ્થિર કરવાના આશયથી ઉપરનું વાક્ય બોલે તે તે બરાબર છે, પરંતુ બોલનાર વ્યકિતના અંતઃકરણમાં સંયમ તેમ જ સંયમી પ્રત્યે જોઈએ તે સદ્દભાવ ન હોય એ પરિસ્થિતિમાં કોઈ સાધુ પુરૂષને સંયમ માળેથી પરિયુત થયેલા જોઈ “સંયમ ગ્રહણ કર્યા બાદ સંયમથી ભ્રષ્ટ થવું એના કરતાં સંયમ ન લે એ શું ખોટું?” આવાં વાક્ય અપ્રશસ્તભાવે ઉચ્ચારાય તે ઊચ્ચારનાર માટે એ વાકયે અહિત કરનારાં છે. સંયમ જેવા અતિ પવિત્ર માર્ગ પ્રાપ્ત થવો એ જેટલી સોભાગ્યની વાત છે, તેથી પણ અધિક સૌભાગ્યની વાત એ અતિ પવિત્ર સંયમમાર્ગમાં શ.ભ.મ. ૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર અખલિતપણે ટકી રહેવામાં છે. એ વાત નિઃસંશય છે. એમ છતાં અનંત ભૂતકાળમાં આત્માએ અનીવાર અવળે પુરુષાર્થ કરવા વડે કંચન કામિની અને કાયાની માયાના જે વિપરીત સંસ્કારે આત્મા ઉપર ઉભા કર્યા છે. અને જે વિપરીત સંસ્કારોની ઉલટી અસર હજુ અલ્પાધિકતયા ઊંડે ઊંડે આત્મા ઉપર વિદ્યમાન છે. એવા આત્માને અનુકૂલ પ્રતિકૂલ પરીષહેના પ્રસંગમાં વિપરીત સંસ્કારની ઉંડાણમાં રહેલી અસર કઈવાર પ્રગટ થાય તે સંયમને દિવ્ય પ્રકાશ ઉપર અમુક સમય પ્રયત અંધકારની છાયા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે. ક્ષપશમ ભાવના ગુણમાં ચલ-વિચલ અવસ્થા મેહનીય કર્મને એકાન્ત જ્યાં સુધી દયિક ભાવ જ અનાદિ કાળથી વર્તતે હોય ત્યાં સુધી આત્મા સદાય અંધકારમાં છે. એ મેહનીય કર્મમાં દર્શન (મિથ્યાત્વ) મહિને સર્વ પ્રથમ જ્યારે ઉપશમ અથવા ક્ષપશમ થાય ત્યારે દષ્ટિપર્યાયમાં જે કેવળ અંધકાર હતું તેમાં અનુપમ પ્રકાશ પ્રગટ થાય છે. પરંતુ એ પ્રકાશ ઉપશમભાવને અથવા પશમભાવને હોવાથી કાયમ માટે ટક્ત નથી. ઉપશમ ભાવને પ્રકાશ વધુમાં વધુ એક અન્તર્મુહૂર્ત પર્યત અને ક્ષપશમ ભાવને પ્રકાશ વધુમાં વધુ અસંખ્ય કાળ પર્યતા ટકે છે, અને તે અસંખ્ય કાળ પણ કેઈક વિશિષ્ટ આત્મા માટે હોય છે. બહુલતાએ તે થોડા થોડા સમયના અંતરે પ્રકાશ અને અંધકારનું પરાવર્તન ચાલ્યા કરે છે. તેમાં પણ શરૂઆતમાં પ્રકાશને કાળ અલ્પ અને અંધકારને કાળ વધુ Page #140 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને....... હોય છે. કોઈ પણ ગુણ ક્ષાયિક ભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ગુણમાં ચલ-વિચલ પરિસ્થિતિ હોવાને અવશ્ય સંભવ છે. એમ છતાં અનાદિથી સતતપણે મોહનીય કર્મનાં એકાન્ત ઓદયિક ભાવમાંથી ફકત એકવાર પણ ઉપશમ ભાવ અથવા ક્ષયોપશમ ભાવજન્ય જે સમ્યગ્ગદર્શન ગુણને પ્રકાશ પ્રગટ થઈ ગયું હોય, તે પુનઃ અંધકાર પ્રાપ્ત થઈ ગયા બાદ પણ ગ્ય અવસરે તે આત્માને પ્રકાશ પ્રગટ થયા સિવાય રહેતું નથી. દેવદર્શન-પૂજન, વગેરે મંગલમય ધર્માચરણ કરનાર કઈ પણ મહાનુભાવને નિરન્તર પ્રકાશનું સ્થાન પ્રાપ્ત થાય તેવું પ્રાય: નથી બનતું, એમ છતાં આત્મા ગ્ય હોય અને સુવિહિત ધર્માનુષ્ઠાન હોય તે નિરંતર ધર્માચરણ કરનાર મહાનુભાવને કઈક ક્ષણ તે એવી પ્રાપ્ત થઈ જાય છે કે, જે ક્ષણે પ્રગટ થયેલે અંતરંગ પ્રકાશ આજ સુધીને અનંત ભૂતકાળનાં જીવનમાં કોઈ પણ વાર અનુભવ ગોચર ન થયે હેય. એક વાર પણ એ પ્રકાશનું કિરણ પ્રગટ થઈ ગયું તે ઓછા-વધુ કાળે છેવટ અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળમાં તે તેના આત્મમંદિરમાં પુનઃ એ અનુપમ પ્રકાશ પ્રગટ થવા સાથે તે મહાનુભાવ અવશ્ય મુક્તિને અધિકારી બની જાય છે. મરિચિના ભાવમાં પાળેલા સંયમના સંસ્કારોને પ્રભાવ ભગવાન મહાવીર પ્રભુને આત્મા સેળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર થયા. ભેગવિલાસની હરકેઈ પ્રકારે સામગ્રી Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પ્રાપ્ત થઈ. એમ છતાં વિશ્વનંદી રાજાની કપટ જાળ જ્યાં જાણવામાં આવી ત્યાં આત્મા જાગૃત બની ગયું અને કૂડ કપટથી ભરેલા સંસાર ઉપરથી વિરક્ત ભાવ પ્રગટ થયે, કારણ કે મરિચિના ભવમાં ભગવાન શ્રી કષભદેવજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ વર્ષો સુધી શ્રદ્ધાપૂર્વક ચારિત્ર પાલન કરીને આત્માને ઉત્તમ સંસકારથી વાસિત બનાવ્યા હતે. મેહદયના કારણે મરિચિ પોતાના પાછલા જીવનમાં સંયમથી પરિટ્યુત થયા અને એ ઊત્તમ સંસ્કારે ઉપર બાર બાર ભવ પર્યત પડદે ટકી રહ્યો, પરંતુ વિશ્વભૂતિના ભવમાં નિમિત્ત મળવાની સાથે એ પડદે દૂર થઈ ગયે, અને ઉડે ઉડે રહેલા સંસ્કારની ત પુનઃ સતેજ બની ગઈ. એ પ્રભાવ મરિચિન ભવમાં વર્ષો સુધી પાળેલા સંયમજન્ય સંસ્કારને છે. વિશ્વભૂતિ મુનિએ કરેલ નિયાણું, આયુષ્યની સમાપ્તિ અને સત્તરમા ભવે મહાશુક દેવલેકે ઉગ્ર તપસ્વી વિધભૂતિ મુનિવર માસક્ષમણની તપસ્યાના પારણે મથુરા નગરીમાં ભિક્ષા માટે એક અવસરે પધાર્યા, બરાબર તે જ અવસરે વિશાખાનન્દી પણ મથુરાનગરીના રાજાની કન્યા સાથે પાણિગ્રહણ કરવા માટે ત્યાં આવેલું હતે. ગેચરી માટે નીકળેલા વિશ્વભૂતિ મુનિવર ફરતાં ફરતાં ભવિતવ્યતાના યોગે વિશાખાનન્દીની છાવણી પાસે થઈને નીકળતાં, વિશાખાનન્દીના માણસોએ તીવ્ર તપ વડે અતિકૃશ થઈ ગયેલા મુનિવરને જોયા, અને હાંસીપૂર્વક બરાબર તે જ આ પાણિગ્રહણ વધભૂતિ મુનિ Page #142 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવ મરિચિ યાને..... wonninnnnnnnnnn “આ વિશ્વભૂતિ કુમાર જાય-કુમાર જાય.” એમ બેલવા લાગ્યા. એવામાં વિશાખાનન્દી પણ આવી પહોંચે અને વિશ્વભૂતિ મુનિને ભૂતકાળને પ્રસંગ યાદ આવતાં તેમના ઉપર તેને રોષ ઉત્પન્ન થયે. દરમિયાન રસ્તામાં અત્યંત વેગથી ચાલી જતી ગાયની હડફેટમાં આવતાં, તપ વડે શરીર કૃશ થયેલ હોવાના કારણે વિધભૂતિ મુનિ ભૂમિ ઉપર પડી ગયા. વિશ્વભૂતિને જોતાં વિશાખાનંદીના દિલમાં રોષ તે પ્રગટ થયેલું જ હતું. એમાં ગાયની હડફેટથી મુનિરાજ ભૂમિ ઉપર પડી જતાં વિશાખાનંદીના દિલમાં વધુ આનંદ થયે અને તેણે મજાકમાં કહ્યું કે-મુનિરાજ ! ગૃહસ્થાશ્રમમાં મુષ્ટિના પ્રહાર વડે કેઠાંનાં ફળે વૃક્ષ ઉપરથી નીચે પાડી નાખવાનું તમારું બળ ક્યાં ગયું ? ગાયની હડફેટમાં આવી જવાને સામાન્ય પ્રસંગ માત્રથી ભૂમિ ઉપર પટકાઈ પડવા જેવી નિર્માલ્ય દશા કેમ થઈ ગઈ?” મજાકમાં કહેવાયેલા વિશાખાનંદીના વચન સાંભળી મુનિવર વિશ્વભૂતિ ક્ષમા ધર્મને ચૂકી, કંધના આવેશમાં આવી ગયા. ક્રોધના આવેશની પાછળ માનદશા પણ પ્રગટ થઈ અને માનદશાજન્ય અહંભાવને કારણે હજુ પણ મારામાં પહેલાંના જેવું જ બળ છે. તપસ્યા વડે ભલે મારી કાયા કૃશ થઈ ગઈ, પરંતુ હું નિર્બળ નથી બન્ય”—એમ વિચારી વિશાખાનદીને એ પરિસ્થિતિથી માહિતગાર કરવા જે ગાયની હડફેટમાં આવતાં પિતે ભૂમિ ઉપર પટકાઈ ગયા હતા તે ગાયનાં શિંગડાં બે હાથ વડે મજબૂત રીતે પકડી ગાયને ઊંચકી અને ઉછળી. એટલેથી જ ન અટક્યા, પરંતુ સાથે Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર સાથે પોતાની મજાક કરનાર વિશાખાનની ઉપર ઉત્પન્ન થયેલા વધુ પડતા રેષને કારણે તે જ અવસરે નિયાણું કર્યું કેસંયમ ગ્રહણ કર્યા બાદ આજ સુધી કરેલી મારી તીવ્ર તપશ્ચર્યાના ફળમાં મને હવે પછીના ભાવમાં એવું કાયિક બળ પ્રાપ્ત થાઓ કે મારી હાંસી કરનાર આ વિશાખાનન્દીને ઠેકાણે કરી શકું.” પરિણામની આ મલિન ધારા પ્રગટ થયા પછી લગભગ એક ક્રોડ વર્ષ પર્યત વિશ્વભૂતિ સાધુવેશમાં રહ્યા, પરંતુ તેટલા લાંબા કાળ દરમિયાન અને છેવટ આયુષ્યની પૂર્ણાહુતિ પ્રસંગે પણ પિતાની હદ ઉપરાંતની પૂર્વોક્ત મલિન પરિણતિને પશ્ચાત્તાપ ન થયે અને આચના કર્યા સિવાય આયુષ્ય પૂર્ણ કરી સત્તરમાં ભવે સાતમા શુક દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયાં. કે હું અભિમાન એ આત્માની પ્રવૃત્તિના પંથમાં ! ભયંકર પથ્થરની પ્રતિબંધક શિલા છે. વિનય { ગુણના અમૃતને વિનાશ કરે છે. અને અંત- 3 રંગ વિવેક ચક્ષુમાં અંધકાર પ્રગટ કરે છે. હું { આવા અભિમાનને સુજ્ઞ માનવે એક ક્ષણ ? માટે પણ સ્થાન આપતા નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અદાર ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ વિશ્વભૂતિના જીવનમાં અવનવા રંગે વિશ્વભૂતિને ભવ ગૃહસ્થાશ્રમ તેમજ સાધુજીવનની અપેક્ષાએ અવનવા રંગથી ભરેલું હતું, રાજકુળમાં રાજકુમાર તરીકે જન્મ, અદ્ભુત શારીરિક બેલ, વડીલોના પક્ષપાતી જીવનની જાણ થતાં મનમંદિરમાં વૈરાગ્યને ઉદ્ભવ અને ચારિત્રગ્રહણ, સંયમી જીવનમાં જ્ઞાન-ધ્યાન સાથે માસક્ષમણુ-માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા, મથુરામાં પારણું પ્રસંગે ગોચરી માટે જતાં ગાયની હડફેટથી ભૂમિ ઉપર પડી જવાના અવસરે વિશાખાનન્દીએ કરેલે ઉપહાસ, એ ઉપહાસે જન્માવેલ વિશાખાનન્દી ઉપર વૈર વૃત્તિ અને ભવાંતરમાં બદલે લેવા માટે કરેલ નિયાણું, છેવટે આલેચના કર્યા સિવાય આયુષ્યની પૂર્ણાહુતિ તેમજ સાતમાં શુક્ર દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પત્તિ, આ પ્રમાણે સળગે ભવ વિશુદ્ધ અને સંકિલષ્ટ પરિણામે તેમ જ શુભ-અશુભ પ્રવૃત્તિના ચિત્ર-વિચિત્ર ભાવથી ભરપુર હતે. જીવોના બે પ્રકાર-ક્ષાપિત કર્યાશ અને ગુણિત કમોશ જે જીવાત્માઓને આજ સુધીમાં એકવાર પણ સમ્યદર્શનજન્ય આત્મજ્ઞાન અને તે પહેલાની ભૂમિકાઓ પ્રાપ્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર થયેલ નથી તેવા આત્માઓને તે હજી વિકાસક્રમને પ્રારંભ જ થયું નથી. આત્માઓ હજુ અજ્ઞાનના ઘેર અંધકારમાં અટવાઈ રહેલા હોય છે. ચરમપુદ્ગલપરાવત, ધર્મક્રિયાની અભિરૂચિ, માર્ગાનુસારિતા, જિનવાણુનું શ્રવણ કરવા માટે અંતરને પ્રેમ અને તેના ફળ સ્વરૂપે કષાયેની મંદતા સાથે સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ, આ બધી સંસારી જીવાત્માના વિકાસકમની પ્રાથમિક અવસ્થાઓ છે, એકવાર આત્માને વિકાસ શરૂ થયા બાદ અમુક જીવાત્માઓ એવા પણ હોય છે કે જેને કમશઃ ઉત્તરોત્તર વિકાસ ચાલુ રહે છે, વિકાસને પ્રારંભ થયા બાદ પ્રાયઃ તેમાં અવરોધ આક્ત નથી અને એવું પણ બને છે કે જે ભવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે જ ભવમાં ભાવ ચારિત્ર, ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ અને કેવળજ્ઞાન સાથે મેક્ષ પણ હાજર થાય છે, પણ આવી ઉત્તમ પરિસ્થિતિવાળા જી ઘણી અલપ સંખ્યામાં હેય છે. શાસ્ત્ર-સિદ્ધાતમાં બે પ્રકારના સંસારી જીવો વર્ણવ્યા છે. અમુક જ ક્ષત્તિના સા વાળા હોય છે. જ્યારે અમુક જ ળિત વાળા હોય છે. આત્માને આરોહ-અવરોહ અને ભવ્ય-અભવ્ય જુવો | ગમે તે જીવાયેનિમાં ઉત્પન્ન થયા બાદ સ્વાભાવિક રીતે જે આત્માઓને અન્ય જીની અપેક્ષાએ સહજ રીતે ઓછામાં ઓછું કર્મબંધન અને વધુ પ્રમાણમાં (અકામ) કર્મ નિર્જરને પ્રસંગ મળતું હોય એવા આત્માને ક્ષતિના કહ્યા છે, અને જે આત્માઓ જે જે Page #146 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ ૭૩. છવાયેનિમાં ઉત્પન્ન થાય ત્યાં વધુને વધુ કર્મબંધન કરવા સાથે ઓછામાં ઓછી કર્મનિર્ભર કરનારા હોય તેવા આત્માઓને છૂળતાના તરીકે સંધ્યા છે. આ બે પ્રકારના સંસારી જેમાં જે આત્માઓ ક્ષારવા હોય છે તે આત્માઓને એકવાર ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આરહ થયા બાદ પ્રાયઃ અવરેહ થવાને સંભવ અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ જે આત્માએTળતખરા હોય છે તેઓને પ્રાથમિક આરહ પ્રાપ્ત થ એ જેમ અત્યંત મુકેલ છે તે પ્રમાણે એકવાર આરેહ થયા બાદ આરોહમાં ને અવગેહમાં ટકી રહેવું તે તે અત્યન્ત મુશ્કેલ છે. માતા મરૂદેવા સરખા કેઈક જ ભવ્ય આત્માઓ પ્રથમ કક્ષામાં હોય છે, જ્યારે ભવ્યાત્માઓને મેટે. સમુદાય બીજા નંબરની કક્ષામાં હોય છે. અભવ્ય આત્માઓ માટે તે આરેહ કિવા વિકાસનું સ્થાન જ નથી. એ અભવ્ય જે ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, મનુષ્ય થાય કે તિર્યંચ થાય, દેવને અવતાર પામે કે નારક તરીકે ઉત્પન્ન થાય, પરંતુ અંતરંગ દષ્ટિએ તે આત્માને કેઈપણ કાળે વિકાસ થયેલ નથી અને ભાવિ કાળે થવાને પણ નથી, અને એ કારણે જ તેમને અભવ્ય ગણવામાં આવ્યા છે. જીવ અને અજીવત્વ જેમ અનાદિ પરિણામિક ભાવ છે તે પ્રમાણે ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ અનાદિ પારિ. મિક ભાવ છે. જીવ એ ત્રણેય કાળમાં જીવ જ છે, શ્ર. મ. ભ. ૯. Page #147 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રમણ ભગવાન મહાવીર અજીવ એ ત્રણેય કાળમાં અજીવ જ છે તેમ ભવ્ય કઈ પણ કાળે અભવ્ય ન થાય અને અભવ્ય કોઈપણ કાળે ભવ્ય ન થાય. જેના દર્શનને આ સનાતન સિદ્ધાંત છે. ગુણસ્થાનકેમાં આરોહ-અવરોહ નયસારના ભાવમાં ભગવાન મહાવીર દેવના આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી મરિચિન ભવ, વિવભૂતિ મુનિને ભવ વગેરે ભવમાં આત્માના વિકાસક્રમની અપેક્ષાએ આરોહઅવરેહની પરિસ્થિતિ ચાલુ રહેલ છે. એક બાજુથી રાજ્યવૈભવને પરિત્યાગ કરવા સાથે સંયમને સ્વીકાર અને ઉગ્રતપમય જીવનમાં કે ઉચ્ચ કક્ષાનો આત્મિક વિકાસ, એ જ સંયમી જીવનમાં જરા પિતાના ઉપહાસને પ્રસંગ પ્રાપ્ત થતાં અહંભાવના કારણે નિયાણું બાંધવા જેવી કયાં આત્માના અવરેહની એકદમ અધોગામી દશા ? વાસ્થ વુિં ન થg aો આવા કેવા કર્મ સત્તા બલવાન બને છે, અને કેઈવાર આત્મસત્તા બલવાન બને છે, એ શાસ્ત્રીય વાક્યોને આવા આરોહ-અવરોહ ભર્યા જીવનપ્રસંગથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. સાતમા ગુણસ્થાનથી ઉપરના સર્વ ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિની અપેક્ષાએ આત્મા માટે કેવળ આરેહની જ અવસ્થા હોય છે. અભવ્ય અને દુભવ્ય તેમ જ જાતિભવ્ય માટે સદાય અવરહની અવસ્થા હોય છે, અને આસન્નભવ્યને પ્રથમ ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી, અપેક્ષાએ સાતમા ગુણસ્થાન સુધી આરોહ-અવરોહ એમ ઉભય પ્રકારની પ્રાયઃ અવસ્થા હોય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ દ્રવ્યપા૫ અને ભાવપાપની વિચારણું વિશ્વભૂતિમુનિ આયુષ્ય પૂર્ણ થયે વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી સાતમા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા અને દેવલોકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં પિતનપુર નગરના પ્રજાપતિરાજાની મૃગાવતી રાણીની કુક્ષિથી, ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે તેમને જન્મ થયો. વિધભૂતિ મુનિના ભાવમાં ભગવાન મહાવીર પ્રભુના આત્માએ જે નિયાણું કરેલું હતું, કે મારા ચારિત્રપર્યાયમાં મેં જે કાંઈ તપશ્ચર્યા વગેરે ધર્મારાધન કરેલ છે તેનાં ફલ તરીકે મારા દિલમાં એક જ અભિલાષા છે કે હવે પછી પ્રાપ્ત થનારા મનુષ્યભવમાં હું અત્યંત બલવાન બનું અને એ બળ વડે વિશાખાનંદીનાં ઉપહાસને બદલે લઈ શકું.” ધર્મ જે ધર્મબુદ્ધિથી થાય તે એ ધર્મ અનન્તરપણે કે પરંપરપણે આત્માને મોક્ષે પહોંચાડે છે, પરંતુ એ જ ધર્મ, ધર્મબુદ્ધિને બદલે ધન-દોલત–શારીરિક બલ, વગેરે ભૌતિક સુખની બુદ્ધિથી જ થાય, અથવા ધર્મ પ્રવૃત્તિ કર્યા બાદ તેના ફલ તરીકે એકાંતે ભૌતિક સુખની જ ભાવના જે પ્રગટે તે અમુક સમય સુધી એક્વાર ભૌતિક સુખની પ્રાપ્તિ તે આરાધેલા ધર્મના પ્રભાવે અવશ્ય થઈ જાય છે, પરંતુ પરિણામે એ ભૌતિક સુખની પાછળ આત્માનું ઉભય પ્રકારે અધ:પતન થાય છે. વિશ્વમૂતિ મુનિના ભવમાં કરેલી સંયમ અને તપોધર્મની જે આરાધના આત્માને અલ્પ સમયમાં અનંતનું પ્રભુત્વ પ્રાપ્ત કરાવનારી હતી તે આરાધનાની પાછળ તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે એકાંત Page #149 -------------------------------------------------------------------------- ________________ ७६ શ્રમણ ભગવાન મહાવીર ભૌતિક સુખને અભિલાષાથી ભરપુર નિયાણની વૃત્તિ પ્રગટ થતાં મેહનું પ્રાબલ્ય ખૂબ વૃદ્ધિ પામ્યું. અઢાર પાપસ્થાનકે પૈકી પ્રથમનાં હિંસા, અસત્ય, ચેરી મૈથુન વગેરે પાંચ દ્રવ્ય પાપે છે, પણ ત્યાર પછીના ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે પાપસ્થાનકમાં ભાવપાપની પ્રધાનતા છે. જીવનમાં જેટલું દ્રવ્યપાપનું જોર તેટલા પ્રમાણમાં અઘાતી કર્મની અશુભ પ્રવૃતિઓ (પાપ પ્રકૃતિઓ) ને આત્માને બંધ થાય, અને જેટલું રાગ-દ્વેષ, વૈરવૃત્તિ, વગેરે ભાવપાપનું પ્રાબલ્ય તેટલા પ્રમાણમાં મેહનીય વગેરે ઘાતકમને તીવ્ર બંધ થાય અને તેના ફળ સ્વરૂપે ભાવિકાળે આત્માનું અધ:પતન થતું જાય. જીવનમાં નિયાણાની વૃત્તિ પ્રગટ થવી એ પણ એક પ્રકારનું પ્રબલ ભાવપાપ છે. નિયાણું કરવા પહેલાં અને નિયાણું કર્યા બાદ વિશ્વભૂતિ મુનિ પંચમહાવ્રતધારી હોવાથી હિંસા-અસત્ય-વગેરે દ્રવ્યપાપને તેમના જીવનમાં લગભગ અભાવ છે, અને તેના કારણે દ્રવ્યપુન્યનું જોર હેવાથી સત્તરમા ભવે સાતમું સ્વર્ગલેક અને અઢારમાં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ પ્રાપ્ત કરે છે. જીવનમાં જેટલો જેટલો દ્રવ્ય પાપનો ત્યાગ તેટલો તેટલે દ્રવ્યધર્મ અને તેના ફલસ્વરૂપે પુન્યોદયના કારણે તેટલા પ્રમાણમાં સ્વર્ગાદિ બાહ્ય સુખની પ્રાપ્તિ થાય, તે જ પ્રમાણે જીવનમાં જેટલા અંશે ભાવ પાપને ત્યાગ તેટલે અંશે ભાવ ધર્મ અને તેના પ્રભાવે આત્માને સમ્યગ્દર્શન, વગેરે અલ્યન્તર ગુણની અનુલતા પ્રગટ થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૭ અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ વિષષ્ટિ શલાકા પુરૂષો અઢીદ્વિીપમાં ૫, ભરત ૫, ઐરાવત અને ૫, મહાવિદેહ એમ કર્મભૂમિના ક્ષેત્ર ૧૫ છે. એ પંદર કર્મભૂમિઓ પૈકી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર, ચક્રવતી વગેરે શલાકા પુરૂષોને વિરહાકાળ નથી. પરંતુ પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન હોવાને કારણે તીર્થકર, ચકવર્તી વગેરે ઉત્તમ પુરુષોને સદાય સદ્દભાવ નથી હોતે, અવસર્પિણમાં તૃતીય આરાના પર્યત ભાગથી ચતુર્થ આરાના પર્યત ભાગ સુધીમાં અને ઊત્સર્પિણીમાં તૃતીય આરાના પ્રારંભથી ચતુર્થ આરાના પ્રારંભ પછી અમુક કાળ સુધીમાં ચિવશ તીર્થ કરે, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિ વાસુદેવ અને નવ બલદેવ એમ ત્રેસઠ શલાકા પુરુષો શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે અવશ્ય થાય છે. તીર્થકર અને ચક્રવતીઓ તેમાં તીર્થકર ભગવંતે ધર્મતીર્થના પ્રવર્તક, મહાપ, મહાનિયામક, મહા માહણ, મહા સાર્થવાહ યાવત્ ધર્મચકવર્તી હોય છે. તીર્થકરે પ્રવર્તાવેલા ધર્મતીર્થના આલંબનથી અસંખ્ય આત્માઓ મુકિતસુખને અધિકારી બને છે. તીર્થકર ભગવંતે પોતે પણ આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. અશોક વૃક્ષ વગેરે અષ્ટ મહાપ્રતિહાર્યો, ઈત્યાદિ બાહ્ય અત્યંતર ઐશ્ચર્ય એ તીર્થકર દે સિવાય કેઈને પણ સંભવતું નથી, અને એ કારણે જ એ ભગવંતને ધર્મદેવ ગણવામાં આવ્યા છે. ચક્રવર્તીઓ માનવગણના Page #151 -------------------------------------------------------------------------- ________________ ७८ ww www www અની શ્રમણ ભગવાન મહાવીર ઇન્દ્ર અથવા નરદેવ તરીકે ગણાય છે. છ ખંડનું ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થયેલ હાય છે. ખત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાએ ચક્રવર્તીની આજ્ઞાને આધીન હાય છે. ચૌદ રત્ન અને નવનિધાનની પુન્યોદયથી તેમને પ્રાપ્તિ થાય છે. હજારો યક્ષદેવા ચક્રવર્તીની સેવામાં હાજર રહે છે. આ અપૂર્વ ભવ પ્રાપ્ત થયા પછી જે ચક્રવતી એ વૈરાગ્યવાસિત ચારિત્ર ગ્રહણ કરે છે તે મહાનુભાવા મેક્ષ અથવા સ્વલેાકને પ્રાપ્ત કરે છે, પણ જે ચક્રવતી'એ પાપાનુબંધી પુન્યદયવાળા હાવાથી વિષયાયની તીવ્રતાનાં કારણે વૈરાગ્ય ર'ગથી વિંચત રહે છે, તે ચક્રવતી આ આયુષ્ય પૂર્ણ કરી નરક ગતિના અધિકારી થાય છે. આ અવસર્પિણી કાળે ભરત ક્ષેત્રમાં થયેલા ભરત વગેરે ખાર ચક્રવતી એમાંથી આઇમેક્ષે ગયા છે. એ સ્વર્ગ લાકમાં ગયા છે અને ભૂમ તથા બ્રહ્મદત્ત અને ચક્રવતી આ સાતમી નરકે પહોંચ્યા છે. વાસુદેવે તથા પ્રતિવાસુદેવા અને બળદેવ વાસુદેવા નિશ્ચિતપણે પૂર્વભવમાં નિયાણુ કરીને જ વાસુદેવપણું પ્રાપ્ત કરે છે, અને વાસુદેવષણામાં અનેક દુષ્કર્મો કરવા દ્વારા નરકગતિમાં જ જાય છે. વાસુદેવાને નરકગતિ સિવાય ખીજી ગતિના અભાવ હાય છે. પ્રતિવાસુદેવ અનેક રણસંગ્રામ વગેરે કરીને ત્રણ ખંડનુ સામ્રાજ્ય ભેગું કરે, દરમિયાન વાસુદેવને તે પ્રદેશમાં જન્મ થાય, ચેાગ્ય વયે વાસુદેવ પ્રતિવાસુદેવના વધ કરી તેના Page #152 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ભવ ત્રિપૃષ્ઠ -વાસુદેવ ૭૯ ત્રિખંડ સામ્રાજ્યને ભેટતા બને, સેળ હજાર સામંતરાજાએ તેની આજ્ઞાને શિરોમાન્ય કરનારા હોય, સાત રત્નની પણ તેમને પ્રાપ્તિ થાય. તે કાળના માનવીઓમાં સર્વથી વધુ કાયાબલ તેમને વર્તતું હોય અને બધી ભેગોપગની સામગ્રી પાછળ મસ્ત બની અનેક પ્રકારના પાપાચરણે સેવી નરકમાં ચાલ્યા જાય. વાસુદેવ માટે શાસ્ત્રકથન આ પ્રમાણે છે. પ્રતિવાસુદેવ અને વાસુદેવ બંને પરસ્પર પૂર્વ જન્મના અવશ્ય વૈરી હોય છે. પ્રતિવાસુદેવ પિતાની શકિતથી વર્ષે પર્યત અનેક પ્રકારની જહેમત ઉઠાવી ત્રણ ખંડનું એશ્વર્ય ભેગું કરે, પણ પિતાને એ એશ્વર્યને ભોગવટ કરવાને સમય આવે તે પહેલાં જ યૌવનવયે પહોંચેલા વાસુદેવ ગમે તે કારણે પ્રતિવાસુદેવ સાથે રણગ્રામ કરી, તેના ચકવડે તેને શિરછેદ કરી, પ્રતિવાસુદેવને યમસદનનો અતિથિ બનાવે, અને રૌદ્રધ્યાનમાં પરવશ બનેલે પ્રતિવાસુદેવ નરકગતિમાં ચાલ્યા જાય. બલદેવ અને વાસુદેવ બંને સગા ભાઈ હોય. બંનેનાં પિતા એક, પણ માતાએ જુદી જુદી હોય, એમ છતાં બંને-ભાઈઓમાં અનન્ય સ્નેહસંબંધ વર્તતે હેય એકબીજા એકબીજા વિના રહી ન શકે એટલી પરસ્પર પ્રીતિ હોય પરંતુ બંનેના અંતરંગ જીવનમાં આભ-જમીનનું અંતર હોય છે. વાસુદેવનું જીવન જેટલું પાપમાં પરાયણ હોય છે, તેટલું જ બલદેવનું જીવન ધર્મપરાયણ હોય છે. એટલું જ નહિં, પણ અવસરે બલદેવને આત્મા વૈરાગ્યરંગથી રંગાય છે અને દીક્ષા ગ્રહણ કરે છે. જ્ઞાન, દયાન અને સંયમતપની આરાધના કરી સકલકર્મને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રમણ ભગવાન મહાવીર ક્ષય કરવા દ્વારા મેક્ષે જાય અથવા છેવટે વૈમાનિક નિકાયમાં સ્વર્ગલેકના અધિકારી થાય છે. પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રત્યેક અવસર્પિણી દરમિયાન ઉપર જણાવ્યા પ્રમાણે ત્રેસઠ શલાકા પુરુષે થાય. આ ત્રેસઠ શલાકા પુરુષે પૈકી ગ્રેવીસ તીર્થંકર દેવે તે નિશ્ચિતપણે તે જ ભવમાં મુક્તિગામી હોય છે, બાકીના બાર ચક્રવર્તીએ, નવ વાસુદેવે, નવ પ્રતિવાસુદેવ અને નવ બલદેવ પૈકી ઉપર જણાવ્યા મુજબ કઈ મુકિતમાં, કોઈ સ્વર્ગમાં અને કોઈ નરકમાં જાય છે. એમ છતાં સ્વર્ગ અને નરકમાં જનારા એ આત્માઓ અમુક ભવ બાદ છેવટે તે અવશ્ય મેક્ષગામી જ હોય છે. પુત્રીની સાથે જ પિતાએ કરેલ ગાંધર્વ-લગ્ન ભગવાન મહાવીર પ્રભુને આત્મા સત્તરમાં ભવે શુક દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી આ ભારતમાં પિતનપુર નગરના રાજ પ્રજાપતિની રાણી મૃગાવતીની કુક્ષિથી પુત્ર તરીકે જન્મ પામ્યા, પુત્રને આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે ત્યારે માતાને સાત મહાસ્વપ્ન આવ્યાં હતાં. અરિહંત અથવા ચવકની માતા ચોદ મહાસ્વપ્નને જોઈને જેમાં જાગૃત થાય છે, તેમ વાસુદેવની માતા સાત મહાસ્વપ્નને જોઈને જાગે છે. પિતનપુરના રાજાને બે રાણીઓ હતી. એકનું નામ ભદ્રા, અને બીજીનું નામ મૃગાવતી. ભદ્રા એ વિશિષ્ટ રાજકુલની કન્યા હતી અને રાજા પ્રજાપતિ સાથે યોગ્ય સમયે પાણિગ્રહણ થયા બાદ સંસાર સુખ ભોગવતાં એક Page #154 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’ ૮૧ પુત્ર અને એક પુત્રીના અનુક્રમે રાણી ભદ્રાએ જન્મ આપ્યું હતા. પુત્રનુ નામ અચલકુમાર હતુ અને તે ખલદેવ તરીકે જન્મ્યા હતા. તેમજ પુત્રીનું નામ મૃગાવતી હતું અને તેનુ ભવિષ્યમાં પેાતાનાં જ પિતા સાથે ગાંધર્વ લગ્ન થતાં એક વખતની પુત્રી પછીનાં સમયમાં રાજાની રાણી બની હતી. પ્રસગ એવા બન્યા કે પુત્રી મૃગાવતી યૌવનના આંગણામાં પ્રવેશ કરતાં તેના સર્વ અંગે સપૂર્ણ ક્લાએ ખીલી ઉઠયાં. રાજકુલમાં જન્મ,રૂપ-લાવણ્યની સુંદર સંપત્તિ અને યૌવનના કારણે અંગોપાંગનાં વિકાસ તરફ દૃષ્ટિ જતાં કોઈ વધુ પડતા પાપાયે રાજાના હૈયામાં વિકારી વૃત્તિ પ્રગટ થઈ, પણ પુત્રી સાથે પાણિગ્રહણના પ્રસંગ અને શી રીતે ? આ વિચારણાએ રાજાને મુ ંઝવણમાં મુક્યા, બુદ્ધિના દુરૂપચેગ પશુ થાય અને સદુપયોગ પણ થાય. રાજાએ બુદ્ધિને દુરૂપયોગ કરવાનું નકકી કરી એક અવસરે રાજસભામાં હાજર રહેલા મંત્રીઓ, સામતા તેમજ પ્રજાજનાને સબપ્રીને પ્રશ્ન કર્યાં કે- રાજ્ય મહેલમાં જે રત્નની ઉત્પત્તિ થાય તેની માલિકી કેની ?’ રાજાના કથનમાં ક્યાં કપટ રહેલુ છે ? તે સરલ આશયવાળા મંત્રી વગેરે ન સમજી શકયા અને બધાય એક સાથે ખેલી ઉદયા કે– એમાં પૂછવાનું શું હોય ! રાજ્યમહેલમાં ઉત્પન્ન થયેલ રત્નની માલિકી રાજાજીની જ હોય.' મમીએ વગેરેને કપટકલાથી વચનબદ્ધ કરીને સ કાઈને ઘૃણા ઉપજે તેવુ પુત્રી સાથે શ્ર. મ. ભ. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રમણ ભગવાન મહાવીર ગાંધર્વ લગ્નનું રાજાએ તુરત અઘટિત કાર્ય કર્યું. રાજાનું મુખ્યનામ તે રિપુપ્રતિશત્રુ હતું, પણ પિતાની જ પુરી સાથે આવું અઘટિત કાર્ય થતાં નગરજનેએ પિતાની જ પુત્રી રૂપી પ્રજાના પતિ બનવાના કારણે પ્રજાપતિ એવું નામ સ્થાપન કર્યું, અને એ મૃગાવતીની સાથે સાંસારિક સુખ ભેગવતાં રાજા પ્રજાપતિને ત્યાં આપણા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે ઉત્પન થે. કર્મની કેવી અકળ ગતિ છે ? મેહ મહારાજાની કેવી અજબ લીલાઓ છે ? તે માટે આવા પ્રસંગે એ પ્રત્યક્ષ પ્રમાણે છે. પૂ. યુગદિવાકરની ધર્મવાણી ઓછી કે વધુ વિષયવાસના વિષ કરતાં પણ વધુ ભયંકર છે. વિષ તે શરીરમાં પ્રસરે તે જ છે તે વ્યકિતને-પ્રાણને નુકશાન પહોંચાડે છે. જ્યારે શું વાસનાનું તે સ્મરણ થાય તો પણ આત્માનું ? અત્યંત અહિત થાય છે. આના કારણે પરમબ્રહ્મના રે પ્રધાન કારણ તરીકે ત્રિકરણ યોગથી બ્રહ્મચર્યનું હું પાલન કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ, છે અને ચતુર્થ મૈથુન નામના પાપરથાનકથી નિરંતર છે બચવું જોઈએ. ક૨૦૧૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ [૭] શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અઢારમો ભવ-ત્રિપૃષ્ઠ વાસુદેવ સંસારી જેમાં સ્ત્રી-પુરુષ અને નપુંસકના વિભાગે સંસારમાં વર્તતા પ્રત્યેક જીવાત્માએ રૌતન્યધર્મની અપેક્ષાએ સમાન હોવાથી એક પ્રકારના છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારે છે, અને સ્ત્રી, પુરુષ તથા નપું. સક (નરજાતિ, નારીજાતિ અને નાન્યતરજાતિ)ની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકમાં લિંગ અને વેદની અપેક્ષાએ બે બે પ્રકાર છે. શરીરના અંગોપાંગે સ્ત્રી સંબંધી હોય તે તે સ્ત્રીલિંગ, શરીરનાં અવય પુરુષ એગ્ય હોય તે તે પુરુષલિંગ અને શરીરના અમુક અંગોપાંગે સ્ત્રીસંબંધી અને અમુક અંગેપગે પુરુષ સંબંધી હોય તે તે નપુંસકલિંગ કહેવાય છે. પૃથ્વી-પાણી -અગ્નિ-વાયુ-વનસ્પતિમાં જ્યાં સુધી તન્ય છે. ત્યાં સુધી તે બધાય નપુંસકલિંગી છે. બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ પ્રત્યેક નપુંસકલિંગી છે. નરકમાં વર્તતા સર્વ નારકે નપુંસક છે. મનુષ્ય તેમજ પશુપક્ષી વગેરે તિર્યમાં સ્ત્રી પુરુષ અને નપુંસક એમ ત્રણેય લિંગ હોય છે, તેમજ સ્વર્ગમાં સ્ત્રી અને પુરુષ (દેવ દેવી) એમ બે Page #157 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રમણ ભગવાન મહાવીર જ લિંગ છે પણ કેઈ નપુંસકલિંગી નથી. આ પ્રમાણે સર્વ સંસારી જીવમાં શરીરની આકૃતિ કિવા અંગે પાંગેની અપેક્ષાએ લિંગ વ્યવસ્થા અનંત જ્ઞાનીઓએ વર્ણવી છે. વ્યવહારમાં પૃથ્વી કેવી, પાણી કેવું, પવન કે, કીડી કેવી, મકેડે કે આમ અનેક રીતે તે તે જીવાત્માઓ માટે નરજાતિ, નારીજાતિ અને નાન્યતરજાતિ રૂપે ગુજરાતી વગેરે ભાષામાં શબ્દપ્રયોગ થાય છે, પરંતુ એ પ્રાગે સ્કૂલ અથવા ઓપચારિક છે. વાસ્તવિક દષ્ટિએ સચેતન પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિયથી ચઉરિદ્રિય સુધીનાં સર્વ જીવાત્માઓ નપુંસક-નાન્યતર જાતિવાળા છે, અને તે કારણે જે અંગ્રેજી ભાષામાં તે પ્રાણીઓ માટે Her અને His પ્રવેગ ન કરતાં it ને પ્રવેગ કરવામાં આવે છે. લિંગ અને વેદમાં તફાવત શરીરની આકૃતિ એ ભિન્ન વરતુ છે, અને વાસના એ ભિન્ન વસ્તુ છે. શરીરની આકૃતિ અને વાસનાને મુખ્ય સંબંધ નથી, કર્મના મુખ્ય આઠ પ્રકારો પૈકી શરીરની આકૃતિ અથવા સ્ત્રી પુરુષ નપુંસક ગ્ય અંગે પાંગેની પ્રાપ્તિ નામ કમજન્ય અને વાસના અથવા વેદય મેહનીય કમજન્ય છે. મેહનીય કર્મનાં દર્શનમોહ, ચારિત્રમેહ એ બે વિભાગો પૈકી ચારિત્રમેહનાં પુનઃ બે વિભાગ છે. ૧. કષાયમેહ અને ૨ નેકષાય મેહ, એમાં નેકષાય મેહના નવ પ્રકારમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે છે. કર્મોદયના કારણે વાસનાની ક્ષણિક નિવૃત્તિ માટે પુરુષ સંગની Page #158 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ અભિલાષા જાગૃત થાય તે સ્ત્રીવેદ. જે કર્મોદયજન્ય વાસનાની નિવૃત્તિ માટે સ્ત્રી સંગને અભિલાષા થાય તે પુરુષવેદ, અને જે કર્મોદયજન્ય તીવ્ર વાસનાની તૃપ્તિના કારણે સ્ત્રી -પુરૂષ ઉભયનાં સંગને અભિલાષ થાય તે નપુંસકવેદ છે. પુરુષવેદજન્ય વાસના દેખાવમાં કોઈ વાર મંદ અથવા કઈ કવાર તીવ્ર હોય, પરંતુ તેને કાળ અ૯પ હોય છે. સ્ત્રીદજન્ય વાસના પુરુષવેદની અપેક્ષાએ વધુ તીવ્ર અને તેને કાળ વધુ હેય અર્થાત્ વાસનાની નિવૃત્તિ લાંબા કાળે થાય છે. તેમ જ નપુંસકવેદજન્ય વાસના અત્યન્ત તીવ્ર હોય છે એને વાસનાની નિવૃત્તિ હાય નહિ. કદાચ નિવૃત્તિ જેવું ઉપલક દષ્ટિએ લાગે પણ અંતરંગ દ્રષ્ટિએ તે વાસનાને પ્રબળ અગ્નિ ભલે જ હેય, પુરુષવેદજન્ય વાસના ઘાસના ભડકો સમાન, સ્ત્રીવેદજન્ય વાસના છાણ અથવા બકરાની લીંડીના અગ્નિ સમાન અને નપુંસકવેદજન્ય વાસના નગરમાં લાગેલા પ્રચંડ અગ્નિ સમાન જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં વર્ણન વેલ છે. લિંગમાં સ્ત્રી છનાં વેદમાં પુરુષવેદ વગેરે શરીરના અંગે પગેને આકાર પુરુષને હોવા છતાં તેને વાસનામાં પુરુષવેદ જ હોય એ નિયમ નથી. આકૃતિમાં પુરુષ છતાં વાસનામાં પુરુષ-સ્ત્રી યાવત નપુંસકવેદજન્ય મંદતીવ્ર તીવ્રતર વસનાઓ હોય છે. અને યાવત, અવેદી અર્થાત્ સર્વથા વાસનારહિતપણું પણ પ્રાપ્ત થઈ શકે છે. એ પ્રમાણે શરીરની આકૃતિ સ્ત્રી તેમ જ નપુંસકની Page #159 -------------------------------------------------------------------------- ________________ ८६ હાવાં છતાં વાસનામાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસકવેદજન્ય મંદ-તીત્ર-તીવ્રતરપણું હોય છે અને સ્ત્રી તથા કૃત્રિમ નપુંસક યેાગ્ય શરીરના આકાર, હોવા છતાં સંપૂર્ણ તૈયા નિવેદી-નિર્વિકારી થઇ તે આત્માએ મુકિતના અધિકારી બની શકે છે. પુરુષવેઢજન્ય વાસના સથી મંદ છે. સ્ત્રીવેદ જન્મવાસના તેથી વધુ તીવ્ર છે અને નપુંસકવેઢજન્ય વાસના અત્યન્ત તીવ્ર છે. શ્રમણ ભગવાન મહાવીર An પાણિગ્રહણનો આદશ લિંગ અને વેદ્ય તેમજ વેદોદયજન્ય વાસનાની તીવ્રતામંદતાનુ... પ્રાસ`ગિક નિરૂપણુ જે અહીં કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણુ ત્રિપૃષ્ણ વાસુદેવનાં પિતા રાજા પ્રજાપ તિના પોતાની પુત્રી સાથે જ ગાન્ધવ લગ્નના વિચિત્ર પ્રસગ છે આવા પ્રસંગોમાં કઈક અપવાદને બાદ કરતાં અહુલતાએ વાસનાની અત્યન્ત તીવ્રતા જ મોટો ભાગ ભજ વનારી હાય છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા સમર્થ મહાપુરુષોએ રચેલા યેગશાસ્ત્ર વગેરે માન્યગ્રંથામાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા પૈકી બીજા ગુણુના વિવે ચન પ્રસંગે સૌસૌ; સાદ્ધ कृतोद्वाहोऽन्यगोत्रजैः આ આ અર્ધા શ્લેાકદ્વારા થોડા શબ્દો પણ પાણિગ્રહણ કાની સાથે કૈાનું કરવું ? તેની સ્પષ્ટ વ્યવસ્થા જણાવેલ છે. પાણિગ્રહણ કરનાર સ્ત્રી અને પુરુષ બન્નેના ‘કુળની સમાનતા તેમજ શીલ અર્થાત્ આચારધર્મની સમાનતા તથા બન્નેના ગાત્રનુ ભિન્નભિન્નપણું' આટલી બાબત મુખ્યત્વે Page #160 -------------------------------------------------------------------------- ________________ અઢાર ભવ ‘ત્રિપૃષ્ઠ વાસુદેવ હોવાનું એ કાર્યમાં સ્પષ્ટ દિગ્દર્શન કરવામાં આવેલ છે. ગૃહસ્થાશ્રમમાં પાણિગ્રહણને પ્રસંગ એ વાસનાના પિષણ દ્વારા આત્માને અર્ધગતિને અધિકારી બનાવવાને પ્રસંગ નથી, પરંતુ સર્વોત્કૃષ્ટ માનવ જીવન પ્રાપ્ત થયા બાદ બાલ્યવયથી જીવનપર્યત ત્રિકરણને પવિત્ર બ્રહ્મચર્યનું પાલન જ મહાનુભાવ માટે અશક્ય હોય તે મહાનુભાવ પૂર્વોક્ત રીતે પાણિગ્રહણ લગ્ન કરવા દ્વારા જીવનમાં વધુને વધુ સંયમ રાખવા સાથે મર્યાક્તિ બ્રહ્મચર્યનું પાલન કરી શકે અને આત્માને ઉદર્વગામી બનાવી શકે તે માટે છે, એ બધું ત્યારે જ બની શકે કે જ્યારે ત્રિકાલદશી ષિમુનિઓએ ફરમાવેલાં વચનામૃતેને અમલમાં મૂકવામાં આવે. વર્તમાનકાળે તે નેહલગ્ન, આંતરજાતીયલગ્ન વગેરે મેહક શબ્દને એઠા નીચે મહર્ષિઓનાં વચન નામૃતનો કે અનાદર થાય છે અને ભારતની પવિત્ર સંસ્કૃતિમાં કેટલું પરિવર્તન થયું છે ! તે સુજ્ઞ મહાનુભા થી અજ્ઞાત નથી. જાતિ અને કુળ ઉપર આત્માના ઉત્કર્ષને આધાર બીજી મુદ્દાની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આત્માના અંતરંગ વિકાસને પ્રાથમિક આધાર જ્ઞાતિસંઘન્નતા અને સંપન્નતા છે. દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુ આત્માના ગુણોનું વર્ણન કરવા પ્રસંગે શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ ગતિસંપન્નતા, કુસંપન્નતા વગેરે ગુણેને પ્રથમ સ્થાન આપેલ છે. માતાના પક્ષને કુળમાં ગણવામાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રમણ ભગવાન મહાવીર આવે છે. એ બન્ને પક્ષની જેટલી વિશુદ્ધિ તેટલી તે માતા -પિતાના સંતાનને પિતાના ઉત્કર્ષ માટે વધુ અનુકૂળતા, અને તે ઉભય પક્ષની જેટલી વિકૃતિ તે માતાપિતાના સંતા નને પિતાના વિકાસ માટે તેટલી અનુકૂળતાને અભાવ. આ વિષય પરત્વે આપણી ભારતીય સંસ્કૃતિના અનેક ગ્રંથમાં સંખ્યાબંધ દષ્ટાંતે મળી આવે છે. . ત્રિપૂર્ણ વાસુદેવને પાપાનુબંધી પુણ્ય ભગવાન મહાવીર પ્રભુ સકલ કર્મને ક્ષય કરી મહાવીરના ભવમાં નિર્વાણપદ પામ્યા, તે પહેલાં કર્મોદયના કારણે ભગવંતના આત્માને જુદી જુદી ગતિમાં વિવિધ સ્થળે જન્મ ધારણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય એ બરાબર છે. એમ છતાં પિતાના પિતા સાથે પાણિગ્રહણ કરનાર મૃગાવતીની કુક્ષિથી પ્રભુના આત્માને જન્મ કે એમાં પ્રભુના પુણ્યાનુબંધી પુણ્યને અભાવ ગણવામાં આવે તે એ અવાસ્તવિક નથી. પિતાને પુત્રીના રૂપલાવણ્ય ઉપર પિતાને પાપોદયથી તીવ્ર મોહ જાગે, પણ પુત્રીના શીલ અને સદાચારના સંસ્કારોની મક્કમતા હતા તે પ્રાણના ભોગે એ સંસ્કારોનું સંરક્ષણ થાત, પરંતુ પિતાના અંતરમાં પુત્રી તરફ વિકારી મેહનું પ્રાબલ્ય અને પુત્રીના દિલમાં આર્યસંસકૃતિનું શૈથિલ્ય, એમ પિતા પુત્રીની અપ્રશસ્ત પરિ સ્થિતિ હોવાને કારણે ઉભય વ્યક્તિઓ વચ્ચે પાણિગ્રહણને પ્રસંગ બન્યું. અને એવા સંસ્કારવિહેણું માતા-પિતાને ત્યાં જન્મ લેનાર પુરના પુણ્યાનુબંધી પુણ્યની ન્યૂનતા Page #162 -------------------------------------------------------------------------- ________________ સેળ ભવ “વિશ્વભૂનિ મુનિરાજ' કહેવાય. તે તે શાસ્ત્ર દષ્ટિએ એગ્ય ગણાય. રાજ રાજેશ્વરનું અિધર્ય માનવ જીવનમાં મળી જાય એટલા માત્રથી એ સાચું પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) નથી, પરંતુ એ ઐશ્વર્ય મળવા સાથે વિશુદ્ધ જાતિ અને કુળની પ્રાપ્તિ તેમજ આત્માનો ઉત્કર્ષ થાય તે જ એ વાસ્તવિક પુણ્ય કરી શકાય વાસુદેવને ભવ એ નિયાણ પૂર્વક જ હોય, અને નિયાણું એટલે પાપાનુબંધી પુણ્યનું જ કારણ ગણાય. આ સંજોગોમાં ભગવાન મહાવીર પ્રભુને બાત્મા પણ વિશ્વભૂતિનાં ભવમાં કરેલા નિયાણાનાં પ્રભાવે પિતા સાથે પાણિ ગ્રહણ કરનાર મૃગાવતી રાણની કુક્ષીથી પુત્ર તરીકે ઉત્પન્ન થાય એમાં આશ્ચર્ય નથી. બલદેવ અચલકુમારને પુણ્યાનુબંધી પુણ્ય ત્રિપૃષ્ઠકુમારના વડીલ બંધુનું નામ અચલકુમાર છે અને તેમની માતાનું નામ ભદ્રા છે. ભદ્રા રાણી પણ પ્રજાપતિ રાજાની જ અર્ધાગના છતાં કુલીન બાળા છે, અને એવી કુલીન બાળાની કુક્ષિથી અચલકુમારને જન્મ થવે એ એમને પુણ્યાનુબંધી પુણ્યનું પરિબળ છે. વાસુદેવ જેમ પાપાનુબંધી પુણ્યવાન આત્મા છે અને નરકગતિના અધિકારી હોય છે, તેથી જ ઊલટું બલદેવ પુણ્યાનુબંધી પુણ્યના અધિકારી હોવા સાથે સ્વર્ગ અથવા મેક્ષના અધિકારી હોય છે. અંતરંગજીવન વાસુદેવ અને બલદેવ પરસ્પર વિરુદ્ધ છતાં બાહ્યજીવનમાં એ બને બાંધવ બેલડીને પરસ્પર » ભ. - ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રમણ ભગવાન મહાવીર બંધુનેહ અવર્ણનીય હોય છે. હરકોઈ કાર્યમાં પ્રાયઃ બને બંધુઓ સામે ભાગ લેનારા હોય છે અને અન્ય એવી પ્રીતિ હોય છે કે એક બીજા વિના રહી શકતા નથી. વાસુદેવનું જીવન પ્રતિવાસુદેવના જીવન સાથે ઘણું સંકળાયેલ છે. પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું ઐશ્વર્ય અનેક પ્રકારના પરિશ્રમ બાદ પ્રાપ્ત કરે. એ એશ્વર્યને ઉપભેગ કરવાને પ્રસંગ આવે ત્યાં તે વાસુદેવને જન્મ થઈ ગયે અને એ વાસુદેવ યૌવનના આંગણામાં પ્રવેશ કરવાની સાથે જ પિતાને અદ્દભુત પરાક્રમ વડે પ્રતિવાસુદેવને શિરચ્છેદ કરીને તેમણે મેળવેલું ત્રિખંડ એશ્ચર્ય પિતાને સ્વાધીન કરે. આ કારણે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ નિરૂપણ પ્રસંગે તે કાળે વર્તતા પ્રતિવાસુદેવ અધગ્રીવને પણ સંક્ષિપ્ત વૃત્તાંત જાણ જરૂરી છે. అంగం శాంతం శాంతం ધમવાણી છે તરવાના સ્વભારવાળો તુંબડીમાં કાણું પડે છે અને તેમાં માટી ભરાય એટલે જેમ તે તુંબડી $ જળાશયના તળીયે જઈને બેસે છે. તેમ આત્મામાં હું અનાદિકાળથી અઢારે પાપના કાણા વિદ્યમાન હોવાથી છે એ કાણા દ્વારા ક્ષણે ક્ષણે કર્મરૂપી માટી આ ? આત્મારૂપી તુંબડીમાં ભરાય છે, અને તેના કારણે ૪ આ આત્મા સંસાર સાગરમાં ડૂબીને અનંત કાળથી ગોથા ખાધા કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ [2] શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અઢામે ભવ-ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રાસંગિક પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવનવૃત્તાન્ત ઉત્સર્પિણ-અવસર્પિણીને પ્રભાવ પ્રતિવાસુદેવ અગ્રીવ શાસ્ત્રીય દષ્ટિએ, જંબુદ્વીપવતિ ભરતક્ષેત્રના છ ખંડે પૈકી દક્ષિણ દિશાવતિ ત્રણ ખંડના સ્વામી હતા. રત્નપુર નગર એ એમની રાજધાની હતી. તેમની કાયાનું પ્રમાણ એંશી ધનુષ્ય (૩૨૦ હાથ) અને આયુષ્ય પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હતું. તેઓ શૂરવીર, પરાક્રમી અને રણસંગ્રામના શોખીન હતા. વર્તમાનકાળના કેટલાક બંધુઓને ૩૨૦ હાથની કાયા અને ચોરાશી લાખ વર્ષના આયુષ્યની વાત જાણવામાં આવતાં આશ્ચર્ય અથવા અશ્રદ્ધા પ્રગટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આજથી સો બસે કે પાંચ વર્ષ અગાઉને ઇતિહાસ વાંચીએ તે આજની કાયા તથા આયુષ્યના પ્રમાણની અપે“ક્ષાએ તે કાળનાં મનુષ્યની કાયા તેમ જ આયુષ્યનું પ્રમાણ અમુક પ્રમાણમાં પણ જરૂર અધિક હતું એમ અવશ્ય જાણવા મળે છે તે અસંખ્ય વર્ષો પહેલાંના માની કાયાનું પ્રમાણ તેમજ આયુષ્ય પ્રમાણ સેંકડે હાથનું તેમ લા વર્ષનું હોય તેમાં આશ્ચર્ય કે અશ્રદ્ધા કરવા જેવું Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર કાંઈ નથી. શાસ્ત્રષ્ટિએ ભરતાદિ દશ ક્ષેત્રોમાં અવસર્પિણ અને ઉત્સર્પિણી એમ બે પ્રકારને કાળ છે. જે કાળમાં વન, ધાન્ય, ભૂમિના રસ-કસ, કાયા-તેમ જ આયુષ્ય પ્રમાણ અનુક્રમે એણું ઓછું થતું જાય તે કાળને અમાપણાકાળ કહેવાય છે, અને જે કાળમાં ધન-ધાન્ય યાવત્ આયુષ્ય વગેરેમાં કમશઃ વૃદ્ધિ થતી જાય છે તેને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. વર્તમાનમાં અવસર્પિણકાળ હોવાથી ભૂતકાળની અપેક્ષાએ વર્તમાન કાળમાં કારનું પ્રમાણ ઓછું થતું જાય તે તે બરાબર છે. કુશલ દેવને પ્રતિવાસુદેવને પ્રશ્ન પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ત્રણ ખંડના સ્વામી છતાં એક અવસરે તેમના ચિત્તમાં વિચાર પ્રગટ થયે કે “ભારતના દક્ષિણાર્ધમાં જે જે દેશના જે જે રાજવીઓ છે તે દરેક રાજાઓ તો મારી આજ્ઞાને આધીન છે એ સર્વ રાજવીઓ પૈકી કોઈ પણ રાજવીને મને જે કે ભય નથી, પરંતુ એ પ્રત્યેક રાજા પૈકી કઈ રાજાને પુત્ર મારા કરતાં વધુ બળવન વધુ પરાક્રમી હોય અને ભવિષ્યમાં મારા ત્રણ ખંડનું સામ્રાજ્ય રણસંગ્રામ વગેરે કરીને પિતાને વાલીન કરે એવું તે કઈ નથી ને? એને મારે નિર્ણય કરે જોઈએ. આ પ્રમાણે વિચાર થયા બાદ દૈવગે અષ્ટાંગ નિમિત્તના જાણકાર કેઈ દૈવજ્ઞ સમાગમ થતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે એ દૈવજ્ઞને પિતાને દીદલમાં જે વિચાર પ્રગટ થયે હતું તે જ કર્યો. ઉપરાંત “મારું મૃત્યુ કેના હાથે થશે ? તે બાબત Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત ૯૩ પણ દેવને પૂછવામાં આવ્યું પરિપૂર્ણ દૈવજ્ઞ તિષશાસ્ત્રમાં કુશલ હતું. પ્રતિવાસુદેવનું ભાવિ અનિટ જેતિષના બળે દૈવજ્ઞના જાણવામાં આવ્યું, પરંતુ એ વાત પ્રતિવાસુદેવ સમક્ષ રજૂ કરવામાં દૈવજ્ઞનું દિલ અચકાયું. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે દૈવજ્ઞની મુખાકૃતિ ઉપરથી એ વાત સમજી જતાં, ઈષ્ટ અનિષ્ટ જે ભાવિ હોય તે સત્ય રીતે જણાવવાને દૈવજ્ઞને અતિ આગ્રહ કર્યો. પ્રતિવાસુદેવને અતિશય અનુરોધ થતાં દૈવસે સ્પષ્ટ રીતે જણાવ્યું કે “આપણા ચંડવેગ દૂતને જે રાજકુમાર પરાભવ કરશે, તેમ જ શાલિક્ષેત્રનાં રક્ષણ માટે મોકલેલે જે રાજકુમાર ત્યાં રહેલા કેસરી સિંહનું વિના શત્રે વિદ્યારણ કરશે તે રાજકુમારના હસ્તથી તમારું મૃત્યુ થશે.” જેનું કથન પ્રાયઃ પ્રત્યેક પ્રસંગે સાચું પડતું હતું એવા શાઅકુશલ દૈવજ્ઞના મુખેથી ઉપર જણાવેલ બાબત પ્રતિવાસુદેવ અલ્પગ્રીવના જાણવામાં આવતાં અંતરંગ દ્રષ્ટિએ તેનું હૈયું ભયબ્રાન્ડ બનવા છતાં બાહ્ય દષ્ટિએ મુખની પ્રસન્નતા પ્રદર્શિત કરવા સાથે દૈવજ્ઞને યોગ્ય દાન-દક્ષિણ આપી વિદાય કર્યો. તે અષ્ટાંગ નિમિત્તને અવબોધ એ વિશિષ્ટ કૃતજ્ઞાન છે. પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે, અને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન એ બને પરોક્ષજ્ઞાન છે. અવધિજ્ઞાન. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેય જ્ઞાનવડે ઇન્દ્રિય અને મનની મદદ સિવાય સીધેસીધું આત્માને પિત-પોતાના વિષયની મર્યા Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રત્યક્ષ જાણપણું થાય છે, તેમજ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વડે ઇન્દ્રિય અને મનની મદદથી મર્યાદિત વિષયાના પરોક્ષ અખાધ થાય છે. એમ છતાં મતિ અને શ્રુતના જે વિશિષ્ટ ક્ષયાપશમ હોય તે તે અને જ્ઞાનવર્ડ ભૂતકાળનાં ભાવિકાળના ભાવેશનુ પણ વાસ્તવિક જ્ઞાન આત્માને પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનના અનેક પ્રકારો પૈકી અષ્ટાંગનિમિત્તના અવમેધ એ પણ એક પ્રકારનુ વિશિષ્ટ શ્રુતજ્ઞાન છે. કોઈ મહાનુભાવને એ અષ્ટાંગ નિમિત્તવિષયઃ શાસ્ત્રોના જે સુંદર અભ્યાસ તેમજ અનુભવ હાય તે તે મહાનુભાવની ભવિષ્યવાણી ખરાખર સાચી પડે છે. પ્રતિવાસુદેવ અધગ્રીવે જે દૈવજ્ઞને પ્રશ્ન કરેલ તે કૈવજ્ઞ પણ વિશિષ્ટ કક્ષાના ધ્રુવજ્ઞ હતા. તેના મુખમાંથી ભવિષ્યવાણી પ્રગટ થતી હતી તે પ્રાયઃ ખરાખર સાચી જ પડતી હતી. આવા કારણે એ દૈવજ્ઞના મુખમાંથી પેાતાના ભાવિ માટે નીકળેલાં અનિષ્ટ વાચ્ચેા શ્રવણ કરવાના પ્રસંગ આવતાં અશ્વગ્રીવનું નિર્ભય હૈયું પણ ભયથી કમ્પી ઉઠે એમાં શુ આશ્ચય હાય ? ૯૪ પ્રતિવાસુદેવને શરૂ થયેલ આત્ત ધ્યાન કોઈપણ મહાનુભાવ અનેક પ્રકારના પ્રયાસે કરવા સાથે વિવિધ પ્રકારના પાપસ્થાનકાને સેવી વિશાળ રાજ્યસંપત્તિ પ્રાપ્ત કર્યાં બાદ પેાતાની સામે એને વિયોગ દેખે ત્યારે તે પ્રાયઃ તે વ્યક્તિને અત્યંત દુ:ખ થાય. પરંતુ ભવિષ્યકાળમાં એ વિશાળ રાજ્ય-સપત્તિના વિયાગની વાત સાંભળવા ઉપ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત રાંત પોતાના મૃત્યુ સંબંધી અક્ષરો શ્રવણ કરે એટલે ભલભલા નિર્ભય હૈયાઓમાં પણ તીવ્ર આર્તધ્યાનના કારણે કમકમાટી શરૂ થઈ જાય. ફક્ત જે મહાનુભાવના અંતરમાં સમ્યગૂજ્ઞાનને ઓછો વધુ પ્રકાશ વર્તતે હોય અને એ પ્રકાશના કારણે નિત્યસંગી-અનિત્યસગી ભાવેને અવબોધ પ્રાપ્ત થયું હોય તે મહાનુભાવેને આર્તધ્યાન થવાને પ્રસંગ પ્રાયઃ પ્રાપ્ત ન થાય, અને કદાચ થાય તે તેને કાળ અલ્પ હોય પરંતુ જે વ્યકિતને ઉપર જણાવેલ સમ્યગદર્શનજન્ય નિર્મળબોધ પ્રગટ નથી થયો તેવી વ્યકિતઓને તે અનિત્ય સંગી ભામાં પણ નિત્યસંગીપણાને ભ્રમ વર્તતે હેવાથી તેમજ પોગલિક સાધનની અનુકૂળતામાં સુખની કલ્પના અને તેની પ્રતિકૂળતામાં દુ:ખની કલ્પના વર્તતી હોવાથી આવા પ્રસંગે ઈષ્ટવિગ નામનું તીવ્ર આર્તધ્યાન શરૂ થાય છે. એ આર્તધ્યાનના પ્રવાહની પાછળ રૌદ્રધ્યાન પ્રગટ થાય, અને પરિણામે તે આત્મા નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. દેવજ્ઞના વચનની પ્રતીતિ કરવા માટે પ્રતિવાસુદેવને પ્રયાસ પ્રતિવાસુદેવ અધગ્રીવના અંતઃકરણમાં પણ દૈવજ્ઞના વચને શ્રવણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં અજ્ઞાન દશાના કારણે તીવ્ર આર્તધ્યાનને પ્રારંભ થઈ ગયે. શું મારો આ રાજ્યવૈભવ અને વિપુલ સંપત્તિ એ રાજકુમાર લઈ લેશે ? અરે ! આટલું આટલું મારું પરાક્રમ છતાં એ ઉગતા રાજકુમારના હાથે શું મારું મૃત્યુ થશે !” રાતદિવસ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર આ વિચારોની ઘટમાળ શરૂ થઈ, અને નિર્ણય કર્યો કે દૂતને પરાભવ અને કેસરી સિંહના વિદ્યારણની દૈવ જણાવેલ વાત માટે ખાતરી છે કરૂં. તુરત પિતાના ચંડવેગ નામના દૂતને ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા રાજા પ્રજાપતિ તરફ રવાના કર્યો. રાજા પ્રજાપતિ પોતે યદ્યપિ વિશાળ રાજ્યનાં અધિપતિ હતા છતાં ત્રણ ખંડનાં સ્વામી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞા એમને શિરોમાન્ય હતી. પ્રતિવાસુદેવને દત ચંડવેગ જે અવસરે રાજા પ્રજાપતિને નગરમાં પહોંચ્યું તે અવસરે રાજા પ્રજાપતિ પોતાની રાજસભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન હતા. એક બાજુના આસન ઉપર ત્રિપૃષ્ઠ વાસુદેવ અને બીજી બાજુના સિંહાસન ઉપર બલદેવ અચલકુમાર બિરાજેલા હતા. મહામાત્ય મંત્રી, ઉપમંત્રી, સેનાપતિ, નગરશેઠ તેમ જ બીજા નાના મોટા અધિકારીઓ અને શ્રીમંત પ્રજાજને વડે રાજસભા અત્યંત શેલતી હતી. વારાંગનાઓ તેમ જ સંગીતકારોનાં નાચગુજરા અને સંગીતની રેલમછેલ એ રાજસભામાં ચાલતી હતી સર્વ કેઈ એ નાચ, મુજરા અને સંગીત શ્રવણમાં લયલીન બની ગયા હતા. બરાબર એ અવસરે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તે અગાઉથી ખબર આપ્યા સિવાય એમને એમ રાજસભામાં પ્રવેશ કર્યો. રાજા પ્રજાપતિ આ ચંડવેગને જાણતા હતા. અકસ્માત્ પ્રતિવાસુદેવના દૂતને રાજસભામાં પ્રવેશ થતાં રાજા સસંભ્રમ ઉભા થઈ ગયા. દૂતનું સ્વાગત કર્યું અને મેગ્ય આસને તેને બેસાડી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ મહારાજાના Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત કુશળ સમાચાર પૂછયા. પરંતુ રાજસભામાં દૂતને અકસ્માત પ્રવેશ થતાં નાચમુજરા અને સંગીતના રંગમાં ભંગ પડવાથી ત્રિપૃષ્ઠ વાસુદેવના હૈયામાં દૂત ઉપર રોષ આવે. બાજુમાં બેઠેલાને આ દૂત કોણ છે ? કયાંથી આવ્યું છે ? પિતાજીએ આ દૂતને આટલો બધે આદરસત્કાર કર્યો તેનું શું કારણ છે ? વગેરે હકીક્ત પૂછતાં આ દૂત ત્રણખંડનાં સ્વામી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને દૂત છે, ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં વર્તતા નાને મેટા સર્વ રાજાઓ એ પ્રતિવાસુદેવની આજ્ઞામાં વર્તતા હોવાથી આપણું રાજા પણ તેમના દૂતને આદરસત્કાર કરે તે સ્વાભાવિક છે પ્રતિવાસુદેવના દૂતને આદર એ પ્રતિવાસુદેવને જ આદર છે એમ આજે સર્વ રાજાઓ માને છે. અને એ કારણે જ આપણુ રાજા પ્રજાપતિએ રાજસભામાં ચાલતા નાચ-ગુજરા તેમજ સંગીતનાં રંગને બાજુમાં રાખીને પણ આ દૂતનું બહુમાન કર્યું છે તે બરાબર કરેલ છે. વિપૃષ્ણકુમારે કરેલો ચંડવેગ દૂતને પરાભવ ત્રિપૃષ્ણકુમાર એ વાસુદેવને અવતાર હતા. પ્રતિવાસુદેવ કરતાં તેમનું પુણ્યબળ વધુ પ્રબળ હતું. તેને આત્મામાં જેમ અને શૂરાતનને પ્રવાહ અખલિત હતું. જે વ્યકિતને ત્રિપૃષ્ઠકુમારે કૂત સંબંધી હકીકત પૂછેલી તે વ્યક્તિ પાસેથી ઉપર જણાવેલ બાબત જાણવામાં આવતાં ત્રિપૃષ્ઠકુમારનું લેહી ગરમ થઈ ગયું, “મારા પિતા ભલે ગમે તે કારણે પ્રતિવાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખતા હોય અને તેમનાં ધ ભ. મ. ૧૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રમણ ભગવાન મહાવીર દૂતને આદર કરતા હોય પરંતુ હું તે પ્રમાણે એ અશ્વગ્રીવની આજ્ઞા માનવા તૈયાર નથી એટલું જ નહિ પણ રંગમાં ભંગ પાડનાર આ દૂતની મારે બરાબર ખબર લેવી જોઈએ.” આ પ્રમાણે અનેક પ્રકારની વિચારધારા પૃિષ્ઠકુમારના અંતઃકરણમાં શરૂ થઈ. અને અગાઉથી કરેલા સંકેત મુજબ પિતાના માણસ મારફત આ ચંડવેગ દૂતને રાજાએ આપેલ કિંમતી ભેટણ લઈને પિતાના સ્વામી અશ્વગ્રીવ રાજા પાસે જવા રવાના થયાની ખબર મળતાં ત્રિઠકુમારે તેના માર્ગમાં પહોંચી એ ચંડવેગને લૂંટી લીધે અને અનેક પ્રકારના અપશબ્દ વગેરેથી તેને પરાભવ કર્યો. ચંડવેગ દૂત પિતાનાં સ્વામી પાસે જઈ રાજા પ્રજાપતિ તરફથી મળેલ આદર માન અને તેમના પુત્ર ત્રિપૃષ્ઠકુમાર તરફથી પરાભવની હકીકત પ્રતિવાસુદેવને જણાવે તે પહેલાં જ બીજા માણસે મારક્ત એ બધી હકીક્ત અશ્વગ્રીવનાં જાણવામાં આવી ગઈ હતી, અને અષ્ટાંગ નિમિત્તના જાણ દેવજ્ઞની બે હકીકત પૈકી એક હકીકત સાચી પડતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું અંતઃકરણ વધુ આકુળ વ્યાકુળ બન્યું હતું. વિપૃષ્ઠકુમારે કરેલ સિંહવિદારણ દિવસે જણાવેલ બીજી સિંહવિદ્યારણની હકીક્ત માટે પ્રતિવાસુદેવને પ્રતીતિ કરવાની ઇચ્છા થતાં પિતાના તાબાનાં જે પ્રદેશમાં સિંહને ખૂબ ત્રાસ હોવાના કારણે ખેડુત વર્ગ પિતાના ક્ષેત્રનું યચિત રક્ષણ કરવા માટે અસમર્થ હોવાથી Page #172 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ’ પિતાની આજ્ઞામાં વર્તતા જુદા રાજાઓને એ પ્રદેશનું અને ત્યાંની પ્રજા તેમજ અનાજ વગેરેનું રક્ષણ કરવા માટે ક્રમશઃ મેકલવામાં આવતા હતા અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાને એ પ્રદેશને સંરક્ષણ માટે જવાને ઈરાદા પૂર્વક સંદેશ મોકલ્યા. રાજા પ્રજાપતિ અશ્વગ્રીવના સંદેશા પ્રમાણે એ પ્રદેશમાં જવા તૈયાર થતાં બલદેવ અચલકુમાર તથા વાસુદેવ ત્રિપૃષકુમાર અને બંધુઓએ વિનંતિ સાથે પિતાજીને તે પ્રદેશમાં જતાં અટકાવી સિંહના ભયથી એ પ્રદેશને સદા માટે નિર્ભય બનાવવાની ઈચ્છાથી તે સ્થાન તરફ પ્રયાણ કર્યું સિંહને રહેવાનું જ્યાં સ્થાન હતું ત્યાં બને બંધુઓ રથમાં બેસી પહોંચી ગયા. અને પિતાનાં સ્થાનમાં નિર્ભયપણે સૂતેલા સિંહને જાગૃત કરવા ત્રિપૃષ્ઠકુમારે સિંહ કરતાં વધુ જોરદાર ગર્જના કરી. એ ગર્જના શ્રવણ થતાં સિંહ તૂર્તજ પિતાના સ્થાનમાંથી નીકળીને બહાર આવ્યા અને બને કુમારને પોતાની સામે ઉભેલા જોઈને સિંહે પણ આજુબાજુને પ્રદેશ ધ્રુજી જાય તે સિંહનાદ કર્યો, તેમજ પોતાનું પૂછડું જોરથી જમીન પર પછાડી કુમાર ઉપર તરાપ મારવા તૈયાર થઈ ગયે. ત્રિપૃષ્ઠકુમાર અચલકુમારને આગળ વધતા અટકાવી એકલા પોતે રથ ઉપરથી સિંહની સામે આવી ગયા. સિંહ નિઃશસ્ત્ર છે તે મારાથી શસ્ત્ર કેમ રાખી શકાય ? એમ વિચારી શસ્ત્રો બાજુમાં મૂકી પશુના રાજા કેશરીસિંહની સામે ત્રિપૃષ્ણકુમાર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. સિંહે કુમાર ઉપર જેવી તરાપ મારી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રમણ ભગવાન મહાવીર એ સાથે જ તેની તરાપને ચુકાવી પોતાના બે હાથ વડે મજબૂત રીતે સિંહના બે જડબાં કુમારે પકડી લીધાં અને પછી પોતાના સમગ્ર બળને ઉપગ કરી વસ્ત્રનાં બે ટૂકડા કરવામાં આવે તે પ્રમાણે સિંહનું વિતરણ કરી નાખ્યું, દૂર દૂરથી આ દશ્યને જોનારા સેંકડે મનુષ્યએ કુમારને જયજય શબ્દોથી વધાવી લીધા. શરીરના બે ટૂકડા થવા છતાં હું જંગલને રાજા અને એક બાળક જેવા અને તે પણ નિઃશસ્ત્ર કુમારે મને ચીરી નાંખે જણે એવી મને વેદનામાં તરફડિયાં મારતા સિંહની પાસે ત્રિપુકુમારના રથ ચલાવનાર સારથિ આવી પહોંચે અને મધુર વાણીથી સિંહને આશ્વાસન આપ્યું કે “હે કેસરી સિંહ ! તું એમ સમજે છે કે આ બાળક સામાન્ય કુમાર છે ? અને તેના હાથે તારું મૃત્યુ થતાં તારો અંતરાત્મા અત્યન્ત મનેવેદને અનુભવી રહ્યો છે? પણ આ તારી આ સમજણ બરાબર નથી જેમ જંગલને રાજા છે. એમ આ કુમાર ઘેડા સમયમાં વાસુદેવ તરીકે ત્રણ ખંડ-પૃથ્વીનાં રાજાધિરાજ થવાના છે. તારું મૃત્યુ સામાન્ય કુમારને હાથે નથી થયું માટે તારે તરફડિયાં મારવાનું અને મનમાં દુઃખ ધરવાનું કશું પ્રયોજન નથી. સારથિ તરફથી આ પ્રમાણે આશ્વાસન મળતાં સિંહ શાંત બની ગયે અને આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં ચાલ્યા ગયે. ત્રિપૃષ્ણકુમાર પણ પિતાના વડીલ બંધુ અચલકુમાર સાથે પિતાની રાજધાનીમાં પહોંચ્યા. પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવને સિંહવિદારણની વાત જાણવામાં આવતાં Page #174 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ભવ “ત્રિપૃષ્ઠવાસુદેવ ૧૦૧ દેવજ્ઞના વચન સાચાં પડવાથી તેનું હૈયું વધુ ગમગીન બની ગયું. ત્રિપૃષ્ઠકુમાર સાથે સ્વયંપ્રભાનું પ્રાણિગ્રહણ અષ્ટાંગનિમિત્તના જાણકાર દૈવસે પ્રતિવાસુદેવનાં મૃત્યુ માટે રજુ કરેલ બને બાબતો સાચી પડતાં ત્રણ ખંડના અધિપતિ અવીવનું અંતઃકરણ અત્યન્ત વ્યાકુળ બની જાય તે સ્વાભાવિક હતું. અગ્રીવના આત્માને કયાંય શાંતિ પ્રાપ્ત થતી નથી, દિવસે અને રાત્રિએ અશાંતિમાં જ પસાર થાય છે. એ દરમ્યાન પિતાની આજ્ઞામાં વર્તતા વિદ્યાધર વલજીએ ગ્ય વયે પહોંચેલી પિતાની પુત્રી સ્વયંપ્રભાનું ત્રિપૃષ્ણકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યાના પ્રતિવાસુદેવને સમાચાર મળતાં એના અંતઃકરણમાં પ્રચંડ ઈર્ષ્યાગ્નિ પ્રગટ થવા ઉપરાંત અશાંતિમાં ઓર વધારો થયે. મારી આજ્ઞામાં વર્તતે વિદ્યાધર પિતાની પુત્રીનું મારા સિવાય બીજાની સાથે કેમ પાણિગ્રહણ કરાવી શકે ? વિદ્યાધરે ભલે ગમે તે કારણે તે પ્રમાણે પ્રાણિગ્રહણ કરાવ્યું. પરંતુ ત્રિપૃષ્ણકુમારે શા માટે એ વિદ્યાધરપુત્રીનું પાણિગ્રહણ કર્યું ? “આ વિદ્યાધર પુત્રી માટે એગ્ય નથી. આ સ્ત્રીરત્ન તે ત્રણ ખંડને સ્વામી અધગ્રીવના અંત પુર માટે રોગ્ય છેઆ બાબત કેમ એ કુમારને ખ્યાલમાં ન આવી? વિદ્યાધરે તથા ત્રિપૃષ્ઠકુમારે ગમે તે કર્યું પણ એ સ્ત્રીરત્ન સ્વયંપ્રભાને મારા અંતઃપુરમાં બેસાડું તે જ હું સાચે પ્રતિવાસુદેવ !” આ પ્રમાણે નિર્ણય કરી સ્વયંપ્રભાની માંગણી માટે ત્રિપૃષ્ણકુમાર પાસે પોતાના દૂતને રવાના કર્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રમણ ભગવાન મહાવીર પૂર્વસંચિત પ્રાધ પ્રમાણે નિમિત્તની હાજરી વિનારાજાહે વિપરીતવૃદ્ધિ ઃ વાકય જગપ્રસિદ્ધ છે. અશુભેય દ્વારા જીવનમાં અનિષ્ટ થવાનું હાય ત્યારે તે વ્યકિતને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે. પ્રતિવાસુદેવ અશ્વ શ્રીવની બુદ્ધિમાં એજ પ્રમાણે વિપર્યાસ થયેા. જગતનાં નિયમ પ્રમાણે કન્યાની હજી માગણી હોય પરંતુ પાણિગૃહીના સ્ત્રીની માગણી ન હેાય. પ્રતિવાસુદેવના દૂત ત્રિપૃથ્વકુમાર પાસે પહોંચ્યા અને પેાતાના સ્વામીના સ ંદેશા એ ક્ષત્રિયકુમારને સંભળાવ્યેા. ત્રિપૃષ્ણકુમાર વાસુદેવના અવતાર હતા, અને તેમના પ્રારબ્ધ ચેાગે વાસુદેવની પદવી પ્રાપ્ત થવાને અવસર નજીક આવી પહોંચ્યા હતા. એજ પ્રમાણે પ્રતિવાસુદેવના પ્રારબ્ધને અંત આવવાની તૈયારી હતી અને આયુષ્ય પૂર્ણ થવાના ચેગ નજીક આવી પડેાંચે હતા જે વ્યકિતનું પૂર્વ સંચિત પ્રારબ્ધ જેવા પ્રકારનુ હાય પ્રાય: તે વ્યકિતને પોતાના પ્રારબ્ધ પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો મળી જાય છે. પ્રતિવાસુદેવના દૂતના સંદેશે ત્રિધૃકુમાર માટે વાસુદેવપણુ પ્રાપ્ત કરવામાં નિમિત્ત બન્યા. અને પ્રતિવાસુદેવના મૃત્યુ માટે નિમિત્તરૂપ થયા. વાસુદેવ-પ્રતિવાસુદેવનુ યુદ્ અને વાસુદેવને વિજય દૂતના મુખેથી પ્રતિવાસુદેવના સંદેશે શ્રવણ કરવાની સાથે પ્રતિવાસુદેવની નિજ અને અતિ અનુચિત માગણી અંગે ત્રિપૃષ્ણકુમારનું લોહી ખૂબ ગરમ થઈ ગયુ, તેમજ પ્રતિવાસુદેવના દૂતને અત્યંત તિરસ્કાર કરી તેને હાંકી કાઢયા. દૂતે પેાતાના સ્વામી પાસે જઈ પોતાના તિરસ્કાર થયાની સર્વ હકીકત જણાવી. અશ્વત્રીવનું હૈયુ પણ આ હકીકત સાંભળતાં અતિશય રાષે ભરાયું અને ત્રિધૃકુમાર Page #176 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ ૧૦૩ સાથે રણસંગ્રામ કરી તેને હરાવી સ્વયંપ્રભાને પિતાના અંતપુરમાં લાવવાને નિર્ણય કર્યો. વિશાળ રેન્યને તૈયાર કરી ત્રિપૃષ્ઠકુમારની હદમાં અશ્વગ્રીવ આવી પહોંચ્યો. ત્રિપ્રકકુમારને તે રણસંગ્રામ અત્યંત પ્રિય હતું. તેને શૂરાતન અને વીલ્લાસ અદ્દભુત હતાં. પિતાજીની આજ્ઞા લઈ પિતાને સૈન્ય સાથે ત્રિપુષકુમાર પણ રણસંગ્રામના મેખરે આવી પહોંચે. રણસંગ્રામમાં અગણિત સૈનિકે મરણને શરણ થયાં. ખૂનખાર જંગ જાયે. અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ઠકુમાર બને વીર પુરુષે રણસંગ્રામમાં સામસામે આવી ગયા. અશ્વગ્રીવે ગુસ્સામાં ને ગુસ્સામાં પિતાનું ચક્રરત્ન ત્રિપૃષ્ઠકુમાર તરફ ફેંકયું. પરંતુ વિશિષ્ટ પુણ્યબળનાં કારણે કુમારને ક્ષણવાર મૂચ્છ સિવાય ચક્રરત્નની ખાસ બીજી કશી અસર ન થઈ ત્રિપૃષ્ણકુમારે એજ ચક્ર હાથમાં લઈને પ્રતિવાસુદેવ ઉપર ફેંક્યું. પ્રતિવાસુદેવને કાળ નજીક પહોંચે હતો. એટલે પિતાના જ ચકથી પિતાને શિરચ્છેદ થતાં અશ્વગ્રીવ અવનિ ઉપર ઢળી પડ્યા અને આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના અતિથિ થયા. તે જ અવસરે ગગનમાં રહેલા દેએ શિપૃષ્ણકુમારને જય જય શબ્દથી વધાવી લીધા. વાસુદેવનાં સાતરને પૈકી શાર્ગ-ધનુષ્ય, મુકી ગદા વગેરે જે રત્નો બાકી હતાં તે તેમને અર્પણ કર્યા અને એ દેએ શિપૃડકુમારની વાસુદેવ તરીકે અત્યાર સુધી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞામાં વર્તતા ભરતના ત્રણેય ખંડના નાના મેટા રાજાઓએ વાસુદેવ ત્રિપૃષ્ઠ મહારાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ભગવાન મહાવીર દેવના આત્માને અઢારમા ભાવમાં વાસુદેવપણું પ્રાપ્ત થયું Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અઢારમે ભવ “ત્રિપષ્ક-વાસુદેવ” શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સમ્યગદર્શનની પ્રાપ્તિથી મક્ષગમન સુધીના સ્થૂલ સત્તાવીશ ભનાં નિરૂપણમાં અઢારમા વાસુદેવના ભવનું નિરૂપણ પ્રકરણ ૭-૮ થી ચાલુ છે પ્રતિવાસુદેવ અધગ્રીવને રણસંગ્રામમાં ત્રિપૂછવાસુદેવે વધ કર્યો. દેવેએ ત્રિપૃષ્ણકુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરવા સાથે પ્રથમ વાસુદેવ તરીકે તેમને જાહેર કર્યા. પ્રતિવાસુદેવ અધગ્રીવની અજ્ઞાને આધીન રહેલા અને રણસંગ્રામમાં સામેલ થયેલા નાના મોટા સર્વ રાજાઓ ટિપૃષ્ટવાસુદેવના ચરણમાં પ્રણામ કરી, થયેલા અપરાધની માફી માંગવા લાગ્યા. ટિપૃષ્ટવાસુદેવે સર્વ રાજાઓને સાંત્વન આપી સુખેથી પિતાનું રાજ્ય પાલન કરવાનું ફરમાન કર્યું અને વાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખી સર્વ રાજાએ પણ પિતાના સ્થાને ગયા. સુખનું અનન્ય સાધન ધર્મ જ છે. ત્રિપૃષ્ઠવાસુદેવે ત્યારબાદ પિતાના નગરમાં આવી વાસુદેવ નામ કર્મના ફળ સ્વરુપે પિતાના બંધુ બલદેવ અચલકુમાર તેમજ ચક વગેરે સાતેય રત્નની સામગ્રી સાથે ભરતના ત્રણ ખંડને સાધવા માટે શુભ મુહુર્ત પ્રયાણ કર્યું લવણસમુદ્રની નજીકમાં આવી પૂર્વ દિશામાં મગધદેવની, Page #178 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’ ૧૦૫ દક્ષિણદ્દિશામાં વરદામદેવની અને પશ્ચિમ દિશામાં પ્રભાસદે વની સાધના કરી. ત્યારબાદ વૈતાઢયપર્વત ઉપર વતી વિદ્યાધરાનાં નગરોની બન્ને શ્રેણીએને પણ પેાતાના ખળ વડે સાધી લીધી, અને પેાતાના સસરા જવલનજટી વિદ્યાધરને ત્યાંની વ્યવસ્થા માટે નિયુકત કર્યાં, વૈતાઢય પર્વતની દક્ષિણમાં લવણુસમુદ્ર પયંત ત્રિખંડ પૃથ્વીનુ એક છત્રીય સામ્રાજ્ય પ્રાપ્ત કરી પોતાની રાજધાની પાતનપુર નગર તરફ ત્રિપૃષ્ઠકુમારે પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં ત્રિપૃષ્ઠવાસુદેવ પોતાના પિરવાર સાથે મગધદેશમાં આવી પહોંચ્યા, ત્યાં કરોડો માણસો ભેગા થાય તે પણ ન ખસેડી શકાય જેવી એક માટી શિલાને દેખતાં જનતાને પેાતાનું અળ દેખાડવા લીલા માત્રમાં એ શિલાને ઉંચકીને દૂર ફેંકી દીધી. વાસુદેવનું આવું અદ્ભુત બળ જોઈ ત્યાં હાજર રહેલા સ લેાકેા અત્યંત આશ્ચર્ય પામ્યા. .. ચક્રવતીને પુન્યબળના યાગે ચોદરત્ના હોય છે. અને વાસુદેવને સાત રત્ને હાય છે. ચક્રવર્તીને પેાતાના શરીરમાં જે બળ અને સામર્થ્ય હાય છે, વાસુદેવના શરીરમાં તેનાથી અધુ બળ હોય છે. ચક્રવતી તથા ખલદેત્ર અને મનુષ્ય છતાં હજારા દેવા તેમની સેવામાં હાજર હેાય છે. એ બધાયે પ્રભાવ જો કાઈના હાય તો પૂર્વજન્મમાં કરેલી ધની આરાધનાના છે. અભ્યંતર સુખ યાવત્ મેાક્ષની પ્રાપ્તિમાં ધમ એ અનન્ય સાધન છે જ. પર'તુ શારીરિક ખલ, ધન-દોલતની પ્રાપ્તિ અને રાજરાજેશ્વરના અધિકારની અનુકૂળતા વગેરે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રમણ ભગવાન મહાવીર www. ખાદ્ય સુખના સાધને પણ ધર્મની આરાધના અને તજજન્ય પુણ્યાદયથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતકેવલી ભગવા શય્ય ભવસૂરિ મહારાજે દશવૈકાલિકસૂત્રના પ્રથમ અયયનની પ્રથમ ગાથામાં એક વાત સ્પષ્ટપણે નિર્દે શી છે કે “વૈવિ તં નમંન્નત્તિ નસ ઘન્ને સામળો' જે મહાનુભાવના મનાદિરમાં ધન પ્રકાશ અને તે કારણે સ ંચિત થયેલ પુણ્યબલ વિદ્યમાન છે તે મહાનુભાવના ચરણામાં સ્વર્ગ લાકમાં વર્તતા દેવે પણ નમસ્કાર કરે છે. વ્યવહાર અને નિશ્ચય ઊભય પ્રકારે ધમ જો અવિકૃત અર્થાત્ શુદ્ધ હાય તો એ ધર્મ આત્માને સ્વર્ગાદિ સુખાની પરંપરા સાથે પરિણામે મેક્ષે પહોંચાડે છે, અને એ ધમ જો અંતરગ દૃષ્ટિએ અશુદ્ધ હાય તે અમુક સમય પૂરતી બાહ્ય સુખની અનુકૂળતા પ્રાપ્ત થયા માદ પરિણામે તે આત્મા દુર્ગાંતિના અધિકારી બને છે. ત્રિપૃષ્ટવાસુદેવના આત્માને વર્તમાન ભવમાં ત્રણ ખંડનુ જે ઐશ્વર્ય મળ્યુ છે તે શુદ્ધ ધર્મના કારણે નહિ પણ અશુદ્ધધર્મના કારણે મળ્યું છે. તેથી જ વાસુદેવના ભવની પૂર્ણાહુતિ પછી એ વાસુદેવના આત્મા નરકતિના અતિથિ થવાના છે. આપણે આગળના પ્રકરણમાં એ વાત જાણી ગયા છીએ કે સાળમાં વિશ્વભૂતિના ભવમાં સંયમ અને તપની સુંદર આરાધના છતાં વિશાખાનદીએ કરેલા ઉપહાસનુ' નિમિત્ત મળતાં એ મહામુનિએ ઉગ્ર અશુભભાવે નિયાણું કર્યું હતું. કે “મારા સંયમ અને તપના સ્વરુપે આગામી મનુષ્યજન્મમાં હું અત્યન્ત બળ પ્રાપ્ત કરુ Page #180 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ ૧૦૭ અને એ બળ વડે મારે ઉપહાસ કરનાર વિશાખાનંદીને બદલે લઈ શકું.” સંયમ અને તપ એ મોક્ષસાધક શુદ્ધધર્મ હતો, એમ છતાં પૂર્વોકત નિયાણાની આવશભરી અનિષ્ટ વૃત્તિએ એ સંયમ તપને વિશિષ્ટ બલપ્રાપ્તિ દ્વારા દુર્ગતિના સાધન રૂપ બનાવી દીધા. આ વાત તે પ્રાસંગિક છે. મૂળ વાત તે એટલી છે કે જીવનમાં કઈ પણ પ્રકારનાં વર્તમાન સુખની અનુકૂળતાનું પણ મુખ્ય કારણ ધર્મ સિવાય કંઈ જ નથી. વાસુદેવને રાજ્યાભિષેક ત્રિપૃષ્ટવાસુદેવ અનુક્રમે પિતનપુર નગરમાં આવી પહોંચા. નગરની પ્રજાએ પિતાના માલિક રાજાધિરાજનો દબદબાભયે નગરપ્રવેશ કરાવ્યું. રાજમહેલમાં પહોંચતા રાજસભાના મધ્યભાગે રહેલ મણિરત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર વાસુદેવ બિરાજમાન થયા. મહામંત્રીશ્વર, નગરશેઠ, સેનાધિપતિ વગેરે અધિકારી વર્ગે એમને વિધિપૂર્વક રાજ્યાભિષેક કર્યો અને દેએ પણ એ શુભકાર્યમાં યથાવિધિ સાથે આયે. અચલકુમારને બલદેવ તરીકે અભિષિકત કરવામાં આવ્યા. આ પ્રમાણે વાસુદેવ- બલદેવ એ ઉભય બંધુબેલડીની નિશ્રામાં પ્રજાજને આનંદથી પિતાનો સમય પસાર કરવા લાગ્યા. પિતનપુરના પરિસરમાં ભગવાન શ્રેયાંસનાથ ત્રિપૃષ્ઠવાસુદેવ વર્તમાન અવસર્પિણમાં થનારા નવ વાસદે પકી પ્રથમ વાસુદેવ હતા. એ અવસરે વર્તમાન Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર wwwˇmmmmmmm અવસર્પિણીના ચોવીસ તીર્થંકરા પૈકી અગિયારમાં તીર્થં કર ભગવાન શ્રેયાંસનાથ પ્રભુનું શાસન હતુ. જે અવસરે ત્રિપૃષુકુમારને ત્રણ ખંડના આધિપત્યરૂપ વાસુદેવપણુ પ્રાપ્ત થયું, લગભગ એ સમય દરમ્યાન ભગવાન દેયાંસનાથ પ્રભુને ઘાતીકના ક્ષય અને કેવલજ્ઞાન-કેવલદનની પ્રાપ્તિ થઈ. તેમજ એ સર્વજ્ઞપ્રભુ શ્રેયાંસનાથ ભગવાન કેવલી અવસ્થામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા પાલનપુર નગરના પરિસરમાં પધાર્યા. ઈન્દ્રાદિ દેવાએ ત્યાં પ્રભુનું સમવસરણું રચ્યું . વનપાલકે રાજાધિરાજ ત્રિપૃષ્ઠ વાસુદેવને પ્રભુની પધરામણીની વધામણી આપી. પ્રભુની પધરામણીના સમાચાર શ્રવણુ કરતાં વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા અને વધામણી આપનાર વનપાલકને ક્રેડ સાનૈયા દાનમાં આપ્યા. પેાતાના અધુ અલદેવ અચલકુમા૨ વગેરે પરિવાર તેમજ રાજ્યના તમામ વૈભવ સાથે ત્રિપૃષ્ટવાસુદેવ ભગવંતની પાસે પહેાંચ્યા, પચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક પ્રભુને વંદન કરી ગિપૃષ્ઠ વાસુદેવ યોગ્ય આસને ખેડા એટલે પ્રભુએ પણ ચેાજનગામિની અમૃતમય ધર્મ દેશનાના પ્રારંભ કર્યાં. પ્રભુની ધર્માં દેશના અને સ ંવર નિર્જરાનું સ્વરુપ ભગવાન શ્રેયાંસપ્રભુની ધર્મદેશનામાં સવર અને નિર્જરા તત્વની પ્રધાનાતા હતી. કર્મ સ્કંધાના આત્મપ્રદેશેાની સાથે અમુક પ્રમાણમાં પણ જ્યાં સુધી સ ંબંધ હાય છે અને નવા નવા કર્મ સ્ક ંધાનું ગ્રહણ ચાલુ છે ત્યાં સુધી આત્માને મુક્ત અવસ્થા પ્રાપ્ત થતી નથી, તથા જન્મજરામરણાદિ ૧૦૮ in Page #182 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ દુઃખોની પરંપરા ચાલુ રહે છે. મુક્ત અવસ્થાનું અસાધારણ કારણ સંવર અને નિર્જરા છે તથા સંવરનિર્જરાનું કારણ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યકચારિક છે. સમ્યગ્ગદર્શન એ આત્માને શુદ્ધોપગ અથવા શુદ્ધ ચેતના છે અને સમ્યકૂચારિત્ર એ પણ આત્માની શુદ્ધ ચેતના છે. એટલે એટલે આત્માને શુદ્ધોપગ અથવા શુદ્ધ ચેતન તેટલા તેટલા અંશે કર્મને સંવર અને સકામ નિર્જરા પ્રગટ થાય છે. કેઈ સુવિહિત ધર્માનુષ્ઠાનનું શુદ્ધ ધ્યેય સંવર અને નિર્જરા છે અનુક્રમે ચૌદમા અગી ગુણસ્થાનકે સર્વસંવર અને સંપૂર્ણ નિર્જરા પાપ્ત થાય છે. તેમ જ આત્મા સર્વ પ્રકારે કર્મરહિત થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ બધી અનુકૂળતા મનુષ્યજીવન સિવાય અન્ય કોઈપણ જીવનમાં પ્રાપ્ત થતી નથી. મનુષ્યજીવનમાં ચક્રવતીપણું અથવા વાસુદેવની પદવી પુણ્યગે કદાચ પ્રાપ્ત થઈ જાય એમ છતાં એ બધેય વૈભવ અનિત્યસંગી છે. છે. સમ્યગુર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ આત્માનું સ્વતત્વ છે. તેમ જ ક્ષાયિક ભાવે એ ગુણે જે આત્મમંદિરમાં પ્રગટ થયા તે પછી અનંતકાળ પર્યત તે ગુણે આત્મમંદિરમાં સદાય અવસ્થિત રહે છે. કર્મના દયિક ભાવે કેઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી જીવનમાં પ્રાપ્ત થયા બાદ સંવર અને નિર્જ કરાવનાર સ્વભાવદશામાં આત્મરમણતા ટકી જાય તે જીવન ધન્ય ધન્ય બની જાય છે. ત્રિપષ્ઠવાસુદેવને પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશનાનો આ તો અતિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર સંક્ષિપ્ત સાર છે. શિપૃષ્ઠવાસુદેવના અંતઃકરણમાં અમૃતથી પણ અધિક પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં આનંદ આનંદ પ્રગટ થયે. કેઈપણ મહાનુભાવની વર્તમાન અવસ્થા ગમે તે પ્રકારની હોય, પરંતુ જેના આત્મમંદિરમાં તીર્થકર પદની રેગ્યતા વર્તતી હોય અને એકવાર પણ સમ્યગદર્શનની દિવ્યાતિ પ્રગટ થઈ ગયેલી હેય એ મહાનુભાવને જ્યારે જ્યારે દેવ-ગુરુ ધર્મને સુગ મળે તેમજ પ્રભુની મંગલમય વાણું શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તે આત્માઓનું હૃદયકમળ નવપલ્લવિત બને છે. અને એકવાર તે મેહનું આવરણ દૂર થતાં સમ્યક્ત્વને પ્રકાશ પુનઃ પ્રગટ થઈ જાય છે. નિમિત્તવાસી આત્મા ભગવાન મહાવીર ભગવંતને નયસારના ભવમાં સર્વથી પ્રથમ સમ્યગ્ગદર્શન પ્રગટ થયું હતું મરીચિના ભવમાં કપિ લને સમાગમ અને ઉત્સગપ્રરૂપણાનું નિમિત્ત મળતા એ ગુણને તિભાવ થયે. સેલમા વિધભૂતિના ભવમાં સંયમગ્રહણને સંયોગ અને તીવ્ર તપશ્ચર્યાનાં પ્રસંગે એ સમ્યદર્શનને પુનઃ આવિર્ભાવ થયે. તેમજ એ જ ભવમાં વિશાખાનંદીને ઉપહાસ અને નિયાણને પ્રસંગ પ્રાપ્ત થતાં પુનઃ એ પ્રકાશ અસ્ત થયે. એથી આગળ ચાલુ અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શ્રેયાંસનાથ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરતાં પુનઃ એ સમ્યકૂવગુણ ભગવંતના આત્માને પ્રગટ થયે. એકવાર સમ્યગ્રદર્શન ગુણ પ્રગટ થયા Page #184 -------------------------------------------------------------------------- ________________ અઢ: ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ ૧૧૧ બાદ જ્યાં સુધી આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રકટ ન થાય ત્યાં સુધી પ્રાયઃ ગુણને ઉદય અને અસ્ત, ઉદય અને અસ્ત એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકૂળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકૂળતા પ્રકટ થાય છે. અને પ્રતિકૂળ નિમિત્ત મળતાં આત્મામાં પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ પરિસ્થિતિ પ્રાયઃ ત્યારે જ બને છે કે એક વાર પણ આત્માને નિજાનંદનો અનુભવ થઈ ચૂકે હેય. “નિમિતવાલી માત્મા' જાણતા આ વાક્યના ચરિતાર્થ પણાને અનુભવ પણ આવા પ્રસંગે પ્રગટ સમજાય. વિપઠ વાસુદેવની વિષયલેલુપતા ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં ત્રિપૂછવા સુદેવના આત્મા ઉપર વર્તતુ દર્શનમોહનું આવરણ તત્કાળ પુરતુ દૂર થઈ ગયું, અને સમ્યગ્રદર્શનને પ્રકાશ પ્રકટ થશે. પ્રભુને વંદના નમસ્કાર કરીને વાસુદેવ પિતાના પરિવાર સાથે રાજમહેલમાં પધાર્યા. વાસુદેવનું જીવન બહલતાએ વિષયેની લેલુપતાથી ભરપૂર હોય છે, અને એ વિષયની વધુ પડતી લેલુપતાના કારણે સમ્યગદર્શન વગેરે ગુણેને લાંબે સમય ટકાવ થતું નથી. દવે પ્રગટ થયા બાદ એ દીવાની જેત ન બુઝાઈ જાય તે માટે જેમ કાચ વગેરેના સંરક્ષણની જરૂર છે. તે જ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ તને સજાગ શખવા જીવનમાં સંયમ, તપ વગેરેની ઘણી જરૂર છે. અનંતકાળની વિષયલેલુપતા તપ અને સંયમ સિવાય ટળતી નથી એ નકકી વાત છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રમણ ભગવાન મહાવીર તપ અને સંયમનું પરમાર્થિક રહસ્ય જે કંઈપણ હોય તે વિષયેની લોલુપતાને અભાવ અથવા મંદતા છે. ત્રિપૃઠવાસુદેવને ઇન્દ્રિયેના વિષયેની તીવ્ર લેલુપતા હતી. તેમાં પણ શ્રવણેન્દ્રિયની લુપતા સર્વથી વધુ પ્રમાણમાં હતી. સંગીત અને નૃત્યકળામાં કુશળ ગણાતા અનેક સંગીતકારો નૃત્યકારે જુદા જુદા દેશોમાંથી લાવીને તેણે પિતાની રાજધાનીમાં રાખ્યા હતા. રાજસભામાં તે એ સંગીત નૃત્યના જલસાઓ નિરંતર ચાલુ રહેતા, ઉપરાંત રાત્રે શયન પ્રસંગે પણ એ મધુરા સંગીતના આલાપ શ્રવણ થાય તે જ ત્રિપૃષ્ઠવાસુદેવ નિદ્રાદેવીને આધીન થાય. આવી વધુ પડતી વિષય પરાધીનતાએ વાસુદેવને ઘેરી લીધા હતાં સર્વ અનિષ્ટનું મૂળ વિષયેની લોલુપતા જ્ઞાની ભગવંતએ સંસારી છે માટે બાહ્ય તેમજ અંતરંગ આપત્તિઓનું મૂળ કારણ ઇદ્રિને અસંયમ કિંવા ઇન્દ્રિયની ગુલામી વર્ણવેલ છે. आपदां कथितः पन्था इन्द्रियाणां असंयमः । तज्जयः सम्पदां मार्गः येनेष्टं तेन गम्यताम् ।। ઇદ્રિને અસંયમ એ આપત્તિને માર્ગ છે અને ઈંદ્રિયે ઊપર વિજય એ સંપત્તિને માર્ગ છે એમ જાણીને હે આત્મન ! તને જે માર્ગ ઈષ્ટ હોય તે માર્ગે ચાલ્યો જા આશ્રવ તત્વના નિરૂપણ પ્રસંગે પણ નવતત્વના બધાય આશ્રનાં મૂળ તરીકે ક્રિય રાસાય નશ્વય એ ગાથામાં Page #186 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’ ૧૧૩ ઇંદ્રિયોની ગુલામીનું જ સ્થાન પ્રથમ જણાવેલું છે. ઇંદ્રિ ચેના અસંયમથી એટલે કે વિષયે ની લાલુપતાથી કષાય ભાવ પ્રકટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રક્ટ થાય છે અને હિંસક પરિણામમાંથી મન–વાણી—કાયાના વિપરીત વ્યાપારા ચાલે છે. તેમ જ પ્રતિક્ષણે, નવું નવું કર્મ બંધન ચાલુ રહે છે. સર્વ પ્રકારના અનિષ્ટનું મૂળ જો કેાઈ પણ હાય તે વિષયેાની લાલુપતા જ છે. , એક અવસરે ત્રિપૃષ્ઠવાસુદેવે પેાતાના શય્યાપાલકને રાત્રિએ શયન કરવા અગાઉ આજ્ઞા કરી કે‘હમણાં જે સંગીતકારો મધુર સંગીત કરી રહ્યા છે તે સંગીતના મધુરા નાદમાં મને નિદ્રા આવી ગયા બાદ સંગીત ચાલુ ન રાખતાં અંધ કરવાનું આ સંગીતકારાને જણાવી દેજે, જેથી સંગીતના શબ્દથી મારી નિદ્રામાં સ્ખલના ન થાય ? શય્યાપાલકે પોતાના માલિકની આજ્ઞા સાંભળી લીધી, પણ સંગીતના મેહમાં આજ્ઞાને અમલ ન થયા. સંગીતમાં એવી શકિત છે કે તેના અચ્છા જાણકાર હાય તો તેના સ ંગીતથી ઊંઘ ન આવતી હોય તેને મીઠી ઊંઘ આવી જાય, વરસાદ ન વરસતા હોય તે સંગીતથી વરસાદ પણ આવે. અમુક પ્રકારના દર્દી જે ગમે તેવી ઊંચી દવાઓથી દૂર ન થતાં હાય તે સંગીતના પ્રભાવે દૂર થઇ જાય. સંગીતકારાના મધુર સંગીતથી વાસુદેવ ક્ષણવારમાં નિદ્રાને આધીન તે થઇ ગયા પણ શય્યાપાલક સંગીતના નાદમાં એવા મુખ્ય ખની ગયા કે પેાતાના માલિકની આજ્ઞાનો અમલ કરવાનું વીસરી ગયેા, અમુક સમય બાદ ત્રિપૃવાસુદેવ જાગૃત થઈ જતો થ. મ. ભ. ૧૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રમણ ભગવાન મહાવીર સંગીત ચાલુ દેખ્યું અને પિતાની આજ્ઞાનું પાલન ન કરવા બદલ શય્યાપાલક ઉપર તીવ્ર રોષ પ્રકટ થયે. પ્રભાતે રાજસભામાં શય્યા પાલકને ખડે કરી ગરમ કરેલું કથિર તેનાં કાનમાં રેડવાને પિતાના સેનાપતિને હુકમ કર્યો અને પિતાની આજ્ઞાનું ખંડન કરનારને કેવી આકરી શિક્ષા ભેગવવી પડે છે તેને દાખલે બેસાડે. કાનમાં કથિર રેડવાને પ્રસંગ પ્રાપ્ત થતાં શય્યાપાલક મરણને શરણ થયે. અને ત્રિપૃષ્ઠવાસુદેવ પણ તીવ્ર વિયોલુપતા, તીવ્રકષાયભાવ વગેરે આત્મદોષના કારણે સમ્યકત્વને વમી અનેક પાપ પ્રવૃત્તિએમાં બાકીનું જીવન પૂર્ણ કરી સાતમી નરકના અધિકારી થયા. એ પ્રમાણે ભગવંત મહાવીરના અઢારમાં ભાવની હકીક્ત અહીં પૂર્ણ થઈ. muuummmmnamumunun ધર્મવાણી કર્મને બંધ કરે, બાંધેલા કર્મના ફળને ભેગવવા, અને એ કર્મફળો ભેગવવા માટે ચોરાશી લાખ છવાયોનિમાં વારંવાર પરિભ્રમણ કરવું, તત્વ દષ્ટિએ આત્માને આ સ્વભાવ નથી, પરંતુ વિશ્વના સર્વ ભાવ જાણવા જેવા અને પિતાના સ્વરૂપમાં રહેવું એ જ આત્માને ભૂલ સ્વભાવ છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ [。。 ] શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના અઢારમા ભવનું સિંહાવલાકન શ્રમણ ભગવાન મહાવીર દેવના સ્થૂલ સત્તાવીશ ભવા પૈકી અઢાર ભવ સુધીનું નિરુપણ થયુ છે. હવે એગણીસમા ભવથી નિરુપણું શરુ કરવાનુ` છે, પરંતુ એ નિરૂપણ શરૂ કરવા પહેલા અઢારમાં ભવનું થાડી સિંહાવલાકન કરવાની ખાસ જરૂર છે. ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીસ ભવા પૈકી પ્રથમ નયસારને ભવ, ત્રીજો મરીચિનેા ભવ, સોળમો વિશ્વભૂતિના ભવ, અઢારમા ત્રિપૃવાસુદેવના ભવ, ત્રેવીસમા પ્રિયમિત્ર ચક્રવિના ભવ, પચીશમા નંદન મુનિને અને સત્તાવીશમા તીર્થંકર તરીકેના ભવ અનેક વિશિષ્ટ જીવન પ્રસં ગાથી સભર છે. આ બધાય ભવા દરમિયાન બનેલા એ પરમાત્માના વિધવિધ જીવન પ્રસંગો અંગે જેટલું ચિંતન મનન કરીએ તેટલુ વધુ પ્રમાણમાં તત્વનું જાણપણું થાય છે, ભગવાન મહાવીરના આત્મા ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાંથી સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયો. એ બાબત આગળ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર જણાવવામાં આવેલ છે. અહિં વિચાર કરવા યોગ્ય બાબત એ છે કે એક બાજુથી માનવ જેવું સર્વોત્તમ જીવન, બીજી બાજુથી શારીરિક બલનું વૈશિષ્ટય અને ત્રીજી બાજુથી ત્રણ ખંડનું એકછત્રીય સામ્રાજ્ય, આવી આવી અનેક સર્વાગ સુંદર સામગ્રી મળી હોવા છતાં પૃિષ્ઠવાસુદેવ મરીને નરકના અતિથિ કેમ બન્યા ! એમનું આટલું બધું પતન કેમ થયું ? કારણ એ છે કે એમને એ વિશિષ્ટ સામગ્રી પાપાનું બંધી પુણ્યને ઉદયથી મળી હતી, તેથી એ સુખ...સામગ્રીન ઉપભેગ કરતાં વાસુદેવ તેમાં તીવ્ર ભાવે આસક્તા બન્યા અને તેથી પાપને ઉત્કટ અનુબંધ કરી એ પાપને ભેગવવા માટે દુર્ગતિમાં હડસેલાઈ ગયા. પુણ્ય-પુરમાં તફાવત જૈનશાસનમાં પુણ્યના બે પ્રકાર મુખ્યત્વે વર્ણવાયા છે એક પુણ્યાનુબંધી પુણ્ય અને બીજુ પાપાનુબંધી પુણ્ય જે પુણ્ય પ્રકૃતિને બંધ સમયે મેહનીય કર્મનો સ્થિતિબંધ તથા રસબંધમાં જેર ન હોય... પરંતુ મંદતા હોય તે પુય પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે, તેથી વિપરીત જે પુણ્યપ્રકૃતિના બંધ અવસરે મેહનીયન સ્થિતિંબંધ અને રસબંધનું પ્રમાણ જોરદાર હોય તે પુણ્ય પાપાનુંબંધી પુણ્ય ગણવામાં આવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ અઢારમાં ભવનું સિંહાવલેકન ૧૧૭ દાન-શીલ-તપ વગેરે કેઈપણ સુવિહિત ધર્માચરણ આત્મહિતને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે ત્યારે મનવાણી-કાયાના યોગમાં જેમ શુભપણું હોય છે. તેમ ઉપયોગ–અધ્યવસાયમાં પણ અમુક પ્રમાણમાં વિશુદ્ધિ હોય છે, આમાં શુભયોગ પુણ્યબંધનું કારણ છે, જ્યારે ઊપયોગની વિશુદ્ધિ મેહનીય કર્મની સ્થિતિ અને રસની પ્રબલ મંદતાનું કારણ છે. એથી ઉલટું એજ સુવિહિત ધર્માચરણ ભૌતિક હેતુ ઓને લક્ષ્યમાં રાખી કરવામાં આવે ત્યારે યુગમાં તે શુભપણું છે પણ ઉપગ પરિણામમાં અવિશુદ્ધિ મલિનતા હોય છે. તેથી શુભગને કારણે પુણ્યબંધ તે થાય છે. પણ ઉપયોગની મલિનતા મહનીય કર્મની સ્થિતિ અને રસમાં તીવ્રતા ઉભી કરે છે. એથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદય પ્રસંગે મેહના ઉદયની મંદતા હોય છે. તેથી અંતરાત્મામાં સમ્યગ્દર્શન વગેરે સગુણોનું સ્થાન હોવાથી એ આત્મા પુણ્યદયથી પ્રાપ્ત થયેલ માનવ જીવન શારીરિક બલ ધન દેલત વગેરે સામગ્રીને ગુલામ બનતું નથી, પરંતુ તે સામગ્રીને શક્ય હોય તેટલે વધુમાં વધુ પ્રમાણમાં સદુપયોગ કરે છે. પરિણામે અલ્પ સંસારી બની સદ્ગતિને અધિકારી થાય છે. - જ્યારે પાપાનુબંધી પુણ્યના ઉદય સમયે મેહનીયના ઉદયની પ્રબળતા હોય છે. તેથી અંતરમાં મિથ્યાત્વાદિ દેવોને ગાઢ અંધકાર હોવાથી એ આત્મા પુણ્યદય જન્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રમણ ભગવાન મહાવીર સુખ-સંપત્તિને ગુલામ બની જાય છે અને મળેલી અનુકૂળ સામગ્રીને સમગ્રપણે દુરૂપયોગ કરી સંસારવૃદ્ધિ કરી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આ વસ્તુને વધુ સ્પષ્ટ સમજવા માટે પુષ્ય-પાપની ચઉભંગી સમજવી આવશ્યક છે. પુણ્ય-પાપની ચઉભંગી મન-વાણી-કાયાના સારા કે નરસા વ્યાપાર-પ્રવૃત્તિ એ ગ છે. અને એની પાછળનો ઉદ્દેશ-લક્ષ્ય અથવા દષ્ટિબિન્દુ એ ઉપગ છે. આ વેગ અને ઉપયોગમાં ચાર પ્રકારે સંભવે છે. (૧) શભયોગ અને શુદ્ધોપયોગ. (૨) શુભયોગ અને અશુદ્ધોપયોગ (૩) અશુભયોગ અને શુદ્ધોપયોગ. (૪) અશુભગ અને અશુદ્ધોપયોગ. આ ચાર પ્રકારેને કારણે બંધાતા પુણ્ય-પાપમાં પણ ચાર પ્રકાર-ચઉભંગી ઊભી થાય છે. તે આ પ્રમાણે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય. (૨) પાપાનુબંધી પુણ્ય. (૩) પુણ્યાનુબધી પાપ. (૪) પાપાનુબંધી પાપ. પ્રથમ પ્રકારમાં સુવિહિત ધર્માચરણ હોય છે અને સાથે આત્મહિતનું લક્ષ્ય હોય છે. એટલે આમાં યોગનું શુભપણું અને ઉપયોગની વિશુદ્ધિ છે. આવા પ્રસંગે સંવર અને સકામ નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્યની અનુકૂલતા ઉભી થાય છે જે મેક્ષનું અસાધારણ કારણ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવનું સિંહાવલન ૧૧૯ બીજા પ્રકારમાં સુવિહિત ધર્માચરણ હેય પણ તેની પાછળ ભૌતિક સુખની લાલસા હેય, આ પ્રકારમાં યોગ શુભ છે. પણ ઉપગ અશુદ્ધ છે એટલે સંવર અને સકામ નિર્જરાને અભાવ હોય છે. માત્ર ભૌતિક સિદ્ધિ આપનાર પુણ્ય બંધાય છે. અને તેથી જ તે મેક્ષસાધક નથી પણ સંસારવર્ધક છે. જે મક્ષસાધક નથી તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. ત્રીજા પ્રકારમાં સુવિહિત ધર્માચરણ ન હોય પણ તેના બદલે સાંસારિક પ્રવૃત્તિ અને તે પ્રસંગે પાપસ્થાનકેનું સેવન હોય, એમ છતાં સમ્યગ્દર્શન હેવાનાં કારણે એ પાપસ્થાનકોના સેવન પાછળ દિલમાં તીવ્ર પશ્ચાત્તાપ-ડંખ વગેરેને સદ્દભાવ હોય છે. આ વિભાગમાં યોગ અશુભ છે પણ ઉપયોગ વિશુદ્ધ છે. અશુભયોગના કારણે ઘાતિ-અઘાતિ ઉભય પ્રકારનું પાપ તે બંધાય છે, પણ ઉપગની વિશુદ્ધિનાં કારણે તેમાં સ્થિતિ અને રસની તીવ્રતા નથી આવતી. આવા પાપને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. ચોથા પ્રકારમાં પ્રવૃત્તિ એટલે યુગમાં સુવિહિત ધમનખાન નહિ....પણ પાપસ્થાનકોનું સેવન છે. સાથે ઉપયોગમાં પણ તે પાપના સેવન અંગે પશ્ચાતાપના સ્થાને પ્રમેદહર્ષ હોય છે એટલે અશુભ યોગ અને અશુદ્ધ ઉપગ હોય છે. આવા અવસરે આત્મા ઘાતી-અઘાતી જે પાપ બાંધે છે, તેની પરંપરા અનેક ભ પર્યત ચાલે છે. તેથી તેને પાપાનુબંધી પાપ કહેવામાં આવે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ચેાગના ધમ અને ઉપયોગના ધ જૈનશાસનમાં યોગની શુધ્ધિ માટે જેટલા ભાર મુકવામાં આવેલ છે તેનાથી પણ વધુ પ્રમાણમાં ભાર ઉપયોગની શુધ્ધિ ઉપર આપવામાં આવેલ છે. ૧૨૦ એકલા યોગમાં ધ હાય. એટલે પ્રવૃત્તિમાં ધર્મ હાય, પણ ઉપયોગમાં અર્થાત પરિણતિમાં ધર્મ નહાય તે યોગના ધર્માં અમુક સમય પુરતું સાંસારિક-ભૌતિક સુખ આપે છે પણ સંસારના પરિભ્રમણના અંત લાવતા નથી. ચેાગના ધર્મની સાથે જો ઉપયોગમાં પણ હાય તા બાહ્ય સુખ તેા મળે છે. પણ તે પ્રાસંગિક હાય છે, ખરે ખર તા સંસારનું પરિભ્રમણ ઘટે છે અને છેવટ સંસારના અંત આવતાં મેક્ષ સુખ મળે, એજ ધર્મનું મુખ્ય ફળ છે. વર્તમાનકાળે બાહ્ય પ્રવૃતિમાં ધર્મનું પ્રમાણ ઘણું વધ્યુ હાય તેમ અનુભવમાં આવે છે અને પ્રવૃતિ સ્વરુપ ધર્મની આજના જડવાદના વિષમ વાતાવરણમાં ઘણી જરૂર છે, એમ છતાં એ પ્રવ્રુતિ ધર્મમાં જ ધર્મની પૂર્ણતા ન માની લેતાં ઉપયોગમાં પણ ધર્મને સ્થાન આપવાની અને એ રીતે ધર્મને આત્મસ્પર્શી મનાવવાની ખૂબ જ અગત્યતા છે. ત્રિપš વાસુદેવને પાપાનુબંધી પુણ્ય ગણુ ખંડના અદ્ભુત ઐશ્વર્ય ને ભાગવનાર રાજેશ્વર Page #194 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવનું સિંહાલેકન ૧૨૧ ત્રિપૃષ્ઠકુમાર વાસુદેવ જેવા સમર્થ રાજાધિરાજ આયુષ્ય પૂર્ણ થયા બાદ મરીને સાતમી નરકે કેમ ગયા ? એ બાબતનું સમાધાન ઉપરનું સ્પષ્ટીકરણ વિચારવાથી આપોઆપ થઈ જાય છે. વાસુદેવ ત્રણ ખંડનાં સ્વામી હોવા છતાં પાપાનુબંધી પુણ્યદયવાળા હતા અને એથી જ મળેલી બાહ્ય સુખની વિપુલ સામગ્રી પાછળ એ વાસુદેવનાં હૃદયમાં તીવ્ર આસકિત હતી. જોરદાર ગુલામી હતી. એ ગુલામીના કારણે ઘોર હિંસા વગેરે પાપ કરવામાં પણ વાસુદેવને જરાય આંચકો આવતે નેતે. પિતાની નિદ્રાના સુખમાં જરા ખામી આવી એટલે શધ્યાપાલકના કાનમાં ગરમ કરેલું કથીર રેડવાનું અને એ શધ્યાપાલકને યમસદનને અતિથિ બનાવવાનું કર કૃત્ય કરતાં દિલમાં અરેરાટી કે કંપારી છૂટી ન હતી. પણ આવી કઠેર શિક્ષા દ્વારા સેવકવર્ગમાં આજ્ઞાનું ઉલ્લંઘનના ખતરનાક પરિણામનું ભાન કરાવ્યાને ગર્વ હતે. ઉન્માદ હતા. આવા ભયંકર પાપ બાહ્ય સુખોની ગુલામીના કારણે જ થયાં હતાં. એનાં બીજ ૧૬ મા વિશ્વભૂતિમુનિના ભવમાં પાયાં હતાં. મથુરા નગરીમાં ગાયની હડફેટમાં આવી જવું, જમીન ઉપર પડી જવું, વિશાખાનંદિએ કરેલ ઉપહાસ સાંભળતાં ક્રોધમાં આવી ગાયને શીંગડાથી પકડી આકાશમાં ઉછાળવી શ્ર. ભ. મ, ૧૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રમણ ભગવાન મહાવીર છેવટે “આજ સુધીની મારી સમગ્ર તપશ્ચર્યા અને ઉત્કટ સંયમારાધનાનું જે કઈપણ ફળ પ્રાપ્ત થવાનું હોય તે ફળમાં મને ભવાન્તરમાં વધુમાં વધુ શારીરિક બળની પ્રાપ્તિ હો.” આ નિયાણું કરવાના અધ્યવસાયે પાપાનુબંધિ પુણ્યનું કારણ હતું. તે કારણથી જ વાસુદેવના ભવમાં ઉગ્ર પાપ કરીને ભવિષ્યમાં ભગવાન થનાર એ પણ વાસુદેવને આત્મા એક વાર સાતમી નરકમાં પહોંચી ગયે. એકલા ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે જ આ પ્રમાણે બન્યું છે એમ સમજવાનું નથી. પરંતુ પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પંદર કર્મભૂમિ પૈકી કેઈપણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા દરેકે દરેક વાસુદેવે નિયાણપૂર્વક જ વાસુદેવ બનતા હોય છે. અને વાસુદેવના ભવમાં ઘેર પાપો કરી મરીને નિયતપણે નરક ગતિમાં ચાલ્યા જાય છે. બલદે અને વાસુદેવના અંતરંગ જીવનની તરતમતા - વાસુદેવે અને બલદે હંમેશાં સગા બંધુઓ છે. એક જ પિતાના બંને પુત્ર હોય છે. પરંતુ ખૂબી તે એ છે કે બન્નેના અંતરંગ જીવનમાં આભ-જમીનનું અંતર હોય છે. વાસુદેવે નિયતપણે પાપાનુબંધી પુણ્યદયવાળા જ હોય છે. જ્યારે બલદે તેથી વિપરીત નિશ્ચિતપુણ્યાનુબંધી પુણ્યદયવાળા હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવનું સિંહાવકન ૧૨૩ વાસુદેવે બધા જ નરન્ગતિ ગામી હોય છે. જ્યારે બલદેવે બધાય સ્વર્ગ અથવા મોક્ષે જનારા હોય છે. બાહ્ય પુણ્યમાં અમુક રીતે સમાનતા હોવા છતાં પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્યને કારણે અંતરંગ જીવનની દષ્ટિએ એક અધોગામી હોય છે, બીજે ઊર્ધ્વગામી હોય છે. અચલકુમારને વિલાપ અને દીક્ષા વાસુદેવ અને બલદેવ આ બન્ને જુગલજોડીમાં પરસ્પર ગાઢ પ્રેમ હોય છે, એ નિયમ પ્રમાણે ત્રિપૃષ્ઠ વાસુદેવના વડીલબંધુ બલદેવ અચલકુમારને ત્રિપૃષ્ઠકુમાર ઉપર નિઃસીમ પ્રેમ હતે. તેઓ તેજ ભવમાં મુકિતગામી અને વિવેકી હોવા છતાં ત્રિપૃષ્ઠ વાસુદેવનું અવસાન થયા બાદ હદ ઉપરાંત બંધુ નેહના કારણે ઉચ્ચ અને કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા... વાસુદેવના મૃતક શરીરને પિતાના ઉત્સંગમાં લઈને વિવિધ પ્રકારે વિલાપ કરવા લાગ્યા. કુટુંબને વૃદ્ધ પુરુષેની ઘણું ઘણું સમજાવટ પછી અચલકુમારે વાસુદેવનું શરીર કુટુંબી વર્ગને સંપ્યું અને ત્યારબાદ તેને ઉત્તરવિધિ થયે. આ પ્રસંગ બની ગયા બાદ વાસુદેવ ઉપરના ગાઢ સનેહના કારણે ઉદાસીન અને ગમગીન બની ગયેલા અચલકુમારને રાજ્યમહેલમાં ઉપવનમાં...નગરમાં કઈ પણ સ્થળે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રમણ ભગવાન મહાવીર અને એટલેથી જ ન અટકતાં માનદશામાં આગળ વધી ખાન-પાન-ભેગ-ઉપગ વગેરે કેઈપણ સંસારિક પ્રવૃત્તિમાં આનંદ આવતું નથી. રસપડતું નથી. ત્રિપૃષ્ણકુમારનું વારંવાર સ્મરણ કરીને શેક સંતાપ કરે છે. આ રીતે કેટલેક કાળ પસાર થયા બાદ એક વખતે અચલકુમારને અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનને ઉપદેશ યાદ આવ્યું તેઓ સંસારની અસારતાનું ચિંતન કરી વિષયેથી વિરક્ત બની સંયમ ગ્રહણ કરવા તત્પર થયા....પરંતુ કુટુંબી વર્ગના અતિ આગ્રહથી છેડે સમય સંસારમાં રહેવા સંમત થયા. કેટલાક સમય બાદ ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત પોતનપુર નગરના પરિસરમાં પધાર્યા. અચલકુમાર પિતાના પરિવાર સાથે એ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે ગયા. આચાર્ય ભગવંતની વૈરાગ્યવાહિની ધર્મદેશના સાંભળી તેઓ સંસાર ઉપરથી નિર્વેદ પામ્યા. અને સ્વજન-સંબંધી વર્ગની અનુમતિ મેળવી આચાર્ય ભગવંત પાસે ભાગવતી દીક્ષાને સ્વીકાર કર્યો. દીક્ષા લીધા બાદ મૂલગુણ ઉત્તરગુણના પરિપાલનમાં કઠેરપણે ઉજમાળ બન્યા. જ્ઞાન-ધ્યાન-તપ-સંયમની સુવિશુદ્ધ આરાધના કરવા લાગ્યા...આ રીતે આરાધના કરતાં કરતાં ઘાતકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું....અને શેષ આયુષ્ય પૂર્ણ કરી બલદેવ અચલકુમાર મોશે પહોંચ્યા Page #198 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ભવનુ` સ’હાવલાકન ૧૨૧ ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય ત્રિપૃષ્ઠ વાસુદેવનું કુલ આયુષ્ય ચારાશી લાખ હતું. તેમાં પચીશ હજાર વર્ષ કુમાર અવસ્થામાં પચીશ હજાર વર્ષે મંડલિક રાજા તરીકેના પસાર ર્યાં. એક હજાર વર્ષે દિવિજય કરવામાં ગાળ્યાં. બાકીના ત્યાસી લાખ એગણ પચાશ હજાર વ વાસુદેવપણામાં વ્યતીત કર્યાં. આ રીતે ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તીવ્ર રૌદ્ર ધ્યાનના કારણે બાંધેલા અતિનિકાચિત અશુભ કર્માંના કટુ વિપાકે, ભગવવા સાતમી નરકમાં ઉત્પન્ન થયા. વર્ષનું રહ્યા. ભગવાન મહાવીરદેવને ૧૮ મા ભવ પૂર્ણ થયા. પ્રથમ નયસારના ભવમાં પ્રકટેલ સમ્યગ્દર્શનની દિવ્ય જ્યોત ઉપર મિથ્યાત્વના ગાઢ પડળેા વ્યાપી ગયા. પ્રકાશ તિાહિત થયો. બાહ્ય દુઃખની ચરમસીમાએ આત્મા પહેાંચી ગયા.... મેહરાજા સાથેના સંગ્રામમાં પીછેહઠ કરી પરાજિત બન્યા.... કની મજબૂત જ જીરામાં જડાયા. અને પોતાના કરેલા દુષ્કર્માની કારમી શિક્ષા ભાગવવા માટે નરકમા જઇ ત્યાં તીવ્રતમ દુ:ખા, પ્રગાઢ યાતનાઓ અને અસહ્ય વેદનાઓને અશરણપણે ભગવવા લાગ્યા. ભવિષ્યમાં જગત આખાને શરણુ આપવાની યોગ્યતા ધારણ કરનાર પ્રભુના આત્મા કર્મની આગળ પામર અશરણુ બની ગયો ! એમ છતાં જગતના પ્રાણીઓને આત્માઓને ધ આપી રહ્યો કે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રમણ ભગવાન મહાવીર – કર્યા કર્મ કેઈને પણ ન છોડે... . -ભલે રાજા હાય, મહારાજા હેય, ચકવતી કે ખુદ ભાવિ તીર્થકર થનાર આત્મા હોય ! -કર્મને કાયદે બધે જ નિષ્પક્ષ અટલ અને સુવ્યવસ્થિત રીતે ચાલે છે. -ત્યાં કોઈ લાગવગ કે લાંચ-રૂશ્વત ચાલતી નથી. -માટે તીવ્ર કર્મ બંધન ન કરે ! -સાવધાન રહે ! mommmmmmmmm ધમવાણી એક જ પિતાના પુત્રી વચ્ચે પણ વૈમનસ્ય પ્રગટ કરનાર તેમજ અસત્ય અને અનીતિ વગેરે ઉન્માર્ગની પર પરાનું પોષણ આપનાર, ધન ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહની મમતા છે. આ પરિ. ગ્રહની મમતા, એજ આત્માની જ્ઞાન-દર્શન-ચારિ– ત્રની સંપતિ લુંટી લીધી છે આવા કારણે આ નવે પ્રકારનાં પરિગ્રહની મમતાના પાશમાંથી મુમુક્ષ. આભાએ સર્વથા દૂર રહેવા નિરંતર જાગૃત રહેવું જોઈએ, Page #200 -------------------------------------------------------------------------- ________________ | [૧૧] wwwmmmmmmmmmmmmmmmm - વાસુદેવના નામ-સમય–ગતિ ત્રિપૃષ્ઠ વાસુદેવ વર્તમાન અવસર્પિણીમાં થયેલા નવા વાસુદેવે પૈકી પ્રથમ વાસુદેવ હતા. વર્તમાન અવસર્પિણીના ૨૪ તીર્થકો પૈકી ૧૧ મા શ્રીશ્રેયાંસનાથ તીર્થકરના શાસનમાં એમનું અસ્તિત્વ હતું. અને મરીને તેઓ ૭મી નરકે ગયા. જે વાત આગળ જણાવેલ છે. આ પ્રસંગે બાકીને ૮ વાસુદેવનાં પણ નામે, તેઓને સમય અને આયુષ્ય પૂર્ણ થયા બાદ મરીને કેટલામી નરકે તે ઉત્પન્ન થયા વગેરે બાબતે જાણવી અવસરચિત હોવાથી સંક્ષેપમાં તે હકીક્ત અહિં કોષ્ટક દ્વારા રજૂ કરાય છે. ના | કયા તીથ કરના | વાસુદેવનું નામ ક્યા "| કઈ ગતિમાં શાસનમાં ત્રિપૃષ્ઠ શ્રેયાંસનાથ સાતમી નરક દ્વિપૃષ્ઠ વાસુપૂજ્ય સ્વામી છઠ્ઠી નરક સ્વયંપ્રભુ વિમલનાથ છઠ્ઠી નરક પુરુષોત્તમ અનંતનાથ છઠ્ઠી નરક ધર્મનાથ છઠ્ઠી નરક પુરષ પુંડરિક અરનાથ છઠ્ઠી નરક શ્રીદત્ત અરનાથ પાંચમી નરક લક્ષમણું મુનિસુવ્રત સ્વામી ! ચેથી નરક કૃષ્ણ ત્રીજી નરક પુરુષસિંહ નેમિનાથ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન, મહાવીર AAJ wwwwwwmm એજ પ્રમાણે નવ બલદેવા જે વાસુદેવના વડીલ બ ધુઆ હાય છે. એમનાં નામેા, સમય અને ગતિ આ પ્રમાણે છે. ૧૨૮ બલદેવનુ નામ અચલ વિજય શ્રીભદ્ર કયા તીથ કર પ્રભુના શાસનમાં • શ્રેયાંસનાથ વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ સુપ્રભ સુદર્શન આનંદ કઈ ગતિમાં માક્ષ માક્ષ માક્ષ માક્ષ માક્ષ માક્ષ અનંતનાથ ધર્મનાથ અરનાથ નંદન અરનાથ માક્ષ રામચંદ્ર (શ્રી પદ્મ) મુનિસુવ્રત સ્વામી | મેક્ષ નેમિનાથ અલરામ બાહ્ય સુખ-દુઃખની ચરમસીમાએ સાતમી નારકીનું સ્થાન કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીરને આત્મા ત્રિપૃષ્ણ વાસુદેવના ભત્રમાંથી અધિકાધિક આરભ અને પરિગ્રહના કારણે સન્ન થયેલ છે. એ સાતમી નારકી જેવુ' વધુ બાહ્ય દુઃખનું સ્થાન અખિલ વિશ્વમાં ખીજુ કાઈ નથી. પૌદ્ગલિક કિવા ખાદ્ય સુખનુ ચરમ સ્થાન જેમ સવા સિદ્ધ વિમાન છે, તે જ પ્રમાણે પૌદ્ગલિક અથવા શારીરિક-બાહ્ય દુઃખની ચરમસીમાનુ સ્થાન સાતમી નરક છે. પંચમ દેવલાક સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનાં વચન પ્રમાણે આ સાતમી નરકમાં રહેલા નારકીના જીવાને પાંચ ક્રોડ, અડસઢ લાખ, Page #202 -------------------------------------------------------------------------- ________________ f/U/0/Lord/UCiO/I/WkUUUUUUUU00 – ભવે ૧૮ – ભગવાનનો આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવ રૂપે હતો ત્યારે. આજ્ઞાનો ભંગ કરનાર શય્યારક્ષકના કાનમાં ધગધગતુ સીમું રેડાવે છે. -પૃષ્ઠ ૧૩૦ જુઓ Page #203 --------------------------------------------------------------------------  Page #204 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવના નામ-સમય–ગતિ ૧૨૯ નવાણું હજાર, પાંચસે ચોરાસી (૫,૬૮,૯,૫૮૪) રેગને નિરંતર ઉદય-ભેગવટે વિદ્યમાન હોય છે. - નારક જીવાની અશરણુ દશા આપણું શરીરમાં એકાદ સામાન્ય રોગ થાય છે તે પણ આપણાથી સહન થતું નથી....અને એ રોગનું નિવારણ કરવા માટે શક્ય હોય એટલા બધાય ઉપાયે કરીએ છીએ. - જ્યારે આ નરકના જીને એક સાથે લાખે અને કેડો ભયંકર દર્દીને ભેગવટે નિરંતર ચાલુ હોય છે, એ દર્દના નિવારણ માટે એ નરકના સ્થાનના વૈદ્ય, ડેકટર, કે ઔષધ વગેરે કઈ ઉપાય હોતું નથી, બે અક્ષર આશ્વાસન કિવા શાન્તિના સંભળાવનાર માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્ર, કે સ્વજન વગેરે કેઈની પણ હાજરીને અભાવ હોય છે. વધુમાં આજુબાજુનું વાતાવરણ પણ શાન્તિને બદલે અશાન્તિમાં જ ઉમેરે કરનારું હોય છે..... બીજી વાત એ છે કે...વર્તમાનમાં મનુષ્યનું આયુષ્ય પ્રમાણ લગભગ પણ-સે વર્ષનું મર્યાદિત હોય છે... જ્યારે આ નારકીના જેનું આયુષ્ય પણ તેત્રીસ સાગરેપમ સુધીનું હોય છે. જૈનદર્શનમાં કથન પ્રમાણે અસંખ્ય વર્ષોને એક પ પમ....અને દશ કલાકેડી (કોડને કોડથી ગુણતાં આવે એટલા) પલ્યોપમને એકમ સાગરેપમ કાળ થાય આવા ૩૩ સાગરોપમનું આયુષ્ય ત્યાં હોય છે. શ્ર. ભ. મ. ૧૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રમણ ભગવાન મહાવીર આટલા સુદીર્ઘ સમય સુધી ઉત્પત્તિના કાળથી આયુ બ્દની સમાપ્તિ પર્વત ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ-પાંચ ઝાડ ઉપરાંત ભયાનક દર્દીને એક સાથે ભેગવટે એ નારકીના છ અશરણપણે કરે છે. આ પરિસ્થિતિમાં એ નારકીના જીવોની વેદનાઓ... ત્રાસ, દુઃખે, યાતનાઓ, કર્ણો....કેવાં અસહ્ય, દારૂણ અને ભીષણ હશે....! એની કલ્પના જ આવી શકે એમ નથી... એ વિચાર જ ધ્રુજાવી મૂકે એવે છે.... દુઃખની સતત પરંપરા . નરકગતિમાં, અને તેમાંય છઠ્ઠી–સાતમી નરકમાં ઉત્પન્ન થનાર જીવાત્માઓને માત્ર એકલે પાપને જ ઉદય હોય છે એમ નથી. પાપના એટલે કે અશુભ કર્મનાં ભેગવટા સાથે અમુક પ્રમાણમાં શુભકમને-પુણ્યને ભેગવટો પણ હોય છે. નરકગતિ, નરકનું આયુષ્ય..અશાતા વેદનીય, હુંડક સંસ્થાન, અશુભવર્ણ બંધ રસ સ્પર્શ, વગેરે વગેરે પાપ પ્રકૃતિએના ઉદયની સાથે સાથે પંચેન્દ્રિય જાતિ, ત્રસ નામ કર્મ પ્રત્યેકનામ કર્મક્રિયશરીર...વગેરે પુણ્ય પ્રક તિઓ પણ ઉદયમાં અવશ્ય વર્તતી હોય છે. એમ છતાં પાપ પ્રકૃતિ તીવ્ર રસવાળી યાવત્ નિકા ચિત જેવી અવસ્થાવાળી હેવાથી....અને પુણ્ય પ્રકૃતિઓ Page #206 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવના નામ-સમય–ગતિ ૧૩૧ મંદ રસવાળી હોવાથી વ્યકત અનુભવમાં બહુલતાએ પાપદયજન્ય દુઃખનું જ પ્રમાણ રહે છે. પુણ્ય પ્રકૃતિને અમુક પ્રમાણમાં ભગવટે ચાલુ હોવા છતાં તેનાથી સુખને અનુભવ તે થતું નથી. પરંતુ દુઃખને ભેગવટામાં તીવ્રતા ઉભી કરવામાં એ પુણ્યપ્રકૃતિઓ કેટલીવાર મદદગાર બનતી હોય. આવા સંજોગોમાં નારકીના અને ક્ષણભર પણ સુખ કે શાન્તિને અનુભવ લગભગ અસંભવિત હોય છે. ફકત જગતના સર્વજોના કલ્યાણ અને શાંતિ માટે જ જે પરમાત્માનો અવતાર થાય છે, એવા વિશ્વવત્સલ ભગવાન તીર્થંકર દેવેના કલ્યાણક અવસરે જ નિરંતર દુઃખમાં રિબાતા એ નારકીના જીવને ક્ષણભર શાતાને અનુભવ થાય છે. નરકમાં બીજી વેદનાઓ નારકીમાં ઉત્પન્ન થયેલા આ જીવોને ઉપર જણાવ્યા મુજબ એકલી રેગજન્ય શારીરિક વેદનામાં જ દુઃખની સમાપ્તિ થતી નથી. પરંતુ ત્યાંનું ક્ષેત્ર કિવા ભૂમિજન્ય શીત અને ઉષ્ણ વેદનાઓ પણ અતિશય ભયંકર હોય છે ઉપરાંત એ નારકોના જીવનમાં બહુલતાએ ક્રોધ કષાય તીવ્ર ઉદયવાળા હવાથી હંમેશા પરસ્પર ઝઘડા...મારામારી...કાપાકાપી અને કલેશ-કંકાસનું પણ એટલું બધું પ્રમાણ હોય છે કે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રમણ ભગવાણ મહાવીર અંતરંગ દષ્ટિએ પણ ત્યાં શાંતિનું પ્રાયઃ નામ નિશાન હોતું નથી. કેઈ સમ્યગૃષ્ટિ આત્મા હોય તે તેની વાત જુદી છે. પ્રથમથી ત્રણ નારકીમાં તે પરમાધામી દેવે તરફથી થતી વેદનાઓ પણ અત્યંત ભયંકર હોય છે કે જેનું વર્ણન શ્રવણ કરતાં પણ આપણને પ્રજારી છૂટી જાય..... આવી દશ-દશ પ્રકારની નિબિડ વેદનાઓને એ નરક અહેનિશ ભેગવતા હોય છે. ભવિષ્યમાં ભગવાન થનાર એવા મહાવીરદેવનાં આત્માને પણ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં લેવાયેલા ઉગ્ર પાપનાં કારણે સાતમી નરકમાં જવાને પ્રસંગ પ્રાપ્ત થયે છે ત્યાં અસંખ્ય વર્ષે પર્યત દુરન્ત દુઃખ અનુભવવાને જે પ્રસંગ આવેલ છે, એમાં કારણ જે કઈ હોય તે તીવ્રભાવે પાપ કરી ઉપાર્જન કરેલ કર્મસત્તાનું પ્રબલ સામ્રાજ્ય છે. વિષયેની ગુલામી એ દુઃખનું કારણ છે. આવા પ્રસંગે આપણને સહુને એમ વિચાર આવશે કે, જે દુઃખથી સદંતર દૂર રહેવાની જ આપણું અભિલાષાઓ છે, છતાં એજ અતિ દારૂણ દુઃખો ભેગવવાં પડે છે એનું કારણ શું? આ વિચારનું સમાધાન સંક્ષેપમાં એટલું જ છે કે, આપણું સુખનું કારણ પોતે જ છીએ, અને આપણા દુઃખનું કારણ પણ આપણે પોતે જ છીએ. ઈન્દ્રિના વિષયની પાછળ ગુલામ બનેલે...ભાન Page #208 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવના નામ-સમય-ગતિ ૧૩૩ ભૂલેલા પુદૂંગલાની આત્મા, વધુ પડતી અજ્ઞાન દશાના કારણે કાઈ કાઇ વાર હિ'સા, અસત્ય, ચારી, દુરાચાર, વગેરે પાપાનું અવિરતપણે એવુ ઉભાવે સેવન કરે છે.... અને તે પાપોના સેવન પાછળ એવા માનદ, એવા પ્રમાદ અનુભવે છે કે જેના કારણે નિકાચિત ભાવે અશુભકર્માના અધ કરી તે આત્મા નરાદિ દુતિમાં ચાણ્યા જાય છે.... અને અસંખ્ય કાલપર્યંત તીવ્રતમ ખ્ટોના અનુભવ કરે છે સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજનું વચન છે કે दुःखं पापात् सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थितिः । अतः कर्तव्यं न पापं कर्तव्यो धर्म सचयः ॥ પાપ એ દુઃખનું કારણ છે અને ધર્મ એ સુખનું કારણ છે, આ વાત એકલા જૈન શાસ્ત્રોની નહિ....પશુ સ આસ્તિક દનનાં શાસ્ત્રોની છે. જો દુઃખ અનિષ્ટ હાય તા પાપથી દૂર રહે અને ખાદ્ય-અભ્યતર કોઈપણ પ્રકારના સુખની અભિલાષા હાય તા ધમની આરાધનામાં આત્માને જોડી દે. ૨૦ મા ભવમાં સિંહ તરીકે ઉત્પત્તિ સાતમી નારકીનું આયુષ્ય પૂર્ણ થયા માઢ વીશમાં ભવમાં ભગવંતના આત્મા સિ'હુ તરીકે ઉત્પન્ન થયા. નારકીના જીવા માટે એ નિયમ છે કે એ જીવા નારકીનાં ભવમાંથી અન તરપણે દેવના ભવ પ્રાપ્ત કરી શકતા નથી, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રમણ ભગવાન મહાવીર N કારણ કે દેવને ભવ પ્રાપ્ત થઈ શકે એવી અન્ય પ્રકૃતિઓ બાંધવાની નારકીના આત્માને અનુકૂળતા નથી. તે જ પ્રમાણે નારકીને જીવ નરકમાંથી નીકળીને વચમાં કેઈપણ મનુષ્ય કે તિર્યંચને ભવ કર્યા સિવાય તુરત નારકી તરીકે તેમજ એકેન્દ્રિય..બેઈન્દ્રિય....તે ઇન્દ્રિય....અને ચઉરિ. ન્દ્રિય તરીકે પણ ઉત્પન્ન થઈ શક્યું નથી. કારણકે દંડકોમાં ઉત્પન્ન થવા એગ્ય પાપ પ્રકૃતિએને બંધ કરવાની પણ નારકીના જીને અનુકૂળતા નથી હોતી. આવા હેતુથી નરકમાં ઉત્પન્ન થયેલા નારકીના જ પિતાનું આયુષ્ય જેટલું હોય તેટલું સંપૂર્ણ થયા બાદ ફક્ત પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યના દંડકમાં જ ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કેઈ દંડકમાં નારક જીની ઉત્પત્તિ થતી નથી. તેમાં પણ પહેલી નરકથી છઠ્ઠી નરક સુધીના નારકીના જે મનુષ્ય અને તિર્યંચ એમ બને દંડક પૈકી કેઈપણ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે.... પરંતુ સાતમી નારકીને તે માત્ર એક પંચેન્દ્રિય તિર્યંચના જ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. એ અને મનુષ્યના દંડકમાં ઉત્પન્ન થવાને અધિકાર નથી. સાતમી નારકીમાં પણું સમ્યકત્વ અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સાતમી નારકીમાં સમ્યગ્દષ્ટિ છે પણ કઈ કઈ હોય છે...અને સમ્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવના નામ-સમય-ગતિ ૧૩૫ દૃષ્ટિ નારકજીવ આયુષ્યને બંધ કરે તે મનુષ્યના આયુષ્યને બંધ કરે એમ કર્મગ્રન્થ વગેરે શાસ્ત્રનું કથન છે.તે પછી સાતમી નારકને કેઈજીવ સમ્યગદષ્ટિમાં મનુષ્યના આયુષ્યને બંધ કરી મનુષ્યના દંડકમાં કેમ ઉત્પન્ન ન થઈ શકે ? એના સમાધાનમાં સમજવાનું છે કે સાતમી નારકીમાં ઉત્પન્ન થયેલા છે પછી કોઈ જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે છે એ વાત બરાબર છે. મનુષ્ય અથવા તિર્યંચના ભવમાંથી કેઈ આત્મા જ્યારે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે એ આત્મા અવશ્ય મિથ્યાદષ્ટિ જ હોય છે, પણ ઉત્પન્ન થયા બાદ પ્રથમનું અંતમુહૂર્ત સમાપ્ત થયા પછી સાતમી નારકી જેવા ભયંકર દુઃખના સ્થાનમાં પણ કઈ ભવ્ય આત્માને સમ્યગદર્શન પ્રકટ થાય છે, અને કઈ કઈ વાર તે એવું બને છે કે પ્રગટ થયેલ એ ક્ષપશમ સમ્યદર્શન એ નારકીને જીવન ૩૩ સાગરોપમના આયુષ્યનું ફકત એક છેલું અંતમુહૂર્ત બાકી રહે ત્યાં સુધી એક ધારું ટકી રહે છે. એમ છતાં એ સાતમી નારકીના ભવનું સ્થાન એવું વિચિત્ર છે...અથવા ત્યાં ઉત્પન્ન થનાર આત્માના કર્મની સત્તા જ એવા પ્રકારની છે કે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તે સમય દરમિયાન આયુષ્યને બંધ પડતો નથી છેલ્લે એક અંતર્મુહૂર્ત જ્યારે બાકી રહે અને સમ્યગ્દર્શનને વમી નાખે અને મિથ્યાત્વને ઉદય શરુ થાય ત્યારે જ આયુષ્યને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રમણ ભગવાન મહાવીર બંધ પડે છે. અને તે વખતે તિર્યંચ ગતિના જ આયુષ્યને બાંધે છે. આ હકીકત કર્મપ્રકૃતિપંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવેલ છે. આવા સંજોગોમાં સાતમી નરકમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીરદેવના આત્માને પણ મનુષ્યગતિનાં બંધને અવકાશ ન હોવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બધી વશમા ભવમાં ભગવાનને આત્મા કેઈ અટવીમાં સિંહ તરીકે જન્મ ધારણ કરે છે. હક્ક હકકચ્છ 999 ધર્મવાણું પારકાના ગુણદોષ જેવા એ વિષય દૃષ્ટિ છે. અને પિતાના ગુણોના અનુભવના પ્રકાશથી * પ્રાપ્ત એવી દષ્ટિ અમૃતવર્ષ જેવી છે. –પરમાત્મ ૫ચ વિશતિકા Page #212 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પશુ-પશુઓમાં તરતમતા શ્રમણ ભગવાન મહાવીરદેવને આત્મા નયસારના ભવની અપેક્ષાએ સ્કૂલ ર૭ ભલે પૈકી ૨૦ માં ભવમાં સિંહ તરીકે ઉત્પન્ન થયે છે. તિર્યંચના ભવમાં કઈ પણ વાર ગાય, બળદ વગેરે પશુ જીવનમાં જન્મ થે એ યદ્યપિ અશુભેદય છે. એમ છતાં એ ગાય અથવા બળદ વગેરે પશુ જીવનમાં સિડ, વાઘ, દીપડા, બિલ્લી વગેરે પશુઓની અપેક્ષાએ ક્રૂરતાનું પ્રમાણ અતિ અલ્પ હોય છે, અને તેથી હિંસા વગેરે તીવ્ર પાપથી સ્વાભાવિક રીતે બચાવ થાય છે. એટલું જ નહિ પણ એ ગાય, બળદ વગેરે પશુઓ અનેક કષ્ટ સહન કરીને પણ માનવસમુદાયને દુધ, ખેતી છાણ, મૂત્ર વગેરે સામગ્રી પૂરી પાડવા દ્વારા ઉપકારક બને છે. અને એ રીતે પુણ્યપ્રકૃતિને બંધ કરી મનુષ્ય અથવા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તે જ્યારે વાઘ, દીપડા, સિંહ, બિલાડી, વગેરે ચેપગા પ્રાણુઓની તેથી લગભગ વિપરીત દશા હોય છે. કેઈ વાર કઈ જીવવિશેષની વાત અપવાદ રૂપે બાજુમાં રાખીને શ્ર મ. ભ. ૧૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રમણ ભગવાન મહાવીર સર્વ સામાન્ય વિચાર કરીએ તો, એ વાઘ-દીપડા-સિંહ વગેરે પગા પ્રાણીઓ પિતાના જીવન દરમિયાન અનેકાનેક પંચેન્દ્રિય જીની હિંસા વગેરે પાપસ્થાનકના સેવનદ્વારા અશુભ કર્મ ઉપાર્જન કરી નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિમાં પ્રાયઃ ચાલ્યા જાય છે. શુભાશુભ પ્રવૃત્તિથી સુખ-દુઃખ નિર્માણ જીવનમાં કઈ કઈ વાર ત્રિકરણ યોગે એવી શુભ પ્રવૃત્તિ થઈ જાય છે કે જેના પ્રભાવે એ આત્મા જ્યાં જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં બાહ્ય-અત્યંતર સુખ–શાંતિ કિવા કુશલાનુબંધની પરંપરા ચાલે છે. જ્યારે એથી વિપરીત રીતે જીવનમાં કઈ વાર મનવાણી કાયા દ્વારા એવી અશુભ પ્રવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થાય છે કે પરિણામે એ આત્મા જ્યાં જ્યાં જન્મ ધારણ કરે, ત્યાં ત્યાં બહુલતાએ ઉભય પ્રકારે અશાન્તિ અથવા અકુશલાનુબન્ધની પરંપરા અનેક પર્યત ચાલે છે. પાપથી વિમુખ થા અનાસક્ત બને પાપને પાપ તરીકે જાણ્યા પછી તેનાથી દૂર રહેવાય પાપને પડખે ન ચડાય, આત્મહિત માટે એ સર્વોત્તમ માર્ગ છે. પરંતુ એ ઉચ્ચ કક્ષાએ ન પહોંચાય તે પાપને પાપ તરીકે જાણ્યા બાદ જ્યારે જ્યારે પાપની પ્રવૃત્તિને પ્રસંગ આવે. અને અનિવાર્ય સંગેમાં પાપ કરવું પડે, ત્યારે Page #214 -------------------------------------------------------------------------- ________________ નિયાણું એ ઉગ્ર પાપ છે ૧૩૯ અંતરમાં એ પાપની વેદના વતી હાય તા એ પાપની પરંપરા નથી ચાલતી. એ પાપનાં ફળેા અત્યંત હળવા સ્વરૂપે ભાગવાય છે, અને જે અવસરે ભોગવાય છે, તે અવસરે પણુ વિપાકવિચય ધર્માંધ્યાનનું અંતરાત્મામાં સ્થાન હાવાથી અનંતરપણે યા પર પરપણે મોક્ષ પ્રાપ્ત કરાવનાર સકામનિર્જરાના આત્માને લાભ મળે છે. જે આત્મા પાપને પાપ તરીકે જાણતા નથી અને જાણતા હાય તા પાપને પાપ તરીકે ગણતા નથી, અને તેથી નિડરપણે પાપની પ્રવૃત્તિમાં ચકચૂર બને છે, એટલુ` જ નહિ પણ કરેલા પાપના પશ્ચાત્તાપને સ્થાને એનામાં આનંદ, પ્રમાદ વર્તતા હાય તો એક બીજા પાપમાંથી અનેક પાપોની પરંપરા ઉભી થાય છે, અને અનેક જન્મ પર્યંત એ આત્માને દુર્ગાંતિમાં પરિભ્રમણ કરવું પડે છે. નિયાણું એ ઉગ્ર પાપ છે. પ્રભુના આત્માને ૧૬ મા વિશ્વભૂતિના ભવમાં ચારિત્ર ગ્રહણ કર્યાં બાદ વિશાખાન'દીએ ઉપહાસ કર્યાં, ત્યારે નિયાણું કરવાનું એવું ઉગ્ર પાપ શરૂ થયું કે પછી અનેક ભવા સુધી એની પર પરા ચાલી. અઢારમા ભવમાં ત્રણ ખંડનું ઐશ્વય ભોગવનાર વાસુદેવ થવા છતાં શય્યાપાલકનાં કાનમાં ઉકાળેલું કથીર રેડાવવાનું ઉગ્ર પાપ આચરવાના જે અશુભ પ્રસંગ આળ્યે, તે Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૧૪૦ પ્રસંગનું મૂળ એ નિયાણું જ હતું. નિયાણામાંથી કાનમાં કથીર રેડાવવાનું પાપ થયુ, એ પાપમાંથી ૭ મી નરક મળી, સાતમી નરકમાંથી સિંહના ભવ, સિહુના ભવમાંથી પુનઃ ચેાથી નરક પ્રાપ્ત થઇ, ચેાથી નરક પછી પણ અનેક તિર્યંચ વગેરે દુર તભવામાં પરિ ભ્રમણની પર`પરા ચાલુ રહી છે, એ બધા ભવા સ્થૂલ ૨૭ ભવામાં ગણવામાં નથી આવ્યા. આ બધી વિષમ પરિસ્થિતિનું સર્જન થવાનું મૂળ જો કોઈપણ હાય તે તે નિયાણાનું ઉગ્ર પાપ હતું. આવા પ્રસંગેા જાણ્યા બાદ જીવનમાં નિયાણા જેવાં પાપેા ન થઈ જાય. અને અનિવાર્ય પણે થતાં હિંસાદિ પાપ સ્થાનકોમાં વધુ પડતા આનંદ ન આવી જાય, તે માટે ઉપયોગ રાખવાની ઘણી જ જરુર છે. ર૧ મા ભવમાં ચેાથી નરક ભગવાન મહાવીરને આત્મા વીશમા સહુના ભવ દરમિયાન હિંસા વગેરે અનેક પાપસ્થાનકેાનુ સેવન કરી નરકગતિ, નરકાસુષ્યને ખંધ કરી એકવીશમા ભવે ચાથી નરકમાં ઉત્પન્ન થયા. શાસ્ત્રગ્રંથામાં એ હકીકત છે કે અગ્નિ પંચેન્દ્રિય જીવ વધુમાં વધુ પાપના યોગે નરકમાં જાય તેા પણ પહેલી નરક સુધી જાય, આગળ નહિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ વિપરીત પુરુષાર્થથી બચે ૧૪૧ ચંદન ઘે, ગીલી, નકુલ, વગેરે ભુજ પરિસર્પ (મુખ્યતયા ભુજાના સહારાથી ચાલતા) છે પાપની પ્રવૃત્તિના કારણે વધુમાં વધુ બીજી નરક સુધી જાય, બાજ, ગીધ-સમળી વગેરે ખેચર પક્ષિઓ કુરતા અને હિંસાદિના કારણે વધુમાં વધુ ત્રીજી નરક સુધી જઈ શકે છે, સિંહ, વાઘ, દીપડા, વગેરે ચેપગા પશુઓ અશુભ કર્મના યોગે વધુમાં વધુ ચેથી નરક સુધી જઈ શકે છે. સર્પ, અજગર વગેરે ઉર પરિસર્પ (ખાસ કરીને છાતીની સહાયથી ચાલનારા) તિર્યો કોધાદિ પાપના કારણે વધુમાં વધુ પાંચમી નરક સુધી જાય છે. ઉગ્ર પાપી અને દુરાચારિણી મનુષ્ય-સ્ત્રીઓ વિષયાસકિતના કારણે વધુમાં વધુ છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. મનુષ્ય-પુરુષો અને મગરમચ્છ વગેરે જલચર પ્રાણીઓ તીવ્ર લેભ-હિંસા, રૌદ્રધ્યાન વગેરે પાપના યોગે સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. * વિપરીત પુરુષાર્થથી બચે પ્રભુના આત્માને ૨૧ મે ભવ ચેથી નારકને છે. આ ચેથી નારકીમાં વર્તતા નરકના જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમનું હોય છે. અને સાડી બાસઠ (રા) ધનુષ્ય જેવડું મોટું સ્વાભાવિક ઐક્રિય શરીર હોય છે. એ નરકમાં પરમાધામીકૃત વેદનાએ જે કે હતી નથી, પરંતુ ક્ષેત્રજ વેદના અને અન્ય કૃત વેદના એટલી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રમણ ભગવાન મહાવીર annammmmmmminia m mamana વધુ પ્રમાણમાં હોય છે. કે તે વેદનાની પાસે પરમાધામીત વેદનાઓ કશી ગણતરીમાં નથી. ભગવાનને આત્મા પણ ચેથી નરકમાં દશ સાગરેપમાં (અસંખ્ય વર્ષો) પર્યત એ ભીષણ અને દારૂણ વેદનાઓને પરાધીનદશાએ ભેગવી રહ્યો છે. નયસારના ભવમાં સમ્યગદર્શન પ્રાપ્ત થયા બાદ પણ સત્તામાં વર્તતા મેહનીય કર્મના ઉદયજન્ય અવળે પુરુષાર્થ અને અશુભ કર્મની પ્રબળતાના કારણે ભગવંતના આત્માને ૧૯ મા ભવમાં ૭ મી નરક અને ૨૧ મા ભવમાં ચોથી નરકમાં અવતાર લે પડેલ છે. એ બાબત જગતના આત્માઓને અવળા પુરુષાર્થથી બચવા માટે ચેતવવાની-દીવાદાંડી [Red signal] રૂપ છે. નરક પછી અનેક તિર્યંચાદિ ભવો. સાતમી અને ચેથી એમ બે વાર નારકીના સ્થાનમાં ૩૩ સાગરોપમ અને ૧૦ સાગરોપમ સુધી તીવ્ર દુઃખ ભેગવવા છતાં ભગવાન મહાવીર પ્રભુના આત્માને અશુભ કર્મને અને અકુશલાનુબંધની પરંપરાને અંત નથી આવ્યો અને તે કારણે ચોથી નારકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ ભગવંતના આત્માને તિર્યંચાદિ અનેક ભલે કરવાને વચ્ચે પ્રસંગ પ્રાપ્ત થયા છે, પરંતુ તે ભના આયુષ્યની અલપતા વગેરે કારણે અથવા બીજા કેઈ ગમે તે કારણે તે ભ સ્થલ ર૭ ની ગણતરીમાં ગણવામાં નથી આવ્યા. Page #218 -------------------------------------------------------------------------- ________________ અકુશલાનુબંધની પરંપરાને અંત ૧૪૩ એમ છતાં એક વાત નિશ્ચિત છે કે વિશ્વભૂતિ મુનિ તરીકેના ૧૬ મા ભવમાં નિયાણાના પાપ દ્વારા અકુશલાનુબંધનું જે બીજારોપણ થયું હતું, તેની પરંપરાનો અંત ૨૧ માં ચોથી નરકના ભવ સુધી નથી આવ્યું. અને એ અકુશલાનુબંધની પરંપરાને અંત ન આવે ત્યાં સુધી કુશલાકુશલાનુબંધ તેમજ કુશલાનુબંધને અનુકૂળ યંગ પ્રાપ્ત થાય નહિ. આવા કારણે જ અકુશલાનુબંધની પરંપરાને અંત થવામાં નિમિત્ત રૂપે સહાયક બનતા તિર્યંચાદિ અનેક ભાવે એકવીશમા ભવ પછી પણ ભગવંતના આત્માને કરવાને પ્રસંગે પ્રાપ્ત થયેલ છે. અકુશલાનુબંધની પરંપરાને અંત જે જીવ અનાદિકાળથી મિથ્યાદષ્ટિ છે, અને હજી ચરમાવર્તમાં આવ્યું નથી. એ આત્મા તે સંસારમાં ગમે તે ગતિમાં ઉત્પન્ન થાય તે પણ તેને અકુશલાનુબંધની જ પરંપરા ચાલે છે. પરંતુ જે આત્મા શરમાવર્તમાં આવવા સાથે એકવાર સમ્યગ્દર્શન પામી ગયા છે, તે આત્માને પણ કોઈવાર પ્રતિકુલ નિમિત્ત મળતાં અકુશલાનુબંધનું બીજારોપણ થવા સાથે અનેક ભવો પર્યત તેની પરંપરા ચાલે છે, પરંતુ પાંચ-સાત કે અમુક ભવો બાદ એ અકુશલાનુબંધની પરં. પરાને અંત અવશ્ય આવે જ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રમણ ભગવાન મહાવીર ભગવાન મહાવીરદેવના આત્માને એકવીશમાં ચોથી નારકીના ભવ સુધીમાં અકુશલાનુબંધની પરંપરાને જે રીતે અંત આવવો જોઈએ. એ રીતે ન આવે, માટે જ ચેથી નારકીમાંથી નીકળીને ભગવંતને આત્મા અમુક ભવો સુધી તિર્યંચ વગેરે મુદ્ર ભવમાં ઉત્પન્ન થયે અને અકુશલાનુબંધની પરંપરાને એ ભવો દરમિયાન અકામનિર્જરા દ્વારા અંત કર્યો, કુશલાનુબંધને પુનઃ પ્રારંભ આ રીતે અકુશલાનુબંધને અંત થવા બાદ બાવીસમાં વિમલ રાજકુમારના ભવથી કુશલાનુબંધનો પુનઃ પ્રારંભ થાય છે. એ બાબત હવે રર મા ભવના વર્ણનથી જાણવા મળશે. રપુર નામના નગરમાં ધર્મપરાયણ પ્રિયમિત્ર રાજાની પતિવ્રતા વિમલા રાણીની કુક્ષીમાં ભગવંત મહાવીરને આત્મા બાવીશમા ભવે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. ગર્ભકાળ પૂર્ણ થયા બાદ વિમલા રાણીએ શુભ લગ્ન પુત્રને જન્મ આપ્યું. એકવીશમા ભવ પછીના ગણતરીમાં નહિ ગણેલા તિર્યંચ વગેરે અનેક ભવ દરમિયાન અકામનિર્જરા દ્વારા અશુભ કર્મ ઘટી ગયું અને શુભકર્મ બંધ શરૂ થયે. એ શુભકર્મના કારણે જ મનુષ્યને ભવ ઉપરાંત ધર્મપરાયણ રાજા અને પતિવ્રતા રાણીને ત્યાં ભગવાન પુત્ર તરીકે અવતર્યા. સકામ-અકામ નિર્જર સકામ નિજર એ ઉત્તમોત્તમ નિર્જરા છે. અને એ Page #220 -------------------------------------------------------------------------- ________________ વિમલ રાજકુમાર ૧૪૫ સકામ નિર્જરાની જેટલી પ્રબલતા તેટલી શીશ્નપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ વાત નશાસનમાં પ્રસિદ્ધ છે. પરંતુ કોઈવાર અકામનિર્જરા પણ અમુક આત્માને મોક્ષની અનુકૂળતાવાળા સાધને પ્રાપ્ત કરાવવામાં ઘણે સુંદર ભાગ ભજવે છે. અમુક અવસ્થામાં વર્તતી અકામનિર્જરા ઘણા લાંબા સમય પર્યત અથવા કાયમ માટે અકામનિર્જરા જ રહે છે. પણ અમુક અવસ્થામાં વર્તતી અકામનિર્જરા સકામ નિર્જરાને શીધ્ર નજીકમાં લાવવાનું પણ સુંદર કામ કરે છે એકવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયા બાદ મિથ્યા ગયેલા છવની અકામનિર્જરા પણ સકામનિર્જરાનું સાપેક્ષપણું કારણ બને છે. વિમલ રાજકુમાર પુત્રને જન્મ થયા બાદ રાજકુમારનું ચંદ્રમા સરખું સુંદર મુખમંડળ તેમજ બાલ્યવય છતાં તેનામાં વર્તતા નિર્મળ ગુણે વગેરેના કારણે એ રાજકુમારનું વિમલકુમાર એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. લgવયમાં જ સર્વકલાનાં અભ્યાસમાં રાજકુમાર પારંગત થયા અને યોવન કાળનાં પ્રારંભમાં જ પ્રિયમિત્ર રાજાએ તેમને રાજ્યગાદી ઉપર બિરાજમાન કરી પોતાનું શેષ જીવન ધમરાધનમાં પૂર્ણ કર્યું. વિમલરાજવી ન્યાયપરાયણ અને ભદ્રક પરિણમી છે. શ્ર, ભ.મ, ૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રમણ ભગવાન મહાવીર અંતરાત્મામાં દયા-કરુણ-અનુકંપાના પરિણામને પ્રવાડ અખલિતપણે વહી રહ્યો છે. કેઈપણ અન્યજીવના દુઃખને દેખતાં રાજા વિમલનું હૈયું કરુણથી છલકાઈ જવા સાથે તેના દુઃખનું નિવારણ કરવા માટે તત્પર હોય છે. વિશ્વભૂતિ મુનિના ભાવમાં થયેલા નિયાણાજન્ય અકુશલાનુબંધની પરંપરાનો હવે ભગવંતનાં આત્માને અંત આવ્યા છે. અને નયસારના ભાવમાં પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શ નના પ્રકાશ ઉપર જે આવરણ આવેલ હતું, તે દૂર થવાથી એ અંતરંગ દિવ્ય પ્રકાશને પુન: પ્રારંભ થઈ ચૂકી છે. રાજા વિમલની અનુકંપા , રાજા વિમલ એક અવસરે કોઈ કાર્ય પ્રસંગે નજીકના અટવી પ્રદેશમાં ગયા છે. ત્યા એક શિકારીને પાશદ્વાર નિરપરાધી હરણીયાઓ પકડતે દેખે. આ દશ્યથી રાજાનું હૈયું તુરત દયદ્ર બન્યું. શિકારીને જે રીતે સમજાવવો ઘટે તે રીતે સમજાવીને પાશમાં સપડાયેલા સંખ્યાબંધ હરણોને પાશના બંધનમાંથી મુકત કરાવી અભયદાન આપ્યું. આવી અનેકાનેક કુશલાનુબંધની પ્રવૃત્તિઓ અને ભદ્રક પરિણામના મેગે વિમલ રાજાએ આગામી ભવ અંગે મનુવ્યના આયુષ્યને બંધ કર્યો. ૨૨ મા ભવ તરીકે વિમલ રાજકુમાર અને તેનું જીવન જે રજૂ થયું છે. તે નંદલાલ વકીલ રચિત મહાવીર ચરિત્રના આધારે થયું છે. અન્ય કોઈ ગ્રન્થમાં આ જાતને ઉલેખ મળતા નથી, શ્રી નંદલાલભાઈએ કયા આધારે લખ્યું હશે તે શોધવું રહ્યું. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મે ભવ-વિમલ રાજકુમાર ચારિત્રગ્રહણ ૧૪૭ શાસ્ત્રોમાં સંસારી આત્માઓની ચાર ગતિ તથા એ ચારેય ગતિના આયુષ્યના બંધના કારણોનું વર્ણન આવે છે તેમાં આરંભ-પરિગ્રહની અલ્પતા અને સ્વભાવમાં ભદ્રક્તા એ મનુષ્યગતિ તેમજ મનુષ્યભવના આયુષ્ય માટેના કારણે તરીકે વર્ણવાયાં છે. આગામી ભવના આયુષ્યને બંધ મનુષ્ય માટે સામાન્ય રીતે પિતાના ચાલુ આયુષ્યના બે ભાગ પૂર્ણ થાય અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે થવાનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. એ અવસરે પણ આયુષ્યને બંધ ન થયે તે બાકી રહેલા આયુષ્યના ત્રીજા ભાગે પડે, એ અવસરે પણ આયુષ્ય ન બંધાયું તે તેના ત્રીજા ભાગે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે તે પરભવનું આયુષ્ય અવશ્ય બંધાય છે. ચારિત્રગ્રહણ રાજા વિમલને આગામી ભવ માટે મનુષ્યઆયુષ્યને બંધ થયા બાદ ચાલુ આ યુષ્યને ઘણા વર્ષો બાકી હતા. એ વર્ષો દરમિયાન સદ્ગુરુના મુખેથી ધર્મદેશનાનું શ્રવણ કરી ઠરાગ્યરંગથી વાસિત બની વિમલ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા બાદ જ્ઞાન-ધ્યાન-સંયમની આરાધનામાં ઉજમાળ બનવાના કારણે એક બાજુથી સંવર અને સકામનિર્જરા દ્વારા સંસારમાં રખડાવનાર અશુભ કર્મોથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રમણ ભગવાન મહાવીર આત્માને હળ બનાવ્યા બીજી બાજુ ચારિત્ર ગ્રહણ કરવા અગાઉ બંધાઈ ગયેલ મનુષ્યભવના આયુષ્યમાં ચક્રવતપણું પ્રાપ્ત થાય અને અવસર આવે એટલે એ છ ખંડનાં વૈભવને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવાને વીલાસ પ્રગટ થાય એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. ચારિત્ર ગ્રહણ કરવા પછી સરોગસંયમનાં કારણે વિમલ રાજાને આયુષ્યને બંધ પડ હોય તે સ્વર્ગમાં માનિક નિકાયનું જ આયુષ્ય બંધાત અને દેવનાં ભાવ પર વિરતિને લાભ પ્રાપ્ત ન થાત, એટલે સંસાર વધત. પણ જે આત્માને સંસાર અલ્પ હોય તે આત્માની ભવિતવ્યતા જ એવા પ્રકારની હોય કે સર્વવિરતિની આરાધના શીધ્ર પ્રાપ્ત થાય તેવા અનુકૂલ સંગે આપે આપ તે મહાનુભાવને પ્રાપ્ત થતા જાય. વિમલ રાજાએ જ્યારે જ્યારે મનુષ્યના આયુષ્યને બંધ કર્યો ત્યારે સમ્યગ્દર્શન પણ તેમણે વિદ્યમાન ન કહેવું જોઈએ. કારણ કે જે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય અને આયુષ્યને બંધ થાય તે રાજાને દેવગતિમાં માનિક નિકાથના આયુષ્યને જ બંધ પડે. એટલે કયારેક એવું બને છે. કે કઈ તેના પ્રસંગે સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં ભવિતવ્યતા એવી અનુકૂલ હોય કે જ્યાં સર્વવિરતિની આરાધનાને શીઘ લાભ મળે એવું મનુષ્યનું આયુષ્ય મિથ્યાત્વની મંદતાના કારણે બંધાઈ ગયા Page #224 -------------------------------------------------------------------------- ________________ રમે ભવ-વિમલ રાજકુમાર ૧૪૯ બાદ પાછળથી સમ્યગ્દર્શન અને સંયમની પ્રાપ્તિ થાય અને એની આરાધનાના પ્રસંગે સરોગસંયમના કારણે સંવર અને સકામનિર્જરા સાથે એવું પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય કે હવે પછીના મનુષ્યના ભવમાં ચકવર્તીપણું અને ચારિત્ર બન્નેની પ્રાપ્તિને વેગ થાય. વિમલ રાજાને માટે પણ એમ જ બન્યું છે. ચારિત્ર ગ્રડણ કર્યા બાદ નિરતિચારપણે સંયમની આરાધના કરી અંત સમયે સમાધિપૂર્વક કાલધર્મ પામી ર૩ મા ભવમાં એ વિમળરાજા (ભગવાન મહાવીરને આત્મા) એ રાજકુળમાં રાજકુમાર તરીકે મનુષ્ય અવતારને પામે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ [૧૩] રર ભાનું સરવૈયું (તારવણ) શ્રમણ ભગવાન મહાવીર દેવને આત્મા • બાવીશમા ભવમાં વિમલ નામે રાજા થયે, અને એ વિમલ રાજાએ એ જ ભવમાં વર્ષો સુધી નિરતિચારપણે સંયમની આરા. ધના કરી. પ્રાન્ત પંડિતમરણ વડે સંસારને અલ્પ કરી નાંખે. નયસારનાં ભવથી વિમલરાજાને ભવ સુધીમાં ભગવાન મહાવીરના આત્માને ત્રણ વાર સંયમની આરાધનાને વેગ પ્રાપ્ત થયે (૧) ત્રીજા મરીચિના ભાવમાં (૨) સેળમાં વિશ્વભૂતિના ભવમાં અને (૩) બાવીશમા વિમલ રાજાના ભવમાં. પરંતુ મરીચિ અને વિશ્વભૂતિનાં ભાવમાં સંયમની આરાધનાને યોગ પ્રાપ્ત થવા છતાંય પ્રતિકૂળ નિમિત્તની ઉપસ્થિતિના સમયે સત્તામાં રહેલા મેહનીય કર્મના જોર દાર ઉછાળાથી પુરુષાર્થ એ પાંગળો બને કે મરીચિનાં ભવ પછી પંદરમા ભવ સુધી સ્વર્ગલોક અને મનુષ્યના ભો મળવા છતાં ભગવંતના આત્માને આરાધનાને વેગ ન મલ્ય અને વિશ્વભૂતિના ભવથી એકવીશમા ભવ સુધી તે ભગવંત જેવા ભગવંતને આત્મા પણ પ્રાય અકુશલાનુબંધના કારણે આરાધનાથી વંચિત થશે અને Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ બાવીશ ભનું સરવૈયું. સત્તરમા દેવના તથા ૧૮માં વાસુદેવના ભવ સિવાય બહુધા બાહ્ય-અત્યંતર ઉભય પ્રકારે દુઃખને ભાગી બની ગયે. વિકાસક્રમમાં આરેહ-અવરેહ કઈ પણ ભવ્યાત્માને સંસાર-અટવીમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તન (અનંત કાળ) વ્યતીત થયા બાદ જ્યારે ભાવસ્થિતિને પરિપાક થાય છે. ત્યારે સમ્યગ્દર્શન વગેરે રત્નત્રયીની આરાધનાને વેગ મળે છે. પરંતુ એ રત્નત્રયી જ્યાં સુધી ક્ષાયિકભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હરેક ભવ્યાત્મામાં યાવત્ ભાવમાં તીર્થકર પદ પ્રાપ્ત કરનાર મહાન આત્મામાં પણ અનેક પ્રકારના પલટાઓ આવ્યા કરે છે સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થયા બાદ સામાયિકદિ આવશ્યક કરણોનું આલંબન જોરદાર હોય તે તે ક્ષયે પશમ ભાવમાંથી ક્ષાયિકભાવની આરાધના પ્રાપ્ત થવામાં વિલંબ નથી. થત. પણ જે સામાયિકાદિ આવશ્યક કરણીનું જોર ન હોય અને સાથે સાથે પ્રતિકૂલ નિમિત્તો મળ્યા બાદ આત્મા સજાગ ન રહે તે આરાધક ભાવમાંથી આત્મા વિરાધક ભાવમાં ચાલ્યું જાય છે. વિકાસકમ આ રીતને હોવા છતાં એટલું ચકકસ છે કે એક વાર પણ જે બે ઘડી જેટલો સમય અંતરાત્મામાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રમણ ભગવાન મહાવીર આરાધક ભાવ પ્રકટ થઈ જાય પછી પ્રતિકૂલ નિમિત્તોની હાજરીમાં મેહનીયન ઉદયથી આત્માનું કદાચ અધઃપતન થાય. તે પણ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ–પરાવર્તન જેટલા સમયમાં તે આત્માને ઉદ્ધાર થયા વિના રહેતું નથી. સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી પ્રાપ્ત થવી એ છે કે અત્યંત દુર છે. પરંતુ એ રત્નત્રયી પ્રાપ્ત થયા બાદ પ્રતિકૂલ સંજોગોમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે આરાધક ભાવ ટકી રહે એ તે અતિશય દુષ્કર છે. ગર્ભાવતાર અને માતાને સ્વપ્નદર્શન ૨૨ મા વિમલરાજવીના ભવમાં સંયમની આરાધના સાથે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ભગવાન મહાવીરને આત્મા ૨૩ મા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં મુકા નગરીનાં મહારાજા ધનંજયની પટરાણ ધારિણદેવીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. જે રાત્રિએ ભગવંતને આત્મા ધારિણી માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે. તે રાત્રિએ ગર્ભમાં ઉત્પન્ન થયેલ આત્માના પુણ્યપ્રભાવે ધારિણીદેવીને ગજ-વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નના દર્શન થાય છે. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે તીર્થકર ચક્રવર્તીને આત્મા જ્યારે માતાની કુક્ષિમાં અવતરે છે. ત્યારે બન્નેની માતાને ચૌદ મહાસ્વપ્નનાં દર્શન અવશ્ય થાય છે. પણ એમાં તફાવત એટલો છે કે તીર્થકરની માતા ગજ-વૃષભાદિ જે ૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ખાવીશ ભવાનુ’સરવૈયુ. vWWWWww! ww સ્વપ્નને દેખે છે...તે સ્વપ્ના અત્યંત તેજસ્વી અને વિશિષ્ટ પ્રકારની ક્રાંતિવાળા હોય છે. ૧૫૩ તીર્થંકર ભગવ ંતના આત્માના પુણ્યબળની અપેક્ષાએ ચક્રવર્તીના આત્માનું પુણ્યબળ અલ્પ હાવાથી આ પ્રમાણે અને એ સ્વાભાવિક છે. સ્વપ્નલનિરૂપણ માતા ધારિણી ચૌદ સ્વપ્ન દર્શન થયા બાદ તુત જાગી ગયાં....પેાતાને આવેલા આવા ઉત્તમાત્તમ સ્વપ્ન અંગે ઘણા હર્ષ થશે....પાંચપરમેષ્ઠિમય નવકાર મહામંત્રનું સ્મરણુ કરવા પછી મહારાણી ધારિણી પેાતાના સ્વામી ધનંજય રાજા પાસે આવે છે....મધુર વચનાથી રાજાને જાગૃત કરે છે....અને પેાતાને આવેલા ગજ વૃષભાદિક ચૌદ મહાસ્વપ્ના સંબંધી વૃત્તાન્ત વિનમ્રવાણીમાં સ્વામીને જણાવે છે. રાજા ધનંજય પણ ધર્મ પરાયણુ તેમજ પુણ્યવત આત્મા છે. પેાતાની રાણીના મુખેથી સ્વપ્નાના વૃત્તાન્ત શ્રવણુ કરીને રાજાના હૈયામાં અત્યન્ત હ ઉત્પન્ન થાય છે. અને “ આ ચૌદ મહાસ્વપ્નના પ્રભાવે ભાવિકાળે ચક્રવતી થાય એવા ઉત્તમ પુત્રરત્નને તમે જન્મ આપશે, ” એ પ્રમાણે ધારિણી રાણીને સ્વપ્ન સંબંધી સુંદર ફળ સંક્ષેપમાં જણાવે છે. મહારાણી ધારિણી પાતાના સ્વામી પાસેથી સ્વપ્નના ઉત્તમ ફળને શ્રવણુ કરીને અતિશય પ્રમેદ પામે છે...અને શ, બ, મ. ૧૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૧૫૪ WWWWપેાતાના શયનખંડમાં જઇ શેષ રાત્રિ ધર્મ જાગરિકામાં પસાર wwwwwww કરે છે. માક્ષાનુકૂલ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવ સામગ્રી મોક્ષને અનુકૂળ આરાધના માટે કોઇપણ આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચારેય પ્રકારની સામગ્રી સુરેગ્ય રીતે પ્રાપ્ત થાય તે જ તે ભવ્ય આત્મા આરાધના કરવા દ્વારા સકલ કને ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કરવાના અધિકારી અને છે....કદાચ બાકી રહેલાં કર્મોના કારણે તે ભવમાં માક્ષ ન જાય તેા પણ હવે પછી તેનું પ્રયાણ તો મોક્ષ તરફ જ હાય છે. મનુષ્યજન્મ-૫ ચેન્દ્રિયની પૂર્ણતા-વઋષભનારાચ સંઘયણુ-ઉત્તમ-કુલ નીરોગી શરીર એ બધુ દ્રવ્ય સામગ્રી તરીકે ગણવામાં આવેલ છે. પાંચ ભરત....પાંચ ઐરાવત....અને પાંચ મહાવિદેહ... પ...દર કર્મભૂમિ અને તેમાં પણ આ ક્ષેત્ર....એ ક્ષેત્ર વિષયક સામગ્રી છે. ઉત્સર્પિણી કાળના ત્રીને આરા અને ચોથા આરાને પ્રારંભ ભાગ તથા અવસર્પિણી કાળના ત્રીજા આરાને પ્રાન્ત ભાગ અને ચોથા આરા....એ કાળવિષયક સામગ્રી, જ્યારે ઔષશમિક ભાવ અને ક્ષાપશમ ભાવ એ પરપરાએ અને ક્ષાયિક ભાવ એ અન તરણે ભાવની અપેક્ષાએ મેાક્ષસાધક સામગ્રી છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ખાવીશ ભવાનુ સરવૈયુ ૧૫૫ ભાવ સામગ્રીની પ્રધાનતા મનુષ્યના ભત્ર વગેરે દ્રવ્ય સામગ્રી મળે પણ કર્મભૂમિના ક્ષેત્રને બદલે અક ભૂમિ અથવા અંતદ્વીપનુ ક્ષેત્ર મળે અથવા એથી વિપરીત....કર્મભૂમિ જેવી ક્ષેત્ર સામગ્રી મળે પણ મનુષ્યજન્માદિ દ્રવ્ય સામગ્રી ન મળે તે ભવ્ય જીવને આરાધનાના લાભ પ્રાપ્ત ન થઈ શકે. મનુષ્યનો ભવ અને કર્મભૂમિ જેવું ક્ષેત્ર પ્રાપ્ત થાય પણ ભરત અરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણીના પહેલા-ચાથા– પાંચમા-છઠ્ઠા આરામાં અને અવસર્પિણીના પહેલા—ખીજા ત્રીજા છઠ્ઠા આરામાં જન્મ પ્રાપ્ત થાય તા પણ આત્માને રત્નત્રયીની આરાધનાને ચેાગ્ય વીાિસ પ્રકટ ન થઈ શકે. મનુષ્યજન્માદિ દ્રવ્ય સામગ્રી કર્મભૂમિ આદિ ક્ષેત્ર સામગ્રી અને ` મોક્ષાનુકૂલ સમય-રૂપ-કાળ સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ જો ભવ્ય આત્માનું ઉપાદાન પરિપત્ર ન થયુ હોય તો ય આરાધનાના યોગ બની શક્તા નથી. એટલે ભવ્યાત્માઓનું ઉપાદાન પરિપકવ ભાવને પામેલ હાય અને એ પછી દ્રવ્ય- ક્ષેત્ર-કાળ એ ત્રણેય અનુકૂળ હાય તા જ આત્માને મોક્ષમાર્ગની આરાધના માટે ભાવેાલ્લાસ પ્રાપ્ત થાય છે. દ્રવ્ય અને ભાવપુણ્ય દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થવી એ' દ્રવ્ય પુણ્ય છે. જ્યારે ઉપશમ ભાવ, ક્ષયાપશમ ભાવ અને ક્ષાયિક ભાવને ચાગ્ય વીૉલ્લાસ પ્રાપ્ત થવા એ ભાવ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રમણ ભગવાન મહાવીર પુણ્ય છે અને એ બન્નેને સહગ થવે એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માને નયસારના ભવથી એકવીશમા ભવ સુધીમાં કોઈ ભવ દરમિયાન દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે પાદિય, કોઈ ભવમાં દ્રવ્યથી પુણ્યદય અને ભાવથી પાપોદય, કેઈ ભવમાં દ્રવ્યથી પાપોદય પણ ભાવથી પુણ્યદય, જ્યારે બાવીશમા વિમલશજાના ભાવથી દ્રવ્ય–ભાવ ઉભય પ્રકારે પૃદયની અનુકૂળતા પ્રાપ્ત થયેલ છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મોની શુભપ્રકૃતિને ઉદય એ દ્રવ્યપુણ્ય અને અશુભ પ્રકૃતિને ઉદય એ દ્રવ્યપાપ છે. જ્યારે જ્ઞાનાવરણ, દર્શના વરણ, મેહનીય અને અંતરાય એ ચાર છાતી અને તેમાંય ખાસ કરીને મેહનીયને ઉદય એ ભાવપાય છે અને એ મેહને ઉપશમ, પશમ કે ક્ષય એ ભાવપુણ્ય છે. ભગવંતના આત્માને ર૩માં ભવમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થશે. ધર્મપરાયણ ધનંજય રાજા અને સુશીલા ધારિણી માતાને ત્યાં અવતાર છે. વગેરે દ્રવ્યની અપે. ક્ષાએ ઉત્તમ સામગ્રી છે. જ્યાં નિરંતર અવિચ્છિન્નપણે મોક્ષમાર્ગ ચાલુ હોય એવા પશ્ચિમ મહાવિદેહની મૂકાનગરી જેવા ક્ષેત્રમાં જન્મ થ એ ક્ષેત્રથી અનુકૂલ સામગ્રી છે. જ્યાં હંમેશાં મેક્ષમાર્ગની સાધના માટે અનુકૂલ ચતુર્થ આરા જેવા ભાવે હેય એ કાળથી પ્રશસ્ત સામગ્રી છે Page #232 -------------------------------------------------------------------------- ________________ બાલમરણ-પડિત મરણ ૧૫૭ અને સમ્યગ્દર્શનાદિ આત્મિક ગુણ એ ભાવથી ઉત્તમ સામગ્રી છે. બાલમરણ-પડિતમરણું કોઈપણ આત્મા જ્યાં સુધી સંસારમાં હોય છે. ત્યાં સુધી તે આત્માને જન્મ-મરણની પરંપરા નિયમિત ચાલુ રહે છે. જે સ્થળે જન્મ થાય તે સ્થળે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેય પ્રકારની પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવી, એને આધાર ગત જન્મના મરણ ઉપર છે. પૂર્વભવમાં જે બાલમરણ થયું હોય તે વર્તમાન ભવમાં દ્રવ્ય-ક્ષેત્ર વગેરે ચારેય પ્રકારે અને તેમાંય ભાવની અપેક્ષાએ પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવામાં બાધા પહોંચે છે. પરંતુ જે પૂર્વભવમાં પંડિતમરણ થયું હોય તે વર્તમાનભવમાં પ્રાયઃ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની અને તેમાંય ખાસ કરીને ભાવની અપેક્ષાએ સમુચિત સામગ્રી અવશ્ય પ્રાપ્ત થાય છે અને ચારેય પ્રકારની સામગ્રીને અનુકુલ વેગ મળ્યા બાદ એ આત્મા મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધતું જાય છે. કેઈ અમુક કારણે દ્રવ્યાદિ સામગ્રી કદાચ એટલી અનુકૂલ ન હોય તે પણ ભાવની અનુકૂલતા હોવાથી એ દ્રવ્યાદિ સામગ્રીની અમુક કચાશ મેક્ષની આરાધનામાં બાધક થતી નથી. મરણ સમયે આત્માની પરભાવમાં રમતા હોય તે તે બાલમરણ છે... અને મરણ સમયે આત્મા સ્વભાવ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રમણ ભગવાન મહાવીર રમણતામાં અને તેને લાયક આરાધનામાં વર્તતો હોય તે તે પંડિતમરણ છે. આત્મસ્વરૂપને જાણવું તે સમ્યગ્ર જ્ઞાન છે. આત્મસ્વરૂપની અભિરુચિ થવી તે સમ્યગ્ગદર્શન છે.....અને આત્મસ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થવી તે સમ્યક્ ચારિત્ર છે. એ ત્રણેય ગુણની અનુકૂલતામાં મરણ થાય તે પડિત મરણ કહેવાય છે, અને પંડિત મરણ વડે મૃત્યુ પામનાર આત્માનું જીવન ધન્ય બનવા સાથે પરભવમાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યગ્ગદર્શન અમુક હદ સુધીનું સમ્યજ્ઞાન તે આત્માની સાથે જાય છે. કેઈપણ આત્માને પૂર્વભવમાં વિદ્યમાન ચારિત્ર ગુણ પરભવમાં સાથે જ નથી...પણ પૂર્વભવમાં કરેલી ચારિત્રની આરાધનાથી થયેલ કષાદયની મંદતા અને પરભવમાં સાથે આવેલ સમ્યગૂજ્ઞાનાદિ ગુણો જે દ્રવ્ય-ક્ષેત્રકાળની અનુકૂળતા હોય તે ભાવસામગ્રી સ્વરૂપ સર્વવિરતિ ચારિત્રને અવશ્ય ખેંચી લાવે છે. આ કારણે જ જીવનમાં પંડિતમરણ કિવા સમાધિમરણનું ખૂબ જ મહત્વ છે. સમાધિમરણની દુર્લભતા સામાયિકાદિ આવશ્યક ક્રિયામાં અભિરુચિ સાથે એને અમલ કરે, સમક્તિ મૂલ બાર વ્રતમાં આત્માને જોડવો. અને એથી આગળ વધીને પંચ મહાવ્રતરૂપી ચારિત્રને ગ્રહણ કરવું, એ આત્મા માટે ઉત્તરેતર ઘણું દુષ્કર છે. એમ છતાં એ બધું પ્રાપ્ત થયા બાદ પંડિતમરણ પ્રાપ્ત Page #234 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની દુર્લભતા ૧૫૯ થવું એ તે અત્યંત દુષ્કર છે. એક પંડિતમરણ મળી જાય તે અ૫ કાળમાં ભવના ફેરા ટળી જાય, અને એ માટે જ વીયરાય-પ્રણિધાન સૂત્રમાં “સમાહિમરણું ચ એ પદદ્વારા હંમેશા પ્રભુ પાસે પંડિતમરણની માંગણી કરવામાં આવે છે. બાવીશમા ભવમાં વિમલરાજાએ ચારિત્ર તે લીધું, સાથે નિરતિચારપણે એ ચારિત્રનું પરિપાલન કર્યું, અને અંતે પંડિતમરણના અધિકારી પણ તેઓ બન્યા. તેના પ્રભાવે જ ત્રેવીસમા ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળની સર્વોત્તમ સામગ્રી પ્રાપ્ત થવા સાથે પુણ્યના પ્રભાવે છ ખંડના ઐશ્વર્યની પ્રાપ્તિ અને તેને ત્યાગ કરી સર્વવિરતિ ગ્રહણ કરવાનાં સંસ્કારોની જીત પ્રગટાવી શકે એવા ધર્મમય વાતાવરણથી યુક્ત રાજા-રાણીને ત્યાં પ્રભુને આત્મા ઉત્પન્ન થયેલ છે. બોધ વચન યુવાવસ્થા, ધન સમ્પત્તિ, સત્તા અને રૂવાબ આ કે ચારે ય ખૂબ અનર્થને કરનાર છે, તે પછી જે { વ્યકિતમાં આ ચારેય ભેગાં થયાં હોય છે. તેને શું અનર્થ ન કરે ? Page #235 -------------------------------------------------------------------------- ________________ [૧૪] એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ત્રેવીસમા ભવમાં પશ્ચિમ મહાવિદેહની મૂક નગરીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયે છે, તે બાબત આગળ જણાવેલ છે. કોઈપણ ગતિમાં કિંવા ભવમાં વર્તતે આત્મા પિતાનું આયુષ્ય પૂર્ણ થાય એટલે તે ભવમાંથી નીકળી ચારગતિ અથવા રાશીલાખ છવાયેનિ પિકી શુભાશુભ કર્મના અનુસાર કેઈપણ ગતિ કિવા જીવાનિમાં ઉત્પન્ન થાય છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કયા આત્માને ક્યાં ઉત્પન્ન થવું ! તેનું અસાધારણ કારણ તે આત્માનું ગતિનામકર્મ સાથે આયુષ્ય કર્મ છે. માનવ જીવન, આર્યક્ષેત્ર વગેરે અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થયા બાદ જે આત્મા સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકુ ચારિત્રની આરાધના કરી સકલ કર્મને ક્ષય કરે છે તે આત્મા સંસારની કેઈપણ ગતિમાં ઉત્પન્ન થવાનું કારણન હેવાથી અજર અમર અનંત સુખ સ્વરૂપ મુકિતસ્થાનને પ્રાપ્ત કરે છે. પણ જે આત્મા એ કક્ષાએ નથી પહોંચે અને વર્તમાન ભવની પૂર્ણાહુતિ પ્રસંગે આઠેય કર્મો ભોગ Page #236 -------------------------------------------------------------------------- ________________ એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાનું કારણ ૧૬૧ વવાના બાકી છે તે આત્માને પોતાના ચાલુ ભવ દરમ્યાન બંધાયેલા ગતિનામકર્મ તેમજ આયુષ્યકર્મના અનુસારે તે તે ગતિમાં અવશ્ય ઉત્પન્ન થવું પડે છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં આત્માને કેટલે કાળ લાગે? વિમલરાજાએ બાવીશમા ભવમાં મનુષ્યગતિનામકર્મ તથા મનુષ્યના આયુષ્યને બંધ કર્યો હતો. જે બાબત આગળના પ્રકરણમાં રીતસર વિવેચનપૂર્વક સમજાવાયેલ છે. એ બંને કર્મોના અનુસાર તેમજ બીજી વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિના કારણે ભગવાન મહાવીર પ્રભુને આત્મા વિમલમુનિના ભવમાંથી ધારિણી માતાની કુક્ષિમાં પુત્રરત્ન તરીકે ઉત્પન્ન થયે છે. ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ નિશ્ચિત થયેલ ઉત્તિસ્થાને પહોંચતાં આ આત્માને જુગતિની અપેક્ષાએ એક સમય અને વિગ્રહગતિ (કાગતિની અપેક્ષાએ બે-ત્રણ-ચાર અથવા કોઈવાર પાંચ સમય લાગે છે. જેનદર્શનમાં કાળની વ્યાખ્યા આપવામાં આવેલ છે તે પ્રમાણે આંખના એક પળકારામાં અસંખ્યાતા સમય પસાર થાય છે. સમય એ કાળને નિર્વિભાજ્ય વિભાગ છે. હજુ અહિં આ ડેકટર-વૈદ્ય વગેરેની પાસે શરીરમાં ચેતના છે કે કેમ? તેની ખાત્રી કરવાની હોય એ દરમ્યાન આત્મા તે આયુષ્યકર્મના દલિકોના ભેગવટાની પૂર્ણાહુતિના કારણે આ શરીરને ત્યાગ કરી ઉપર જણાવવા મુજબ એકબે અથવા ત્રણ વગેરે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચી ગયા હોય છે. શ્ર - મ. ૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રમણ ભગવાન મહાવીર જુગતિ જે આકાશપ્રદેશ ઉપર મરણ થયું હોય તે આકાશ પ્રદેશમાંથી લેકના પર્યત સુધી પૂર્વ-પશ્ચિમ-ઉત્તરદક્ષિણ, ઉદર્વ અને અધા એમ છ દિશામાં આકાશપ્રદેશની છ શ્રેણિઓ શરૂ થાય છે. આ છ શ્રેણી પૈકી કઈપણ શ્રેણીમાં નજીક અથવા સંખ્ય-અસંખ્ય જન દર ઉત્પન્ન થવાનું હોય તે ઉત્પન્ન થનાર આત્માને એક સમય લાગે છે અને એ પ્રમાણે ઉત્પન્ન થવાની પદ્ધતિને જૈનદર્શનમાં ત્રગતિ તરીકે સંબોધવામાં આવેલ છે. વિગ્રહગતિ અથવા વક્રાગતિ પ્રતર તેનું તેજ હોય પણ જે શ્રેણિને ભેદ હોય તે મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાને પહોંચતાં આત્માને બે સમય લાગે છે. શ્રેણિભેદની સાથે પ્રતરને પણ ભેદ હેાય અર્થાત શ્રેણિ અને પ્રતર બને જુદા જુદા હોય તે ત્રણ સમય અને લેકભેદ હોય તે ઉત્તિ સ્થાને પહોંચતાં આત્માને કઈવાર ચાર અને કેઈવાર પાંચ સમય પણ લાગે છે. રેલ્વે ટ્રેઈન જેમ પાટા ઉપર ચાલી શકે છે તે પ્રમાણે આત્મા પણ લેકાકાશમાં વર્તતી આકાશ પ્રદેશની પંક્તિ ઉપર ચાલે છે પણ આડીઅવળી ગતિ થઈ શક્તી નથી. આવા પ્રકારની બે સમય, ત્રણ સમય વગેરે સમવાળી ઉત્પન્ન થવાની પદ્ધતિને જૈનદર્શનમાં વાગતિ અથવા વિગ્રહગતિ એવું નામ આપવામાં આવેલ છે. તત્વાર્થાધિગમ સૂત્ર, કર્મગ્રન્થ, લેકપ્રકાશ વગેરે ગ્રંથમાં જુગતિ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વેવીશમે ભવ-પ્રિયમિત્ર ચક્રવર્તી તેમજ વિગ્રહગતિના વિષયનું સવિસ્તરણપણે નિરૂપણ કરવામાં આવેલ છે. અહિં તે પ્રાસંગિક ખૂબ જ સંક્ષેપમાં આ હકીક્ત જણાવેલ છે. ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિમાં માતા-પિતાને પણ વિશિષ્ટ પુણ્યદય ત્રેવીસમા ભવમાં ભગવાન મહાવીર પ્રભુનો આત્મા માતા ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયાનું અને ઉત્પન્ન થનાર પુણ્યવંત આત્માના પ્રબલ પુણ્યના પ્રભાવે માતાને તેજ રાત્રિએ ગજ, વૃષભ વગેરે ચદ મહાસ્વપ્નનાં દર્શન થયાનું આગળ આપણે જાણી ગયા છીએ. જેને ત્યાં આવા પુત્રરત્નો ગર્ભ પણે અવતરે છે, તે માતા-પિતાને પણ વિશિષ્ટ પુર્યોદય હોય છે. માનવજીવન પ્રાપ્ત થયા બાદ કેટલાયે સ્ત્રી-પુરુષ એવાં હોય છે કે સંતાનના અભાવે તેની પ્રાપ્તિ માટે ફાંફા મારે છે. કેટલાય સ્ત્રી-પુરુષ એવા છે કે સંતાન હોવા પછી તેમના તરફથી જીવનમાં જે શાંતિ મળવી જોઈએ તેને બદલે કાયમી અસંતોષ અને અશાંતિ માતા-પિતાને રહ્યા કરે છે. જ્યારે કેટલાય સ્ત્રી-પુરુષ એવા પણ છે કે, જેમને પિતાનાં પુત્ર-પુત્રીઓ તરફથી હરહંમેશ સંતેષ અને શાંતિને અનુભવ થાય છે. આ બધી ઘટના પૂર્વસંચિત પુણ્ય-પાપ, શુભાશુભકર્મને આભારી છે. પ્રિય મિત્ર ચક્રવર્તીને જન્મ અને જન્મ મહત્સવની ઉજવણી નવમહિના લગભગને ગર્ભકાળ પૂર્ણ થયા બાદ ધારિણી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રમણ ભગવાન મહાવીર રાણીએ પુત્રરતનને જન્મ આપે, ધનંજય રાજાએ પુત્રને જન્મપ્રસંગ ઘણું ઉલ્લાસથી મહત્સવ સાથે ઉજવે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની પરમકલ્યાણકારી ભક્તિના મંગલ પ્રવાહ સ્થળે સ્થળે શરૂ થયા, દીન-દુઃખીયાને વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં દાન દેવાયાં અને કેદખાનામાં વર્તાતા ગુન્હેગારને બંધનમુકિત આપવામાં આવી. તેમજ યોગ્ય સમયે પુત્રરત્નનું પ્રિય મિત્ર એવું નામાભિધાન કરવામાં આવ્યું. જન્મ-જન્માંતરની આરાધનાના કારણે બાલ્યવયમાં જ આત્મધર્મના માર્ગને પિષણ આપનાર અનેક વિદ્યાઓમાં પ્રિય મિત્ર પારંગત થયા. અનુક્રમે યૌવનવય પ્રાપ્ત થતાં માતા-પિતાએ તેમને રાજ્યગાદી અર્પણ કરી અને ત્યારબાદ રાજા ધનંજય પિતાની રાણી ધારિણી સાથે સંસારથી નિર્વેદ પામી સંયમ ગ્રહણ કરવા પૂર્વક મુક્તિના પવિત્ર પંથે ચાલી નીકળ્યા. પ્રાચીન કાળમાં આર્યાવર્તની ભૂમિ ઉપર અધ્યાત્મવાદની પ્રબળતા આજે ચારે ય તરફ જડવાદનું વાતાવરણ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય છે. ભૌતિક સુખનાં સાધનની પ્રાપ્તિ તરફ આજનું મોટા ભાગનું માનવજગત દોટ મુકી રહ્યું છે અને પરિણામે આજના વિશ્વમાં બહુલતાએ સર્વત્ર અશાંતિ-અસંતોષ સિવાય ભાગ્યે જ બીજી વાત દષ્ટિગોચર થાય છે. પ્રાચીન કાળમાં માનવ જગત માનવતાથી સભર હતું, માનવ જીવનમાં ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદનાં Page #240 -------------------------------------------------------------------------- ________________ વીશમે ભવ-પ્રિય મિત્ર ચક્રવર્તી ૧૬૫ મૂલ્યાંકન હતાં, “મૃત્યુદેવનું આમંત્રણ આવે તે પહેલાં ઓછામાં ઓછી એક દિવસ તે સંયમની સાધના થવી જ જોઈએ એ આર્યસંસ્કૃતિનું તત્વ આર્યાવર્તનાં માનવસમુદાયમાં સદાય જાગૃત હતું. છેલ્લે છેલ્લે એક દિવસ જેટલી પણ સંયમની સાધના સિવાય પરલેકમાં પ્રયાણ થાય તે માનવજીવન નિષ્ફળ ગણવામાં આવતું હતું અને આ કારણે જ રાજામહારાજાઓ, મહામા, ક્રોડપતિઓ, લક્ષાધિપતિઓ તેમજ મધ્યમવર્ગનાં માનવ બંધુઓ જ્યારે જ્યારે અવસરે મળે એટલે બાલ્યવયમાં, યોવનવયમાં અથવા પ્રૌઢવયમાં અધ્યાત્મિકદષ્ટિનાં પિષણ માટે સંયમ કિંવા સંન્યસ્તધર્મની આરાધના માટે ચાલી નીકળતા હતાં. ગૃહસ્થાશ્રમના વ્યવહારમાં પણ ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદની પુષ્ટિને અગ્રસ્થાન આપવામાં આવતું હતું. રાજા ધનંજય અને રાણું ધારિણુની સંયમ સાધના રાજા ધનંજય ને રાણી ધારિણીના અંતરાત્મામાં આ ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદનું તવ હરહંમેશ જીવંત હતું. પુત્ર પ્રિય મિત્રને યૌવનકાળ અને રાજ્યની ધુરા સંભાળી શકે તેવી તેનામાં રેગ્યતા દેખવામાં આવી એટલે પુત્રને રાજ્યને ભાર અર્પણ કરી રાજા રાણી બંને રાજ્યને વિપુલ વૈભવ તેમજ પુત્રાદિ પરિવારની મમતાને ત્યાગ કરી આત્મકલ્યાણ માટે ચારિત્ર ગ્રહણ કરવા યોગ્ય ગુરુદેવની પાસે પહોંચી ગયા, દીક્ષા ગ્રહણ કરી તેમજ જ્ઞાન ધ્યાન સાથે તપ-સંયમની આરાધનામાં ઉજમાળ બન્યા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રમણ ભગવાન મહાવીર V રાજા પ્રિયમિત્રનું નિવેદમય જીવન રાજા પ્રિયમિત્રને આત્મા આગળના વિમલ રાજાનાં ભવમાં સંયમની સુંદર આરાધના કરીને આવેલા હાવાથી વર્તમાન ભવમાં ભાગપભાગની સર્વાંગસુંદર સામગ્રી પ્રાપ્ત થયેલી છતાં નિવેદના રંગથી રંગાયેલ હતા. ભાગાપભાગની પ્રવૃત્તિના પ્રસંગેામાં પણ રાજા પ્રિયમિત્રના આત્મા ઉદાસીન હતા. કોઇપણ સમ્યગ્દષ્ટિ આત્મા અમુક કમ્પની પ્રબલતાના કારણે સંસારમાં રહેવુ પડે અને રહે તે જુદી વાત છે, પણ સંસાર અને સંસારના બાહ્યરુખામાં તે સમ્યગ્દષ્ટિ આત્માની રમણતાને અભાવ હોય છે. રાજા પ્રિયમિત્રના અંતરાત્માની પણ આજ પરિસ્થિતિ હતી. રાજાનું રાજ્યપરિપાલન માતા-પિતાના સંયમગ્રહણ બાદ રજા પ્રિયમિત્ર નીતિ અને ધર્મોને અગ્રસ્થાને રાખી પ્રજાનું સારી રીતે પાલન કરે છે. પ્રજાને પણ પ્રિયમિત્ર રાજા તરફને આદર તેમજ પ્રેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે અને પ્રતિદિન વૃદ્ધિ પામતા પ્રખલ પુણ્યાયના પ્રભાવે પ્રિયમિત્ર રાજાને આંગણે ધન-ધાન્ય ઋદ્ધિ-સિધ્ધિ વગેરે હરકોઇ પ્રકારની બાહ્ય સુખની સામગ્રીના નિર'તર વધારા થતા જાય છે. આજના માનવજગતની વિષમ સ્થિતિ આજનું મોટા ભાગનું જગત લક્ષ્મી વગેરે બાહ્ય સુખના સાધનની પ્રાપ્તિ માટે એક સરખી દોડધામ કરી રહેલ છે, અને એ દોડધામની પાછળ હિંસા અસત્ય, Page #242 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમો ભવ-પ્રિય મિત્ર ચક્રવતી ૧૬૭ અત્યાચાર, અનીતિ વગેરે ઉગ્ન પાપનું સેવન કરે છે. એમ છતાં ઘણે ભાગે લક્ષ્મી વગેરે ભૌતિક સુખનાં સાધને આજના માનવને મળતાં નથી. મળે છે તે ટક્તાં નથી અને છેડે વધુ સમય ટકે છે તે શાંતિને બદલે પ્રાયઃ એ લક્ષમી વગેરે સાધને અશાંતિ, દુઃખ, કલેશ અને કંકાસના કારણે રૂપે બને છે. આપણે કેવું જીવન જીવવું જોઈએ? આપણે આપણું જીવન એવું બનાવવું જોઇએ કે આપણે લક્ષ્મીને શોધવા જવું ન પડે, પણ લક્ષમી આપણને શોધતી આવે, આપણે શારીરિક આરોગ્ય માટે હેકટર, વૈદ્યને ત્યાં ધકકા ખાવા ન પડે. પણ આરોગ્ય આપણે પીછો છોડે જ નહિ, પરંતુ આ બાબત આ રીતે ત્યારે જ સિદધ થાય કે કેવલ આત્મકલ્યાણની ભાવનાથી પરમપવિત્ર વીતરાગ પ્રભુના શાસનની યથોચિત સુંદર આરાધના કરી હોય. આરાધના પ્રસંગે સંવર અને સકામ નિર્જરાની મુખ્યતા રાજા પ્રિય મિત્રના આત્માએ ગત જન્મમાં સંયમ ગ્રહણ કરી વીતરાગ પ્રભુના પવિત્ર શાસનની ઘણી સુંદર આરાધના કરી હતી. એ આરાધનાના પ્રસંગે મુખ્ય હષ્ટિબિંદુ સંવર અને સકામનિર્જરાનું જ હતું એમ છતાં સાથે સાથે વિશિષ્ટ રસવાળી પુણ્યાનુબંધિ પુણ્યની પ્રકૃતિઓ બંધાયેલી હતી એટલે એ પ્રકૃતિના વિપાકેદયના કારણે જ ધનજય રાજાને ત્યાં જન્મ તેમજ ભેગોપભેગની હરકેઈ પ્રકારે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રમણ ભગવાન મહાવીર સુંદર સાધન સામગ્રીઓ એ પ્રિયમિરા રાજાને આંગણે આપોઆપ હાજરાહજુર રહેતી હતી. એમ છતાં મેહનીય કમને વિશિષ્ટ ક્ષપશમ થયેલ હોવાથી પ્રિય મિત્રનો આત્મા એ બધી સામગ્રીની હાજરીમાં પણ નિર્લેપ હતે. રાજા પ્રિય મિત્ર રાજ્યગાદીની પ્રાપ્તિ થયા બાદ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરૂષાર્થને ગણ મુખ્યતાની અપેક્ષાએ પરસ્પર બાધ ન પહોંચે તે પ્રમાણે સુંદર રીતે રાજ્યનું પાલન અને પ્રજાનું સંરક્ષણ કરવા ઉપરાંત શ્રાવક ધર્મને ઉચિત દાન, શીલ, તપ અને ભાવ ચારેય પ્રકારનાં ધર્મની પ્રશસ્ત આરાધનામાં નિરંતર ઉજમાળ હતા, રાજાના પુન્ય-બલના કારણે રાજગાદી પ્રાપ્ત થયા બાદ ધન-ધાન્ય, ત્રાદ્ધિ-સિદ્ધિ વગેરે અનેક પ્રકારે સુખ-સંપતિના સાધનમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થતી હતી. પ્રિય મિત્રના ભવમાં ચક્રવતીપણુની ગ્યતા પરંતુ રાજા પ્રિય મિત્રની પુણ્યપ્રકૃતિના વિપાકેદય દ્વારા પ્રાપ્ત થનાર બાહ્યસુખના સાધનોની સામગ્રી સામાન્ય રાજ્ય ઠભવમાં પૂર્ણ થાય તેમ ન હતી. પ્રિય મિત્ર રાજાએ પોતાના ગત જન્મમાં જે સંયમાદિ મેફસાધક યોગેની આરાધના કરી હતી, તેને કારણે મોહનીયકર્મના સ્થિતિ બંધમાં તથા રસબંધમાં ઘણું અલ્પતા થવા ઉપરાંત આયુ ખ્યકર્મ સિવાયના બાકીના કર્મોની સ્થિતિનું પ્રમાણ પણ ઘણુ અલપ કર્યું હતું, તેમજ અધાતિકમીની પુણ્યમફતિઓમાં વિશિષ્ટ પ્રમાણમાં એ શુભરસ ઉપાર્જન કર્યો Page #244 -------------------------------------------------------------------------- ________________ અતરાયકમને વાસ્તવિક ભાવાર્થ ૧૬૯ હતું કે જેના પ્રભાવે પ્રિય મિત્રના ભાવમાં ભગવાન મહાવીર પ્રભુના આત્માને ચક્રવતી પણું પ્રાપ્ત થવાનું નિશ્ચિત થયું હતું. ત્યાગની પાછળ ભેગ-ઉપભેગની સાડી કેઈપણ આત્માને માનવજીવનમાં ચક્રવતીપણું ત્યારે જ પ્રાપ્ત થાય કે ગત જન્મમાં ત્યાગધર્મની આચરણઆરાધના કરી હોય. ‘ત્યાગની પાછળ જ ભેગની સામગ્રી પ્રાપ્ત થાય છે, આ સામાન્ય નિયમ પણ પ્રસિદ્ધ છે. ભેગે પગની સામગ્રી પ્રાપ્ત થયા બાદ જે તેને ત્યાગ કરવામાં ન આવ્યું અને ભેગ-ઉપભેગની પ્રવૃત્તિમાં જ આયુપૂર્ણ થયું તે પ્રાયઃ ભવાન્તરમાં તે આત્માને ભેગ-ઉપભેગની અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થતી નથી અને કદાચ કેઈ કારણે ભેગ-ઉપભેગની સામગ્રી પ્રાપ્ત થાય તે પણ આત્મા ગાંતરાય-ઉપભેગાંતશય વગેરે કર્મોના કારણે મમ્મણશેઠની માફક મળેલી સામગ્રીને ભેગ-ઉપગ કરી શક્ત નથી. અંતરાય કર્મને વાસ્તવિક ભાવાર્થ અંતરાયકર્મ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય એમ પાંચ પ્રકારનાં વિભાગમાં વહેચાયેલ છે. અનંતગુણના સ્વામી આત્માને અનંત જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ અને તેને લાયક સુપાત્રદાનાદિ તેમજ શીલ, તપ, ભાવ વગેરે આરાધનાને વેગ ન મળે તેનું નામ સાચે અંતરાય છે. ક્રોડેને વૈભવ તેમજ ભોગશ. ભ, મ. ૨૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રમણ ભગવાન મહાવીર ઉપભોગની વિપુલ સામગ્રી અને ખલવાન તંદુરસ્ત શરીર પ્રાપ્ત થાય એટલા માત્રથી અંતરાયકર્મની મંદતા છે અથવા અંતરાય કના અભાવ છે એમ માનવું એ ભયંકર અજ્ઞાનતા છેં, ગમે તેટલી ધન–સ'પત્તિ હોય પણ આત્મહિ તને લક્ષ્યમાં રાખી સુપાત્રદાનાદિની પ્રવૃત્તિ જો ન થાય તે તત્ત્વષ્ટિએ અંતરાયકમની મદતા નથી પણ અતરાયકર્મ ની તીવ્રતા છે. ભાગ-ઉપભોગની વિપુલ સામગ્રી પ્રાપ્ત થયા પછી જો આત્મકલ્યાણની ભાવનાથી શીલધર્મ અને તાધર્મની આરાધના માટે વીર્યાંલ્લાસ ન આવે તે પણ અતરાય કનું જોર છે, ધનસંપત્તિ તેમજ ભેગ-ઉપભાગની સામગ્રી જો આત્માનું હિત થવામાં સહાયક થવાને બદલે આત્માનું અહિત કરવામાં મદદગાર થાય તે પશુ અંતરાયની તીવ્રતા સમજવાની છે. મેાહની લઘુતા સાથે જ અંતરાયની લઘુતાના સબંધ ધન-સ'પત્તિ ભલે અલ્પ પ્રમાણમાં હોય, ભાગ–ઉપભાગની સામગ્રી પણ ભલે એછા પ્રમાણમાં હોય અને શરીરમાં ગમે તે કારણે નિખલતા વતી હાય એમ છતાં દર્શનમેાહ તેમજ ચારિત્રમેહના યથાચિત ક્ષયાપશમ વર્તતા હાય તે તે આત્માનાં જીવનમાં દાન, શીલ, તપ વગેરે 'ગલમય ધર્મોની યથાશિકત આરાધના તેમજ તેને માટેની ભાવના અવશ્ય વિદ્યમાન હૈાય છે અને તે આત્માનું અંતરાયક તીવ્ર નહિ પણ મંદ ગણવામાં આવે છે. અંતરાચકની તીવ્રતા-મંદતાના મુખ્ય આધાર અનુક્રમે મોહનીયના ઉદયની તીવ્રતા તેમજ મેહનીયના ઉપશમ-ક્ષાપ Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ ૧૭૧ શમ-ક્ષાયિક ભાવ છે. જે જે આત્માએ મેહનીયના તીવ્ર ઉદયવાળા છે તે આત્માઓના અંતરાય વગેરે બધાય કર્મો તીવ્ર ગણવામાં આવે છે. જે આત્માને મેહનીચના ઉપશમ ક્ષેપશમ-ક્ષાયિક ભાવ પ્રાપ્ત થયેલ છે તે આત્માના અંત રાય વગેરે બધાય કર્મો મંદ ગણવામાં આવે છે. ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ, ધન-સંપત્તિ કે ભોગ-ઉપભેગની વિપુલ સામગ્રી નથી પણ મોહને ઉપશમક્ષપશમ અર્થાત્ મેહની મંદતા અને પરંપરાએ મેહને સર્વથા અભાવ છે. મેહનીય કર્મને એકવાર પણ જે ઉપશમ-પશમ પ્રાપ્ત થઈ જાય તો બાકીના બધાય કર્મોની લઘુતા થવામાં વિલંબ ન લાગે, માટે મેહની અલ્પતા કરવાના સદાશયથી જ ધર્મની આરાધના કરવાનું જૈન શાસ્ત્રોમાં સ્થળે સ્થળે પ્રતિપાદન કરવામાં આવેલ છે અને એ સદાશયથી જે ભાગ્યવાન આત્મા ધર્મની આચરણ કરે છે, તેને સમ્યગ્દર્શનાદિ આત્મિક ગુણવૈભવની પ્રાપ્તિ સાથે વિના પરિશ્રમે ચક્રવતી પણું તેમજ ઈન્દ્રાદિપદને ઠીભવ પ્રાપ્ત થાય છે. વિમલમુનિના ભવની આરાધના - ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પણ બાવીશમા વિમલ રાજાના ભવમાં સંયમ ગ્રહણ કરવા પૂર્વક સમ્યગુદર્શનાદિ રત્નત્રયીની સુંદર આરાધના કરી હતી અને એ આરાધના વડે ભગવંતના આત્માને મોહનીય કર્મની વિશિ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શ્રમણ ભગવાન મહાવીર સ્ટ પ્રમાણમાં લઘુતા થઈ હતી, તેમજ એ આરાધનાના પ્રસંગે વર્તતા પ્રશસ્ત મન, વાણ, કાયાના યોગ દ્વારા ભગવાન મહાવીરના આત્માએ એવી ઉત્તમ પુણ્ય પ્રકૃતિએ ઉપાર્જન કરી હતી કે જેના પ્રભાવે ગ્રેવીસમા ભવમાં તેમને ચક્રવર્તી પણાને વૈભવ પ્રાપ્ત થવાને હતે. તીર્થકર નામકર્મની અંતર્ગત ગણધરાદિ નામકર્મ નામકર્મની કુલ , અથવા ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓમાં આઠ પ્રત્યેક પ્રકૃતિઓ પૈકી તીર્થકર નામકર્મની કર્મપ્રકૃતિ સુપ્રસિદ્ધ છે. એ તીર્થકર નામકર્મને જ્યારે વિપાકેદય થાય ત્યારે આત્મા જેમ દેવાધિદેવતીર્થંકરપણું પ્રાપ્ત કરે છે તે પ્રમાણે એ તીર્થંકર નામકર્મની અંતર્ગત ગણધર નામકર્મ, આચાર્ય નામકર્મ, ઉપાધ્યાય નામકર્મ યાવત, ચક્રવર્તી નામકર્મ વગેરે અવાંતર વિભાગવાળી કર્મપ્રકૃ તિઓ શાસને બાધ ન આવે તે રીતે પૂર્વાપર વિચાર કરીને આપણી બુદ્ધિથી આપણે સમજવાની છે. દ્રવ્યદયા અને ભાવદયાનું ભાવિ ફળ માનવજીવન દરમ્યાન દ્રવ્યદયા તથા ભાવદયા બને પ્રકારની દયામાં જે પરાકાષ્ટા આવે તે તે આત્મા શાંતિનાથ ભગવાન વગેરે તીર્થકરોની માફક એક જ ભવમાં ચકવર્તીપણું તથા તીર્થંકરપણું પ્રાપ્ત થાય તેને લાયક નામકર્મ ઉપાર્જન કરે છે. માનવજીવનમાં દ્રવ્યદયા હેવા છતાં દ્રવ્યદયાની અપેક્ષાએ ભાવદયાનું અત્યંત પ્રાધાન્ય હોય તે તે આત્મા રાજામહારાજા તરીકે અવતાર પ્રાપ્ત રાજવી લેવા માટે ભાવક તરીકે આ Page #248 -------------------------------------------------------------------------- ________________ દવ્યદયા અને ભાવદયા ૧૭૩ કરવા સાથે તીર્થંકરપણું પ્રાપ્ત થાય એવા તીર્થકર નામકમને બંધ કરે છે. માનવજીવનમાં ભાવયાનું અંતરાત્મામાં સ્થાન હોવા છતાં એ ભાવદયાની અપેક્ષાએ દ્રવ્ય દયાનું વિશિષ્ટ પ્રાધાન્ય વર્તતું હોય તે તે આત્મા દ્રવ્યદયાના કારણે ચક્રવર્તી પણું પ્રાપ્ત કરવા સાથે ભાવચારિત્ર પ્રાપ્ત થાય તેને લાયક નામકર્મની પુણ્યપ્રકૃતિને બંધ કરી અનંતર અથવા એકાંતર ભવમાં ચકવર્તી પણું પ્રાપ્ત કરવા પછી અવસર આવે ત્યારે છ ખંડના વૈભવને છેડી સંયમધર્મની આરાધના માટે ચાલી નીકળે છે, અને માનવજીવનમાં ભાવદયાને સર્વથા અભાવ હોવા સાથે કેવળ દ્રવ્યદયાનું જ પ્રાધાન્ય હોય તેમજ તે દ્રવ્યદયા પાછળ એકાંતે ભૌતિક સુખની અભિલાષા વર્તતી હોય તે તે આત્મા મનુષ્યના ભવમાં ઉત્પન્ન થાય તે બ્રહ્મદત્ત ચક્રવર્તી વગેરેની માફક પાપાનુબંધિ પુણ્ય તરીકે ચકવર્તીપણું પ્રાપ્ત કરે છે અને આયુષ્ય પૂર્ણ થયા બાદ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કેત્તર અને લૌકિક અધિકારોના હેતુ વીતરાગમાણીત શુદ્ધ ધર્મની ગીતાર્થની નિશ્રામાં રહી નિરતિચારપણે આરાધના કરવા સાથે આત્મકલ્યાણની સાધના કરવી એ છે કે ઘણું ઉત્તમ છે. એમ છતાં સંખ્ય-અસંખ્ય વર્ષો સુધી, હજારે લાખો યાવત્ અસંખ્ય આત્માઓને આત્મકલ્યાણની આરાધના માટે ધર્મતીર્થની સ્થાપના કરવી, પ્રાણના ભેગે એ ધર્મતીર્થનું રક્ષણ કરવા તૈયાર રહેવું, એ બધી તીર્થંકર પદ, ગણધર પદ, આચાર્યપદ, ઉપાધ્યા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રમણ ભગવાન મહાવીર યાદિ પદ વગેરે લકત્તર અધિકારોની અનુકૂળતા પ્રાપ્ત થવામાં ભાવદયાની પ્રધાનતા સાથે તેની તરતમતા એ જ મુખ્ય કારણ છે. તેમજ ચક્રવર્તી પણું. વાસુદેવપણું પ્રતિવાસુદેવપણું યાવત્ રાજા-મહારાજા-મહામાત્ય, નગરશેઠ વગેરે લૌકિક અધિકાર પ્રાપ્ત થવામાં દ્રવ્યદયાની તરતમતા હેતુરૂપ છે. દ્રવ્યદયા અને ભાવદયાની સંક્ષિપ્ત વ્યાખ્યા આજે દ્રવ્યદયાની જરૂર નથી” એમ કેઈ કહે છે તે વાત એકાંતે બરાબર નથી, તે જ પ્રમાણે ભાવદયાને તરછેડીને એકાંતે દ્રવ્યદયાની પ્રવૃત્તિને પ્રધાનતા આપવામાં આવે છે તે માર્ગ પણ બરાબર નથી. દ્રવ્યદયાના સ્થાનમાં દ્રવ્યદયાનું પ્રાધાન્ય છે, અને ભાવદયાનાં સ્થાનમાં ભાવદયાની મુખ્યતા છે. દ્રવ્યદયા એ ભૌતિક સુખનું સાધન છે અને ભાવદયા એ આત્મિક સુખનું સાધન છે. છએ કાયાના જીવોની રક્ષા કરવી, દીનદુઃખીની સેવા તેમ જ માતાની માવજત કરવી અને મૂળ સંસ્કૃતિને ધકકો ન લાગે તેને લાયક ઔષધાલય વગેરે સમાપયેગી કાર્યોની સ્થાપના કરવી વગેરે દ્રવ્યદયા છે. તેમજ સ્વયં ધર્મની આરાધના કરવા સાથે અન્ય આત્માઓને શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવવી અને તેનાં સાધન તરીકે સાતે ય ક્ષેત્રોને પોષણ આપવું તેનું નામ ભાવદયા છે. વિમલ રાજાએ ઉપાર્જન કરેલ પુણ્યાનુબંધી પુણ્ય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્મમંદિરમાં બાવીશમા વિમલ રાજાના ભવ દરમ્યાન ભાવદયાનું સ્થાન તે Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદયા અને ભાવદયા ૧૭૫ અવશ્ય હતું એમ છતાં ભાવદયાની અપેક્ષાએ દ્રવ્યદયાનું પ્રાધાન્ય વધુ પ્રમાણમાં લેવાથી એકજ ભાવમાં ચક્રવર્તી પણું તેમજ ભાવસાધુપણું પ્રાપ્ત થાય તેવું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ ઉપાર્જન કર્યું હતું અને તે કારણે ત્રેવીસમાં પ્રિય મિત્રના ભવમાં ચક્રવતી પણું તેમજ ચૌદરત્ન અને નવનિધાન પ્રાપ્ત થયા, તેને લાયક વિપાકેદય શરૂ થયે હતે. - પંદર કર્મભૂમિમાં ચકવતઓ પાંચ ભરત તથા પાંચ ઐરવત એમ દશ ક્ષેત્રમાં એક અવસર્પિણ તથા એક ઉત્સર્પિણી દરમ્યાન કુલ બાર-બાર ચક્રવર્તીઓ થાય છે અને પાંચ મહાવિદેહમાં જેમ તીર્થ કર ભગવંતેનું એછી વધુ સંખ્યામાં અવશ્ય વિદ્યમાનપણું હોય છે, તે પ્રમાણે ચક્રવર્તીએ પણ જઘન્ય-મધ્યમ અથવા ઉત્કૃષ્ટ સંખ્યામાં અવશ્ય વિદ્યમાન હેય છે. ભગવાન મહાવીર પ્રભુના આત્માને પાંચ ઐરાવતક્ષેત્રે પૈકી કેઈપણ ક્ષેત્રનું ચક્રવર્તીપણું પ્રાપ્ત થયું નથી પણ મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ વિ પૈકી એક વિજયના છ ખંડના સ્વામી તરીકે ચકવર્તી પણાને વૈભવ પ્રાપ્ત થયેલ છે. પંદર કર્મભૂમિ પૈકી કેઈપણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનાર ચક્રવર્તીના જીવનમાં ચકરત્ન વગેરે ચૌદ રત્ન અવશ્ય પ્રાપ્ત થાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પંચેન્દ્રિય સાત રત્નો ચક્રવતીના ચૌદ રત્નનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. ૧ સેનાપતિ-છ ખંડના સર્વદેશ-પ્રદેશને સાધવાના કાર્યમાં આ સેનાપતિ રત્ન મુખ્યપણે સહાયક છે. ૨ ગાથા પતિ-સર્વ પ્રકારના ધાન્ય તેમજ રઈ વગેરે તૈયાર કરવામાં ગાથા પતિરત્ન મુખ્ય કાર્ય કરનાર છે. ૩ પુરોહિત-રણસંગ્રામ વગેરે પ્રસંગે રોનિકના શરીરમાં કેઈપણ ઘા વાગેલ હોય તે તે અવસરે મલમપટ્ટા વગેરે પ્રવૃત્તિ દ્વારા ઘાને મટાડવાના કાર્યમાં, અન્ય કોઈ નાના મોટા રોગોનું નિવારણ કરવાના કાર્યમાં તેમજ શાંતિક, પૌષ્ટિક કાર્યમાં આ પુરેડિતરત્ન અત્યંત ઉ યેગી થાય છે. ૪ વાર્ધકી–નાના મેટા રાજમહેલ વગેરે મુકામેનાં બાંધકામ તથા રણસંગ્રામ પ્રસંગે ડેરા, તંબુ વગેરે છાવણી વસાવવાનાં કાર્યમાં આ વાર્ધકીરનો મુખ્ય ઉપગ હોય છે. ૫-૬ હસ્તી તથા અશ્વ–આ બને ને ચકવર્તીને સવારી કરવાના કાર્યમાં ઉપયોગી થાય છે. એ હસ્તીરત્ન તથા અશ્વરત્ન ઉપર સામાન્ય રીતે ચક્રવતી સિવાય બીજા કોઈને Page #252 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય સાત રત્ન ૧૭૭ સવારી કરવાનો અધિકાર હેતું નથી. ગમે તેવા પ્રબલ શત્રુઓની સામે પણ આ બને ને ચક્રવર્તીને અવશ્ય વિજયની વરમાળા પ્રાપ્ત કરાવે છે. ૭ સ્ત્રીરત્ન-પાંચે ય ઇન્દ્રિયજન્ય વિષયસુખની અનુકુલતામાં આ સ્ત્રીરત્નને ઉપયોગ થાય છે. ચકવર્તી સિવાય આ સીરત્નને ઉપભોગ કરવાની કઈ વ્યક્તિમાં શક્તિ હેતી નથી. આ સાતે ય રસ્તે પૈકી શરૂઆતના ચાર રને ચકવર્તીની પિતાની રાજધાનીમાં જ ઉત્પન્ન થાય છે. સીરત્ન વૈતાઢય પર્વત ઉપર વિલાધરના નગરે પૈકી કોઈપણું નગરમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અધરત્ન એ બને રત્ન પણ વૈતાઢયના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ સાતે ૨ પંચેન્દ્રિય રત્ન છે. એકેન્દ્રિય સાત રત્ન બાકીન ચક્ર વગેરે સાતે ય રને એકેન્દ્રિય રત્ન છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે ૧ ચરિત્ન-ચક્રવર્તી છ ખંડની સાધના માટે પ્રયાણ કરે ત્યારે આ ચકરત્ન આપોઆપ સર્વથી આગળ ચાલે અને ચક્રવર્તી તેમજ તેમના સૈન્યને વ્યવસ્થિત માર્ગ બતાવે છે. ૨ ખફગરત્ન-જરૂર પડે તે રીરીનું મસ્તક છેદવાના ઉપગમાં આવે છે. ૩ છત્રરત્ન–સામાન્ય રીતે આ છત્રરત્ન એક ધનુષ્ય શ, બ, મ. ૨૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર વિશેષમાં જરૂર જણાય છત્રરત્નને સ્પર્શ કરે ૧૭૮ પ્રમાણનુ હાય છે. એમ છતાં પ્રસંગ અને ચક્રવર્તી પેાતાના હસ્તના આ એટલે માર ચેજન જેટલા વિસ્તારમાં છાયા આપે છે. ૪ ચર્મરત્ન-સામાન્ય રીતે એ હાથનુ આ રત્નનું પ્રમાણ છતાં પ્રસંગવિશેષમાં ચક્રવર્તીના હસ્તસ્પથી ખાર ચેાજન પ્રમાણુ આ ચરત્નના વિસ્તાર થાય છે. ઉપરાંત સવારે વાવેલ ધાન્ય-કળાદિ સાંજે તૈયાર થઈ જાય એવા આ ચરત્નને અતિશય છે. ૫ ઈડરન—આ રત્નનું પ્રમાણ એક ધનુષ્ય અર્થાત્ ચાર હાથનું છે. રણસંગ્રામાદિ પ્રસ`ગે રસ્તે . ચાલતાં ગમે તેવી વાંકી–ચુંકી અથવા ઉંચી-નીચી જમીન હેાય તે એકસરખી સપાટ કરવાનું કાર્ય આ રત્નનું છે. ઉપરાંત એક હજાર ચાજન પ્રમાણ ભૂમિનું વિદ્યારણ કરવાની જરૂર પડે તેા ઇડરનથી એ વિદ્યારણ થઈ શકે છે અને છ ખંડની સાધના પ્રસ ંગે તમિસ્ત્રાદિ ગુફાનાં દ્વાર ઉઘાડવાના પ્રસંગમાં પણ આ ઈંડરત્નના ઉપયોગ થાય છે. ૬ મણિરત્ન-ચાર આગળ લાંબુ અને બે આંગળ પહેાળુ હોય છે. આ મણિરત્નના એવા અદ્ભુત પ્રભાવ છે કે હાથે માધવામાં આવે અથવા મસ્તક ઉપર રાખવામાં આવે તેા સર્વ પ્રકારના રોગોના વિનાશ થાય છે. તેમજ માંણરત્નના પ્રકાશ બાર-બાર ચેોજન સુધી વિસ્તાર પામે છે. આ ૭ કાકણીરત્ન-છ ખંડની સાધના પ્રસંગે જૈતાઢય પર્વતની ગુફામાં બન્ને બાજુની ભીંત ઉપર ૪-૪૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ એકેન્દ્રિય સાત રત્ના Aw માંડલા કરવામાં આ રત્નના ઉપયાગ થાય છે. આ રત્નનું પ્રમાણુ ચાર અગુલનુ હાય છે. આ સાત એકેન્દ્રિય રત્નો પૈકી ચક્ર, ખગ, છત્ર, અને ઈંડ એ ચારેય રત્ના ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચ, મણિ અને કાકિણી આ ત્રણ રત્ના ચક્રવર્તીના લક્ષ્મીભ’ડારમાં ઉત્પન્ન થાય છે. નવનિધાનનાં નામેા ચક્રવર્તીને જે નવિનધાન પ્રાપ્ત થાય છે તે ગ’ગા નદીના મુખ પાસેથી પ્રાપ્ત થાય છે. ૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સરન ૫ મહા પદ્મ, ૬ કાળ, છ મહાકાળ, ૮ માણુવક અને હું શંખ, આ પ્રમાણે નવનિધાનનાં નામે છે. આ નવનિધાનનાં જે નામેા છે, તે જ પ્રમાણે અનુક્રમે નવે ય નિધાનના અધિષ્ટાયક દેવાનાં નામે છે અને એ દરેક દેવાનું એક પલ્યાપમ પ્રમાણ (અસંખ્ય વર્ષેતુ) આયુષ્ય હાય છે. ચોદરત્ન અને નવનિધાનના પ્રભાવ આ ચોદરત્ન અને નવનિધાનના પ્રભાવ અલૌકિક અને અચિત્ત્વ છે. એક એક રત્ન તેમજ નિયાન અંગે એક એક હજાર યક્ષો અધિષ્ઠાયક તરીકે વિદ્યમાન હાય છે અને બે હજાર યક્ષો ચક્રવર્તીની સેવા માટે સદાય હાજર રહે છે. એ પ્રમાણે કુલ ચીસ હજાર યક્ષો ચક્રવર્તીની સેવા માટે તૈયાર હાય છે, ચકવર્તી મનુષ્ય છતાં હજારો યક્ષો અર્થાત Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રમણ ભગવાન મહાવીર દેવે સેવા માટે હાજરી આપે છે. તે પ્રભાવ ચક્રવર્તીએ પિતાનાં પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાનો છે. તીર્થકર પ્રભુ સિવાય સર્વ મનુષ્યમાં ચક્રવતીનું પુન્યબળ અને તેના પ્રભાવે શારીરિક વગેરે હરકોઈ પ્રકારનું બળ સત્કૃષ્ટ હોય છે. અને તે કારણે ચક્રવર્તીને નરદેવ કહેવામાં આવે છે. ચકવતીને અભિષેક મહત્સવ ચકવર્તીને જન્મ થયા બાદ યૌવનકાળમાં જ્યારે રાજ્યગાદી પ્રાપ્ત થાય ત્યારે આયુધશાળામાં સર્વ પ્રથમ ચકરત્ન ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ અનુક્રમે બીજા રત્નોની ઉત્પત્તિ થાય છે. એ અવસરે એ રત્નની ઉત્પત્તિની બુશાલીમાં ચક્રવર્તી મહત્સવ કરે છે અને ત્યારપછી છ ખંડની સાધના માટે ચક્રવર્તીનું પ્રયાણ થાય છે. એ ચક્રવર્તીના પુણ્યબલના કારણે છ ખંડના નાના-મેટા રાજવીએ તેમની આજ્ઞાને સ્વીકાર કરે છે તેમ જ દેવતાઓની મદદથી સર્વ રાજવીઓ તેમ જ છ ખંડની સમસ્ત પ્રજા ચકવર્તીને ચકવતી તરીકે અભિષેક મહત્સવ ઉજવે છે. ચક્રવર્તીના બે વિભાગ ચક્રવર્તીઓમાં પણ બે વિભાગે છે. એક પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળા અને બીજા પાપાનુબંધિ પુર્યોદયવાળા, દ્રવ્યધર્મ અને ભાવધર્મની આરાધના કરીને આવેલા પુન્યાનુબંધિ પુણ્યદયવાળા હોય છે, અને ફક્ત દ્રવ્યધર્મની આરાધના કરીને આવેલા અથવા નિયાણું કરીને આવેલા ચક્રવર્તીએ પાપાનુબંધિ પુણ્યના ઉદયવાળા છે. પુણ્યાનુ Page #256 -------------------------------------------------------------------------- ________________ ચકવતીનું સ્વરૂપ ૧૮૧ બંધિ પુણ્યના ઉદયવાળા ચક્રવર્તીએ ચક્રવર્તી પણાના વૈભવને અવસરે ત્યાગ કરી સંયમના પુનીત પંથે પ્રયાણ કરે છે અને મેક્ષ અથવા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જે ચક્રવર્તીઓ નિયાણપૂર્વક એ પદવી પામ્યા છે અને પાપાનુબંધિ પુન્યના ઉદયવાળા છે, તેઓ ચક્રવર્તીના ભવમાં આયુષ્યની છેલ્લી પળ સુધી આરંભ-પરિગ્રહમાં મસ્ત હોય છે અને પરિણામે અવશ્ય નરકગતિમાં ઉત્પન્ન થાય છે. આ અવસર્પિણીના બાર ચકવતીએ આ ભરતક્ષેત્રે વર્તમાન અવસર્પિણીમાં બાર ચક્રવર્તી કયા કયા તીર્થંકરના શાસનમાં થયા અને આયુષ્યની સમાપ્તિ બાદ ક્યાં ઉત્પન્ન થયા? તેને સંક્ષિપ્ત કમ આ પ્રમાણે છે. પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજા પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ ભગવંતના શાસનમાં થયા. ગૃહસ્થાશ્રમમાં જ આરિલાભુવનમાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને ત્યારબાદ ઘણાં વર્ષે પર્યત સ્વલિંગે પૃથ્વીતલ ઉપર વિચરી ચાર અધાતિકને ક્ષય કરી મોક્ષે ગયા. બીજા સગર ચક્રવર્તી અજિતનાથ ભગવંતના શાસનમાં થયા અને અવસરે ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે પહોંચ્યા. ત્રીજા મઘવા નામના ચક્રવતી અને ચેથા સનતકુમાર ચકી પંદરમ ધર્મનાથ અને સેળમાં શાંતિનાથ પ્રભુના આંતરામાં થયા, (અર્થાત્ પંદરમા ધર્મનાથ પ્રભુના શાસનમાં થયા) અને એ બને ચક્રવર્તી અવસરે સંયમ ગ્રહણ કરવા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રમણ ભગવાન મહાવીર પૂર્વક આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચમા ચકી શાંતિનાથ પ્રભુ, છઠ્ઠા ચકવતી કુંથુનાથ ભગવાન અને સાતમા ચકવતી અરનાથ પ્રભુ આ ત્રણેય તીર્થકરે તીર્થકર પણ હતા અને ગૃહસ્થાશ્રમમાં ચક્રવર્તી પણ હતા. એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી બને પદવીઓ તેમને પ્રાપ્ત થઈ હતી અને ત્રણે ય તીર્થંકરચક્રવર્તીઓ મેક્ષે ગયા છે. આઠમા ચક્રવતી સુભૂમ. અઢારમા અને ઓગણીસમા તીર્થંકરના આંતર સમયમાં થયા છે. અર્થાત્ અઢારમા અરનાથ પ્રભુના નિર્વાણ પછી તેમના શાસનની હયાતીમાં સુભૂમ ચક્રવત થયા છે. પણ પાપાનુબંધિ પદયના કારણે શાસનની આરાધના કરી શક્યા નથી અને આરંભ-પરિગ્રહની બહુલતાના કારણે સાતમે ખંડ સાધવા જતાં સાતમી નરકમાં પહોંચ્યા છે. નવમા શ્રી પદ્મ ચક્રવર્તી, દશમા શ્રી હરિષણ ચકવતી આ બને ચક્રવતીએ વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ પછી તેમના શાસનમાં ઉત્પન્ન થયા છે અને સંયમ ગ્રહણ કરવા સાથે ત્રિકરણગે શાસનની આરાધના કરી સકલ કર્મને ક્ષય કરી મુકિતપદને પામ્યા છે. અગીયારમાં શ્રી જય નામના ચકવતી એકત્રીશમા શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં ઉત્પન્ન થયા છે અને એ શાસનની સર્વાંગસુંદર આરાધના કરવા પૂર્વક સકલ કર્મને ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે. બારમા બ્રહ્મદત્ત ચક્રવતી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુ અને ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એ બને તીર્થકરનાં Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રિયમિત્ર ચક્રવર્તી ૧૮૩ wwwwwww આંતર કાળમાં ઉત્પન્ન થયા છે. અને વિષયાસકિતની તીવ્રતાના કારણે આયુષ્ય પૂર્ણ થયા બાદ સાતમી નરકમાં પહોંચ્યા છે. કુલ ચક્રવર્તી એમાં સુભૂમ અને બ્રહ્મદત્ત આ અને ચકીએ પાપાનુબંધિ પુણ્યાદયવાળા અને બાકીના દશ ચકની આ પુણ્યાનુબંધિ પુણ્યાયવાળા હતા. એ ચક્રવતી એ મિથ્યાદૃષ્ટિ અને આરંભ-પરિગ્રહ તેમજ વિષય-કષાયમાં ચકચૂર હતા તથા દશ ચક્રવર્તી એ સમ્યગ્દષ્ટિ તેમજ ચક્રવતીના ઐશ્વર્યને પણ બંધનરૂપ માનવા સાથે આત્માની મુક્તિ માટે પુરુષાર્થ કરનારા હતા. પ્રિયમિત્ર ચક્રી આપણા ભગવાન મહાવીર પ્રભુના આત્મા ત્રેવીશમા ભવમાં મહાવિદેહની સુકા નગરીમાં પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયા છે અને સમ્યગ્દષ્ટિપણા સાથે પુણ્યાનુંધિ– પુણ્યના ઉદયવાળા હેાવાથી ચક્રવતી પણાને અપૂર્વ વૈભવ પ્રાપ્ત થવા છતાં શીતલ ચંદનથી જે ઉપન્યા, અગ્નિ દડે જેમ વનને રે, ધર્માનિત તેમ ભાગ ઈંડાં પણ લાગે અનિષ્ટ તે મનને રે. ઉપાધ્યાયજી મહારાજના આ કથન પ્રમાણે સંસારનાં ભાગ-ઉપભાગથી તેમનું મન ઉદાસીન હતું અને કયારે આત્મકલ્યાણુનાં પવિત્ર પથે પ્રયાણ કરવાને ભાગ્યોદય જાગે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રમણ ભગવાન મહાવીર w આ ભાવના પ્રિય મિત્ર ચકીના મને મંદિરમાં નિરંતર ચાલુ હતી. કેઈપણ સમ્યગુષ્ટિ આત્માને અંતરાત્મામાં સમ્યગદર્શનને દીવડે ઝગમગતે હોય ત્યારે એ આત્માના યોગ તથા ઉપગનું આત્મહિતને ઉચિત પરિવર્તન થઈ જાય છે. સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયા પહેલાં અનંતકાળ દરમ્યાન પાપની પાપ તરીકે ઓળખાણ થઈ ન હતી કદાચ કઈવાર શ્રુતસામાયિકના કારણે ઓળખાણ થઈ હોય તે પાપની પ્રવૃત્તિથી છુટવાની અભિરુચિ તે પ્રગટી જ ન હતી. સંસારના ટકાવનું કારણ અઢાર પાપસ્થાનકે અનંતકાળથી આ આત્માને સંસાર અને જન્મ-મરશુની પરંપરા અવિચ્છિન્નપણે જે ટકી રહેલ છે તેનું અસાધારણ કારણ અનાદિકાળથી ખુલ્લા રહેલા અઢારે ય પાપસ્થાનકે છે. અવ્યવહાર રાશિમાં અનંતકાળ પર્યત આ આત્મા રહ્યા, તે દરમ્યાન ભલે કાયગમાં (અર્થાત ક્રિયામાં) એ પાપસ્થાનકેનું સેવન સ્કૂલદષ્ટિએ ન હતું એમ છતાં ભાવમાં તે એ બધાય પાપના દરવાજાઓ ઉઘાડા જ હતાં. પૃથ્વી, પાણી, વગેરે બાદર એકેન્દ્રિયમાં પણ એ પાપે ભાવથી પ્રતિસમય ચાલુ હતા. બેઈદ્રિય વગેરે ભમાં પણ આ આત્માની એ જ દશા હતી. સંઝિપચે. ન્દ્રિય તરીકે દેવ–નાર-તિર્યંચ અને મનુષ્યના ભવેમાં આ આત્મા ભૂતકાળમાં અનંતીવાર ઉત્પન્ન થયે, પરંતુ ભવસ્થિતિને પરિપાક ન થવાના કારણે પ્રાણાતિપાત મૃષાવાદ Page #260 -------------------------------------------------------------------------- ________________ સંસારનું કાણુ અઢાર પાપસ્થાનકા WWW ૧૮૫ A A વગેરે પાપાને પાપ તરીકે જાણ્યા નહિ અને જાણ્યા તે તે પ્રમાણે શ્રદ્ધારૂપે માન્યા નહિ. પરિણામે એ પાપાના દ્વાર ખુલ્લા હેાવાથી પ્રતિક્ષણે ક બંધન ચાલુ રહ્યું અને સંસાર પણ ટકી રહ્યો. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રનુ સાચું રહસ્ય એ અઢારે ય પાપાને પાપ તરીકે જાણવા તેનું નામ સભ્યજ્ઞાન, એ પાપેને પાપ તરીકે જાણ્યા બાદ એનાથી દૂર રહેવાની અભિરુચિ ઉત્પન્ન થવી તેનુ નામ સમ્યગ્દર્શન અને ત્રિવિધે ત્રિવિધે અઢારેય પાપાને ત્યાગ કરવા માટે સંપૂર્ણ પુરુષાર્થ શરૂ થવા તેનું નામ સભ્યચારિત્ર, ધની યથાર્થ વ્યાખ્યા કાઈપણ હાય તે ‘આત્મકલ્યાણની ભાવનાથી પાપના દરવાજા બંધ કરવા' તે છે. સામાયિક વગેરે છએ આવશ્યકેતુ' તાત્પ જે રીતે સમજવુ જોઇએ તે રીતે સમજાય તે એ છએ આવશ્યકેામાં ત્રિરાગે પાપના પ્રતિબંધને મુખ્ય ઉદ્દેશ છે. ગમે તેટલું પુણ્ય બધાય પણ જો આ અઢારે ય પાપે ન ઘટે તેા તેનુ નામ સાચા ધર્મ નથી; પુણ્ય બધાશે એટલે તેનાં ફળ સ્વરૂપે સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત થશે, પણ પાપ ખસ્યું નથી એટલે સંસાર કિવા જન્મ-મરણની પ૨'પરા ઓછી થતી નથી. પ્રભુ પાસે પણ પાપથી બચવાની માંગણી આત્મમદિરમાં જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે . સ. મ. ૨૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ત્યારે તે આત્માને પાપની પ્રવૃત્તિ માટે નફરત જાગે છે. અનિવાર્ય સંજોગોમાં પાપાચરણ થઈ જાય તે પણ તે આત્માને એ માટે તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને ક્ષણે ક્ષણે એક જ ભાવના વર્તે છે કે આ પાપાચરણમાંથી ક્યારે બચું ! એ આત્મા પ્રભુદર્શને જાય ત્યાં ધન-દોલત કિંવા બાગ-બંગલાની માગણી નથી કરતું, પરંતુ હે ભગવાન ! “મારે આત્મા કેઈપણ ઉપાયે પાપાચરણમાંથી બચે તેને લાયક મને બળ આપજે” આ પ્રકારની માંગણી કરે છે. પ્રિય મિત્ર રાકવતિની સંસારસુખમાં ઉદાસીનતા આપણું પ્રિયમિત્ર ચક્રવર્તી સમ્યગૃષ્ટિ હોવાથી તેમના આત્મામાં પણ પાપથી નિવૃત્ત થવાની તાલાવેલી લાગી છે. નિકાચિત ભેગાવલી કર્મોને કારણે ભલે એ આત્મા ગૃહ સ્થાશ્રમમાં રહ્યો છે અને છ ખંડના એશ્વર્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું છે છતાં એમાં એ પ્રિયમિત્રને રસ નથી, આનંદ નથી પરંતુ ઉદાસીનતા છે. કયારે મહાવ્રતધારી સાધુ-મુનિરાજને વેગ મળે ? કયારે એ પૂજ્ય મહાનુભાવના મુખેથી ધર્મદેશના શ્રવણ કરું ? અને વૈરાગ્યવાસિત બની કયારે સંયમને ગ્રહણ કરૂં ? આ ઝંખના પ્રિય મિત્ર ચક્રવર્તીના મને મંદિરમાં રાત્રિ-દિવસ સતતપણે ચાલ્યા જ કરે છે અને એમ થવાનું મુખ્ય કારણ બાવીશમાં ભવમાં કરેલી ભાવચરિત્રની આરાધના છે, જે આત્માને ભાવારિકાની આરાધનાજન્ય આત્મિક આનંદને યથાર્થ અનુભવ થયે હોય તે આત્માને ચક્રવતી પણાના અથવા દેવ-દેવેન્દ્રમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ ચકવર્ડ ચારિત્રના પવિત્ર પંથે ૧૮૭ ~~~ ~~~ ~~~~~~~ ~~~ ~ પોદુગલિક સુખોમાં આનંદ ક્યાંથી આવે ! પિટિલાચાર્ય પાસે પ્રિય મિત્ર ચક્રવતીનું ચારિત્રગ્રહણ પ્રિય મિત્ર ચકવતનુ, એકંદરે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. સંસાર અને સંસારના રંગ-રાગમાં અનાસક્ત છતાં ભવિતવ્યતાના કારણે અથવા ભેગાવલી કર્મોદયના કારણે ચક્રવત યાશી લાખ પૂર્વથી વધુ કાળ પર્યત ગૃહસ્થાશ્રમમાં રહ્યા એમ છતાં ભેગસુખમાં અલિપ્તપણું હોવાથી સંસારમાં પરિભ્રમણ કરાવનાર મેહનીય કર્મને સ્થિતિબંધ અને રસબંધમાં અપાતા જ રહી. એક કેડ વર્ષ જેટલું આયુષ્ય જ્યારે બાકી રહ્યું તે અવસરે મૂકા નગરીના ઉદ્યાનમાં જ્ઞાનધ્યાન તેમજ તપ-સંયમમાં પરાયણ એવા પિટ્ટિલાચાર્ય ભગવાન વિશાલ પરિવાર સાથે પધાર્યા. આચાર્ય ભગવંતની પધરામણીના સમાચાર મળતાં રાજ્યની રિયાસત તેમજ મંત્રી-સામંત અને પ્રજાજનના વિશાળ સમુદાય સાથે પ્રિય મિત્ર ચક્રવતી આચાર્ય ભગવંત પાસે પહોંચ્યા, ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી ચક્રવતી વગેરે સર્વ સમુદાય ઉચિત આસને બેઠે અને આચાર્ય ભગવંતે પુષ્પરાવર્ત મેઘની ધાર સરખી વૈરાગ્યભરપુર ધર્મ—દેશના પ્રારંભ કર્યો. ચક્રવર્તીના અંતરાત્મામાં સંસાર પ્રતિ નફરત અને સંયમ માટે અભિરુચિ તે હતી જ, આચાર્ય ભગવંતની દેશનાએ તેમાં પ્રાણ પૂર્યા અને ધર્મ -દેશનાને અંતે પ્રિયમિત્ર ચકવર્તીએ આચાર્ય ભગવંતની પાસે સંયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. આચાર્ય ભગવંતની અનુમતિ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રમણ ભગવાન મહાવીર મળતાં ચક્રવતના ચિત્તમાં અત્યંત આનંદ ઉત્પન્ન થયે. મૂકા નગરીમાં જઈ સર્વ પ્રજાજને સમક્ષ રાજ્યને ભાર પુત્રને સમર્પણ કર્યો અને આચાર્ય ભગવંત પાસે આવી પ્રિય મિત્ર ચક્રવર્તીએ ચારિત્ર ગ્રહણ કર્યું. આયુષ્ય કર્મ સિવાય બધા ય શુભા-શુભ કર્મને સ્થિતિબંધ અશુભ જ હાય ચારિત્ર ઘડણ કર્યા બાદ ગુરુદેવની નિશ્રામાં રહીને એક બાજુથી શાસ્ત્રનો અભ્યાસ અને તેનું સતત પરિશીલન તેમજ બીજી બાજુથી તપ-સંયમની સુંદર આરાધનાના કારણે પ્રિયમિત્ર મુનિવરે મેહનીય કર્મની અત્યંત લઘુતા કરી અને સાથે સાથે પુણ્યાનુબંધિ પુષ્ય ઉપાર્જન કર્યું. કોઈપણ આત્મા સમ્યગદર્શન ગુણને સન્મુખ થાય, ત્યાર બાદ સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે આત્મિક ગુણમાં જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ તે આત્માને મહનીય કર્મના બંધ, ઉય, ઉદીરણ, તેમજ સત્તા અથવા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ ઉત્તરોત્તર લઘુતા થતી જાય. એક મેહનીય કર્મની લઘુતા હોય એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તેમજ અંતરાય એ ત્રણે ઘાતકર્મોની પણ ઉપર જણાવેલા ચારેય પ્રકારે અવશ્ય લઘુતા થાય તેમજ ચાર અઘાતિકર્મોમાં પણ શુભ અશુભ બન્ને પ્રકારની ઉત્તર પ્રવૃતિઓ પૈકી બહુલતાએ શુભને બંધ થાય. શુભ પ્રકૃતિએને બંધ ચાલે તેમાં રસની તીવ્રતા થતી જાય અને સ્થિતિબંધમાં લઘુતા આવતી જાય. કારણ કે આયુષ્યકર્મ સિવાય–શુભાશુભ સર્વકર્મને સ્થિતિબંધ તે એકાંતે અશુભ જ કહેલ છે. સ્થિતિબંધ શુભ Page #264 -------------------------------------------------------------------------- ________________ કષાયની મંદતા એ સંસારની લઘુતાને હેતુ ૧૮૯ કમને હોય કે અશુભકર્મ હોય પણ એ સ્થિતિબંધ સંપૂર્ણ જ્યાં સુધી ન ભેગવાય ત્યાં સુધી આત્માને સંસારના બંધનમાં અવશ્ય રહેવું પડે છે અને મુમુક્ષુ આત્મા માટે આ વાત ઠીક નથી. કષાયની મંદતાનું અસાધારણુ કારણ સમ્યજ્ઞાન પૂર્વક તપ-સંયમની આરાધના જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ શુભકર્મને પણ સ્થિતિબંધ વધુ અને જેમ જેમ કષાયની મંદતા તેમ તેમ શુભકર્મને પણ સ્થિતિબંધની અલ્પતા. શાતાદનીય એ શુભકર્મ છે. એ શાતા વેદનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કોડાકોડી સાગરોપમ છે. અને જઘન્ય સ્થિતિબંધ બાર મુહને છે. આત્મા જ્યારે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વર્તતે હોય અને તપ્રાગ્ય કષાયની તીવ્રતા હોય ત્યારે એ શાતાવેદનીય સ્થિતિબંધ પંદર કેડાછેડી સાગરોપમ પ્રમાણ બંધાય છે. એ આત્મા સમ્યગુદર્શન પામે એટલે અમુક પ્રમાણમાં કષાયની મંદતા થવાના કારણે એક કડાકેડી સગરેપમથી પણ એ છે સ્થિતિબંધ થાય અને એ જ આત્મા ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ કરતા દશમાં સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે પહોંચે એટલે શાતા વેદનીય જેવી શુભ પ્રકૃતિને પણ ફક્ત બાર મુહૂર્ત એટલે જ સ્થિતિબંધ થાય છે. શુભાશુભ કર્મને સ્થિતિબંધ એટલે વધુ તેટલું સંસારનું પ્રમાણ વધારે તેમજ શુભાશુભ કર્મના સ્થિતિબંધનું પ્રમાણ કષાયની વાસ્તવિક મંદતાના કારણે જેટલું અલ્પ તેટલું સંસારનું પરિભ્રમણ પણ અ૫ અને મેક્ષનું સામીપ્ય. આ જૈનદર્શનને સનાતન સિદ્ધાંત છે. આ કષાયની મંદ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રમણ ભગવાન મહાવીર તાનું આસાધારણ કારણ સમ્યજ્ઞાનપૂર્વક કરેલી તપસંયમની આરાધના છે. એક કેડ વર્ષના ચારિત્ર પર્યાયમાં પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકને કાળ પ્રિય મિત્ર-ચક્રવર્તી અત્યાર સુધી ડ્રિગલિક સુખના સ્વામી તેમજ ચકવર્તી હતા. ચારિત્ર ગ્રહણ કર્યા બાદ સમ્યજ્ઞાનપૂર્વક તપ-સંયમની આરાધનાના કારણે નિરંતર કષાયની મંદતા થતી હોવાથી અને ઉત્તરોત્તર વૃદ્ધિવાળી સ્વરૂપમણુતા પ્રાપ્ત થતી હોવાથી હવે એ પ્રિય મિત્ર મુનિવર આત્માના સ્વામી કિંવા સમ્રાટુ બનતા જાય છે. પરંતુ હજુ આ ભવમાં ને આ ભવમાં યથાખ્યાત ચારિત્ર માટે પુરુષાર્થ પ્રગટ થાય એ વહેંલાસ પ્રાપ્ત થતું નથી. એક ક્રેડ વર્ષના ભાવ ચારિત્ર પર્યાયમાં પ્રમત્ત અને અપ્રમત્ત (ઇ, સાતમા) ગુણસ્થાનકમાં ગમનાગમન ચાલ છે; તેમાં પણ પ્રમત્તગુણસ્થાનકના કાળનું પ્રમાણ ઘણું વધારે છે; જ્યારે એક ફ્રોડ વર્ષના ચારિત્રપર્યાયમાં એ પ્રિયમિત્ર રાજપિ ને વારંવાર પ્રાપ્ત થતા અપ્રમત્ત ગુણસ્થાનકને બધો કાળ ભેગા કરતાં પણ એક અંતર્મુહૂર્ત એટલે થાય છે, ચોવીસમા ભવે શુક નામના દેવલોકમાં અવતાર આ પરિસ્થિતિમાં પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા પ્રિય મિત્ર મુનિવર દેવગતિના આયુષ્યને બંધ કરે છે અને એકંદર ચોરાશી લાખ પૂર્વ નું આયુષ્ય પૂર્ણ થતાં વૈમાનિક નિકાય પૈકી શુકનામના સાતમા દેવલેકે સર્વાર્થ નામના વિમાનમાં પ્રિય મિત્ર મુનિવરને આત્મા =દ્ધિવંત દેવ તરીકે વીશમા ભવમાં ઉતપન થાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] દેવલાક અને મહર્ષિંક દેવ પ્રિયમિત્ર ચક્રવર્તીના ભવમાંથી શ્રમણ ભગવાન મહાવીર દેવના આત્મા ચાવીશમા ભવમાં વૈમાનિક નિકાયના બાર દેવલેાક પૈકી સાતમા શુક્ર નામના દેવલેકમાં મહુદ્ધિ ક દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે. મનુષ્યમાં મનુષ્યપણું સમાન છતાં બધાય મનુષ્ય એક સરખા જેમ નથી હાતા. આયુબ્ય, સુખ-દુઃખ, બુદ્ધિબલ અને આધ્યાત્મિક વિકાસ વગેરે અનેક બાબતમાં જેમ મનુષ્ય--મનુષ્યમાં પણ તફાવત છે, તે જ પ્રમાણે દેવલામાં વર્તતા ચારે ય નિાયના દેવામાં દેવપણું સમાન છતાં આયુષ્ય, બુધ્ધિબલ ઋદ્ધિ સિદ્ધિ તેમ જ આધ્યાત્મિક વિકાસની અપેક્ષાએ અનેક પ્રકારની તરતમતા હાય છે. દેવલાકમાં સર્વથી ઉત્તમ કોર્ટના દેવા દેવલાકમાં ભવનપતિ. વ્યંતર, જ્યેાતિષી અને ત્રૈમાનિક એમ મુખ્યત્વે ચાર વિભાગે છે. એક એક વિભાગમાં ઇંદ્ર, સામાનિક યાવત્ પ્રકીણુ ક વગેરે અનેક વિભાગે છે. અને એ વિભાગેામાં પણ પુણ્યપ્રકૃતિની તરતમતાના કારણે અનેકાનેક પેટા વિભાગેા છે, ભવનપતિ વગેરે ચારે ય મુખ્ય વિભાગામાં મુખ્ય–પ્રધાન સ્થાન વૈમાનિક દેવાનુ છે અને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શ્રમણ ભગવાન મહાવીર માનિક દેવમાં પણ સર્વોત્તમ સ્થાન પાંચ અનુત્તર પૈકી સવાર્થસિદ્ધ વિમાનવાસી દેવેનું ગણવામાં આવે છે. એ સર્વોત્તમ દેવોનું સંક્ષિપ્ત સ્વરૂપ આ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી બધાય દેવે નિયમાં એકાવતારી હોય છે. ગત માનવજીવનમાં દ્રવ્ય-ભાવથી સંયમની સુંદર આરાધના કરનાર આત્મા જ આ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. આ વિમાનમાં વર્તતા સર્વ દેવેનું તેત્રીસ સાગરોપમનું જ આયુષ્ય હોય છે. આ દેમાં જઘન્ય, મધ્યમ તેમજ ઉત્કૃષ્ટ એવા આયુષ્યના વિભાગે નથી. ગત જન્મમાં કરેલા તપ-સંયમની ઉચયકક્ષાની આરાધનાના પ્રભાવે આ દેવને આહાર સંસાનું પ્રમાણ એટલું બધું અલ્પ હોય છે કે તેત્રીસ હજાર વર્ષો પસાર થાય એટલે એકવાર આહારની અભિલાષા થાય છે. ગત જન્મમાં સંયમધર્મની આરાધનાના પ્રસંગે નિષ્કલંક ત્રિકેટી શુદ્ધ બ્રહ્મચર્યના પરિપાલનના પ્રભાવે વાસનાની અત્યંત મંદતા હોવાથી તેત્રીશ સાગરેપમ દરમ્યાન સવેદી છતાં પ્રાયઃ નિર્વિકારી ભાવમાં જ દે સદા-સર્વદા વર્તતા હોય છે. બાહ્ય કિંવા ભૌતિક સુખની આ સત્કૃષ્ટ સીમાનું સ્થાન પ્રાપ્ત થવાં છતાં એ સામગ્રીમાં લગભગ અલિપ્ત રહેવાવાળા એ દેવે એકાવતારી હોય એમાં શું આશ્ચર્ય હાય ! તેત્રીશ પખવાડીએ એકવાર ધાસેથ્રવાસની પ્રવૃત્તિ રૂ૫ શારીરિક સંપૂર્ણ આરોગ્યનું પ્રબલ પ્રતીક ધારણ કરનાર એ દેવેનું સર્વાંગસુંદર શરીર ફક્ત એક ' Page #268 -------------------------------------------------------------------------- ________________ દેવલાક અને મહર્ષીિક દેવ ૧૯૩ હસ્ત પ્રમાણુ જ હોય છે, આયુષ્યના લગભગ ઘણા ખરા સમય આત્મચિંતન અને વિશ્વના સ્વરૂપની વિચારણામાં જ એ દેવેશ પસાર કરે છે કેઈવાર અત્યંત ગહન અતીન્દ્રિય ભાવામાં શકા થાય ત્યારે મનથી ને મનથી તીર્થંકર સર્વોત્ત ભગવાને પોતાના સ્થાનેથી ભાવવંદન કરવા સાથે પ્રશ્ન કરે છે અને સમાધાન પ્રાપ્ત કરે છે. નવવેયક અને અનુ ત્તર વિમાનવાસી દેવા કલ્પાતીત હાવાથી તીથંકર ભગવંતનાં કલ્યાણકાદિ પ્રસંગે અથવા અન્ય કોઈપણ કારણે આ દેશને પૃથ્વીતલ ઉપર અર્થાત્ મનુષ્યલાકમાં આવવાપણું નથી હાતુ'. જિનેશ્વર દેવાના કલ્યાણક વગેરે પ્રસંગે પેાતાના સ્થાને રહ્યા રહ્યા ભાવ - ભકિત કરવા દ્વારા કલ્યાણકાની ઉજવણી કરવાના એ દેવાના આચાર છે. - દેવલાક તથા નારકીના સ્થાન માટે શંકાનુ સમાધાન વર્તમાનમાં કેટલાક મહાનુભાવાને દેવલાક અને નારકનાં સ્થાન માટે શંકા હાય છે. મુંબઈ જેવા શહેરમાં મરીન લાયન્સ અથવા મલબાર હીલના સ્થાનેા એજ સ્વગલાક અને આજુબાજુ ગટરોના દુ ધમય વાતાવરણથી ભરપૂર ચાલીઓ અથવા વાંદરાની ખાડી પાસેના ઝુંપડાએ એ જ નારલેાક” આવું આવું કેટલાક મહાનુભાવાનુ મંતવ્ય હાય છે પણ એ મંતવ્ય ખરાબર નથી. વિશ્વમાં એવું પણુ કાઈ સ્થાન અવશ્ય હાવુ જોઇએ કે જ્યાં ભૌતિક સુખના સાધનામાં કોઈ અપૂર્ણતા ન હોય, માનવ ા ભ- મ. ૨૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રમણ ભગવાન મંડાવીર www. જીવન ગમે તેટલું બાહ્ય સુખના સાધનોથી સભર ટ્રાય છતાં ગર્ભાવાસનાં દુઃખેા, જન્મ પ્રસંગના કષ્ટો, વૃદ્ધ અવ સ્થાની યાતનાઓ તેમજ રાગાદિ પ્રસગે માનવજીવન સાથે આછા-વધુ પ્રમાણમાં અવશ્ય સકળાયેલા છે. જ્યારે સ્વગ લાકમાં દેવ-દેવીઓની ઉત્પત્તિ ગર્ભાવાસથી નથી, એ દેવાને જીવન પર્યંત રાગના અભાવ હાય છે અને વૃદ્ધ અવસ્થાની પીડાઓના પણ એ દેવ-દેવીએ પ્રસીંગ નથી. દેવાને લેમાહાર હાવાથી માનવજીવનની માફક ખાન-પાનદિની મુશ્કેલી નથી. અર્થાત્ ગતજન્મમાં ગમે તે સંજોગોમાં સંચિત થયેલા પુછ્યુબલના પ્રભાવે સ્વર્ગલોકમાં ભૌતિક સુખનાં સાધના થેચિતપણે હરહંમેશ તૈયાર હાય છે. ભૌતિક સુખનાં સાધના હાજર હાવા છતાં અસંતોષનાં કારણે માનસિક દુઃખ ઉભું થાય એ જુદી વાત છે, પરંતુ શરીરમાં દર્દજન્ય કષ્ટ ઉભું થવાને અથવા ક્ષુધા- તૃષાની વેદના ઊત્પન્ન થવાના લેાકમાં લવલેશ પણ પ્રસંગ નથી. અને માનવજીવન અથવા પશુ-પક્ષિના જીવનમાં ગમે તે સ જોગમાં થયેલી શુભ પ્રવૃત્તિના ફળાના ભોગવટા કરવા માટે જેને સ્વલાક અથવા દેવલાક કહેવાય એવું કાઈપણ સ્થાન આ જગતમાં અશ્ય હાવુ જોઇએ. એમ માન્યા સિવાય બુદ્ધિમાન મહાનુભાવને ચાલે તેમ નથી. સ્વલાકમાં દેણુ ઉત્પન્ન થાય ? ધર્મબુદ્ધિથી સુકૃતની પ્રવૃત્તિ કરનાર આત્મા તે જ્ય સુધી મુકિતને લાયક પુરુષાર્થ ન જાગે ત્યાં સુધી વચલા Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગલોકમાં કેણ ઉત્પન્ન થાય? ગાળામાં સ્વર્ગલેક અવશ્ય પ્રાપ્ત કરે છે. પરંતુ બાહ્યા સુખની અભિલાષાથી સુકૃતની પ્રવૃત્તિ કરનાર અથવા આપઆપ સ્વાભાવિક રીતે વધુ પડતા પાપમાંથી બચી જવાના કારણે તેમજ સ્વાભાવિક રીતે વધુ પ્રમાણમાં કષ્ટ સહન કરવાના કારણે અને મન, વાણી, કાયાના શુભ વ્યાપારના કારણે પણ કઈવાર આત્મા એવું પુણ્યબલ ઉપાર્જન કરે છે કે જેને ભગવટે કરવા માટે આત્મા સ્વર્ગલોકમાં ઉત્પન્ન થાય છે. સંયમ એ મેક્ષનું સાધન છતાં આત્મા સ્વર્ગલોકમાં " કેમ ઉતપન્ન થાય ? શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પ્રિય મિત્ર ચક્રવર્તી તરીકેના ત્રેવીસમા ભાવમાં છ ખંડના વિપુલ ઐશ્વચંને પરિત્યાગ કરી આત્મકલ્યાણની સાધના કિંવા એક્ષપ્રાપ્તિ માટે સંયમને સ્વીકાર કર્યો અને જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા વગેરે મેક્ષસાધક યુગમાં આત્માને હજારો વર્ષો પર્યત ઝુકાવી દીધો એમ છતાં મેહનીય કર્મની પ્રબળતાના કારણે આત્માને તે ભવમાં વીતરાગભાવ પ્રાપ્ત ન થયો. કોઈપણ આત્મા મેક્ષની પ્રાપ્તિ માટે સંયમ ગ્રહણ કરે પરંતુ તે જ ભવમાં તે સંયમી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય જ એ એકાંત નિયમ નથી. મેહનીય કર્મની અત્યંત લઘુતા હોય અને સંયમ ગ્રહણ કરે, અથવા મેહની મર્યાદિત પ્રબલતા હોવા છતાં સંયમ ગ્રહણ કર્યા બાદ અનુકુળ પુરુષાર્થનું જોર વધુ પ્રમાણમાં હોય તે તે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રમણ ભગવાન મહાવીર આત્મા તે જ ભવમાં મુકિતને અધિકારી બને છે પણ સંયમ ગ્રહણ કરવા છતાં મેહને સર્વથા અભાવ થાય તે પુરુષાર્થ ન પ્રગટે અને તે દરમ્યાન આયુષ્ય પૂર્ણ થાય તે તે આત્મા મોક્ષની નજીક જરૂર આવે છે, અને તે આત્માને મોક્ષપ્રાપ્તિ થતા સુધીમાં વચ્ચે એક બે યાવત સાત આઠ ભવ સુધી સ્વર્ગલેક તેમજ મનુષ્યલકમાં જન્મ લેવો પડે છે. આપણા પ્રિય મિત્ર રાજથિ માટે પણ આજ પરિસ્થિતિ છે. હવે એમનું પ્રયાણ મેક્ષના પવિત્ર પંથે શરૂ થઈ ચૂકયું છે, એમ છતાં પૂર્વ સંચિત કર્મની વિષમતા હોવાથી તેમજ પંથે લાંબો અને તેટલા પ્રમાણમાં પ્રબલ પુરુષાર્થને અભાવ વગેરે કારણે હજારો લાખ વર્ષો પર્યત તપ-સંયમની આરાધના છતાં સરાગસંયમની અવસ્થામાં જ આયુષ્યને બંધ અને એજ અવસ્થામાં વર્તમાન અ યુષ્યની સમાપ્તિ થવાથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા એવી શમા ભવે વૈમાનિક નિકાયના બાર દેવક પૈકી સાતમા શુક નામે દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. દેવે દેવલોકમાં કેવી રીતે ઉત્પન્ન થાય? દેવકમાં દેવોને ઉત્પન્ન થવા માટે પ્રત્યેક વિમાનમાં ઉપપાત શમ્યા હોય છે. આ ઉ૫પાત શય્યા સુગંધી અને સુકમળ પુષ્પની અહિંની શય્યા કરતાં પણ અત્યંત મુકેમળ અને સુવાસિત હોય છે. આ ઉપપાત શય્યા ઉપર એક દેવદૂષ્ય મુલાયમ વસ્ત્ર હોય છે. આ શય્યા અને દેવદુષ્ય વસ્ત્રના વચલા વિભાગમાં દેવ અથવા દેવી ઉત્પન્ન થાય Page #272 -------------------------------------------------------------------------- ________________ સંયમ એ મોક્ષનું સાધન છે ૧૯૧૭ A A ww છે. ગર્ભાશયમાં ઉત્પન્ન થનાર મનુષ્ય અથવા તિય ચને પેાતાના શરીરની વૃદ્ધિ થવામાં જેમ વિલંબ થાય છે તે પ્રમાણે દેવના શરીરની વૃદ્ધિ થવામાં વિલખ લાગતા નથી. આ ઉપપાત શય્યામાં ઉત્પન્ન થનાર દેવના આત્મા ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર યાગ્ય આહારના પુન્નુગલાને ગ્રહણ કરે છે અને અંતર્મુહૂત દરમ્યાન જે દેવલાક પરત્વે જેટલું શરીર હાવુ જોઈએ તેવડું અતિશય સુ ંદર શરીર તૈયાર થઈ જાય છે તેમ જ નિદ્રામાં પેઢલે મનુષ્ય આળસ મરડીને બેઠો થાય તે પ્રમાણે શરીર તૈયાર થયા બાદ આ દેવ પણ દેવ વસ્ત્રને દૂર કરીને ઉપપાત શય્યામાંથી બેઠા થાય છે અને તુરત જ સ્વર્ગીય સુખના ભાગવટા શરૂ થાય છે. દેવલાકમાં ઉત્પન્ન થનાર દેવાને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન દેવલોકમાં ઉત્પન્ન થનાર કોઇપણુ દેવને ઉત્પત્તિના પ્રારંભકાળથી જ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે તે તે દેવલોકના નિયમ પ્રમાણે અવધિજ્ઞાન પણ અવશ્ય હાય છે. ઉત્પન્ન થનાર દેવ સમ્યગ્દષ્ટિ હોય તો અવધિજ્ઞાનને અવધિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે અને એ સમ્યગ્દષ્ટિ દેવ પેાતાના એ અવિધાનના જિનેશ્વર દેવનાં કલ્યાણક વગેરે ઉત્તમ પ્રસંગે ભકિત કરવા દ્વારા સદુપયોગ કરે છે. જે દેવા મિથ્યાદ્રષ્ટિ છે તે દેવાને પણ અવધિજ્ઞાન તો હાય છે પશુ તેને વિભગજ્ઞાન તરીકે સંધવામાં આવે છે અને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રમણ ભગવાન મહાવીર સાથે અન્ય સર્વ કળાઓનું નંદનકુમારને શિક્ષણ આપવામાં આવ્યું. આરાધનાની સફળતા જે વ્યકિતએ પિતાના વર્તમાન જીવનમાં દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી છે, અને એ આરાધનાના ફળ સ્વરૂપે દર્શનમોહ, ચારિત્રમેહ એ ઉભયમની મંદતા સાથે જ્ઞાનાવરણ વગેરે અન્યકર્મોની પણ લઘુતા કરેલ છે તે આત્મા આયુષ્ય પૂર્ણ થયા બાદ પ્રાયઃ સરગતિમાં જ ઉત્પન્ન થાય છે અને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ઘણા ભાગે તે આત્માને પુનઃ વિશિષ્ટ આરાધનાની જોગવાઈ પ્રાપ્ત થાય છે. વર્તમાનજીવનમાં દેવ-ગુરુ-ધર્મની આરાધનાનો વેગ મળવા અગાઉ દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે આયુષ્યનાં બંધકાળ પછીના વર્તમાન જીવનમાં કરેલી આરાધના નિષ્ફળ નથી જતી. નરક જેવી દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હાય અને પછી આત્મા આરાધનામાં જોડાવા સાથે દર્શનમિહનીય કર્મના ઉપશમ-ક્ષપશમના કારણે સમ્યગદર્શન વર્તમાન જીવનમાં પ્રાપ્ત કરે, તેમજ આગામી ભવનું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું હોવાથી વર્તમાન આયુ ધ્ય પૂર્ણ થવામાં એક અંતર્મુહૂર્ત જ્યારે બાકી રહે ત્યારે તે આત્મા (જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ન હોય અને પશમ સમ્યગ્દર્શન હોય તે) સમ્યગ્દર્શનને વમી મિથ્યાદર્શન પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકે આવે (જે ક્ષાયિક સમક્તિ હોય તે સમકિત કાયમ રહે પણ અશુભ લેશ્યા પ્રાપ્ત Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રમણ ભગવાન મહાવીર સ્વર્ગીય સુખના રંગ-રાગમાં એ જ્ઞાનને ઉપયોગ કરવા દ્વારા એ આત્મા વિશિષ્ટ કર્મબંધનને અધિકારી બને છે. ભગવંતના આત્મામાં ત્રણ જ્ઞાનની વિશેષતા . શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા શુક દેવલોકમાં ઉત્પન્ન થયેલ છે. ભગવંતને આત્મા સમ્યગૃષ્ટિ છે. એટલું જ નહિ પણ એ દેવલોકમાં વર્તતા અન્ય દેવોને મતિ-કૃત અને અવધિજ્ઞાનથી ભગવંતના આત્માનું મતિશ્રત તેમજ અવધિજ્ઞાન વિશિષ્ટ કેટિનું તેમજ ઘણું નિર્મળ છે. જે આત્મા પૂર્વભવમાં રત્નત્રયીની આરાધના કરીને સંયમમાં વર્તતા સરાગ ભાવને કારણે દેવગતિ, દેવાયુષ્ય બંધ કરી સ્વર્ગલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવના આત્મામાં મેહની અલ્પતા હોવાથી મતિ, શ્રત અને અવધિજ્ઞાન પણ અત્યંત નિર્મળતાવાળા હોય છે. દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવેનું અંતરંગ જીવન - દેવલોકમાં વર્તતા દેવો દેવના ભવપરત્વે અવિરતિના ઉદયવાળા હોય છે, સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોને ઉપર જણાવ્યા પ્રમાણે તેત્રીસ હજાર વર્ષો પસાર થયા બાદ આહારની અભિલાષા અને લોમઆહાર ગ્રહણ કરવાનું થાય એમ છતાં નવકારશી, પારસી યાવત્ એક ઉપવાસ વગેરે તપશ્ચર્યા અને અન્ય વ્રત પચ્ચક્ખાણ જે રીતે મનુષ્યજીવનમાં મુમુક્ષુ આત્માને થઈ શકે છે તે રીતે એ દેવોને દેશથી કે સર્વથી વિરતિની આરાધનાને અભાવ હોય છે પરંતુ સમ્યગ્દર્શન અને જ્ઞાનની નિર્મળતા હોવાનાં Page #275 -------------------------------------------------------------------------- ________________ સંયમ એ મોક્ષનું સાધન છે. ૧૯૯ કારણે વિરતિ તરફનું બહુમાન તેમજ અભિરુચિ ઘણી ઉચ્ચકોટિની પ્રવર્તે છે. ઈન્દ્રાદિ સમ્યગ્દષ્ટિ દેવો જ્યારે પિતાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે તે અવસરે વિરતિને પ્રણામ કરીને ઇદ્રસભામાં બેસે, “મેરે પ્યારે એ વ્રત જગમાં દી” આ કથન પ્રમાણે મનુષ્યલોકમાં વર્તતા બ્રહ્મચર્ય વગેરે વિરતિવંત આત્માઓને નમસ્કાર કરીને પછી સિંહાસન ઉપર બેસે છે. ઉપરાંત ભેગેપગની સર્વાગસુંદર સામગ્રી છતાં એ દિવ્ય સામગ્રીન ભેગો પગમાં એ દેવેને આનંદના સ્થાને ઉદાસીનતા હોય છે. પરિણામે મેહનીય કર્મના સ્થિતિબંધ તથા રસબંધની અને તેની પાછળ અન્ય કર્મોના સ્થિતિબંધાદિકની તીવ્રતા થવાને પ્રસંગ નથી આવતું. આ કારણે જ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ એ સમ્યગદષ્ટિ દેવને આત્મા જ્યાં વીતરાગ પ્રભુના શાસનને અનુકુલ ગ હેય એવા દ્રવ્ય-ક્ષેત્ર -કાળ તેમ જ ભાવને ભવાંતરમાં અવશ્ય પ્રાપ્ત કરે છે. | આપણું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માની પણ આજ પરિસ્થિતિ છે. અને શુક નામના દેવલોકમાં સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પચીશમા ભવે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં છરા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા રાણની કુક્ષિમાં ગર્ભ પણે અવતર્યા છે. ગર્ભકાળ-પરિપૂર્ણ થયા બાદ એગ્ય સમયે સર્વલક્ષણસંપન્ન પુત્ર-રત્નને જન્મ થયે. માતા પિતાએ પુત્રનું નંદનકુમાર નામ સ્થાપન કર્યું. બીજના ચંદ્રની માફક પુત્રરત્નની કમશઃ વૃદ્ધિ થવા લાગી અને એગ્ય વયે ધર્મકળા Page #276 -------------------------------------------------------------------------- ________________ આરાધનાની સફળતા - ૨૦૧ થાય) અને પછી જ નરકગતિમાં આત્મા ઉત્પન્ન થાય, એમ છતાં વર્તમાન ભવમાં દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવા દ્વારા મેહનીય કર્મની જે લઘુતા કરેલ છે. તેના કારણે નરકગતિમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી અથવા યોગ્ય સમયે એ આત્મા નારકીના ભાવમાં પુનઃ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે અને એ સમ્યગદર્શનના સહ ગથી નરકગતિને લાયક જે આરાધના શકય હોય તે આરાધનાને તે આત્મા લાભ પ્રાપ્ત કરે છે. આરાધનાની સફળતા નરકગતિમાં કેવી રીતે ? અહીં સહજ પ્રકન થાય કે-નરકગતિમાં દેવ નથી, ગુરુ નથી અને સામાયિક વગેરે છ આવશ્યકમય ધર્મ નથી, તે ત્યાં સમ્યગ્દર્શન હેવા છતાં આરાધનાને લાભ કેવી રીતે પ્રાપ્ત થાય ? આ પ્રશ્નના સમાધાનમાં એમ સમજવું જોઈએ કે–ભલે નરકગતિમાં દેવ-ગુરુ અને છ આવશ્યકમય ધર્મ નથી પણ દેવ-ગુરુ અને છ આવશ્યમય સાધનની હાજરીમાં આરાધનાનું વાસ્તવિક સ્થાન આપણું આત્મામાં જ છે. દેવ-ગુરુ અને આવશ્યકમય ધર્મ વગેરે સાધનની હાજરી હોય અને આત્મા આરાધક હેવા સાથે આરાધનામાં વિશિષ્ટ વિલાસ પ્રગટ કરે તે માનવજીવનમાં યાવત સકલકર્મને ક્ષય થવા પૂર્વક નિર્વાણપદને પણ પામે. નરકગતિમાં એ નિર્વાણપદની શક્યતા એગ્ય આરાધના નથી, એ વાત જેમ બરાબર છે તેમ સર્વથા આરાધના ન જ હોય એ પણ બરાબર નથી. છે. ભ. ભ. ૨૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રમણ ભગવાન મહાવીર નારકીના જીવોને ભયંકર વેદનાના ભેગવટામાં પણ સમભાવ એ આરાધના છે. આરાધનાના બાહ્ય પ્રકારો યદ્યપિ અનેક છે, એમ. છતાં અંતરદષ્ટિએ આરાધનાને વિચાર કરવામાં આવે તે દર્શનમેહ, ચારિત્રમેહને તીવ્ર બંધ ન થાય અને એની સાથે બીજા જ્ઞાનાવરણાદિ કર્મોની પણ દીર્ધ સ્થિતિ ન બંધાય એ માટે આત્મામાં વર્તતી ઉપગની જાગૃતિ એ વાસ્તવિક અંતરંગ આરાધના છે, જીવનમાં રદ્રધ્યાનથી બચવું હજુ શક્ય છે પણ આત્ત ધ્યાનથી બચવું ઘણું આકરૂં છે. બાહ્યદષ્ટિએ જરા અનુકૂળ સંજોગે મળ્યા એટલે આપણે રાજી રાજી અને છેડા પ્રતિકૂળ સંજોગો મળ્યા એટલે નારાજ, આ રાજી અને નારાજી એટલે એક પ્રકારનું આર્તધ્યાન જ છે. તે તે કર્મના ઓ યિક ભાવની અનુકૂળતા – પ્રતિકૂળતાના પ્રસંગે, હર્ષ – શેકના કારણે આર્તધ્યાન ચાલુ હોય છે. અને એ આધ્યાનના પ્રધાને કારણે જ આ સંસાર કાયમ રહે છે. ભલે આત્મા નરકગતિમાં હોય અને ત્યાં અનેક પ્રકારે ત્રિવિધ યાતનાને ભેગવટે ચાલુ હોય એમ છતાં એ નારકીને આત્મા જે સમકિતવંત હોય તે ભયંકર યાતનાના ભેગવટા પ્રસંગે તે આત્મા હાય હાય, વેય વેય વગેરે બુમબરાડા નથી પાડતે, તેમજ આકંદ નથી કરતા પણ પોતાના આત્માને સમજાવે છે કે-“ચેતન ! મનુષ્ય અથવા તિર્યંચના ભાવમાં ક્ષણિક એવા બાહ્ય સુખને Page #278 -------------------------------------------------------------------------- ________________ નારકાના જીવાને આરાધના AA માટે અજ્ઞાન દશામાં આચરેલા હિંસા, અસત્ય વગેરે ઉગ્ર પાપાનુ આ ફળ છે માટે સમભાવે સહન કરવા તૈયાર રહે, આકુદ કરીશ તા પણ આ વેદના તે સહન કરવી જ પડશે. વધારામા નવુ અશુભ કર્મ બંધાશે, અને સમભાવે સહનશીલતા રાખીશ તેા ઉદયમાં આવેલ અશુભ કર્મની નિર્જરા થશે અને નવા અશુભ કર્મના બંધનમાંથી લગભગ મચી જવાશે.’’ આ પ્રમાણે અત્યંત વેદનાના પ્રસ’ગમાં પણ સમભાવ ટકવા એમાં મુખ્ય કારણ એ નારકીનાં અંતરાત્મામાં વતા સમ્યગ્દર્શનના પ્રકાશ છે અને આવો સમભાવ એ જ સતિવત નારક જીવાને મોટામાં મેટી આરાધના છે. આવી આરાધનાના કારણે જ પહેલી–મીજીત્રીજી યાવતુ ચાથી નરકમાંથી ચવીને મનુષ્યભવ પામેલા આત્મા તે જ ભવમાં સકલ કા ક્ષય કરી નિર્વાણુ પદના પણ અધિકારી બની શકે છે. ૨૦૩ એકવાર પણ આરાધક ભાવ પ્રગટ થાય તે સંસાર પરિમિત અને જીવનમાં વિરાધક ભાવના સાધના તે પ્રત્યેક ભવમાં મળે છે પણ આરાધક ભાવનાં સાધના મળવાં અત્યંત દુર્લભ છે. આરાધક ભાવના સાધનો મળ્યા બાદ નામાં જોડાવુ એ એનાથી પણ દુર્લભ છે અને નામાં જોડાયા બાદ સમ્યગ્દર્શન વગેરે આરાધક ભાવ પ્રગટ થવો તે તે અતિશય દુષ્કર છે. એકવાર જો એ આરાધક ભાગ પ્રગટ થઈ જાય તેા એ આત્માના સ'સાર અર્ધ પુર્દૂ આરાધઆરાધ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રમણ ભગવાન મહાવીર ગલ પરાવર્ત કાળથી પણ ઓછો બની જાય છે અને આરાધક ભાવના પ્રવાહ કિંવા પરંપરા ચાલ્યા કરે છે એ આત્માને નિર્વાણપદની પ્રાપ્તિ હાથ-વેંતમાં હોય છે. બાવીશીમાં ભવથી આરાધક ભાવની પરંપરા આપણા નંદનકુમાર પણ બાવીશમાં વિમલ રાજાના ભાવથી આરાધક ભાવની પરંપરાવાળા છે. વશમાં ભવે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયા. છ ખંડનું અધર્ય મળ્યું એમ છતાં અવસરે છ ખંડનાં અશ્વને તિલાંજલિ આપી મહાત્યાગી મુનિવર બન્યા અને આરાધક ભાવોને વિશિષ્ટ પ્રવાહ ચાલુ રહ્ય. વશમા ભવે શુક્ર નામે સાતમા દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. છતાં એ શુભકર્મનાં દયિક ભાવોમાં અનાસક્ત રહી આરાધભાવને ટકાવી રાખે હવે પચ્ચીશમાં નંદનકુમારના ભવે એ આરાધક ભાવ કેટલી ઉરચકક્ષાએ પહોંચે છે ? તે બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. ઉચ્ચકુલને વાસ્તવિક ભાવાર્થ જેમને ત્યાં નંદનકુમારને જન્મ થયે હતે એ રાજારેણી બને આરાધક આત્માઓ હતા. કર્મગ્રંથાદિ શાસ્ત્રોમાં ક્ષત્રિય વગેરે કુળને ઉચ્ચકુળ ગણવામાં આવેલ છે અને એવા ઉચ્ચ કુલની પ્રાપ્તિ ગતજમમાં સંચિત કરેલા ઉચ્ચત્રકર્મના પ્રભાવે થાય છે, પરંતુ એ તે વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે એવા ક્ષત્રિયકુલ વગેરે ઉચ્ચ ગણાતા કુળમાં જન્મ પ્રાપ્ત થયા Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ કુલને વાસ્તવિક ભાવાર્થ ૨૦૫ બાદ માતા-પિતા વગેરે સ્વજન વર્ગ ધર્મ-પરાયણ હોય અને તેમના તરફથી જન્મ પ્રાપ્ત કરનાર બાળકને ગર્ભાવાસમાંથી જ આરાધનાના સંસ્કાર સારી રીતે મળતા રહે. તે જ તે ઉચ્ચકુલ કિંવા ઉચ્ચ ગેત્ર છે. ક્ષત્રિય કુળ જેવા ઉચ્ચ ગણાતા કુળમાં જન્મ લીધા બાદ જીવોને અભયદાન આપવાનું તેમજ અનેકવિધ યાતનાઓથી રીબાતા અનાથ પશુ-પક્ષીઓને તથા દીન-દુઃખી માનવોને રક્ષણ અને રાહત આપવાનું વાતાવરણ હોવાને બદલે નિરપરાધી પ્રાણીઓના શીકાર વગેરે કરવાનું વાતાવરણ હોય તે સામાન્ય રીતે વ્યવહાર પૂરતું ઉચ્ચ કુલ ગણવામાં આવે પરંતુ વાસ્તવિક રીતે ઉચ્ચ-કુલ ન ગણાય જે કુલમાં અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ, સતિષ અને ક્ષમાદિ ગુણનું વાતાવરણ હોય તે જ સાચી રીતે ઉચ્ચકુલ તરીકે ગણી શકાય. નંદનકુમારને પિતા તરફથી રાજ્યગાદીનું સમર્પણ અને પિતાજીની દીક્ષા આપણુ નંદનકુમારના માતા ભદ્રારાણી અને પિતા જિતશત્રુ અનેક દેશના રાજવી છતાં એ બન્નેના દિલમાં અહિંસા વગેરે મંગલમય ધમનું વાતાવરણ હતું અને એથી જ નંદનકુમાર જ્યારે ગ્ય વયે પહોંચ્યા એટલે રાજ્યની ધુરા એ નંદનકુમારને સમર્પણ કરી આત્માના કલ્યાણ માટે જિતશત્રુ રાજાએ યેગ્ય ગુરૂદેવ પાસે સંયમને સ્વીકાર કર્યો નંદનકુમાર હવે રાજા થયા. એમ છતાં રાજ્યના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રમણ ભગવાન મહાવીર કારભાર ચલાવવામાં ન્યાયનીતિનું સંપૂર્ણ પણે પાલન કરવા લાગ્યા. મારા રાજ્યની સમસ્ત પ્રજામાં કોઈપણ પ્રજાને યહૂ કિંચિત દુઃખને પ્રારંભ પ્રાપ્ત થાય તે પ્રજાપાલ તરીકેના નંદનરાજાના હૈયામાં એ પિતાનું દુઃખ છે એ માન્યતા હોવાથી દુખી પ્રજાજનના દુઃખનું નિવારણ કરવામાં રાજા સદાય સાવધાન હતા. પિતાના સમગ્ર રાજ્યમાં ચેરી–જારી, હિંસા વગેરે પાપનું કઈપણ આચરણ ન કરે તે માટે નંદનરાજાના બધાય પ્રયા ચાલુ રહેતા અને એ પ્રયાસેમાં ધર્મપરાયણ રાજવીને યોચિત સફળતા પણ પ્રાપ્ત થતી હતી તે ઉપરાંત ગૃહસ્થને ઉચિત અર્થ અને કામ પુરુષાર્થના સેવનમાં ધર્મપુરુષાર્થને બાધા ન પહોંચે તે માટે આપણું નંદન નૃપતિના હૈયામાં હરહમેશ જાગૃતિ રહેતી હતી. નંદન રાજાની દીક્ષા નંદન રાજાનું આયુષ્ય પચીશ લાખ વર્ષનું હતું. તે પિકી ચેવિશ લાખ વર્ષો પર્યત એ નંદન રાજા ગૃહસ્થાશ્રમમાં રહ્યા, એક લાખ વર્ષનું આયુષ્ય જયારે બાકી રહ્યું ત્યારે એ ક્ષેત્રમાં વિચરતા પિટ્ટિલાચાર્ય ભગવંત પાસે નંદનરાજાએ સંયમ ગ્રહણ કર્યું. નંદન રાજાને પિતાના પ્રબલ પુર્યોદયથી માનવ જન્મ, નીરોગી શરીર, દીર્ઘ આયુષ્ય અને રાજ્યવૈભવના કારણે ભેગેપગની સુંદર સામગ્રી મળી હતી, એમ છતાં એ રાજવીનું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી ભેગે પગની પ્રવૃત્તિમાં એમને આનંદ ન હતું. એ રાજવીના અંતરા Page #282 -------------------------------------------------------------------------- ________________ નંદનરાજાની દીક્ષા ૨૭૭ મામાં સમ્યગ્દર્શનને દીવડો ઝગમગતે હોવાથી આ ભેગેપગની પ્રવૃત્તિને ત્યાગ કરી નિજ ગુણની રમતામાં અસાધારણ કારણસ્વરૂપ સંયમ ગ્રહણ કરવાને અને જ્ઞાન, ધ્યાન તેમજ તપન તેજ વડે પરમાત્મદશાને પ્રાપ્ત કરવાની તાલાવેલી હતી, તેથી જ વિશાળ એવા રાજ્યને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરવા સાથે નંદન રાજવી આત્મકલ્યાણનાં પવિત્ર પંથે ચાલી નીકળ્યા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંયમ, તપ અને જ્ઞાનયેગને ત્રિવેણી સંગમ ચારિત્ર ગ્રહણ કરવું એ જેમ દુષ્કર છે તેમ ચારિત્ર ગ્રહણ કર્યા પછી તપ-સંયમમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થવી એ એથી પણ વધુ દુષ્કર છે. નંદરાજા હવે નંદનરાજર્ષિ બન્યા પણ જે દિવસે ચારિત્ર ગ્રહણ કર્યું તે જ દિવસે ગુરુદેવની પાસે અભિગ્રહ ધારણ કર્યો કે આજથી જીવન પર્યત મા ખમણના પારણે મા ખમણ તપશ્ચર્યા ચાલુ રાખવી આ અભિગ્રહનું અખંડપણે જીવન પર્યંત પાલન કરવાથી મહાન તપસ્વી પણ બન્યા. અને આટલી તપશ્ચર્યા હોવા છતાં જ્ઞાનાભ્યાસમાં ઉજમાળ રહેવાને કારણે અગીઆર અંગના પારંગત થવાથી સમર્થ જ્ઞાની પણ થયા. એકબાજુથી સંયમ, બીજી બાજુથી ઉગ્ર તપશ્ચર્યા અને ત્રીજી બાજુથી શાસ્ત્રને સુંદર અભ્યાસ એમ ત્રિવેણી સંગમ થવાથી નંદન રાજર્ષિનું આત્મતેજ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યું. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રમણ ભગવાન મહાવીર ભાવદયાની પ્રધાનતા તેમજ વિંશતી-સ્થાનકની આરાધનાનો પ્રારંભ નંદન રાજર્ષિ પિતાના આત્મકલ્યાણ માટે તે જ્ઞાનધ્યાન તેમજ તપ, સંયમમાં ત્રિકરણગે ઝૂકી પડયા. પરંતુ પિતાના આત્મકલ્યાણ માત્રથી તેમને સંતોષ થાય તેમ ન હતું. એ મહર્ષિનાં અંતરાત્મામાં વિશ્વવતિ સર્વ જીવેના કલ્યાણ માર્ગમાં નિમિત્તભૂત ધમં તીર્થની સ્થાપના માટે યોગ્યતા વિદ્યમાન હતી અને એ રેગ્યતા પરિપકવ થવાનો સમય નજીક આવી પહોંચ્યું હતું, જન્મ–જરા-મરણ–આધિ, વ્યાધિ, ઉપાધિ રેગ, શેક, સંતાપ વગેરે વિવિધ દુઃખોથી સંસારનાં સર્વ જીવે ઘેરાયેલા જાણીને આપણા નંદન મહર્ષિને મને મંદિરમાં દ્રવ્ય અનુકંપા સાથે ભાવ-અનુકંપાને પ્રવાહ અખલિતપણે શરુ થયે હતે. “મારે જીવનમાં ગમે તેટલી તપસ્યા કરવી પડે અને પરિસહ ઉપસર્ગોની ફેજ સામે ઝઝુમવું પડે તેની મને પરવા નથી, દિવસ અને રાત્રિના જાગરણ કરવા પડે તેની પણ મને પરવા નથી, એ બધું કષ્ટ સહન કરવાના ભેગે પણ વિશ્વના સર્વ છે જે વિશુદ્ધ ધર્મના આરાધક બની જન્મ, જરા, મરણ, વગેરે સકલ દુઃખોથી રહિત થાય તે જ મારું જીવન સફલ છે.” આવી વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ લેકેત્તર ભાવટયાની પરંપરા આપણું નંદન રાજર્ષિના અસંખ્ય આત્મપ્રદેશમાં નિરંતર ચાલુ હતી અને એ મહર્ષિએ માસખમણને પારણે મા ખમણને જીવન પર્યત અભિગ્રહ ધારણ કર્યો હતો તેની સાથે વિંશતિ સ્થાનક તપની આરાધનાને પણ મંગલમય પ્રારંભ કર્યો. Page #284 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી નંદનમુનિવરની વિંશતિસ્થાનકની આરાધના અને વિશતિસ્થાનકના એક એક પદનું સ્વરૂપ સામાન્ય રીતે વિચારીએ તે તીર્થકર નામકર્મના બંધનું કારણ શ્રી વિંશતિસ્થાનક તપની આરાધના છે. પણ વિશિષ્ટપણે વિચારીએ તે વિંશતિસ્થાનકની આરાધના સાથે ભાવદયાની પ્રધાનતા એ જ તીર્થંકર નામકર્મના બંધને મુખ્ય હેતુ છે. વિંશતિસ્થાનના વીશ પદમાં પ્રથમ શ્રી અરિહંત પદ . અરિહંત પદની સાથે ભાવદયાને અનન્ય સંબંધ છે, ભાવદયાની પરકાષ્ઠાના કારણે જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે અથવા ભાવદયાની પ્રધાનતા એ કારણ છે અને અરિહંત પદ એ કર્યું છે. અરિહંત પદ સિવાયના બાકીના ઓગણીશ પદનું ઉત્પત્તિ સ્થાન પણ અરિહંત પદ છે. તે ઉપરાંત એ એગણીશેય પદનું જે રીતે ઊંડા થી ચિંતન મનન કરવું જોઈએ તે રીતે કરવામાં આવે તે તે સર્વ પદે પણ ભાવદયાની પ્રધાનતાથી સંકળાયેલા છે. એમ છે તે જ વિશે ય પદેની અથવા વશમાંથી કઈ પણ એક અથવા બે પદની ત્રિકરણ યોગે આરાધના કરનાર મહાનુભાવ તીર્થંકર નામકર્મ નિકાચિત બંધ કરી ત્રીજે ભવે અરિહંત પદ પ્રાપ્ત કરે છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પિતાના સ્થૂલ સત્તાવીશ જે પૈકી પચીશ્રી લ. ભ. ૨૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. શ્રમણ ભગવાન મહાવીર શમા નંદનમુનિના ભવમાં વિંશતિસ્થાનકની જે આરાધના કરી છે એ વિશે ય પદોને અને સાથે સાથે તે પ્રત્યેક પની સાથે સંકળાયેલ ભાવદયાની પ્રથાનતાને અહિં સંક્ષેપમાં પરામર્શ કરવામાં આવે છે તે અવસરચિત છે. વિંશતિસ્થાનકમાં પ્રથમ શ્રી અરિહંત પદ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને પૂજાતિશય એ ચાર મુખ્ય અતિશય ઉપરાંત અશોક વૃક્ષ વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત વર્તમાનમાં જે કંઈ વિચરતા તીર્થ કર હોય તેઓને અરિહંત કહેવાય છે. અરિહંત પદના ઉચ્ચારણમાં ત્રણેય કાળના તેમ જ પંદર કર્મ ભૂમિના સર્વ તીર્થકરોનો સમાવેશ થાય છે. અરિહંત ભગવંત પોતાના અંતરાત્મામાં વર્તતા રાગદ્રવ વગેરે અપાયે (દેશ)નો સંયમની સાધના વડે સર્વથા ક્ષય કરે છે. પરંતુ પિતાના એ અપાને સર્વથા અપગમ ( વિનાશ) થયા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ સમવસરણના પ્રસંગે જ એક એવું લોકેત્તર ધર્મતીર્થ સ્થાપે છે કે જે કોઈ મહાનુભાવ ભવ્યાત્માએ તીર્થનું જે રીતે શરણ સ્વીકારવું જોઈએ તે રીતે અભેદપણે શરણ સ્વીકારે તે તે ભવ્યાત્માના રાગદ્વેષાદિ અપાયે (દે)ને અપગમવિનાશ અવશ્ય થાય છે. એ અપેક્ષાએ જ અપાયા પગમાતિશયમાં વર્તતા “અતિશય પરની સફળતા છે. તે ઉપરાંત એ અરિહંત પરમાત્માએ પ્રવર્તાવેલા ધર્મતીર્થનું અવલંબન લીધા બાદ પિતાના આત્મકલ્યાણની ભાવના સાથે વિશ્વવર્તિ Page #286 -------------------------------------------------------------------------- ________________ વિશતિસ્થાનકનું વિવેચન-અરિહંત પદ ૨૧૧ સર્વજીની આત્મકલ્યાણની સર્વોત્કૃષ્ટ ભાવના પ્રગટ થાય તે એ ભવ્યાત્મા તીર્થંકર નામશેત્રને પણ બંધ કરે છે, અને ભાવિકોલે અરિહંત પદ પામે છે. વિશ્વમાં અરિહંત ભગવંત જેવા બીજા કોઈ પરપકારી નથી. આ અખિલ વિશ્વમાં અરિહંત ભગવંત જેવા કઈ બીજા પરોપકારી મહાપુરુષ નથી. અનંત કાળથી સંસાર અટવીમાં ઘોર અજ્ઞાન અંધકારના કારણે રખડતા-રઝળતા અને વિવિધ પ્રકારના ભયંકર દુઃખો ભેગવતા ભવ્યજીના આત્મમંદિરમાં જ્ઞાન અને ચારિત્રને દિવ્ય પ્રકાશ પ્રગટાવી સાદિ અનંત ભાગે અક્ષય અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરાવનાર કોઈ પણ હોય તે વિશ્વવંદનીય અરિહંત ભગવંતે પ્રવર્તાવેલ ધર્મતીર્થ જ છે. આ અખિલ વિશ્વમાં જે એક અરિહંત ભગવાન અને તેઓએ પ્રવર્તાવેલ ધર્મતીર્થને અભાવ હોત તે આ વિશ્વની તેમજ વિશ્વતિ જીની શું સ્થિતિ હત! એ કલ્પના કરવી પણ ઘણી મુશ્કેલ છે. અરિહંત પરમાત્મા મહામાહણ છે; અરિહંત ભગવાન મહાનિર્ધામક છે, અરિહંત ભગવંત મહાપ છે અને એ દેવાધિદેવ અરિહંત પ્રભુ મહાન સાર્થવાહ પણ છે. કોઈ પણ અરિહંત ભગવાન અરિહંત પરમાત્માની તેમજ તેમણે પ્રવર્તાવેલ ધર્મ તીર્થની અસાધારણ ભકિતને કારણે જ અરિહંત થાય છે. સિદ્ધપદ, આચાર્ય પદ, ઉપાધ્યાયપદ તેમજ સાધુપદ એ બધાયનું મૂલ અરિહંત ભગવાન અને અરિહંત પ્રભુએ પ્રવર્તાવેલ ધર્મતીર્થ સિવાય બીજું કઈ નથી, “ધન્ય છે એ અરિહંત ભગવંતને કે જેઓએ વિશ્વના સર્વજીની Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રમણ ભગવાન મહાવીર શાંતિ માટે આવું લેકેત્તર ધર્મતીર્થ પ્રવર્તાવ્યું. મારો એ ભાગ્યેાદય ક્યારે જાગે કે હું પણ સંસ્કૃષ્ટ તપસંયમની આરાધના કરવા સાથે “સવિ જીવ કરું શાસન રસી” આ ભાવદયાના પરમ મંત્રનું મારા અસંખ્ય પ્રદેશે સતત ધ્યાન ધરતા ધરતા તીર્થંકર નામ કમને બંધ કરવા પૂર્વક ભવિષ્યમાં તીર્થકર પદ પ્રાપ્ત કરી ધર્મતીર્થની સ્થાપન વડે જગતના સર્વ જવેની કાતિક અવિચલ શાંતિની પ્રાપ્તિમાં નિમિત્ત બનું.” આવી ઉત્તમ ભાવના સતપણે ભાવનાર આત્મા તીર્થંકર નામકર્મને બંધ કરે છે. ભગ વાન મહાવીર પ્રભુના આત્માએ પચીશમા નંદનમુનિના ભવમાં આવી ઉત્તત્તમ ભાવનાના કારણે જ તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો હતે. બીજા સિદ્ધપદની આરાધના વિશ સ્થાનકના વીશ પદે પિકી બીજુ સિદ્ધપદ છે. આત્માને આમાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એનું નામ સિદ્ધપદ છે, કેઈપણ સંસારી જીવાત્મામાં આ સિદ્ધપર્યાય તિભાવે અવશ્ય રહેલું હોય છે. ક્ષાવિકભાવે દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધનાને વેગ મળતાં તિભાવે એ સિદ્ધપર્યાય પ્રગટ થાય છે. એ પર્યાય પ્રગટ થાય એટલે જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, સંતાઅને સાદિ અનંત ભાગે અર્થાત્ કાયમ માટે સર્વથા અભાવ થાય છે, અને લેકના અગ્ર ભાગે રહેલા એ સિદ્ધ ભગવંતે ક્ષણે ક્ષણે કાલેઠના કાલિક ભાવેને જાણવા Page #288 -------------------------------------------------------------------------- ________________ બીજા સિદ્ધપદની આરાધના ૨૧૩ જેવા સાથે સ્વરૂપરમાણુતાને અવર્ણનીય આનંદ અનુભવે છે. વિશ્વમાં કે એવું સુખ કે એવો આનંદ નથી કે જેની સાથે એ સિદ્ધાવસ્થાને આનંદના અંશની પણ સરખામણ થઈ શકે. “હું આવા સર્વ સિદ્ધ ભગવતેને ત્રિકરણગે વારંવાર વંદના કરું છું, અને મારા આત્માને સિદ્ધપર્યાયની પ્રાપ્તિ સાથે વિશ્વના સર્વ જીવોને પણ આ સિદ્ધપર્યાયની પ્રાપ્તિમાં તપ-સંયમાદિની આરાધના દ્વારા મારે નિમિત્ત બનવું છે.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના જે મહાનુભાવને આત્મમંદિરમાં ક્ષણે ક્ષણે ચાલુ રહે છે, તે આત્મા અવશ્ય તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરી ભવિવ્યમાં અરિહંત પદ પ્રાપ્ત કરે છે. ત્રીજા પ્રવચન પદની આરાધના - ત્રીજુ પ્રવચન પદ છે. ધર્મતીર્થ, ધર્મશાસન અથવા પ્રવચન આ બધાય પર્યાયવાચક એક અર્થ વાળા શબ્દ છે. વિશ્વવતિ સર્વભાવોને અથવા અમુક ભાવોને યથાયોગ્ય વાસ્તવિક રીતે આત્મામાં બેધ કરનાર દ્વાદશાંગીમય સમ્યકુ યુત અને તે પ્રમાણે આચરણામય સમ્યકૂચારિત્ર, એ બન્નેને આ પ્રવચન પદમાં સમાવેશ થાય છે. પ્રવચનપદથી દ્વાદશાંગી તેમજ શ્રમણપ્રધાન ચતુર્વિઘ સંઘનું કથન કરવામાં આવે છે. તેની પાછળ આજ પ્રધાન આશય છે, કારણ કે દ્વાદશાંગીરૂપ સમ્યક્ તને આધાર તેમજ તેને અમલમાં મુકનાર શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ છે. અરિહંત પદની ગમે તેટલી ભકિત કરવામાં આવે અને સિદ્ધ પર્યાય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રમણ ભગવાન મહાવીર www તે પ્રાપ્ત કરવાની ગમે તેટલી ભાવના રાખવામાં આવે પરંતુ શ્રુતધર્મ (દ્વાદશાંગી) અને ચારિત્ર ધર્મ (ચરણ સિત્તરીકરણ સિત્તેરી) રૂપ પ્રવચન પદ્મની કિવા ધર્મતીર્થની જીવનમાં જે રીતે આરાધના વી જો એ રીતે આરાધના ન થાય તે અરિહ ંતની ભક્તિ અને સિદ્ધપદ્મની ભાવના છતાં સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી કારણ હોય તો જ કાર્યસિદ્ધિ થાય છે. અરિહંત પદની આરાધના એ સિદ્ધપદનું પર પર કારણ છે. સિદ્ધપદનુ અન તર કારણ તો ધર્મતીની આરાધના જ છે, શ્રુતધ તેમજ ચારિત્રધર્મ રૂપી પ્રવચનપદ (ધમ તીથ)ની આરા ધના સિવાય કોઇ પણ આત્માને સિદ્ધપદની પ્રાપ્તિ થઇ નથી. વર્તમાનમાં થતી નથી, અને ભવિષ્યમાં થવાની પશુ નથી. અતીર્થ સિદ્ધ તરીકે ગણાતા મરૂદેવા માતા વગેરે મુકિતગામી આત્માઓને પ્રગટપણે ધર્મતીર્થનું આલંબન ન હોવા છતાં ધર્મતીના અવલંબનથી જે આરાધના થવી જોઇએ તે આરાધના થાય તેા જ તે આત્મા મુક્તિ પદના અધિકારી અને છે, અરિહંત પદની સફલતા સિદ્ધ પદની પ્રાપ્તિમાં છે માટે અરિહંત પદ્મ પછી સિદ્ધપદને સ્થાન અપાયું, પરંતુ સિદ્ધ પદની પ્રાપ્તિનું ઉપાદાન (અસાધારણ) કારણુ અરિહ તે પ્રવર્તાવેલ ધર્મતીર્થ (પ્રવચન પદ) જ છે. એ કારણે સિદ્ધ પદ પછી ત્રીજું સ્થાન પ્રવચન પદને આપવામાં આવેલ છે. અરિહંત વિના જેમ પ્રવચન નથી એ જેમ નિશ્ચિત છે તે પ્રમાણે (પ્રગટપણે કિના અપ્રગટપ) પ્રવચનપદની આરાધના વિના સિદ્ધપદ નથી, એ પણ એટલુ જ નિશ્ચિત છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ વિ‘શતિસ્થાન-ત્રીજું પ્રવચન પદ ૨૧૫ ww આ વાતને આ રીતે સમજવા પૂર્વક વિશ્વના સર્વજીવાને સિદ્ધપદની પ્રાપ્તિ માટે ધર્મતીનાં પ્રવર્તનની સર્વોત્કૃષ્ટ ભાવના સતત ધારણ કરનાર આત્મા પણ તીથ કર નામકર્મના અવશ્ય નિકાચિત અધ કરે છે અને ભાવિકાલે તે આત્મા તી કરપદ પ્રાપ્ત કરે છે, તેમજ સિદ્ધપદની પ્રાપ્તિનું અસાધારણ કારણ ધર્મતીથ પ્રવર્તાવ છે. આ ધર્મતીર્થને શરણે આવનાર ભવ્યાત્માને વિષય કષાયના અનાદિકાલીન સંતાપના કાયમ માટે ઉપશમ થાય છે. આ તીર્થના શરણે આવનાર ભવ્યાત્માની અનાદિકાળથી ચાલુ રહેલી ભેગપિપાસા સથા નિવૃત્ત થાય અને આ તીનું યથાર્થ શરણ લેનાર ભવ્યાત્મા પેાતાના આત્મસ્વરૂપની સંપૂર્ણ નિર્મલતા પ્રાપ્ત કરે છે. અરિહંતે સરળ વવજ્ઞામિ, सिध्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि આ ત્રણ પદોની અપેક્ષાએ દેવહિમ્મત્ત ધમાં સરળ પવન્નમિ આ ચેાથા પદનું મહત્ત્વ ઉપર જણાવેલ કારણે ઘણુ વધી જાય છે. ચેાથું . આચાર્ય પદ ત્રીજા પ્રવચન પદ્મ પછી ચેાથા પદ્યમાં આચાય પદનુ સ્થાન છે, ભગવાન તીર્થંકર દેવની ગેર હાજરીમાં ગણુધર ભગવત વગેરે આચાય ભગવતા જૈનશાસનના શિરવાજ છે. તીર્થંકર દેવોએ ધર્મતી નું પ્રવર્તન કર્યું પણ એ ધર્મતીર્થને હજારો લાખા યાવત અસય વર્ષોં પંત Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રમણ ભગવાન મહાવીર ટકાવી રાખનાર કેઈ પણ કાળે અને કોઈપણ ક્ષેત્રે કોઈપણ વિશિષ્ટ મહાનુભાવે હોય તે પંચાચારના પાલક છત્રીશછત્રીશીથી અલંકૃત આચાર્ય ભગવંતે જ છે. આ આચાર્ય ભગવંતે યદ્યપિ-અનેક ગુણ સમુદાયથી વિભૂષિત હોય છે, એમ છતાં શાસન પ્રત્યે વફાદારી અને શાસનના કિંવા ધર્મતીર્થના રક્ષણ માટે પ્રાણાર્પણ કરવા સુધીનું પ્રશંસનીય ખમીર એ આ આચાર્ય ભગવંતને મુખ્ય ગુણ છે. એવી વફાદારી અને ખમીરવાળા આચાર્ય ભગવંતની પરં. પરા જ અરિહંત ભગવંતને જેના મનને ધર્મતીર્થને કિંવા પ્રવચનપદને સુરક્ષિત રાખી શકે છે. ધર્મતીની સ્થાપના કિંવા પ્રવર્તન એ અતિ ઉત્તમોત્તમ બાબત છે. એમ છતાં અરિહંત પ્રભુએ પ્રવર્તાવેલા એ ધર્મશાસનને સુરક્ષિત રાખવું એ પણ ઘણું જ મહત્ત્વની બાબત છે. ધર્મતીર્થના પ્રવર્તક તીર્થકર ભગવંતની ભક્તિ એ જેમ તીર્થંકરનામ કર્મના બંધનું અસાધારણ કારણ છે, એ જ પ્રમાણે ધર્મતીર્થના સંરક્ષક આચાર્ય ભગવંતની ભક્તિ એ પણ તીર્થંકરનામ કર્મના બંધને અસાધારણ હેતુ છે-“જગતના સર્વ જેને અક્ષય અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવનાર ધર્મતીર્થના સંરક્ષક એવા આચાર્ય ભગવંતની હું એવી ત્રિકરણગે ભક્તિ કરૂં કે ભાવિકાલે ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા હું પણ વિશ્વના સર્વ જીને અવિચલ શાંતિની પ્રાપ્તિમાં નિમિત્તા રૂપ બની શકું.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના વડે આચાર્ય પદની આરાધના કરનાર આત્મા ભાવિકાલે અવશ્ય અરિહંત પદને અધિકારી બને છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ SCut irtaining P)CDC)) विशलिस्थानक - ભવ ૨૫ - ભગવાન શ્રીમહાવીરને આત્મા, નંદનમુનિના ભીમા વીશસ્થાનકે તપની આરાધના કરે છે, અને તે દ્વારા તીથ કેર (પરમાત્મા) પદને નિશ્ચિત યોગ્યતાને વરે છે. પૃષ્ઠ રર૧ જુઓ Page #293 --------------------------------------------------------------------------  Page #294 -------------------------------------------------------------------------- ________________ વિશતિસ્થાનક પંચમ સ્થવિરપદ ૨૧૭ પાંચમું સ્થવિરપદ અને ૭૬ ઉપાધ્યાયપદ આચાર્ય ભગવંતે ધર્મતીર્થના સંરક્ષક છે અને ધર્મ તીર્થના સંરક્ષણ માટેની પિતાની જવાબદારીને પિતાને ખ્યાલ હોય તે જ વાસ્તવિક રીતે તે મહાનુભાવ આચાર્યપદના અધિકારી છે, આ વાત જેમ યથાર્થ છે, તે જ પ્રમાણે આચાર્ય ભગવંતેને ધર્મતીર્થને સંરક્ષણમાં સ્થવિર ભગવંતે તેમ જ ઉપાધ્યાય ભગવંતેની સહાયની પણ તેટલી જ જરૂર છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે. વયસ્થવિર, પર્યાયસ્થવિર અને શ્રુતસ્થવિર. ઉંમરમાં ૬૦ અથવા ૭૦ વર્ષથી વધુ ઉંમર હોય તે તે વયસ્થવિર છે. અહિં સ્થવિરપદમાં વયસ્થવિર સાથે કશો સંબંધ નથી, પણ જેઓને ચારિત્રપર્યાય ઓછામાં ઓછે વીસ વર્ષથી અધિક છે તે પર્યાયસ્થવિર છે અને જેઓએ ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને વિધિપૂર્વક જિન-આગમાદિ સર્વ શાસ્ત્રોને વાચન-પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચેય સ્વાધ્યાયના પ્રકારે વડે આત્મસ્પર્શી સુંદર અભ્યાસ કર્યો છે તે મહામુનિએ શ્રુતસ્થવિર છે. આચાર્ય ભગવંતે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થનું અવશ્ય રક્ષણ કરે છે, એમ છતાં સંયમ રહણ કરનાર મુનિવરેને સારણ, વારણ, ચોયણ, પડિચેયણા વગેરે પ્રકારે વડે સંયમગુણમાં સ્થિર કરવાનું મુખ્ય કાર્ય સ્થવિર ભગવંતેનું છે, અને સંયમની સ્થિરતા તેમ જ સંયમગુણની વૃદ્ધિમાં અસાધારણ કારણ આગમાદિ શાસ્ત્રોને અભ્યાસ છે. સંયમ ગ્રહણ કરશ્ર ભ. મ. ૨૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રમણ ભગવાન મહાવીર નાર મુનિવરોને આગમાદિ શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કરાવવાનું પ્રધાન કાય ઉપાધ્યાય ભગવંતનું છે. ( આ પ્રમાણે સ્થવિર ભગવંતે અને ઉપાધ્યાય મહારાજાઓ પણ પરંપરાએ ધર્મતીર્થના સંરક્ષક છે. અને જ્યાં ધર્મતીર્થના સંરક્ષણની ભાવના વર્તતી હોય ત્યાં “સવિ જીવ કરું શાસનરસી” આ ભાવદયાની ભાવના પણ અવશ્ય વિદ્યમાન હોય છે. આ કારણે વિરપદ તથા ઉપાધ્યાય પદને આરાધક આત્મા તીર્થંકરનામ ગેત્રને બંધ કરી ભાવિકા તીર્થકરપદને લેતા બને છે. સાતમું સાધુપદ વિશસ્થાનક પૈકી પાંચમા અને છઠ્ઠા પદમાં અનુક્રમે સ્થવિર પદ અને ઉપાધ્યાય પદનું સ્થાન આવ્યા પછી સાતમાં પદમાં સાધુ પદનું સ્થાન છે. નિર્વાણ સાધક અર્થાત મક્ષસાધક યોગોને સાધે તે સાધુ છે. સાધુપદની આરાધનામાં ત્રણે ય કાળનાં અને પંદરે ય કર્મભૂમિનાં સર્વ સાધુ ભગવંતનો સમાવેશ થાય છે. કોઈપણ સાધુ-સાધુપદની જે રીતે આરાધના કરવી જોઈએ તે રીતે આરાધના માટે જે ઉપગવંત હોય તે તે સાધુ-મુનિરાજના અંતરાત્મામાં પ્રતિક્ષણે છ એ કાયના જીવને એટલે કે જગતના સર્વ જેને અભયદાન આપવાની ભાવના વિદ્યમાન હોય છે. ચાલવાની, બલવાની, ખાવાની, પીવાની, સુવાની કે બેસવાની કેઈપણ પ્રવૃત્તિ પ્રસંગે કેઈપણ સૂમ કે બાદર, ત્રસ અથવા સ્થાવર જીને યતકિંચિત્ પણ પીડા Page #296 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક સાતમું સાધુપદ ૨૧૯ ન થાય તે માટે એ સાધુ ભગવંતને મોગ, વચન ગ, અને કાયગ જાગૃત હોય છે, પિતાના નિમિત્તે કે ઈપણ જીવને પીડા ન થાય એ ઉપરાંત બીજા મારફત કે ઈપણ જીવને જાણતા અજાણતાં પીડા ન થાય અને કઈ વ્યક્તિ કેઈપણ જીવને પીડા આપે છે તેનું અનુદન પણ ન થઈ જાય તે અંગે એ સાધુ ભગવંતે ના સદા સર્વદા ખૂબ ઉપગવત હોય છે. ટૂંકમાં કહીએ તે સાધુ ભગવંતે એ કાયના એટલે વિશ્વવર્તિ સર્વ પિયર સમા છે. એથી પણ વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સાધુ ભગવંતે એ ધર્મતીર્થની આરાધનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એ અપે. ક્ષાએ જ સાધુ-મુનિરાજેને જગમ ધર્મતીર્થ તરીકે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલ છે. જે રીતે હોવી જોઈએ તે રીતે જે હોય તે આસાધુપદના સર્વોત્કૃષ્ટ આરાધક આત્માનાં હૈયામાં ભાવદયાની પરાકાષ્ટા જે રીતે હેવી જોઈએ તે રીતે જે હોય તે આ સાધુપદને આરાધક આત્મા પણ તીર્થ કર નામકર્મને નિકાચિત બંધ કરી શકે છે. આઠમું જ્ઞાન પદ, નવમું દર્શન પદ અને દશમું - વિનય પદ ' સતામા સાધુપદ પછી આઠમાં પદમાં જ્ઞાન પદ, નવમા પદમાં દર્શનપદ અને દશમા પદમાં વિનયપદનું સ્થાન છે. અરિહંતપદ સિદ્ધપદ યાવત્ સાધુપદ સુધીના પદે એ ગુણવંત આત્માની આરાધનાના પદે છે. ગુણવંતની આરાધ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રમણ ભગવાન મહાવીર નામાં ગુણુની આરાધના યદ્યપિ આવી જ જાય છે, છતાં સુણવંત આત્માએની મહત્તા વ્યક્તિનાં કારણે નથી પણ તેના વિશિષ્ટ ગુણના કારણે જ છે. એ બાબતના સ્પષ્ટીકરણ માટે જ્ઞાન વગેરે પદોને જુદું સ્થાન આપવામાં આવેલ છે. ગુણવંત આત્માની આરાધનાથી જે માય સિદ્ધ થાય છે તેજ કાર્યની સિદ્ધિ તે તે ગુણુની આરાધનાથી પશુ અવશ્ય થાય છે, એ માબતનુ પણ આ પ્રસંગે સ્પષ્ટીકરણ થઈ જાય છે. સભ્યજ્ઞાન-સાચુ· જ્ઞાન કોને કહેવાય ? ૧’ ' જ્ઞાન એટલે દીપક, જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે અંતરમાં અજવાળાં પ્રગટ કરનાર, જ્ઞાન એટલે તે તે ભાવાને યથાર્થ સ્વરૂપે ઓળખાવનાર આત્માની દિવ્ય જ્યંતિ. સૌંસારના સર્વ જીવાત્માએ પૈકી કોઈપણ જીવાત્માને ગમે તે ગતિમાં યાવત્ સૂક્ષ્મ નિગેાદ જેવા સ્થાનમાં જ્ઞાનના અન તમો અંશ સદાકાળ ખુલ્લા હાય છે પરંતુ મિથ્યાત્વમાહના તેમજ અન તાનુબંધિ કષાયાના ઓયિક ભાવને કારણે એ જ્ઞાનના અનંતમા અશ અનાદિકાળથી પોતાના આત્મિ રમાં અજવાળાં પ્રગટ કરવાને બદલે પગલિક ( બાહ્યભોતિક) પદાર્થોમાં જ અજવાળાં પાથરે છે, અને એ કારણે ભૌતિક પદાર્થાની અનુકૂળતા-પ્રતિકૂળતામાં સુખ-દુઃખની ભ્રામક કલ્પના ઉભી થાય છે. એ હેતુએ મહાપુરુષોએ આવા ઓછા-વધુ જ્ઞાનને અજ્ઞાનરૂપે જ ગણેલ છે, જે ક્ષણે મિથ્યાત્વમાહ તેમજ અનતાનુધિના ઉપશમા થાય છે તે જ ક્ષણે પેાતાના ઓછા-વધુ જ્ઞાનના પોતાના આત્મ Page #298 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક–અગીયારમું ચારિત્રપદ ૨૨૧ મંદિરમાં પ્રકાશ પ્રગટે છે. એ ક્ષણે એ આત્માને આનંદ અવર્ણનીય હોય છે. એ ક્ષણે એ આત્માને પિતાના આત્મામાં રહેલ પરમાત્મસ્વરૂપ દેવાધિદેવનાં દર્શનને પ્રારંભ થાય છે. અને એ જ્ઞાનતિ વડે એ આત્માના જીવનવ્યવહારમાં એકદમ પરિવર્તન આવે છે. એવું જે જ્ઞાન એ જ જ્ઞાન છે અને એ જ સમ્યગુદર્શન છે, તેમજ એ જ વિનય – ગુણનું મૂલ છે એ જ્ઞાન પ્રગટ થયા બાદ એ આત્માની હષ્ટિમાં અજબ-ગજબને પલટે પ્રાપ્ત થાય છે. હવે એ આત્માને અહંભાવનું પરિબળ હેતું નથી. અહંભાવ આવે તે લાંબા સમય ટકતા નથી. આ ત્રણેય ગુણની આરાધના કરનારના મનમંદિરમાં ભાવયાની પ્રધાનતા અવશ્ય પ્રગટ થઈ શકે છે અને ભાવદયામાં જે સર્વોત્કૃષ્ટપણું આવે તે તીર્થકરનામ ગોત્રને નિકાચિત બંધ પણ તે આત્માને અવશ્ય થાય છે. અગીયારમું ચારિત્ર પદ દશમા પદમાં સર્વ ગુણના મૂલ તરીકે વિનય પદને સ્થાન આપવામાં આવે છે. એક વિનય ગુણ બીજા સર્વ ગુણને વહેલા-મોડા પણ અવશ્ય ખેંચી લાવે છે. આ વિનય પદ પછી વિનય ગુણનાં ફળસ્વરૂપે ચારિત્રપદનું સ્થાન આવે છે. પંચમહાવ્રતને સ્વીકાર એ દ્રવ્યચારિત્ર કિંવા વ્યવહાર ચારિત્ર છે અને એ પંચમહાવ્રતના પરિ પાલન સાથે ક્રોધ વગેરે કષાયેની લઘુતા થવી, પરભાવરમણતા ઓછી થવી અને નિજગુણમાં રમણતા પ્રાપ્ત કરવી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રમણ ભગવાન મહાવીર તે ભાવ ચારિત્ર અથવા નિશ્ચય ચારિત્ર છે. કેઈપણ મુક્તિગામી આત્મા આ ભાવચારિત્રાની સંપૂર્ણ પણે પિતાના સર્વાત્મપ્રદેશે સ્પર્શના કર્યા સિવાય મુકિતનો અધિકારી બની શકતો નથી. સમ્યગુદર્શન તેમજ સમ્યગજ્ઞાન એ મુકિતનું કારણ છે, અને ભાવ ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ છે. ભાવ ચારિત્ર એજ યથાર્થ ચારિત્ર છે. એમ છતાં દ્રવ્ય ચરિત્ર સિવાય ભાવ ચારિત્રની પ્રાપ્તિ થવી અશક્ય હોવાથી દ્રવ્ય ચારિત્રની પણ એટલી જ જરૂર છે. “હે પિતે આવા સર્વ શાંતિ આપનાર દ્રવ્ય-ભાવ ચારિ. ત્રની આરાધના કરી મારા આત્માને જે મુકિતને અધિકારી બનાવું.” એટલાથી મને સંતોષ નથી, મારી તે એવી ભાવના છે કે મારી ચારિત્રપદની આરાધના દ્વારા ભાવિ કાલે હું એવા ધર્મતીર્થના પ્રવર્તનને અધિકારી બનું કે એ ધર્મતીર્થનાં શરણે આવનાર સર્વ કઈ ભવ્યાત્માઓ ચારિત્રાપદના આરાધક બની અનંતર કિંવા પરંપરપણે સતિના અધિકારી બને.” જે સમ્યગૂટિના અંતરાત્મામાં આવી ભાવના ઉત્કૃષ્ટપણે પ્રગટ થાય છે તે આત્મા તીર્થ કર નામશેત્રને અવશ્ય બંધ કરે છે. બારમું બ્રહ્મચર્ય પદ ચારિત્રપદનાં પ્રાણ સમાન બારમું બ્રહ્મચર્ય પદ છે. પ્રાણ વિનાનું શરીર મૃતક (મડદું) ગણાય છે, અને તેમાંથી દુધ પ્રગટે છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય વિનાનું ચારિત્ર એ પણ મૃતક સમાન છે, અને એવા ચારિત્રમાંથી અનેક Page #300 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક તેરમું શુભધ્યાન પદ ૨૨૩ પ્રકારે બદબે પ્રગટ થાય છે, પરબ્રહ્મ અને અપરબ્રહ્મ એમ બે પ્રકારના બ્રહ્મ છે. તેમાં પરબ્રહ્મ એટલે મેક્ષ અને અપરબ્રહ્મ એટલે સંસાર. આ પરબ્રહ્મનું પ્રધાન કારણ બ્રહ્મચર્ય છે. જીવનમાં નવકેટ શુદ્ધ જે બ્રહ્મચર્યનું સ્થાન આવે તે તે આત્મા અલ્પકાળમાં ભવસાગરને પાર પામે છે. જીવનમાં ભલે બીજા બધાય વ્રત-નિયમ હોય પણ એક જ જે બ્રહ્મચર્ય ન હોય તે અન્ય વ્રત-નિયમની કશી કિંમત નથી. કેઈ સંજોગોમાં અન્ય વ્રત-નિયમ માટે આદર છતાં જીવનમાં અભાવ હોય પરંતુ એક બ્રહ્મચર્ય વ્રત નવકેટિ શુદ્ધ જીવનમાં આવી જાય તે બીજા વ્રત નિયમે અલ્પકાળમાં આપઆપ આવી જાય છે. પાંચેય ઈન્દ્રિયેના વિષયેની ગુલામી એ અબ્રહ્મ છે. અને પાંચેય ઈન્દ્રિયના વિષય પર સંપૂર્ણ કાબુ એ બ્રહ્મચર્ય છે. સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત મુકુટ સમાન છે. “આ બારમા બ્રહ્મચર્ય પદની હું સ્વયં એવી સર્વોત્કૃષ્ટ આરાધના કરું કે ભાવિકાલે ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા સર્વ ભવ્યાત્માઓને આ બ્રહ્મચર્યના આરાધક બને વવામાં નિમિત્તરૂપ બનું.” આવી ઉત્તમ ભાવના સતત ભાવનાર આત્મા પણ તીર્થકર નામકર્મને બંધ કરી ભાવિકાલે તીર્થંકર પદને અધિકારી બને છે. તેરમું શુભધ્યાન પદ-પ્રાસંગિક આર્ત અને રોકનું | સ્વરૂપ - આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારના ધ્યાન છે. કઈ પણ એક સંસારી જીવને અનંતકાળ દરમ્યાન જે શુભઅશુભ અધ્યવસાયે કિંવા વ્યકત–અવ્યક્ત માનસિક Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રમણ ભગવાન મહાવીર વિચારે આવે છે તે સર્વ વિચારોને આ ચાર પ્રકારના ધ્યાનમાં સમાવેશ થાય છે. આ ચાર પ્રકારના ધ્યાનમાં રેન્દ્ર ધ્યાન સહુથી ખરાબ-દુષ્ટ ધ્યાન છે. એ ધ્યાનમાં આત્મા વર્તતે હોય તે જ અવસરે તે આત્માને પરભવના આયુબને બંધ પડે તે નરકગતિના આયુષ્યને જ બંધ પડે છે. આ રૌદ્રધ્યાન પ્રસંગે અંતરાત્મામાં વિશિષ્ટ પ્રકારની કરતા વગેરે ઉગ્ર દૂષણો પ્રગટે છે. વાઘ, વરૂ, દીપડા, બિલાડા, કળી, વાઘરી કસાઈ, ચેર તેમ જ વધુ પડતા લેભી આત્માઓ આ રીદ્ર ધ્યાનના અધિકારી છે, આર્તધ્યાન એ પણ અશુભ ધ્યાન છે, છતાં રોદ્ર ધ્યાનનાં જેવી એ ધ્યાનમાં દુષ્ટતા નથી, કેઇપણ જીવાત્માને જ્યાં સુધી જીવનમાં વાસ્તવિક ધર્મનું સ્થાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એ જીવાત્માને આર્ત અને રૌદ્ર બને ધ્યાનને સંભવ છે. એમ છતાં રૌદ્રધ્યાનના કાળની અપેક્ષાએ આનંધ્યાનનાં કાળનું પ્રમાણ ઘણું વધારે છે. અનંતકાળથી અજ્ઞાન ભાવને કારણે પરપદાર્થોની અનુકૂળતામાં આત્માને જે સુખ મનાયું છે તે આર્તધ્યાન છે. એ પરપદાર્થોને મેળવવાની રાત્રિ દિવસ ચિંતા એ પણ આર્તધ્યાન છે. એ પરપદાર્થોને વિયોગ થાય એટલે શેક સંતાપ કરે એ પણ આર્તધ્યાન છે, એ પરપદાર્થોની પ્રતિકૂળતા થયા બાદ અનુકૂળતા ઉભી કરવા માટે સતત વિચારે એ પણ આ ધ્યાન છે. “મારા વર્તમાન કે ભાવિ જીવનમાં આ પર પદાર્થોની અનુકૂળતા સિવાય મને બીજી કઈ વસ્તુની ઇચ્છા નથી.” આ તીવ્ર પરિણામ તે પણ સર્વોત્કૃષ્ટ આર્ત Page #302 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક—તેરમું શુભ ધ્યાનપદ ૨૨૫ www Mi ધ્યાન છે, રૌદ્ર ધ્યાનથી ખચવુ શકય છે પણ આર્ત્ત ધ્યાનથી અચવું શકપ નથી આર્ત્ત અને રૌદ્ર એ બન્ને યાન જો કે સસાર અને ક્રુતિના કારણે છે એમ છતાં અનંતકાળથી જીવાત્માના સ ́સાર જે ટકી રહેલ છે તેમાં પ્રધાન કારણ આર્ત્ત ધ્યાન છે. ધ અને શુકલનુ સક્ષિપ્ત સ્વરુપ આત્માને આત્મસ્વરૂપનુ` ચિંતન અથવા એ ચિંતનની તેમ જ સમ્યગૂદર્શન વગેરે ગુણાની અનુકુળતામાં અનંતર કે પરંપર કારણરૂપ દેવ-ગુરુ-ધર્મની આરાધના એ ધર્મધ્યાન છે. સામાયિક, દેવદર્શન, પૂજન વગેરે ધર્મક્રિયાનુ સ્થાન જીવનમાં આવવું જો કે દુર્લભ છે. એમ છતાં એ ધર્મક્રિયાનું સ્થાન તા જીવનમાં આવી શકે છે. પણ અનેકવાર અનેક ભવામાં ધર્મક્રિયા કરવા છતાં જીવનમાં ધર્મ ધ્યાન પ્રાપ્ત થવું ઘણુ મુશ્કેલ છે, ચિરકાળ પર્યંત આત્મામાં વર્તતી અજ્ઞાનદશાના કારણે પૌલિક ભાવાની અનુકૂળતા-પ્રતિકૂળતામાં આ આત્માને સુખ-દુઃખની કલ્પના જે નિશ્ચિત થએલ છે તે કારણે ધક્રિયા વારવાર કરવા છતાં આત્માને આત્મા તરફ્ લક્ષ્ય નથી આવતું. પરઘરમાં અનંતકાળથી ભટકતા આ આત્માને જે ક્ષણે પેાતાના ઘરનુ ભાન થવા માટે ખીજારા પણ થાય છે તે ક્ષણથી ધર્મ ધ્યાનને પ્રારભ થાય છે અને એક વાર સાચી રીતે જેને ધર્માંધ્યાનના પ્રારંભ થયે, ભલે તે આત્મા અમુક સમય બાદ ધર્મધ્યાનથી ખસી જાય, એમ છતાં પુનઃ ધ ધ્યાન અને પરંપરાએ શુકલધ્યાન પ્રાપ્ત કરવા સાથે તે આત્મા અવશ્ય . . મ. ૨૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રમણ ભગવાન મહાવીર મુક્તિ પદને અધિકારી બને છે. દેવદર્શનાદિ ધર્મક્રિયા વડે મારા આત્મામાં વર્તતા રાગ-દ્વેષ કામ ક્રોધ વગેરે દૂષણોને કેમ અભાવ થાય, ગમે તેવા આપત્તિને પ્રસંગે મારૂં પૂર્વસંચિત કર્મ એ જ મારી આપત્તિનું કારણ છે એમ સતત ચિંતન મનન દ્વારા સમભાવ ટકાવી રખાય, હિંસા વગેરે પાપના સેવનમાંથી હું બચી શકતો નથી એ મારે તીવ્ર અશુભને ઉદય છે, પાપને ત્રિકરણગે ત્યાગ કર એ જ અરિહંત ભગવંતની આજ્ઞા છે. આ પ્રમાણે સતત ચિંતન-મનન થાય અને પિતાના આત્મસ્વરૂપના ચિંતન સાથે વિશ્વના સ્વરુપનું વાસ્તવિક ઓછુ-વધુ પણ ચિંતન કરાય, આ બધાય ધર્મથાનના-પ્રકારે છે. આ ધર્મધ્યાન વડે આત્મા સંવર અને સકામનિર્જરાને લાભ પ્રાપ્ત કરવા ઉપરાંત પુણ્યાનુબંધિ પુન્ય ઉપાર્જન કરે છે, અને શુફલ ધ્યાનને અધિકારી બને છે. શુકલધ્યાન શ્રતના આલંબનથી, અથવા આલંબન વિના ધર્મસ્તિકાય વિગેરે દ્રવ્ય અને તેના પર્યાના યથાર્થ ચિંતન નમાં સ્થિરતા કિવા એકાગ્રતા, તેમજ આત્મા આત્માને વડે આત્મા માટે આત્માથી આત્મામાં રિથર બને, એ બધા ય શુકલ ધ્યાનના સર્વોત્તમ પ્રકારે છે. શુકલ ધ્યાન એ અનંતર કિવા પરંપર મોક્ષનું કારણ છે. “મારો આત્મા આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી કેઈપણું ઉપાય બચે તેમ જ ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડાય, એટલું જ નહિ પણ આ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ વિંશતિસ્થાનક ચદિમું તપ પદ ધર્મ અને શુકલ ધ્યાનની સર્વોત્કૃષ્ટ આરાધના દ્વારા વિશ્વવતિ ભવ્ય જીવાત્માઓને પણ ધમ તીર્થન આલંબન વડે આરોદ્રમાંથી બચાવી ધર્મ અને શુકલ ધ્યાનની પ્રાપ્તિમાં હું નિમિત્ત બનું” આવી સર્વોત્તમ ભાવનાનું સતત પરિશીલન કરનાર આત્મા અવશ્ય તીર્થકર નામકર્મને બંધ કરે છે. ચૌદમું તપ પદ પ્રવાહની અપેક્ષાએ અનંતકાળથી આત્માની સાથે વળગેલા ચીકણાં કર્મોને પણ ભેગવટે કર્યા સિવાય) આત્માથી દૂર કરવાની તાકાત જેવી તપમાં છે તેવી પ્રાયઃ બીજા કેઈમાં નથી. સુવર્ણને શુદ્ધ કરવા માટે જેમ રીફાઈનરીની અથવા પ્રચંડ અગ્નિના તાપની જરૂર છે, તે પ્રમાણે કર્મમળથી આત્માને શુદ્ધ કરવા માટે તપની પણ એથી વધુ જરૂર છે. સાચા શબ્દોમાં કહીએ તે તપ એ આત્માના શુદ્ધીકરણ માટેની રિફાઈનરી છે. બાહ્ય અને અત્યંતર એમ આ તપના મુખ્ય બે પ્રકાર છે. અને એ બન્ને પ્રકારન તપના પુનઃ છ છ પેટા ભેદ છે. બાહ્ય તપમાં અશન -પાન–ખાદિમ-સ્વાદિમ એ ચારે ય પ્રકારના આહાર સંબંધી અપાશે કિવા સર્જાશે ત્યાગની પ્રધાનતા પૂર્વક કાયિક સહનશીલતા અને ઈન્દ્રિયે ઉપર વિજય મેળવવાનું દષ્ટિબિંદુ છે. તેમજ અત્યંતર તપમાં પોતાના દેશોનું શુદ્ધી. કરણ, વડીલના વિનય બહુમાન, મોટા-નાનાની યથાગ્ય સેવા-ભક્તિ, સ્વાધ્યાય કાર્યોત્સર્ગ અને ધ્યાન વગેરે દ્વારા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રમણ ભગવાન મહાવીર આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય રાખવાનું છે. બન્ને પ્રકારના તપમાં અત્યંતર તપની જે કે પ્રધાનતા છે, એમ છતાં આહારની લેલુપતાના ત્યાગ સ્વરૂપ બાહ્ય તપની આચરણ સિવાય અત્યંતર તપનું સ્થાન પ્રાપ્ત થવું અશકય હોવાના કારણે બાહ્ય તપની પણ એટલી જ પ્રધાનતા છે, જેનશાસનમાં તપને જેટલું મહિમા અને જેટલી આચરણ છે તે મહિમા અને તેવી આચરણ અન્ય કઈ દર્શનમાં નથી આવા ઉભય પ્રકારનાં તપનું હું સુંદર આરાધન કરૂં અને ભાવિલે અસંખ્ય ભવ્ય જીને આ તપની આરાધના કરવામાં ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા નિમિત્ત બનું? આ પ્રમાણે સતત સર્વોત્કૃષ્ટ ભાવના ભાવનાર આત્મા પણ જિન નામકર્મના બંધન અધિકારી બને છે. પંદરમું ગેયમ અથવા પ્રથમ ગણધર પદ પંદરમા પદમાં કઈ કઈ છમાં સુપાત્ર દાનને અને કઈ કઈ ગ્રન્થમાં ગેયમ પદને સ્થાન આપવામાં આવેલ છે. અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સુપાત્રદાન એ ગુણ છે, અને ગેય પદ એ ગુણી છે. ગુણ-ગુણીને અભેદ સંબંધ ખ્યાલમાં રખાય તે સુપાત્રદાનનું અથવા ગોયમપદનું પંદરમા પદ તરીકે સ્થાન બરાબર લાગે છે. અહિં એ બાબત પણ ખ્યાલમાં રાખવાની છે કે ગાયમ પદ વડે એક્લા ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ જ લેવાના નથી. પરંતુ અઢીદ્વીપ વર્તિ ત્રણેય કાળના સર્વ તીર્થકરોનાં પ્રથમ ગણધર ભગ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક–પંદરમું ગોયમ પદ રર૯ વંત, આ પંદરમા પદ તરીકે લેવાય તે તે વધુ ગ્ય લાગે છે. જૈનશાસનમાં ભગવાન તીર્થકર દેવેનું સર્વોત્તમ સ્થાન છે. અને ત્યાર બાદ ગણધર ભગવંતેનું સ્થાન આવે છે. એ ગણધર ભગવંતેમાં પણ જે તીર્થકર ભગવંતનાં જેટલા ગણધરે હોય તે સર્વ ગણધરે જે કે ગણધર પદની લબ્ધિની અપેક્ષાએ સરખા પૂજનીય છે એમ છતાં પ્રથમ ગણધરનું સ્થાન બીજા ગણધરની અપેક્ષાએ વધુ ઉંચું છે તીર્થપદની શાસ્ત્રોમાં વ્યાખ્યા પ્રસંગે ચતુર્વિધ સંઘને તીર્થ તરીકે ગણેલ છે તે પ્રમાણે પ્રથમ ગણધરને પણ તીર્થ તરીકે ગણેલ છે, પરંતુ બાકીનાં ગણધરને તીર્થ સ્વરૂપ ગણવામાં આવ્યા નથી. પ્રથમ ગણધર ભગવંતની મહત્તા કોઈપણું તીર્થકર ભગવાન કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સમવસરણમાં બિરાજમાન થઈ પ્રથમ ધર્મદેશના આપે છે તે જ અવસરે ગણધર પદની ગ્યતાવાળા મહાનુભાવે સમવસરણમાં હાજર હોય છે, ભગવંતની ધર્મ દેશને સાંભળી તેઓ પ્રતિબંધ પામે છે, ત્યાં ને ત્યાં સંયમ ગ્રહણ કરે છે, એટલું જ નહિ પરંતુ તે જ અવસરે ભગવાન તીર્થકર દેવના શ્રી મુખેથી “ જો વા, વિઠ્ઠ વા, ઘરે વા” આ ત્રિપદીને શ્રવણ કરી અંતમુહૂર્ત માત્રામાં સમગ્ર દ્વાદશાંગીની સૂત્ર રચના એ પ્રત્યેક ગણધરની બીજ બુદ્ધિમાં ક્રમબદ્ધ સંક્લના રૂપે તૈયાર થઈ જાય છે. સર્વે ગણધરની દ્વાદશાંગીમાં સૂત્રરચનાની અપેક્ષાએ અક્ષર પદ, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રમણ ભગવાન મહાવીર વાકયમાં તરતમતા હેવાને સંભવ છે. પરંતુ અક્ષરે, પદે તેમજ વાક્યમાં તરતમતા હોવા છતાં ભાવાર્થમાં જરા પણ તરતમતા નથી હોતી. સર્વ ગણધર પિત–પિતાના શિષ્ય પરિવારને પિતાની રચેલી દ્વાદશાંગીને યથાયોગ્ય અભ્યાસ કરાવે છે તેમ છતાં જ્યાં સુધી પ્રથમ ગણધર વિદ્યમાન છે ત્યાં સુધી (અને અમુક સંજોગોમાં ત્યારપછી પણ) તે તે તીર્થંકરનાં શાસનની હયાતી સુધી ચતુવિધ સંઘમાં પ્રથમ ગણધરની દ્વાદશાંગીનું સૂત્ર અર્થરૂપે અધ્યયન પ્રધાનપણે ચાલુ રહે છે. કેઈપણ ભવ્યાત્માને સંસાર સાગરને પાર પ્રાપ્ત કરવામાં પ્રાથમિક અસાધારણ કારણ ભાવથી સમ્યકૂશ્રતજ્ઞાન છે, અને એ સમ્યગૂ ભાવતની પ્રાપ્તિનું પ્રધાન કારણ આ દ્વાદશાંગી અથવા તેમને એક પણ અક્ષર, તેમજ તેના આધારે આપવામાં આવતી ધર્મ દેશના અને રચાયેલ કે ઈપણ સૂત્રાનુસારી ગ્રન્થરૂપ સમ્યકુ શ્રત છે. આ આશયને ધ્યાનમાં રાખીને જ સમ્યક્ દ્રવ્યશ્રત રૂપ દ્વાદશાંગીને, તેના પ્રણેતા પ્રથમ ગણધરને અને તેના અવલંબનથી ભાવકૃતને પ્રાપ્ત કરવા ઉપરાંત એ દ્વાદશાંગીના સંરક્ષણ માટે તન-મન અને ધનને યથાયોગ્ય ભેગ આપનાર શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને પણ તીર્થસ્વરૂપ ગણવામાં આવેલ છે. આ અપેક્ષાએ પંદરમા ગેયમપદ (કિંવા પ્રથમ ગણધરપકનું) ઘણું જ મહત્ત્વ છે. તીર્થકર દેએ ભલે ધર્મદેશના દ્વારા વિશ્વના તે તે ભાવેનું યથાર્થ પ્રતિપાદન કર્યું, પરંતુ બીજબુદ્ધિના નિધાન ગણધર ભગવા Page #308 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાન-સોળમું વૈયાવચ્ચ પદ ૨૩૧ તેએ પરમાત્માની એ વાણુને દ્વાદશાંગી રૂપે સંકલિત ન કરી હતી તે પરમાત્મા તીર્થકર દેનાં નિર્વાણની સાથે જ ધર્મતીર્થના વિચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થાત. ભગવાન મહાવીરના નિર્વાણને લગભગ ૨૫૦૦ વર્ષ થયા છતા ભગવંતનું શાસન આજે જે વિદ્યમાન છે અને હજુ લગભગ ૧૮૫૦૦ વર્ષ પર્યત પ્રભુશાસન અવિચ્છિન્નપણે જે ટકવાનું છે તેમાં મુખ્ય કારણ શાસનને ટકાવનાર દ્વાદશાંગીને પ્રણેતા પ્રથમ ગણધર ભગવાન છે. આ કારણે જ બીજા બધાય પદોની તપસ્યામાં એક ઉપવાસ હોય છે અને આ પંદરમાં પદની તપસ્યામાં છઠ્ઠના તપનું વિધાન છે. (આ વ્યવસ્થા એક ઉપવાસથી વાસસ્થાનકની આરાધના કરનાર માટે છે પણ છઠ્ઠ-અઠ્ઠમ વગેરે તપથી વિંશતિસ્થાનકની આરાધના કરનાર મહાનુભાવ માટે તે ચાલુ જે તપ હોય તે અપેક્ષાએ પંદરમા પદની આરાધના પ્રસંગે બેવડે તપ કરવાનું વિધાન હોય તે તે સ્વાભાવિક છે.) ગેયમપદ અને દાનપદનો સમન્વય દાન પદને પંદરમા પદ તરીકે લેવામાં આવે તે વિશ્વમાં જ્ઞાનદાન જેવું બીજું ઉત્તમ દાન નથી. દાનના અન્ય સર્વ પ્રકારેને સમજાવનાર આ જ્ઞાનદાન જ છે અને દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આ જ્ઞાનદાનના આદ્ય મહાપુરુષ પ્રથમ ગણધર ભગવંત છે. એ રીતે આ પંદરમા પદમાં પ્રથમ ગશુધર અથવા દાનપદને સ્વીકાર કરવામાં આવે તે કઈ બાધક હેતુ જણાતું નથી. જે ભાગ્યવાન ભવ્યાત્મા આ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રમણ ભગવાન મહાવીર પંદરમા ગોયમપદનું ઉત્કૃષ્ટભાવે આરાધન કરવા સાથે સવિજીવ કરૂં શાસનરસી એ ભાવનાને ત્રિકરણ ભેગમાં સતત સ્થાન આપે છે તે આત્મા અવશ્ય તીર્થકર નામ ગેત્રને બંધ કરે છે. સેળયું વૈયાવચ્ચપદ અને સત્તરમું સમાધિપદ ઉપર જણાવ્યા મુજબ પંદરમા પદમાં “ગાયમ પદનું સ્થાન આવ્યા બાદ સેળમા પદમાં “વૈયાવચ્ચ પદનું સ્થાન આવે છે. વિજ્યલમીસૂરિ મહારાજે વિશતિસ્થાનકની પૂજામાં સેળમા પદમાં “જિન પદનું સ્થાન આપેલ છે. અને રૂપવિજયજી મહારાજે સોળમા પદમાં “વૈયાવચ્ચ પદનું સ્થાન આપેલ છે. સેળમાં પદમાં જિન પર લેવામાં આવે કે વૈયાવચ્ચ પદ લેવામાં આવે તેમાં શાસ્ત્રને બાધ ન પહોંચે તે રીતે સમવય થાય તે પ્રાયઃ કઈ વિરોધ આવે તેમ નથી. જિનપદથી ભગવાન અરિહંત પ્રભુ લેવાના નથી કારણ કે અરિ. હંત પદનું સર્વથી પહેલું સ્થાન આવી ગયેલ છે, પરંતુ આચાર્ય ઉપાધ્યાય તપસ્વી ગ્લાન તેમજ વિશિષ્ટ લબ્ધિવંત પરમાવધિજ્ઞાનવાળા, મન:પર્યવજ્ઞાનવાળા વગેરે ઉત્તમ મહર્ષિએ યાવત્ સંઘ લેવાનું છે. જિનપદને અર્થ ગઢ ષાદિ અંતરંગ શત્રુઓ ઉપર જે વિજય મેળવનારા તેમજ એ માટે પુરુષાર્થ કરનારા મહાનુભાવે લેવાના છે. તરવા થાધિગમ સૂત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વગેરે દેશ પ્રકારે વૈયાવચ્ચનું સ્થાન આપવામાં આવેલા છે એ દશ પ્રકારમાં અવધિજિન, મન પયવજિન વગેરે જિન ભગવંતનો Page #310 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનક—સત્તરમું સમાધિ પ ૨૩૩ m સમાવેશ કરી લેવાત તે તે સુસંગત છે. સાપેક્ષભાવે ન કરવામાં આવે તે તે આચાય ઉપાધ્યાય યાવત્ સંઘ એ દશેય પદોમાં રત્નત્રયીની આરાધના અને રાગદ્વેષાદ્રિ શત્રુઓનાં વિજયની પ્રધાનતા છે. આચાય પદ, ઉપાધ્યાયપદ સ્થવિરપદ વગેરે પદોની આરાધના આગળ આવી ગયેલ છે, એમ છતાં તપસ’યમથી વિશિષ્ઠ આરાધના વડે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરનાર અને એ લબ્ધિઓ દ્વારા અનેક ભવ્યાત્માને જિનશાસનની આરાધનાના રસીયા અનાવવા સાથે અનંતર કવા પર પરપણે સકલ કને ક્ષય કરી પાતે પણ મેક્ષ પ્રાપ્ત કરનાર મહાત્માઓની વૈયાવચ્ચે સેવા ભક્તિ માટે આ સાળસુ પદ છે. 'सव्वं किर पडिवाई वैयाषच्यं किर अप्पडिपबाई' બીજી ધર્મક્રિયાનું મૂળ સંજોગવશાત્ મળે અથવા ન પણુ મળે પણ રત્નત્રયીની આરાધના કરનાર અને ગણુનાતીત આત્માઓને રત્નત્રયીની આરાધનામાં જોડનાર આચાર્ય, ઉપાધ્યાય તેમ જ વિશિષ્ટ લબ્ધિવંત અવધિજિન, પરમાવિધિજન વગેરેની સેવાભકિત-વૈયાવચ્ચનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પરંતુ આ વૈયાવચ્ચ પદની આરાધના ઉત્કૃષ્ટ ભાવે થઇ જાય અને એ વૈયાવચ્ચ પદની સાથે ભાવ–દયાની પરાકાષ્ઠા નિશ્ચિતપણે જીવનમાં જો પ્રગટે તે તે આત્મા તીર્થંકર નામ-ગાત્રના પણ અવશ્ય અંધ કરે છે. શ્ર. સ. મ. ૨૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રમણ ભગવાન મહાવીર સત્તરમું સમાધિ પદ આત્માનું વાસ્તવિક રીતે સમભાવમાં ટકવું એનું નામ સમાધિ છે. સમતા-સમભાવ નિવિ ક૯પદશા એ બધાય પદો લગભગ સમાન અર્થ વાચક છે, સમ્યગ્દર્શનનું ફળ સમ્યજ્ઞાન છે. સમ્યગ્રાનનું ફળ વિરતિ અથવા સંયમ છે, અને સંયમનું ફળ સમાધિ છે. તેમજ સમાધિના ફળમાં સંવરનિર્જરા અને પરંપરાએ મેક્ષ છે. આ સમાધિપદની આરાધના સિવાય અર્થાત્ આત્મમંદિરમાં સમાધિ પ્રાપ્ત થયા સિવાય કેઈપણ આત્મા ભૂતકાળમાં મેક્ષે ગયેલ નથી, વર્તમાનમાં જતું નથી અને ભવિષ્યમાં જવાનું નથી. આવા સમાધિપદની મારા જીવનમાં એવી ઉત્કૃષ્ટભાવે આરાધના થાય કે હું સ્વયં મુક્તિ પદને શીધ્ર અધિકારી બનવા સાથે અસંખ્ય આત્માઓને આ સમાધિપદની આરાધનામાં નિમિત્ત બને” આવી ત્રિકરણ મેગે સતત ભાવનાનું રિશીલન કરનાર આત્મા અવશ્ય જિન નામને નિકાચિત બંધ કરે છે અને ભાવિકાલે તીર્થંકરનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા સાથે ધર્મતીર્થની સ્થાપના કરવા પૂર્વક અસંખ્ય ભવ્યાત્માઓને મુકિતપથના અધિકારી બનાવે છે. અઢારમું અભિનવજ્ઞાન પદ "अपुथ्वनाणग्गहणे निच्चभासेण केवलप्पत्ती" શાસ્ત્ર-સિદ્ધાન્તમાં જે કથન છે તેને ભાવાર્થ એ છે કે નિરંતર નવું નવું શાસ્ત્ર કિંવા શ્રતનું અધ્યયન કરવાની અભિલાષાવાળે અને એ રીતે હરહંમેશ શ્રતજ્ઞાનને આરા Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ વિંશતિસ્થાનક-અઢારમું અભિનવજ્ઞાન પદ wwwwwwwwwwww ધક આત્મા અલ્પકાળમાં કેવલજ્ઞાનને પ્રગટ કરે છે.” સદાકાળ જિનેશ્વદેવની ભકિત તેમ જ વ્રત, નિયમ, તપ, સંયમની યચિત આરાધના દર્શનમહ અને ચારિત્રમેહના નિવારણનું જેમ પ્રબળ સાધન છે, તે પ્રમાણે ગીતાર્થની નિશ્રામાં રહીને આત્મકલ્યાણની ભાવનાથી નવું નવું શ્રુતજ્ઞાન કિવા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની મંગલમય પ્રવૃત્તિ જ્ઞાનાવરણદર્શનાવરણકર્મના નિવારણ માટેનું અસાધારણ કારણ છે. “મારા જીવનમાં આવું અભિનવ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્ના જાગે, ઉપરાંત વિશ્વના સર્વજીને પણ આવું અભિનવ તત્ત્વજ્ઞાન મેળવવાની તીવ્ર અભિલાષા જગાડવામાં ધર્મતીથની સ્થાપના દ્વારા હું પરમ આલંબન રૂપ બનું” આવી ઉત્કૃષ્ટ ભાવના નિરંતર આમંદિરમાં ટકાવી રાખનાર મહાનુભાવ પણ તીર્થંકર નામકર્મને નિકાચિત બંધ કરે છે અને ભાવિલે અરિહંતપદના લકત્તર ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. ઓગણીસમું શ્રુતપદ જીવનમાં નવું નવું તત્વજ્ઞાન પ્રાપ્ત થવા માટે હરહંમેશ શાસ્ત્રના અધ્યયનમાં તેમજ તેના ચિંતન-મનનપરિશીલનમાં ઉદ્યમ કરે એ ઘણી ઉત્તમ વાત છે. સાથે સાથે એ પ્રમાણે શાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાં સતત પુરુવાર્થ કરનાર મહાનુભાવોની સેવાભકિત-વૈયાવચ્ચ કરવી, શાસ્ત્ર-સિદ્ધાન્તને લખાવવા તેમજ સુરક્ષિત રાખવા, અને તે અંગે તન-મન-ધનને સંપૂર્ણ ભેગ આપે એ શ્રુત Page #313 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રમણ ભગવાન મહાવીર પદની આરાધના આત્મહિત માટે ઘણી અનુ મેદનીય છે. તીર્થંકર પ્રભુ, ગણધર ભગવાન તેમજ સાતિશય જ્ઞાની ભગવંતની ગેરહાજરીમાં જિનશાસનની આરાધનાનું અસાધારણ કારણ આગમાદિ શાસ્ત્ર છે, આવા આગમાદિ ગ્રંશેની ત્રિકરણગે થતી ભક્તિમાં ભાવટયા જે અવશ્ય સંકળાયેલ હોય અને એ ભકિત જે પરાકાષ્ટાએ પહોંચે તે જિનનામકર્મને નિકાચિત બંધ થવામાં જરા પણ વિલંબ થતો નથી. વીસમું તીર્થ પદ જેને આલંબનથી આતમા ભવસાગરને પાર પામી શકે તેનું નામ તીર્થ છે. આગમાદિ ગ્રંથમાં તીર્થ શબ્દ વડે જિનપ્રવચન, પ્રથમ ગણધર ભગવાન અને ચતુર્વિધ સંઘને સ્વીકાર કરવામાં આવેલ છે તે વાત સર્વથા યથાર્થ છે. સાથે સાથે એ જિનપ્રવચનરૂપી મંગલમય તીર્થનું અવલંબન લઈ મુકિતગામી સંખ્ય–અસંખ્ય આત્માઓ જે સ્થળે સકલકર્મને ક્ષય કરી નિર્વાણ પદને પામ્યા હોય છે. તે ભૂમિને પણ તીર્થસ્વરૂપ માનવામાં આવે છે. મુક્તિગામી સંખ્ય-અસંખ્ય આત્માઓની પવિત્રતાનું વાતાવરણ એ ભૂમિને પવિત્ર બનાવે છે. અને જિનપ્રવચન વગેરેનું અવલંબન લેવાથી ભવ્યાત્માને જે વિશુદ્ધ ભાવના પ્રગટ થાય છે તેવી જ વિશુદ્ધભાવના આ તીર્થભૂમિના દર્શનસ્પર્શન અને અવલંબનથી પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, ભગવાન તીર્થંકર પ્રભુ તે સર્વોત્તમ તીર્થ છે જ, પરંતુ એ Page #314 -------------------------------------------------------------------------- ________________ વશમં તીર્થ પદ ૨૭ તીર્થકર ભગવતેની કલ્યાણભૂમિ તેમ જ વિહારભૂમિ પણ તીર્થ તરીકે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. ભગવાન તીર્થકર દેવે ભવ્ય જીના કલ્યાણ માટે જિનપ્રવચનરૂપ ધર્મતીર્થના પ્રવર્તન કરી, એ ધર્મતીર્થના સાક્ષાત મૂર્તિ માન સ્વરૂપ પ્રથમ ગણધર ભગવંત (અપેક્ષાએ કોઈપણ ગણધર ભગવંત) એ પણ તીર્થ છે. એ ધર્મતીર્થના આધારભૂત શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પણ તીર્થ છે. ધર્મતીર્થ સ્વરૂપ જિનપ્રવચનનું શ્રવણ કરવા દ્વારા શ્રુતસામાયિક, સમ્યત્વ સામાયિક યાવત્ સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કરનાર શ્રમણ નિર્ગથ પણ ધર્મતીર્થ છે. અને એવા શ્રમણ નિર્ગળે હજારો લાખે યાવત્ કોડની સંખ્યામાં જે ભૂમિ ઉપર સક્ત કર્મને ક્ષય કરી નિર્વાણપદને પામ્યા હોય તે ભૂમિ પણ તીર્થમય બની જાય છે, “આ પ્રમાણે સ્થાવર, જંગમ ઉભય પ્રકારના તીર્થની હું એવી અપૂર્વ આરાધના કરું કે મારો આત્મા ભાવિકાલે સ્થાવર જંગમ ઉભય તીર્થને પ્રવર્તનમાં નિમિત્તરૂપ બને.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના અસંખ્ય પ્રદેશે પ્રાપ્ત કરનાર મહાનુભાવ તીર્થંકર નામગેત્રને બંધ કરી ભવિષ્યમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ [૧૮] નંદનમુનિવરનું પ્રાંસનીય સંયમી જીવન નંદનમુનિવરે જ્યારથી સંયમ ગ્રહણ કર્યું ત્યારથી જીવન પર્યત માસક્ષમણના પારણે માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાને પ્રારંભ તે કર્યો હતે, ઉપરાંત આર્ત અને રોદ્ર આ બન્ને પ્રકારના દુર્ગાનમાંથી બચવા માટે સતત તેઓ જાગૃત રહ્યા, રાગ અને દ્વેષના પરિણામ દ્વારા કર્મના બંધનમાંથી બચવા માટે તેઓ સાવધાન બન્યા. મનદંડ, વચનદંડ અને કાયદંડ, ત્રાદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ, માયાશલ્ય, નિયાણશલ્ય તેમજ મિથ્યાદર્શનશલ્યથી દૂર રહેવા માટે તેઓ સતત પ્રયત્નશીલ થયા. ધ વગેરે ચાર પ્રકારના કષાયે, આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભકતકથા એ ચાર વિકથાઓ વગેરે સંસારપરિભ્રમણને પ્રધાન કારણોથી પણ આપણું નંદનમહામુનિવર નિઃસંગ બન્યા. સંયમ ગ્રહણ કર્યા બાદ દેવસંબંધી, મનુષ્ય સંબંધી કે પશુ પક્ષી સંબંધી જે કઈ ઉપસર્ગ પ્રાપ્ત થયા તેને ધીરતાથી સહન કરવામાં મેરૂ સમાન નિશ્ચલ રહ્યા. પંચ મહાવ્રતનું પાલન, પાંચે ય ઇન્દ્રિય ઉપર વિજય, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સતત ઉદ્યમ, પંચ સમિતિના પરિપાલનમાં સદા ય સાવધાન, Page #316 -------------------------------------------------------------------------- ________________ નંદન મુનિવરનું પ્રશંસનીય સંયમી જીવન ૨૩૯ છે એ કાયના જાની રક્ષામાં નિરંતર પરાયણ, સાતે ય પ્રકારના ભયને સર્વથા પરિત્યાગ, આઠ પ્રકારના મદન સ્થાનને અભાવ, નવે ય પ્રકારના બ્રહ્મચર્યનું નિરતિચાર પરિપાલન, દશ પ્રકારના યતિધર્મની સુંદર આરાધના, અગીયાર અંગને નિર્મળ બેધ, સાધુધર્મની બાર પડિમાનું અપૂર્વ આરાધન વગેરે વગેરે અનેક પ્રકારે નંદનમુનિવર સંયમશ્રેણિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા રહ્યા. સાથે સાથે વિશતિસ્થાનકની સુંદર આરાધના તેમજ “સવિ જીવ કરૂં શાયરસીની તીવ્ર ભાવનાના કારણે તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કે, આ પ્રસંગને અનુલક્ષીને વિંશતિસ્થાનકના પ્રત્યેક પદોનું અને તે દરેક પદે સાથે સંકળાયેલ ભાવદયાનું પણ આગળના પ્રકરણમાં સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું. નંદનમુનિવરની અંતિમ આરાધના નંદનમુનિવરનું કુલ આયુષ્ય પચીસ લાખ વર્ષનું હતું તેમાંથી તેમના વિશ લાખ વર્ષ તે ગૃહસ્થાશ્રમમાં વ્યતીત થયા હતા. એક લાખ વર્ષ આયુષ્યના બાકી રહ્યા ત્યારે એ નંદનમુનિવરે સંયમને સ્વીકાર કર્યો હતો, તેમજ એક લાખ વર્ષના સંયમપર્યાય દરમ્યાન પિતાના આત્મ કલ્યાણની સાધનામાં ઉપર જણાવ્યું તે પ્રમાણે અત્યંત સાવધાન હતા, એમ છતાં જ્યાં સુધી ક્ષયે પશમભાવનું ચારિત્ર હોય ત્યાં સુધી અલ્પ પ્રમાણમાં પણ મેહનીયનો ઉદયહેવાથી અતિક્રમ. વ્યતિક્રમ, અતિચારને સંભવ રહે છે, અને Page #317 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રમણ ભગવાન મહાવીર એ અતિકમ, વ્યતિક્રમ તેમજ અનિચારની આલેચના ઉત્તમ આત્માઓના જીવનમાં હરહંમેશ ચાલુ હોય છે. તેમાં પણ જ્યારે આયુષ્યની પૂર્ણાહુતિને સમય નજીક આવે છે, ત્યારે તે આરાધક મહાનુભાવે અંતિમ આરાધના પ્રસંગે પિતાના સંયમી જીવન દરમ્યાન જાણતાં અજાણતાં જે કોઈ અતિચારાદિ લાગ્યા હોય તેની આલેચના અવશ્ય કરે છે. કોઈપણ વ્રત-નિયમ લીધા બાદ સ્થૂલ અથવા સૂક્ષ્મ અતિચારાદિ દેષ ન લાગે તે માટે ક્ષણે ક્ષણે સતત જાગૃત રહેવું એ યદ્યપિ ઘણું જરૂરી છે, એમ છતાં અનંતકાળથી આત્મામાં ઘર કરી બેઠેલા વિષય-કવાય-પ્રમાદાદિના કારણે અતિકમ-વ્યતિક્રમ અતિચાઢિ ઓછા વધુ પ્રમાણમાં લાગ્યા સિવાય રહેતા નથી, પરંતુ જેનશાસનમાં આલોચના -નિંદા-ગોં–પશ્ચાત્તાપ-પ્રતિકમણ વગેરે મંગલમય ક્રિયાએનું જે ફરમાન કરવામાં આવેલ છે. તે લાગેલા અતિચારાદિના શુદ્ધિકરણ માટે જ છે. સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક અને તેથી ઉપરના ગુણસ્થાનકમાં વર્તતા આત્માને એટલી પ્રબલ વિશુદ્ધિ હોય છે કે તે અવસ્થામાં અતિચ.શદિને પ્રાયઃ જરા પણ અવકાશ નથી, પરંતુ છે પ્રમત્તસંવત ગુણ-સ્થાનક સુધી તે ઉપગ રાખવા છતાં જાણતાં અજાણતાં અતિચારાદિને અવશ્ય સંભવ છે અને તેથી એ પ્રમત્ત ગુણસ્થાનકની મર્યાદા સુધી પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ ફરજીયાત કરવાનું વિધાન શાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ અતિચારની આલોચના એ અત્યંતર તપ છે ૨૪૧ અતિચારની આલોચના એ અત્યંતર તપ છે આપણ નંદનમુનિવર હંમેશાં પ્રતિકમણુદિ આવશ્યકની આરાધનામાં એ કારણે જ સાવધાન હતા. એમ છતાં આયુધ્વની પૂર્ણાહુતિને સમય જ્યારે નજીક આવ્યું ત્યારે પિતાના સંયમી જીવન દરમ્યાન સતત ઉપગની જાગૃતિ, પ્રતિકમણ વગેરે આવશ્યક પ્રવૃત્તિમાં હરહંમેશ સાવધાનપણું રાખવા પછી પણ અત્યંત વિશિષ્ટ કેરિની આચના કરીને પિતાના આત્માને ઉચ્ચ કક્ષાની આરાધનામાં જોડે છે. પિતાના સંયમી જીવનમાં લાગેલા અતિચારેની હરહંમેશ ભલે આલેચના થતી હોય, એમ છતાં એ અતિચારેને યાદ કરી કરીને હદયના સાચા પશ્ચાત્તાપપૂર્વક વારંવાર જેટલી વધુ પ્રમાણમાં આલોચના થાય તેટલું અત્યંતર તપનું પ્રમાણ વધે છે અને તેનાથી સકામનિર્જરાનો સુંદર લાભ પ્રાપ્ત થવા સાથે નવા અતિચાર ન લાગે તેમાં જાગૃતિ આવવાને કારણે આત્માને સંવરને પણ ઘણે વિશિષ્ટ લાભ પ્રાપ્ત થાય છે. આ સકામનિર્જરા અને સંવરના પરિ ણામે આત્મા ઘાતિકમને ક્ષય કરી અઈમુત્તા મુનિવરની માફક કેવલજ્ઞાન-કેવલદર્શનને પણ અપ કાળમાં પ્રાપ્ત કવા ભાગ્યશાળી બને છે, અતિચારાદિ ન લાગે એ સર્વોત્તમ છે, પરંતુ અતિચારાદિ લાગ્યા બાદ હૃદયની ભાવનાપૂર્વક તેની આલેચના કરવી એ તે અપેક્ષાએ એનાથી પણ વધુ ઉત્તમ છે. પંચાચારનું પરિપાલન એજ ધર્મ છે પ્રભુના શાસનમાં શ્રાવક ધર્મ તેમજ સાધુધર્મ પ્રધાન2. સ. મ. ૨૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રમણ ભગવાન મહાવીર પણે જ્ઞાનાચાર,દર્શનાચાર ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારમાં વિભક્ત થયેલ છે. શ્રાવક ધર્મમાં એ પાંચે ય આચારે મર્યાદિત હોય છે જ્યારે સાધુધર્મમાં એ પાંચે ય આચારની પૂર્ણતા હોય છે. વાસ્તવિક રીતે વિચારીએ તે. જ્યાં જયાં પાંચે ય આચારોનું યચિત પરિપાલન છે ત્યાં ત્યાં ધર્મ છે જ્યાં જ્યાં પાંચ આચારનું પાલન નથી તેમજ તેના તરફ આદર નથી ત્યાં ધર્મને અભાવ છે. નંદન મહામુનિ તો નિર્ચન્ય અણગાર હતા, પાંચ આચારનું પરિપાલન એ એમને ભાવપ્રાણ કિંવા અંતરંગ ભૂલધર્મ હતું, અને એ પાંચે ય આચારના પાલનમાં સદાય ઉદ્યમવંત હતા; એમ છતાં એ પાંચે ય આચારના જે કઈ અતિચારાદિ લાગેલ હોય તેના પશ્ચાતાપ અને નિંદા ગહ કરવા સાથે લાગેલા અતિચારની આલોચના પ્રસંગે તેઓએ જે અંતિમ આરાધના કરેલ છે તે આપણા જેવા બાલ જ માટે ઘણી મનનીય હોવાથી સંક્ષેપમાં તેનું અહીં વર્ણન આપવામાં આવેલ છે. જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચારની આલેચના જિનાગમાદિ સમ્યફ વ્યુત ( શાસ્ત્ર-ચંશે )ને અભ્યાસ કરવા પ્રસંગે કાળ–વિનય–બહુમાન વગેરે જ્ઞાનના આઠે ય આચારેનું પાલન કરવામાં, તેમજ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, ૧ નંદનમુનિવરની આ અંતિમ આરાધનાનું સવિસ્તર વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ ત્રિષષ્ટિ. Page #320 -------------------------------------------------------------------------- ________________ આલોચના એ અત્યંતર તપ છે. ૨૪૩ શલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વના પ્રથમસર્ગમાં સવિસ્તરપણે આપેલ છે. વર્તમાનમાં કેટલાય સુવિહિત સાધુ મુનિરાજે આ આરાધનાને નિત્ય સ્વાધ્યાય કરે છે. મારા પરમતારક દાદા ગુરુ શાસનપ્રભાવક ગીતાર્થપ્રવર શુદ્ધ પ્રરૂપક આચાર્યદેવ શ્રી વિજ્યમેહનસુરીશ્વરજી મહારાજ પણ આ નંદનમુનિવરની આરાધનાના કલેકેને નીતર સ્વાધ્યાય કરતા હતા અને પિતાના સ્વર્ગવાસના નજીકના દીવસમાં તો પિતાની પાસેના સાધુઓને આ અંતિમ આરાધના શ્રવણ કરાવવાની માંગણી તેઓશ્રી તરફથી વારંવાર ચાલુ રહેતી હતી. ચશેવિ. સમ્યગ્દર્શનની સ્થિરતા અને સમ્યગ્નદર્શનની નિર્મલતા પ્રાપ્ત કરવા માટે નિશકિતપણું, કાંક્ષારહિતપણું વગેરે આઠ પ્રકારના દર્શનના આચારેનું પરિપાલન કરવામાં મારાથી મન-વચન કયા વડે જાણતાં અજાણતાં જે કોઈ અતિચારાદિ લાગેલ હોય તેને હું ત્રિવિધ ત્રિવિધ પશ્ચાત્તાપ કરું છું, એ અતિચારની નિંદા ગહું કરું અને વારંવાર તેને મિચ્છામિદુકકડ આપું છું. પંચ મહાવ્રતે તેમજ છઠું રાત્રિભેજનવિરમણવત એ ચારિત્ર છે. પાંચ સમિતિ તેમજ ત્રણ ગુપ્તિ આ અષ્ટ પ્રવચન માતાનું જેટલું વિશિષ્ટ પાલન તેટલી ચારિત્રમાં નિર્મળતા આવે છે, અને એ કારણે જ ચારિત્રના આઠ આચારમાં આ અષ્ટ પ્રવચન માતાને સ્થાન આપવામાં આવેલ છે. આ અષ્ટ પ્રવચન માતાના પરિપાલનમાં તેમજ પરિણામે પંચમહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજનવિરમણ વ્રતના પરિપાલનમાં મન વચન કાયા વડે જે કઈ અતિ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૨૪૪ wwwwww www ચારાદિ દોષ લાગ્યા હાય તેને હું વારંવાર પશ્ચાત્તાપ કરૂ છું, આત્મસાક્ષીએ એ લાગેલા દેષોની નિંદા કરુ છુ, ગુરુસાક્ષીએ એ દોષોની વાર વાર ગાઁ કરું છું અને એ લાગેલા ઢાષા અંગે વારંવાર મિચ્છામિકકડ પણ આપુ છું. પંચમહાવ્રતાનુ' પાલન એ દ્રવ્યચારિત્ર વિા વ્યવહાર ચારિત્ર છે, અને ક્ષમા, મૃદુતા, સરલતા વગેરે દશ પ્રકારના યતિધમ એ ભાવચારિત્ર છે કિવા નિશ્ચયચારિત્ર છે. વ્યવહાર ચારિત્રમાં લાગેલા અતિચારાની આલેચના કરવી જેમ આવશ્યક છે તેમ ભાવચારિત્ર અથવા નિશ્ચયચારિત્રની આલેાચના પણ અતિઆવશ્યક છે, એટલે નંદનમુનિવર નિશ્ચયચારિત્રની પણ આલેચના કરવા પ્રસંગે આ પ્રમાણે આલાચના કરે છે-“મારા સંયમી જીવનમાં ક્રાધ-માન, માયા, લાભ રાગ, દ્વેષ, ક્લહ, અભ્યાખ્યાન, (આળ આપવું) પૈશુન્ય ( ચાડી-ચુગલી ) બીજાના અવર્ણવાદ વગેરે પાપસ્થાનકાનું જાણતાં અજાણતાં મન વાણી કાયા વડે સેવન થવાથી ભાવચારિત્રમાં જે કઇ અતિચાર લાગેલ હાય તેની હું વારવાર નિંદા, ગાઁ કરવા સાથે મિચ્છામિ દુક્કડં આપું છું. તપાચાર અને વીર્યાચારની આાચના આ પ્રમાણે નાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચારની આલેચના ર્માં ખાદ નંદન મુનિવર તપાચાર અને વીર્યાચારની આલોચના કરીને પેાતાના આત્માને વિશુદ્ધ બનાવે છે. અનશન ઉણાદરી વગેરે છ પ્રકારના બાહ્યતપ તેમજ પ્રાય Page #322 -------------------------------------------------------------------------- ________________ નંદનમુનિવરની અંતિમ આરાધના ૨૪૫ શ્ચિત-વિનય વૈયાવચ્ચ વગેરે છ પ્રકારના અત્યંતર તપ કરવા માટેની અનુકૂળતા હોવા છતાં એ ઉભય પ્રકારના તપની આચરણથી હું વંચિત રહો, ઉપરાંત તપની આચરણ પ્રસંગે જે રીતે આચરણ કરવી જોઈએ તે રીતે મેં આચરણા ન કરી, વગેરે કારણે મને તપાચારમાં જે કંઈ અતિચારાદિ લાગેલ હોય તેને હું વારંવાર મિચ્છામિ દુક આપું છું. એ જ પ્રમાણે ધર્માનુષ્ઠાનના વિષયમાં જે રીતે મારે વાલ્લાસ હવે જોઈએ તે વિલાસમાં જે કાંઈ ખામી આવેલ હોય તેને પણ ત્રિકરણગે હું વારંવાર મિચ્છામિ દુક્કડં આપું છું. | સર્વ જીની સાથે ક્ષમાપના મારા વર્તમાન જીવનમાં તેમજ આજ સુધીમાં થયેલા પૂર્વ ભવમાં નારકી, તિર્યંચ, મનુષ્ય તેમ જ દેવે પૈકી કઈ પણ જીવને મેં હણેલ હેય, પરિતાપ ઉપજાવેલ હોય, ચાવતુ કેઈપણ પ્રકારનું દુખ જાણતાં અજાણતાં અપાયું હોય અને કેઈપણ જીવની સાથે મનેગ, વચનગ તેમજ કાયયેગ વડે વૈર-વિધિ થયેલ હોય તે સર્વની સાથે હું ક્ષમાપના કરું છું. હવે પછી મને કેઈપણ જીવની સાથે વૈર-વિરોધ નથી, અને વિશ્વના સર્વ જીવ પ્રત્યે મારે સંપૂર્ણ મૈત્રીભાવ છે. અનિત્ય અશરણ વગેરે બાર ભાવનાઓનું ચિંતન મનન શરીર તેમજ અન્ય સર્વ પૌગલિક ભાવેના સંબંધ અનિત્ય સગી છે, ક્ષણિક છે. વર્તમાન જીવનમાં તેમજ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રમણ ભગવાન મહાવીર આજ સુધી સંસારચક્રના પરિભ્રમણ દરમિયાન ભૂતકાળમાં થયેલ મારા અનંત ભવમાં આ પૌગલિક ભાવે પ્રત્યે અજ્ઞાન ભાવના કારણે મારા અંતરાત્મામાં જે મેહ-માયા મમતાનું અત્યાર સુધી સેવન થયું હોય અને વર્તમાન સાધુજીવન દરમ્યાન પણ શરીર–ઉપાધિ પ્રત્યે જે અપ્રશસ્ત મમતા વર્તતી હોય તે સર્વને અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના વગેરે વગેરે બારે ય ભાવનાના સ્વરૂપનું ચિંતન મનન નિદિધ્યાસન કરવા પૂર્વક ત્રિકરણ મેગે સિરાવું છું. અરિહંતાદિ ચારે ય શરણને સ્વીકાર અરિહંત ભગવંતનું મને શરણ છે, સિદ્ધ પરમાત્માનું મને શરણ હો સાધુ ભગવંતનું ભભવ મને શરણ હો અને વીતરાગ પ્રણત પ્રભુશાસનનું આ ભવ-પરભવ યાવત્ ભવભવ મને શરણ હે, જૈનશાસન કિંવા જૈનધર્મ એ મારી માતા છે. કંચનકામિનીના ત્યાગી જિનાજ્ઞાપાલક મહાવ્રતધારી આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદસ્થ ગુરુ ભગ વાન મારા પિતા છે. સાધુ ભગવંતે મારા બંધુ છે. અને સાધર્મિક મારા સાચા મિત્રો છે. એ સિવાય સર્વ સંસારની મેહજાળ છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને નમસ્કાર આ ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી દરમિયાન આજ સુધીમાં થયેલા ભગવાન રાષભદેવ વગેરે સર્વતીર્થકર ભગ વંતેને હું ત્રિકરણમેગે પ્રણામ કરું છું. તે ઉપરાંત બીજા Page #324 -------------------------------------------------------------------------- ________________ નંદનમુનિવરની અંતિમ આરાધના ૨૪૭ ચાર ભરતક્ષેત્રના, પાંચ અિરવત ક્ષેત્રના અને પાંચ મહાવિદેહ ક્ષેમના સર્વ તીર્થકર ભગવંતને પણ હું ભાવથી વંદના-નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વક્ષેત્રોનાં અરિહંત ભગવંતને કરવામાં આવતા આ નમસ્કાર ભવ્યાત્માએને પરંપરાએ સંસારને વિનાશ કરનાર બને છે, અને એ અરિહંત ભગવંતને કરવામાં આવતે ભાવપૂર્વક નમસ્કાર આ ભવમાં ભવ્ય જીને ધિલાભની પ્રાપ્તિમાં પ્રબલ નિમિત્ત રૂપ થાય છે. જેઓએ ધર્મધ્યાન અને શુક ધ્યાનના પ્રચંડ અનિવડે સકલ કર્મોને ક્ષય કર્યો છે, એવા સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરું છું અને મારા આત્માને શીધ્રપણે સિદ્ધપદની પ્રાપ્તિ થાય એવી ભાવના ભાવું છું. સંસારને વિચ્છેદ થવામાં અસાધારણ આલંબનભૂત એવા જૈનશાસનના જેઓ આધારસ્તંભ છે એ આચાર્ય ભગવંતે તેમજ જ્ઞાનાચારાદિ પંચાચારને પણ હું વારંવાર ભાવપૂર્વક વંદન-પ્રણામ કરું છું. જે મહાપુરુષો દ્વાદશાંગીરૂપ શ્રતના પારંગત છે અને શિષ્ય-પ્રશિષ્યાદિ સાધુ સમુદાયને નિરંતર વાચના વગેરે આપવામાં ઉજમાળ છે. એવા સર્વ ઉપાધ્યાય ભગવંતેને હું અંતરાત્માની ભાવનાપૂર્વક વંદના-નમસ્કાર કરું છું, જેઓ શીલ અને સંયમના સાક્ષાત મૂર્તિમાન પુંજ સમાન છે, એ શીલ સંયમ વડે લાખ ભામાં સંચિત થયેલ કર્મને ક્ષય કરવામાં જેઓ સદાય પરાયણ છે, તેમજ પોતાની પાસે આવનાર ભવ્યાભાઓને મોક્ષમાર્ગની આરાધનામાં હરહંમેશ જેઓ સડા Page #325 -------------------------------------------------------------------------- ________________ २४८ શ્રમણ ભગવાન મહાવીર યક બને છે એ સર્વ સાધુ ભગવંતને પણ હું વારંવાર વંદના કરું છું. ચારેય પ્રકારના આહારનો ત્યાગ અને અનશનને સ્વીકાર હું સર્વસાવદ્ય (પાપના) વ્યાપારનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરૂં છું, બાહા તેમજ અન્યન્તર ઉપધિને પણ જીવન પર્યત ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરૂં છું, અશન-પાન દિમ અને સ્વાદિમ એ ચારે ય પ્રકારના આહારને પણ જીવનપર્યત ત્યાગ કરું છું, અને અંતિમ શ્વાસોચ્છુવાસ પૂર્ણ થયે આ મારા દેહને પણ સિરાવું છું. આપણું નંદન મહામુનિ ઉપર જણાવ્યા પ્રમાણે (૧) દુષ્કર્મની નિંદા ગહ અને પશ્ચાત્તાપ, (૨) સર્વ જીની સાથે ક્ષમાપના (૩) અનિત્યાદિ બાર ભાવનાના સ્વરૂપનું ચિંતન મનન (૪) અરિહંતાદિ ચારે ય શરણને સ્વીકાર (૫) અરિહંતાદિ પંચપરમેષ્ટિને નમસકાર અને (૬) ચારેય પ્રકારના આહારને સર્વ સાવધ વ્યાપારનો તેમ જ ઉપાધિ શરીરને સર્વથા ત્યાગ, આ પ્રમાણે છે પ્રકારે અંતિમ આરાધના કરે છે અને છેલ્લે છેલ્લે પિતાના ધર્માચાર્ય તેમ જ સમુદાયના સર્વ સાધુઓની સાથે ક્ષમાપના કરવા પૂર્વક બે મહિનાના ઉપવાસ સાથે કાલધર્મ પામી વૈમાનિક નિકાયના બાર દેવક પૈકી દશમ પ્રાણુતનામના દેવલોકમાં પુત્તરાવતંસક નામે વિમાનમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન થાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ નંદનમુનિવરની દેવલેકમાં ઉત્પત્તિ દેવલોકમાં દેવને ઉ૫ન થવાની વ્યવસ્થા . દેવલેકના વિમાનમાં દેવ-દેવીઓને ઉત્પન્ન થવા માટે ઉપપાત શમ્યા હોય છે. કોઈપણ દેવલેકમાં ઉત્પન્ન થનારા આત્માએ મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિર્યંચના ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પોતે બાંધેલ દેવગતિ-દેવાયુષ્યના અનુસાર તે તે દેવલેકમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આવી ઉપપાત શય્યામાં જ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના પ્રથમ ક્ષણે એ ઉપપાત શય્યામાં વર્તતા વૈકિય વર્ગણના મને પુદ્ગલેને ગ્રહણ કરી અન્તમુહૂર્તમાં નવયુવાન જેવી દિવ્ય કાયા તૈયાર કરે છે અને ત્યાર બાદ એ ઉપપાત શચ્યા ઉપરનું વસ્ત્ર દૂર કરી તે પિતાના દિવ્ય આસન ઉપર બિરાજમાન થાય છે. તે પ્રસંગે ત્યાં વિદ્યમાન અગાઉના દેવ-દેવીઓ ઉત્પન્ન થનાર નવા દેવને જય-જય શબ્દથી વધાવે છે અને તે પછી તે દેવલેકના દિવ્ય સના ભગવટામાં પિતાને દીર્ઘકાળ પસાર કરે છે. દેના જીવનમાં પણ ધર્મ વ્યવહાર પ્રાણતનામે દશમા દેવલેકમાં ઉત્પન્ન થનાર નંદન મહામુનિને આત્મા તે ભાવિકાળે ભરતક્ષેત્રના ચોવીશમા તીર્થકર ભગવાન મહાવીર પ્રભુને આત્મા હતે. આ દેવને ભવ પૂર્ણ થયા બાદ અનતરપણે હવે તે આત્મા મનુષ્ય ભવમાં તીર્થંકરપદના એશ્વર્યને પ્રાપ્ત કરનાર હતે. દેવભવમાં ઉત્પન્ન થવા પહેલાના મનુષ્યાદિભવમાં જે આત્માએ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરેલ હોય તે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રમણ ભગવાન મહાવીર આત્મા દેવભવમાં જ્યારે દેવ તરીકે ઉત્પન્ન થાય ત્યારે તે દેવનો જીવનવ્યવહાર દેવભવને એગ્ય શુદ્ધ ધર્મના વ્યવહાર સાથે અવશ્ય સંકળાયેલું હોય છે. અને જે . આત્મા દ્રવ્યધમના પ્રભાવે ઉપાર્જન કરેલા ફકત દ્રવ્ય પુણ્યને કારણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે દેવનો દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ જીવનવ્યવહાર પ્રાયઃ શુદ્ધ ધર્મથી રહિત હોય છે. દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ અવધિજ્ઞાનનો ઉપયોગ અને પૂર્વભવનું જાણપણું આપણું નંદન મહામુનિને આત્મા તે દ્રવ્ય ભાવ ઉભય પ્રકારે રત્નત્રયીને વિશિષ્ટ આરાધક આત્મા હતા અને તીર્થ કર નામકર્મની સત્તા આત્મમંદિરમાં વિદ્યમાન હતી. આવા સંજોગોમાં દેવલેકમાં ઉત્પન્ન થયા પછી તેમને જીવનવ્યવહાર દેવકને ઉચિત વીતરાગ પ્રભુના ધર્મથી રાતપ્રેત જ હોય તે નિઃશંક છે. નંદન મુનિવરને આત્મા દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ અન્તર્મુહૂર્ત પછી દિવ્ય શરીર સાથે જ્યારે ઉપપાત શય્યામાંથી બેઠે થાય છે અને આજુબાજુના દેવ જય જય શબ્દોથી તેમને વધાવે છે તે અવસરે એ દેવાત્મા “આ શું છે ? હું કયાં છું? અહીં આ દેવલોકમાં કેવી રીતે આવ્યો?” વગેરે વગેરે બાબતની વિચારણા કરતાં અવધિજ્ઞાનના ઉપગ વડે પિતાના પૂર્વ ભવને સંપૂર્ણપણે જાણે છે. તેમજ પૂર્વ ભવમાં કરેલ તપસંયમની આરાધના પ્રસંગે પ્રાસંગિક બંધાયેલા પુણ્યાનુ Page #328 -------------------------------------------------------------------------- ________________ દેવલાકમાં ઉત્પત્તિ થયા બાદ દેવને વ્યવહાર w 6. બંધી પુણ્યના કારણે દેવલાકમાં મારે અવતાર થયા તેને તે દેવાત્માને ખ્યાલ આવે છે. આ દિવ્ય ઋદ્ધિની પ્રાપ્તિમાં અરિહંત ભગવંતના શાસનની ગત જન્મમાં કરેલ આરાઘના એ જ પ્રધાન કારણ છે, એવા અંતરાત્મામાં નિય થાય છે. દરમિયાન ત્યાં એકત્ર થયેલા દેવેા બે હાથ જોડી આ દેવાત્માને આપ જય પામે ! જય પામા ! વગેરે માંગમય વાક્યોનાં ઉચ્ચારણ સાથે જણાવે છે કે આપ અમારા સ્વામી છે. અમે આપના સેવક છીએ, આ વિમાનના આપ અધિપતિ છે, આપની આજ્ઞાનો અમલ કરવા માટે હરહંમેશ તૈયાર રહેનારા અમે આપના પરિચારક દેવા છીએ, આ બાજુ દિવ્ય સુખાના વિશિષ્ટ ભોગવટા માટે સુદર ઉપવને છે; આ બાજુ સ્નાન માટે નિળ જળથી પરિપૂર્ણ રમણીય વાવડીઓ છે. આ બાજુ આત્માના કલ્યાણ માટે અરિહંત પરમાત્માની પૂજા-ભકિતનો લાભ આપનારું સિદ્ધાયતન અર્થાત્ શાશ્વત જિનચૈત્ય છે, આ સ્નાનગૃહ છે, આ અલંકાર સભા છે.” આ પ્રમાણે એકત્ર થયેલા દેવેના મોંગલ સ્થન બાદ આપણા નંદન મુનિવરના દેવાત્મા સ્નાનગૃહમાં જાય છે, સ્નાન કરવા માટે ચેાગ્ય એવા પાદપીડ સહિત સિંહાસન ઉપર બેસે છે અને અન્ય દેવ નિર્મળ દિવ્ય જળથી ભરેલા કુંભા વડે એ દેવાત્માને અભિષેક કરવા પૂર્વક સ્નાન કરાવે છે, ત્યારબાદ સભામાં જઈ દિવ્ય વસ્ત્રઅલ કારને ધારણ કરે છે. પછી વ્યવસાય સભામાં જઇને દેવના આચારાને જણાવનાર ગ્રંચતુ વાંચન કરે છે અને તે પછી પુષ્પાદિકની દ્રિવ્ય અલ કાર ત્યાર ૨૫૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રમણ ભગવાન મહાવીર સામગ્રી લઈ સિદ્ધાયતનમાં-જિનચૈત્યમાં જઈ આપણા નંદનમુનિવરને આત્મા અરિહંત ભગવંતની ત્રિકરણ યોગે ભકિત કરે છે. આ પ્રમાણે અરિહંત ભગવંતની ભકિત કરીને સુધર્માસભામાં પિતાને ચગ્ય સિંહાસન ઉપર બેસી દિવ્ય સંગીતનું શ્રવણ તેમજ અનેક પ્રકારના દેવતાઈ સુખને અનાસતપણે ભેગવતા પિતાના દેવાયુષ્યને સમય આનંદમાં પસાર કરે છે. મનુષ્ય ક્ષેત્રમાં પંદર કર્મભૂમિમાં જ્યારે જ્યારે તીર્થકર ભગવંતનાં જન્મ, દીક્ષા વગેરે કલ્યાણકના પ્રસંગ હોય છે ત્યારે ત્યાં આ દેવાત્મા જાય છે. અને અન્ય ઈન્દ્રાદિ દેવે સાથે અરિહંત પરમાત્માની ત્રિકરણ મેગે ભકિત કરવા દ્વારા સમ્યગ્દર્શનને નિર્મળ કરવા સાથે સત્તામાં વર્તતા તીર્થકર નામ કમને પુષ્ટ કરે છે. દેવલોકમાં આયુષ્યની સમાપ્તિ અને ચ્યવન આ પ્રમાણે એક બાજુથી દેવકને ગ્ય અરિડતાદિની અપૂર્વ ભકિતની પ્રવૃત્તિમાં અને બીજી બાજુથી નિરાસકતભાવે દેવતાઈ સુખના ભગવટામાં એ દેવાત્માનું વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થવાને સમય નજીક આવી પહોંચે. અન્ય દેવને તે પિતાના આયુષ્યને છે માસ બાકી રહે ત્યારે દેવતાઈ શરીરની દિવ્ય કાંતિ ઝાંખી પડે, કંઠમાં વર્તતી પુષ્પમાળા પણ દિવસે દિવસે કરમાતી જાય, અને મિથ્યાદષ્ટિ દેને તો દિવ્ય સુખો છોડીને મg દ ભવમાં ઉત્પન્ન થવાને સમય નજીક આવવાના કારણે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ દેવલોકમાં આયુષ્યની સમાપ્તિ અને ચ્યવન આર્તધ્યાનની પરંપરા વધુ પ્રમાણમાં શરૂ થાય. પરંતુ આપણું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને દેવાત્મા તે નિર્મળ સમકિતવંત અને હવે પછીના મનુષ્યના ભાવમાં તીર્થકર તરીકે અવતાર લેનાર આત્મા હેવાથી પ્રબળ પુન્ય પ્રકૃતિના કારણે દેવાયુષ્યની પૂર્ણાહુતિની અંતિમ ક્ષણ સુધી તેમના શરીરની દિવ્યકાંતિ વગેરે તેવું ને તેવું જ રહે છે. અને સમ્યગ્દષ્ટિ હોવાના કારણે અવસ્થાને લાયક ધર્મધ્યાનની પરંપરા ચાલે છે. આ પરિસ્થિતિમાં જ તેમનું દિવ્ય આયુષ્ય પૂર્ણ થયું અને શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ દિવ્ય આત્મા દેવલોકમાંથી ચ્યવન થયા બાદ આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે નગરમાં અષભદત્ત બ્રાહ્મ ની પત્ની દેવાનંદા માતાની કુક્ષિમાં અષાડ શુદિ ની મધ્યરાત્રિએ ગભ પણે ઉત્પન્ન થાય છે. અહિં નયસારના ભાવથી ર૬ ભવ સુધીનું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનું જીવન સંપૂર્ણ થાય છે. અહીંઆ ૨૬ ભવ સુધીનું મનનીય વર્ણન પૂરું થયું. ૨૭ મા ભવનું વર્ણન પૂજ્યગુરુદેવ જેટલું લખી શક્યા હતા તે હવે પછી શરૂ થાય છે. ઊંડે ઊંડે ભાવના થાય છે કે પૂજ્ય ગુરુદેવની શૈલીપદ્ધતિએ આ રબો ભવ હું લખું, અલબત્ત પૂજ્યપાદ ગુરુદેવ કયાં ક્યાં હું ? પણ એમની કૃપાથી વાચકોને ઠીક સંતોષ થાય એવું લખી કંઈક ગુરુસેવા કરૂં. જોઈએ સમયદેવની કૃપા કયારે થાય છે? –યદેવસૂરિ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મો ભવ શરૂ થતાં પહેલાં મારો ડેક ખુલાસે લે. આચાર્ય યશોદેવ સૂરિ (ર૦૪, પાલીતાણા). અહીંથી ભગવાન શ્રી મહાવીરના ૨૭મા એટલે કે અન્તિમ ભવનું વર્ણન શરૂ થાય છે. આ પુસ્તકની ત્રણ આવૃત્તિ ગુજરાતી અને હિન્દી મુદ્રિત થઈ પણ તે વખતે તેમાં માત્ર ૨૬ ભવ સુધીનું જ વર્ણન સમાવેશ કરાયું હતું. તેનું કારણ એ કે જૈન કોન્ફરન્સ તરફથી નીકળતા જેનયુગ માસિકની ફાઈલે ભેગી કરી ઉતારવાનું હતું. આને લીધે તત્કાલ સક્રિય ધ્યાન આપી શકાયું નહિ, પણ ત્યાર પછી પૂરતું ધ્યાન આપીને તેની પ્રેસ કેપી તૈયાર કરાવી દીધી એટલે શરુ કરેલા ઉભા ભવનું ઉપલબ્ધ વિવેચન અહીં પ્રગટ કરી શકાયું છે. આથી વાંચકોને પૂજ્યપાદશીની વિશિષ્ટ કલમ, ધીર ગંભીર, શૈલી, અને તત્ત્વજ્ઞાનથી પુટિત સમજણ, કાર્ય-કારણ ભાવો સાથે જીવન પ્રસંગોને મૂલવીને સમજાવવાની એમની એક વિશિષ્ટ શૈલીને વધુ લાભ વાંચકોને મળશે. પણ ભારે કમનશીબી એ કે ૨૭ મા ભવની પ્રારંભિક ઘટનાઓ સુધી જ એમની કલમ ચાલી હતી. જે આખું ચરિત્ર લખાયું હોત તે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલાં ગુજરાતીહિન્દી ચરિત્રોમાં તત્ત્વજ્ઞાનના આપેલા પુરના કારણે મૂર્ધન્ય કોટિનું સ્થાન પામ્યું હેત ! અહીં સ્વાભાવિક રીતે જ પૂછવાનું મન થાય કે, તો તે અધૂરું કેમ રહી ગયું ? એ પ્રશ્નનો જવાબ એ છે કે, જેટલું લખાઈ શકાયું તે પણ તેઓશ્રીની અન્ય જવાબદારીઓ અને વ્યવસાય જોતાં કદી કરી શક્ત નહિ, મારી ઈચ્છા તે એમના હાથે ઘણું ઘણું લખાવવાની હતી, સૂચના પણ કરતો પણ એઓશ્રીની પરિસ્થિતિ જ એવી હતી કે વધુ દબાણ થાય તેમ ન હતું. વધુ દબાણ કરવા માટે એમના પ્રત્યેના અનુરાગ સહિતની મારી વિનય Page #332 -------------------------------------------------------------------------- ________________ મારા ખાસ ૨૫૫ મર્યાદા પણ આડી આવતી હતી. એવામાં કર્મઠ કાર્યકર, શ્રી કાન્તિલાલ કેરાએ જનયુગ માસિકપત્રના પુનઃ પ્રકાશનની વાત કરી. પૂજ્ય ગુરુદેવ પાસે અને મારી પાસે લેખો આપવા સાગ્રહ વિનંતિ કરી ત્યારે વિચારીશું એટલે જવાબ આપ્યો. તે પછી મને થયું કે ૨૪ તીર્થકરમાં આ એક જ તીર્થકર એવા થયા છે કે કેઈપણ વ્યકિતને માટે વિશેષરૂપે શ્રદ્ધેય અને આદરરૂપ બની શકે તેવી અનેકાનેક ઘટનાઓ તેઓશ્રીના જીવનમાં ઘટી છે, જે બીજા તીર્થ કરના જીવનમાં ઘટી બની નથી. વળી જીવનચરિત્રને, તત્ત્વજ્ઞાન અને અન્ય બોધ ઉપદેશથી સાંકળી લેવાં હોય તે, બહુ મજાથી સાંકળી શકાય તેવી પૂરી અનુકૂળતા આપણા પૂજ્ય તત્ત્વજ્ઞાની લેખકશ્રી માટે ભરી પડી હતી. એટલે પૂજ્યશ્રીની કસાએલી કલમે ભગવાન મહાવીરનાં જીવન ઉપર એક લેખમાળા શરૂ થાય, એ માટે સાગ્રહ વિનંતિ કરી પૂજ્યશ્રીએ સ્વીકારી. જો કે લખવા માટે સમયની મુશ્કેલી ઘણી રહેશે તે વાત વાતની ચિંતા તેઓશ્રીએ વ્યકત કરી. મેં કહ્યું કે વાત સાચી જ છે પણ આપને તે વિચારેની ફૂર્તિ, લખવાની ઝડપ એવી છે કે ફકત લખવા માટે એકજ કલાક કાઢો આપને માટે કાફી છે. ગમે ત્યારે અનુકૂળ સમયે બંધબારણે આપને બેસી જવાનું અને તે વખતની બીજી જાહેર જવાબદારી હું સંભાળી લઈશ, એમ હિંમત આપી હા પડાવી. બાકી જે જેનયુગ” (માસિક) પત્ર નિમિતે શરૂ કરશે તો જ આપ લખી શકશો અને સમાજને કંઈક નવું આપી શકશે, અલબત્ત છાપું હોવાથી દર મહિને આપને ટાઈમ કાઢવાની ફરજ પડશે અને તે જ આપ આટલુંએ લખી શકશે નહિતર ભાવિ પેઢીને આપના જ્ઞાન-વિજ્ઞાન અને આપના વિચારમંથન અને દેહનને લાભ કદિ નહીં મળી શકે, પછી ઉમેર્યું કે ભાવિ પેઢી માટે જ શું કામ ? આપના જ્ઞાનનો લાભ અમને-સહુને જ લેવા દો ને ? ત્યારે તરત મારી વાતને હસી કાઢીને પછી એમના ઉદાર સ્વભાવ પ્રમાણે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રમણ ભગવાન મહાવીર મને કહે કે તું જ શરૂ કરને ! મને રહેવા દે..મેં કહ્યું આપની કલમથી જે લખાશે તેવું મારી કલમથી ડું લખાશે ? ત્યારે કહો કે ન લખવું હોય એટલે તું બચાવ કરે છે. પ્રેમાળ વિવાદને અન્ત બંનેને સંતોષ ખાતર છેવટે મારે પણ જે યુગમાં કંઈ બીજું પણ લખવું એમ નક્કી થયું. કેમકે ભાઈશ્રી કાન્તિલાલ કોરાનો પણ સખત આગ્રહ હતો જ, કેમકે તેઓ મારા આત્મીયજન હતા. છેવટે પૂજ્યશ્રીને કહ્યું કે હું લખીશ, વચમાં આટલી વાત અથડાઈ ગયા બાદ પુનઃ મેં કહ્યું કે હવે આપ ઉત્સાહથી હા બેલ એટલે તરત જ તેઓશ્રીએ લખવા માટે સાનન્દ હા પાડી. પછી કહે કે, માસિક છાપવાના ચાર દિવસ બાકી રહે ત્યારે મને યાદ કરાવજો. આ તે માસિક છાપું, દર મહિને લેખકો પાસે ખોરાક માગે જ એટલે માસિક પ્રેસમાં જવાનું હોય તેના બે દિવસ અગાઉ સુચના કરીએ એટલે ફૂલસ્કેપમાં ચાર પાંચ પાનાં તેઓશ્રી એક જ કલાકમાં એકજ કલમે લખી નાંખે. ભાગ્યેજ એમાં એકાદ વ્યાએ ચેક હોય. લખ્યા પછી તેઓશ્રીની નમ્રતા, સરળતા તો ગળથૂથીમાંથી જ એટલે જ્ઞાનીપણાને અહં કે ઘમંડનું તો પ્રારંભથી જ વિસર્જન થયેલું હતું. એટલે તેઓશ્રી પોતાના લેખ ચેક કરવા અને અંગે હું ધ્યાનપૂર્વક ચીવટથી જોઈ લેતો. કેઈ કઈ સ્થાન વિવાદાસ્પદ લાગે, બીજી રીતે લખવાનું લાગે કે કોઈ શાબ્દિક ફેરફાર કરવાનું લાગે તે આ માટે તેઓશ્રી તરફથી પૂરી સ્વતંત્રતા હતી. પણ સુધારવા જેવું ક્વચિત જ સામાન્ય હોય. યદ્યપિ સુધારા જરા તરા હોય. મને યાદ છે ત્યાં સુધી એ સુધારા અંગે અમો ચર્ચા કરી લેતા, સુધારે અનિવાર્ય હોય ત્યાંજ કરાતો એટલે એકેય સુધારે અમાન્ય ન થતો. કોઈ શુભ પળે-ચોઘડીએ નીકળેલી વાત સાકાર થઈ અને લેખમાળા ચાલુ થઈ અને વાચકેએ ઘણું રસપૂર્વક વાંચવા માંડી પૂજ્યશ્રીની કલમ–ભાષા અને ખાસ તે તત્ત્વજ્ઞાનના ઢાળ-લીશથી સંક Page #334 -------------------------------------------------------------------------- ________________ મારે ખુલાસો ૨૫૭ લિત વર્ણનથી તત્ત્વજ્ઞવાંચકે તે આક્રીન ચંઈ ગયા. વાંચીને અનુ. મેદનાના પત્રો પણ આવતા. હું પૂજ્યશ્રીને કહેતો કે જુઓ કેટકેટલા આત્માઓ આપની જ્ઞાન પ્રસાદીનો લાભ ઉઠાવી રહ્યા છે. કેરાની માંગણી લેખ લખવાની દર મહિને આવે. પૂજ્યશ્રીને હું કાળજી રાખી લખવાનું શરુ કરાવી દેતો. ઘણી વાર એક કલાકનું એકાંત કાઢવું ઘણું મુશ્કેલ બનતું પણ સળંગ લેખમાળા એટલે મુશ્કેલીમાં કઇ વેઠીને પણ લેખ લખી નાખતા અને તેઓ એક જ બેઠકે કલાકમાં ત્રણથી ચાર પાના લખી નાખતા પછી મને આપે અને કહે કે નજર કરી લેજે પછી મોકલાવી દે છે. આ રીતે લાંબા સમય સુધી પ્રવૃત્તિ કરી તો આટલું લખાયું, પણ તે પછી થયું એવું કે કમનશીબે જૈનયુગ” માસિકનું પ્રકાશન બંધ થયું એટલે લખવાને વ્યવસાય બંધ થયો અને જયારે બંધ થયું ત્યારે રમો ભવ શરૂ થઈ ગયો હતો. જે એકાદ બે વરસ ચાલ્યું હોત તો પુરી શાસ્ત્રીય પદ્ધતિથી લખાએલું અનોખું અને બેજોડ એવું એક ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવનચરિત્ર આપણે પ્રાપ્ત કરી શક્યા હોત! જે કે હું તે પાછળથી સમય કાઢી ધીમે ધીમે ચરિત્ર પૂરું કરવા ઘણી. વાર યાદીઓ આપ્યા કરતા પણ લખી ન શકે જેનયુગને મહિને ફરજ્યિાત ખેરાક નીરવો પડે તેમ હતું એટલે લેખને ખેરાક આપ્યા સિવાય ચાલે તેમ ન હતું, એ મોટી ચિંતા એમને માથે સવાર હતી એટલે લખવાની ફરજ પડતી એટલે લખી શકતા અને આ નિમિતે સમાજના સદભાગ્યે આટલી એમની કલમ પ્રાસાદી મળી શકી ! ' અરે તત્ત્વાર્થના ભાષાંતર માટે પૂજ્યશ્રીજીને ૪૦ વરસ પહેલાં એટલે સં. ૨૦૦૦ની સાલમાં અમદાવાદમાં નાગજીભૂદરની પાળે તત્ત્વાર્થસૂત્રની વાચના આપતા હતા અને એટલું સરસ સમજાવતા ત્યારે શ્રોતાઓ મને કહેતા કે ગુરુજી પાસે ભાષાંતર કરીને ? ત્યારે પણ મેં વિનંતિ કરેલી મારી એ પ્રાર્થના જે ફળી હોત તે તન્હા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રમણ ભગવાન મહાવીર ર્થનું એક અનોખી શૈલી અને અનોખા તાત્વિક ભાવો સાથેનું એક સુંદર વિવેચન સમાજને સાંપડ્યું હોત ! પ્રાસંગિક એકવાત લખવાની લાલચને રોકી શકતો નથી. રાજકેટમાં તેઓથી બપોરના ચારથી પાંચના ટાઈને પ્રાયઃ તત્વાર્થની વાચના આપતા હતા, વાચનામાં લગભગ તત્ત્વજ્ઞાનના જાણકારો, અભ્યાસીઓ, વકીલો અને શિક્ષિત આવતા હતા. એમાં જાણીતા શ્રી રામજી માણેકચંદ દોશી કાનજી સ્વામીના પરમ ભકત પ્રધાન શ્રોતા હતા. એમને ખૂબ જ ચીવટ પૂર્વક પ્રશ્નોત્તરી સાથે તત્ત્વાર્થ સત્રનું પૂરું વાંચન કર્યું. ૬ મહિના સુધીમાં પૂજ્યશ્રીને જ્ઞાનદાન કરવાનો ભાવ એવો કે ઉત્કટ કે રામજીભાઇ ને વકીલાતના ધંધાને અંગે ક્યારેક બહારગામ જવાનું હોય ત્યારે તેઓ એકપણ દિવસ પાઠ વિના ન જવો જોઈએ એવી રામજીભાઈની ઉત્કટ ધગશ, પૂજ્યશ્રીજીની સમજાવવાની શૈલી અને એમના ઊંડા તત્ર ક્ષયોપશમ પ્રત્યે ઊંડે આદર એટલે વળી રામજીભાઈ વહેલી સવારે પાઠ લેવા આવે. પૂજ્ય ગુરુદેવ સવારે પડિલેહણ કરી તૈયાર થઈ જાય અને વાચના આપે. રામજીભાઈ પણ સવારના ૬-૬ વાગે પણ આવી જાય પૂજ્યગુરુજી તે સવારને પિતાને કાર્યક્રમ સમાપ્ત કરી તૈયાર થઈ જતા. જ્ઞાનના ખપી ઉદાર આ જ્ઞાનદાતા ગુરુ, એમને તીવ્ર સાનપિપાસુ અભ્યાસી મળે પછી શું પૂછવાનું એટલે અખંડ અધ્યયન થવા પામ્યું. પ્રસ્તુત ૨૭મા ભવના લેખન બાબતની જ્ઞાનવ્ય વિગત રજૂ કરવા સાથે પ્રસંગવશ પૂજ્યશ્રી અંગેના થોડા સંભારણા રજૂ કર્યા. હવે ૨૭ મા ભવનું વાચન શરૂ કરે :– Page #336 -------------------------------------------------------------------------- ________________ હું છેલા ર૭ મા ભવનો પ્રારંભ ? નોંધ:- ર૭ મા ભવનું વર્ણન કરતાં પહેલાં પૂજ્ય ગુરૂદેવ રમા ભવના અનુસંધાનમાં અનિવાર્ય એવી કેટલીક બાબતની ભૂમિકા બાંધે છે. એમાં કેટલીય મહત્વની તાત્વિક, આધ્યાત્મિક બાબતો રજૂ કરીને તારક તીર્થંકરદેવો વિશ્વમાં કયા સ્થળે જન્મ લે છે તે સ્થળનો પરિચય વાંચકોને કરાવવો હોવાથી જેનભૂળ દ્વારા તે સ્થળને નિર્દેશ કરી ૨૭ મા ભવનું વર્ણન શરુ કરશે. –સંપા, યાયિ. આત્મા વગેરે દ્રવ્યોનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આ વિશ્વ અનાદિ-અનંત છે. આ વિશ્વમાં જે જીવાત્માઓ છે તેની સંખ્યા અનંત છે. એ અનંત જીવાત્માઓ પૈકી કઈપણ જીવાત્માની- કેઈપણ કાળે ઉત્પતિ થયેલ નથી. અને આ અપેક્ષાએ એ જીવાત્માઓ અનાદિ છે. એ જ પ્રમાણે એ સર્વે જીવાત્માઓ પૈકી કઈપણ જીવાત્માને સર્વથા વિનાશ થયે નથી, થતો નથી અને ભાવિકાળે થવાને પણ નથી. જે જીવાત્મા છે તે સદા સર્વથા જીવાત્મા જ રહેવાને છે. એ કારણે જીવાત્માઓ સંખ્યાની અપેક્ષાએ જેમ અનંત છે તેમ કાળની અપેક્ષાએ પણ અનંત છે. જે પ્રમાણે જીવાત્માએ અનાદિ-અનંત અર્થાત્ શાશ્વત છે. તે જ પ્રમાણે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આત્મા વગેરે દ્રવ્યેનું સ્વરૂપ MAAAAA વિશ્વમાં વર્તતા અણુ-પરમાણુઓ યાવત્ સર્વ પુદ્ગલદ્રબ્ય પણ શાશ્વત્ છે. માયા, ક, કવા પ્રકૃતિના સંબધના કારણે, જીવા ત્માના મનુષ્ય, પશુપક્ષી, દેવ-નરક, કીડી-મકોડી, ઝાડપાન રૂપે માદ્ઘદષ્ટિએ અનેક રૂપાંતરો થયા કરે છે. તેમજ કામ, ક્રોધ, મોહ, માયા, લેાભ અને અજ્ઞાનભાવના ભિન્નભિન્ન વિકારાના કારણે અંતરંગ ( આધ્યાત્મિક ) ષ્ટિએ પણ જીવાત્માનું પરાવર્તન થયા કરે છે. એ બાહ્ય તેમજ અંતરંગ સ્વરૂપના પરાવર્તન ( પર્યાય )ની ઉત્પતિ અને િવનાશ અનાદિકાળથી ચાલ્યા કરે છે. એમ છતાં જીવાત્મા શાશ્વત હોવા સાથે એનું મૂળ સ્વરૂપ તિાભાવે ( અપ્રગટ ભાવે ) પણ કાયમનું કાયમ જ હાય છે. વિશ્વમાં વર્તતા જીવાત્માએ માટે મૂળભૂત જે પરિ સ્થિતિ છે, તે જ પરિસ્થિતિ અચેતન પુદ્ગલ અણુ-પરમાણુઓ માટે પણ સમજવાની છે. અણુ-પરમાણુએ સદા-સર્વદા નિત્ય છે. તેની ઉત્પત્તિ નથી તેમજ તેના વિનાશ પણ નથી. પરંતુ ભિન્નભિન્ન પરમાણુએ ભિન્નભિન્ન સ્વરૂપે ભેગા થાય એટલે શરીર, ઘર, વસ્ત્ર, શબ્દ, સંધ્યાના વાળ, વિમાન, ભવન એમ ગણનાતીત જુદી ન્તુદી અવસ્થામાં એ અણુ-પરમાણુઓના સમુદાય ( સ્કંધ ) દેખાય છે. એ શરીર વગેરે ધનાં ઉત્પત્તિ અને વિલય અને હાય છે. પણ મૂળ ‘ અણુપરમાણુનાં ઉત્પત્તિ અને વિલય હાતાં નથી, એ અન ંતાનંત અણુપરમાણુ નિત્ય છે, શાશ્ર્વત છે અને સદા-સદા વિદ્યમાન રહેવાના છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ૨૬૧ આકાશદ્રવ્યના લોકાકાશ અને અલોકાકાશ વિભાગ અનંત જીવાત્માઓ તેમજ અનંતાનંત આણુ-પરમાણુઓને અવગાહ એટલે કે સ્થાન આપનાર જે દ્રવ્ય પદાર્થ છે, તેનું નામ આકાશ છે. આ આકાશ દ્રવ્ય સંખ્યાની અપેક્ષાએ એક જ છે, પણ ક્ષેત્રની–પ્રદેશની અપેક્ષાએ અનંત છે. એ આકાશ દ્રવ્યને ક્ષેત્રની અપેક્ષાએ કઈ સ્થળે અંત નથી. આ આકાશદ્રવ્યના સાપેક્ષ ભાવે બે પ્રકાર છે. લેકાકાશ અને એકાકાશ. જે આકાશક્ષેત્રમાં અનંત જીવાત્માઓ અને અનંત અણુ-પરમાણુઓ રહેલા છે તે આકાશક્ષેત્રને લેકાકાશ કહે છે. આજની પ્રચલિત ભાષામાં વિશ્વ, જગત, દુનિયા જે કંઈ કહેવાય છે તે આ કાકાશ છે. લેકાકાશના ક્ષેત્રની અપેક્ષાએ વિસ્તારમાં અનંતાનંતગણું અલકાકાશનું ક્ષેત્ર છે. આ અલકાકાશમાં જીવાત્મા અને અણુ-પરમાણુઓને સર્વથા અભાવ છે લોકાકાશનીઅંતિમ રેખા ઉપર ઉભા રહીને કેઈપણ શક્તિશાળી દે, દાનવ કે મનુષ્ય આ અલકાકાશમાં આંગળી પણ લાંબી કરી શકતું નથી. કારણકે લોકાકાશવર્તી છે અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ અને સ્થિતિશીલ બનીને ગતિ અને સ્થિતિ પરિણામમાં પરિણમે છે. ત્યારે તે દ્રવ્યને ગતિ અને સ્થિતિમાં નિમિત્તભાવે સહાયક બનતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્ય કે જે લોકાકાશમાં વ્યાપીને રહેલાં છે, તે અલોકમાં ન હોવાથી જીવ-પગલોની ગતિ સ્થિતિ ત્યાં થતી નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રમણ ભગવાન મહાવીર કાકાશના ઊર્ધ્વ, મધ્ય, અને અધોલેકના વિભાગો આ કાકાશ કિવા અખિલ વિશ્વ ઊર્ધક, તિયંગ (મધ્ય) લેક અને અધોલેક એમ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. પૃથ્વી, પાણી, વગેરે તરીકે ઉત્પન્ન થયેલા જીવાત્માએ આ ત્રણે પ્રકારના લેકમાં પ્રાયઃ સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. એમ છતાં ઊર્વલેકમાં મુખ્યત્વે ભૌતિક સુખને, અસંખ્ય વર્ષે પર્યત અનુભવ કરનારા દેવેનું સ્થાન હોય છે. મધ્યલોકમાં બહુલતાએ માન અને પશુ પક્ષીઓની ઉત્પત્તિનું સ્થાન છે. અને રોગ શોક વગેરેને કારણે અસંખ્ય કાળ પર્યત, વધુ પ્રમાણમાં દુઃખે ભોગવનારા જીવાત્માઓ જેને નારકી તરીકે સર્વ ધર્મ સંપ્રદામાં સંબોધવામાં આવે છે. તેઓનું સ્થાન અધેલકમાં છે. માનવ જન્મની મહત્તા તેમજ તેની ઉન્નતિ અને અવનતી. અંતરંગ દૃષ્ટિએ જીવાત્માની ઉન્નતિ અને અવનતિની છેલ્લી સીમાએ પહોંચવા માટે કઈપણ જન્મ હોય તે તે માનવ જન્મ છે. મધ્યલોકમાં વર્તતુ અનેક ક્ષેત્રો કિંવા વિભાગમાં ક્રોડે અને અબજોની સંખ્યામાં માનવે જમે છે એમ છતાં દરેક ક્ષેત્રમાં માનવે ઉન્નતિ કે અવનતિની છેલ્લી સીમાએ પહોંચી શકતા નથી. અમુક ક્ષેત્રને પ્રભાવ જ એ હોય છે કે ત્યાંની માનવ શકિત મર્યાદિત ઉન્નતિ કે અવનતિ માટે જ કામ કરે છે. આ ક્ષેત્રોને શાસ્ત્રમાં અકર્મભૂમિ કહેલ છે. જ્યારે અમુક ક્ષેત્રો એવા છે કે જે ત્યાંના માનને સાનુકૂળ નિમિત્ત હોય અને માનવશકિતનો આધ્યાત્મિક Page #340 -------------------------------------------------------------------------- ________________ આત્મા વગેરે દ્રવ્યનું સ્વરૂપ ૨૬૩ mini mum વિકાસ માટે જે સંપૂર્ણ સદુપયોગ થાય તે આ માનવ જીવનમાં વર્તતે અ માં માયા અવિદ્યા વધારાનું કિંવા કર્મના અનંતકાળના બંધનોને સર્વથા વિચ્છેદ કરી જન્મ–જરા મરણના સર્વ દુઃખોથી રહિત થઈ અજર-અમર અને અભ્યાબાધ મુકિતના ધામમાં પહોંચી જાય છે. અને ત્યાં પિતાનાં આધ્યાત્મિક સચ્ચિઘનંદમય અનંતસુખને અનંતકાળ પર્યત ઉપભેગ કરે છે આત્માની ચરમસીમાની ઉન્નતિ આ ક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી ઉલટું, માનવ જેવું દુર્લભ જીવન અને અનુકૂળ ક્ષેત્ર મળવા છતાં હિંસા, અસત્ય ચેરી તેમજ ધન-દોલત ઉપરની તીવ્ર મૂચ્છ વગેરે પાપાચરણેનાં તીવ્ર સેવન વડે પિતાની માનવશક્તિને સંપૂર્ણપણે દુરુપયોગ કરનાર જ અવનતિની છેલ્લી સીમાએ પહોંચી ચિરકાળ પર્યત નરક નિગેદનાં કષ્ટો દુઓને ભોગવે છે. આ રીતે માનવ જીવન પ્રાપ્ત થયા પછી આધ્યાત્મિક ઉન્નતિ તેમજ અવનતિની છેલ્લી સીમાએ પહોંચવાની શક્યતા જે ક્ષેત્રોમાં છે, એવાં મધ્યલોકનાં ક્ષેત્રોને કર્મભૂમિનાં ક્ષેત્ર તરીકે શાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે ઉન્નતિમાં પરમ સહાયભૂત તીર્થકરદેવોનું ધર્મશાસન - માનવ જીવનની ઉન્નતિને મુખ્ય આધાર માનવના પિતાના પુરુષાર્થ ઉપર રહેલો છે. એમ છતાં જે મહાન વિભૂતિને ભગવાન, ઈશ્વર પરમાત્મા અથવા તીર્થકર શબ્દોથી સંબોધવામાં આવે છે એવા તીર્થકર ભગવાને પ્રવર્તાવેલ ધર્મશાસનના અવલંબનની એમાં અનિવાર્ય જરૂર રહે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રમણ ભગવાન મહાવીર માનવ જીવન પ્રાપ્ત થયા બાદ તીર્થંકર પરમાત્માએ પ્ર. વેલ ધર્મશાસનના અવલંબનથી હજારેલા યાવત્ કેટાનુકોટી આત્માઓ આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણતાએ પહોંચી શક્યા છે. પરંતુ ધર્મશાસનનું પ્રવર્તન કરનારા તીર્થંકર પર માત્માઓ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પિણી કિંવા એક અવસર્પિણ કાળમાં ૨૪ની સંખ્યામાં જ થાય છે. એકલા જેનદર્શનમાં જ ધર્મશાસનને પ્રવર્તાવનારાની સંખ્યા ૨૪ ની છે, એવું નથી, પરંતુ ઇતર દર્શનમાં પણ ૨૪ અવતારની વાત જાણવામાં તેમજ વાંચવામાં આવે છે. મુસ્લીમ સમાજમાં પણ પિગંબરોની સંખ્યા ૨૪ ની કહેવામાં આવી છે. ઘર્મશાસન કિવા ધર્મતીર્થનું જે રીતે ત્રિકરણ મેગે આવલંબન લેવું જોઈએ, એ રીતે અવલંબન લેવામાં આવે તે અવલંબન લેનાર મહાનુભાવ આત્માને પૂર્ણ સ્વરૂપને વહેલી કે મેડ અવશ્ય પ્રાપ્ત કરે છે. ધર્મશાસનમાં આવી અદ્ભુત શકિત છે. લોહને પારસમણિનો સ્પર્શ થાય એટલે લો સુવર્ણ બની જાય તે જ પ્રમાણે જે મહાનુભાવને અંતરાત્માને આ ધર્મશાસન સ્પર્શવા સાથે એકમેકપણે પરિણમે, તે આત્મા કર્મબંધનથી અવશ્ય મુકત થાય છે. ધર્મશાસન પ્રવર્તાવનાર તીર્થકર ભગવંતો ધર્મશાસન કિંવા ધર્મતીર્થના પ્રવર્તનનો અથવા સ્થાન પનાને અધિકાર ગમે તે વ્યકિતને પ્રાપ્ત થતો નથી. એક ઉત્સર્પિણીમાં અર્થાત્ અસંખ્ય વર્ષોમાં આવા ધર્મતીર્થનું પ્રવર્તન કરનાર તીર્થકર ભગવંત (અવતારી મહાપુરુષો) Page #342 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવેનું ધર્મશાસન ૨૬૫ mann ની સંખ્યા વીશની જ હોય છે. એ ચેવિશે તીર્થકર ભગવંતેના આત્માઓ ભિન્ન ભિન્ન હોય છે. ઈતરદર્શનમાં એક જ આત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપે વીશ અવતાર માનવામાં આવે છે. પરંતુ જૈનદર્શનની માન્યતા એવી નથી. જૈનદર્શન તે દરેક તીર્થકર ભગવંતના આત્માને જુદે જુદે માને છે અને મધ્યસ્થ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે યુક્તિથી પણ એ વાત સુસંગત લાગે છે. તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ ધર્મશાસનનું પ્રવર્તન કરનાર તીર્થકર ભગવંતના આત્મા એમાં તીર્થકર ભગવંત થવાની યેચતા તે અનંતકાળથી તિરોભાવે રહેલી જ હોય છે. પરંતુ જે જન્મમાં એ આત્માઓ તીર્થકર તરીકે અવતરે છે. એ જન્મની અપેક્ષાએ પાછલો (ભૂતકાળના) ત્રીજા જન્મમાં તીર્થંકરપદની પ્રાપ્તિ માટેને પરિપૂર્ણ પુરુષાર્થ શરૂ થાય છે. એ ત્રીજા પાછલા જન્મમાં અનેક વ્રત-નિયમ–તપસ્યાની આચરણ સાથે. તેઓના અંતરાત્મામાં વિશ્વના સર્વ જી માટે અવર્ણનીય આત્મીયભાવ કિંવા અભેદભાવ પ્રગટે છે. હું અને વિશ્વનાં જ જુદા નથી. વિશ્વના કોઈપણ જીવાત્માનું બાહ્ય અત્યંતર કેઈપણ પ્રકારનું દુઃખ એ મારું દુખ છે. અને એ સર્વ ના દુઃખનું નિવારણ કરવા માટે મારા સર્વસ્વને ભેગ આપ એ મારે પરમ ધર્મ છે. આવા પ્રકારની પરાકાષ્ઠાની મૈત્રી કિવા વિશ્વબંધુત્વની વાસ્તવિક ભાવના એ તીર્થકર થનાર વિભૂતિના આત્મમંદિરમાં પ્રગટ થાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ २६६ શ્રમણ ભગવાન મહાવીર સૂતાં જાગતા કે જીવનની હરકેઈ પ્રવૃત્તિ કરતાં એમના અંતરમાં આ ત્રીભાવનાનું એકધારું રટન ચાલે છે. અને એ પવિત્ર ભાવનાની પરાકાષ્ઠાને કારણે એ વિભૂતિ ભાવિ કાલે તીર્થકર ભગવાન થવાની યેગ્યતા પાછળના ત્રીજા ભવમાં નિશ્ચિત કરે છે. અને તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કહે છે. એ ત્રી ભાવનાને અમલ કરવાના અભિલાષમાં ને અભિલાષમાં એ ભવનું જીવન પરિપૂર્ણ થાય છે. અને મેટે ભાગે તીર્થકર ભગવાન થનાર એ દિવ્ય આત્મા દેવગતિમાં વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થાય છે. અસંખ્ય કાલ. પર્યત અનાસકત ભાવે દેવલોકના દિવ્ય સુખનો ભગવટો એ વૈમાનિક નિકાયમાં (દેવલોકમાં) ચાલુ રહે છે. સાથે સાથે સમ્યદર્શન ગુણની વિશુદ્ધિના પ્રભાવે વિશ્વના સર્વ જી સાથે ત્રિી સાધવાની ભાવનાને પ્રકાશ પણ અવિચ્છિન્નપણે ટકી રહે છે. - જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિંકા જિનશાસનમાં આ સાતેય ઉત્તરોત્તર ઉતરતા ઉતરતા પણ સુપાત્ર ક્ષેત્રો છે. નીચેના ક્ષેત્રાનું દ્રવ્ય ઉપરના ક્ષેત્રોમાં વપરાય પણ ઉપર ઉપરના ક્ષેત્રો માટે નિયત થયેલ દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન વપરાય આ જૈન શાસનની વ્યવસ્થિત મર્યાદા છે જે અવસરે જે ક્ષેત્ર સીદાતું હોય તે અવસરે પહેલેથી જ વિવેક પુર્વક એ ક્ષેત્રને પુષ્ટ કરવા માટે ધ્યાન દેવું ઘણું સુંદર છે. પણ પ્રભુ-ભકિતના ક્ષેત્રમાં અર્પિત થએલું દ્રવ્ય સાધર્મિકના ઉત્કર્ષ માટે વાપરવાનો વિચાર કરવો એ શાસનની કઈ પણ વ્યકિત માટે હિતાવહ નથી. ધર્મવાણી પુસ્તિકામાંથી Page #344 -------------------------------------------------------------------------- ________________ podpocamp hીના cococccccc ર૭મા (અન્તિમ) ભવની શરૂઆત તીથ કર પરમાત્માનું... ગર્ભાવતરણ અને વિશ્વમાં સત્ર સુખશાન્તિને પ્રસાર વૈમાનિકનિકાયનુ અસંખ્ય વનું આયુષ્ય પૂર્ણ થયા બાક તીર્થંકર પરમાત્માના આત્મા માનવલેાકના પૃથ્વીતલ ઉપર ક્ષત્રિયકુલમાં, કેાઈ રાજા-મહારાજાની રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ગર્ભ પણે અવતરે છે. અને એ ગર્ભાવતરણની સાથે જ એ જન્મમાં તીથંકરભગવત થવાનું સૂચન કરતાં લક્ષણૢા શરૂ થાય છે. પેાતાનાં ભૂતકાળના જીવનમાં વિશ્વના સર્વ જીવાની લંકિ તેમજ લેકેત્તર અન તશાંતિ માટે મન-વાણી કાયાના સમર્પિત ભાવ હોય એવા પરમાત્માસ્વરૂપ આત્માના ગર્ભાવનાર પ્રસંગે અખિલ વિશ્વમાં વીજળીના ઝબકારાની ૧ માફક ‘ક્ષણભર અજવાળા અજવાળા પથરાઈ જાય છે. અને પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિય જીવા ઉપરાંત નિર'તર ત્રિવિધ સતાપથી સંતપ્ત બનેલા નારકના જીવાને પણ એ તરણ (ચ્યવન કલ્યાણક) પ્રસંગે સુખ-શાંતિના ક્ષણભર અનુ અવ ભવ થાય છે. તાજા જન્મેલા બાળકેા અથવા પશુ-પક્ષીએના બચ્ચાએ પાતાની માતાને (જન્મ આપનાર જનેતાને) દેખતાની ૧. આ અજવાળા પ્રકાશ ૪૮ મીનીટ સુધી આ ધરતી પર રહે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ww સાથે સર્વ પ્રકારનાં દુ:ખને ભૂલી જાય છે. અને એક પ્રકારની નિર્દેયતાની ઝુંક્ કિવા શાંતિ અનુભવે છે. તેા ભગવાન તીર્થંકર પ્રભુ વિશ્વના સર્વ જીવે ઉપરના તેમના અસાધારણું વાત્સલ્ય ભાવનાના કારણે માતાની માતા જેવા છે. અને તેથી એ પરમાત્માના ગર્ભાવતાર પ્રસ ંગે વિશ્વના સ જીવાત્માએ સુખ-શાંતિના ક્ષણભર અનુભવ કરે તે યથાર્થ છે. શ્રમણ ભગવાને મહાવીર માતાનું સ્વપ્નદર્શન અને ઇન્દ્રદ્વારા સ્તુતિ ગૃહસ્થાશ્રમમાં વર્તતી કાઇ પણ સ્ત્રીના ગર્ભમાં કોઇ ઉત્તમઆત્માનું જે અવસરે અવતરણ થાય છે. તે અવસરે તે સ્ત્રીને [માતાને] પ્રાયઃ ઉત્તમ કેાટિનુ ં સ્વપ્ન આવે છે. તીર્થંકર ભગવાનના આત્મા તેા ઉત્તમાત્તમ છે. એટલે જે રાત્રિએ ભગવાન માતાની કુક્ષિમાં અવતરે છે, તે રાત્રિએ એ રત્ન કુક્ષિ માતાને સ્વપ્નશાસ્ત્રની અપેક્ષાએ શિરામણ ગણાતાં ગજ. વૃષભ વગેરે ચૌદ મહાસ્વપ્ના આવે છે. ઉપરાંત જે ક્ષણે એ પરમાત્માનું માતાની કુક્ષિમાં અવતરણ થાય છે. તે ક્ષણે અસંખ્ય ચેાજન દૂર રહેલા દેવલેકમાં સૌધમ દેવલાકના સ્વામી સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થાય છે. ઇન્દ્રમહારાજ પેાતાને દેવેન્દ્રના ભવની સાથે પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાન વડે મનુષ્યલેાકમાં તીર્થંકર પરમાત્માનું અવતરણ થયાનુ જાણે છે. અને જાતાંની સાથે જ, પોતાના મણિ રત્ન જડેલા સુવર્ણના સિંહાસન ઉપરથી ઉભા થઈ, પગમાં પહેરેલી દિવ્ય મેાજડીએને દૂર કરી જે દિશામાં ભગવાનનુ અવતરણ થયેલ છે, એ દિશા સન્મુખ સાત આડ ડગલા જઇ ચૈત્યવંદનની મુદ્રાએ જમીન ઉપર બેસી, મસ્તક ઉપર Page #346 -------------------------------------------------------------------------- ________________ ર૭મા (અંતિમ ભવની શરૂઆત અંજલિ કરવા પૂર્વક ભાવિકોલે જગજજંતુના ઉદ્ધારક થનાર એ પરમાત્માત્માની “નમુત્થણું એ સૂત્રથી ગુણગર્ભિત સ્તુતિ કરે છે. વિશ્વના સર્વ જીવાત્માઓ માટે અપ્રતિમ વાત્સલ્યભાવના કારણે બંધાયેલ તીર્થંકર નામકર્મની પુણ્યપ્રકૃતિને આ બધો અચિન્ય પ્રભાવ છે. વિશ્વના સર્વ જીવનું ત્રણેય કાળનું કાળનું પુણ્યબલ ત્રાજવાના એક પલામાં મૂકવામાં આવે અને બીજા પલામાં તીર્થંકર નામકર્મની પુણ્યપ્રકૃતિ મુકવામાં આવે તે તીર્થકર નામકર્મની પ્રકૃતિવાળું પલ્લું જ નમે છે. તીર્થંકર નામકર્મ પુણ્યને પ્રબળ પ્રભાવ આ વિશ્વમાં પુણ્ય અને પાપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ભાવે ભલે ન દેખાય, પરંતુ એ પુણ્ય અને પાપના ફલે તે પ્રત્યક્ષ અનુભવાય છે. મૂળ સ્વરૂપની અપેક્ષાએ સંસારમાં વર્તતા બધા જીવાત્માઓ સમાન લેખાતા હોવા છતાં, અમુક જીવાત્માઓ પશુ-પક્ષીની નિમાં અમુક જીવાત્માઓ માખી મચ્છર અથવા કીટ પતંગીયાની નિમાં, અમુક જીવાત્માએ ઝાડ પાનની નિમાં અમુક જીવાત્માએ દેવ તરીકે અને અમુક જીવાત્માઓ નારક અથવા માનવ તરીકે ઉત્પન્ન છે. એ બધી વિચિત્રતા શુભ, અશુભ કર્મ અથવા પુણ્ય, પાપને જ આભારી છે. મનુષ્ય મનુષ્યમાં એક સુખી, એક દુઃખી એક રેગી, બીજે નિરેગી, એક રંક, બીજે રાજા વગેરે તફાવત પ્રત્યક્ષ દેખાય છે આ બધી પણ પુણ્ય Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રમણ ભગવાન મહાવીર પાપની જ લીલા છે. એક જ પિતા તેમજ એક જ માતાના પાંચ સંતાનમાં બધાયનું પ્રારબ્ધ સરખું નથી હોતું, જે અનુભવસિદ્ધ છે. આવા સંજોગોમાં પુણ્ય અને પાપને માન્યા સિવાય કોઈ પણ બુદ્ધિમાનને ચાલે તેમ નથી. આ પુણ્યના અનેક વિભાગે છે. માનવજીવન મળવું, પંચેન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થવી, નિરોગી શરીર અને ઉત્તમ કુલ તેમજ ધન-દોલત વગેરેની અનુકુળતા મળવી, એ બધા પુણ્યના પ્રકારે છે. શાસ્ત્રગ્નમાં નવ પ્રકારે પુણ્ય બાંધવાની તેમજ બેંતાલીશ પ્રકારે પુણ્ય ભેગવવાની જે હકીકત આપી છે. તે યથાર્થ હોવા છતાં સ્થૂલ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં તે પુણ્ય બાંધવાના તેમજ પુણ્ય ભેગવવાના અસંખ્ય પ્રકારો છે. પુણ્યના આ સર્વ પ્રકારમાં તીર્થકર નામકર્મની પુણ્યપ્રકૃતિનું સ્થાન શિરોમણિ છે. જગતના સર્વ છે માટે વિવબંધુત્વની ઉત્કૃષ્ટ ભાવના રૂપી પુણ્યબંધને હેતુ પણ બીજા સર્વ પુણ્યબંધના હેતુની અપેક્ષાએ સર્વોત્તમ છે. કાર્ય સર્વોત્તમ હોય તે તેનું કારણ પણ સર્વોત્તમ જ હોવું જોઈએ. ઈદ્ધિનું સિંહાસન ચલિત થવાના સંદેહનું સમાધાન વર્તમાનમાં કઈ કઈ મહાનુભાવોને ભગવાન તીર્થકર દેવના અવતરણ (ચ્યવન કલ્યાણક) પ્રસંગે સંધર્મેન્દ્રના સિંહાસનના ચલિત થવાને વિષયમાં સંદેહ રહે છે. પરંતુ પુણ્ય કે પાપ એ અમુક પ્રકારના અણુ-પરમાણુઓને સ્કંધ રૂપે પરિણમેલ સમુદાય છે. અને આણું–પરમાણુંઓના Page #348 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરનામકર્મ પુણ્યને પ્રબળ પ્રભાવ ૨૭૧ વિશિષ્ટ પ્રકારનાં સમુદાયમાં નજીક અથવા દુર રહેલા સી ધર્મેન્દ્રના સિંહાસન જેવાં અણુ-પરમાણુંઓના સમુદાયનું આકર્ષણ કરવાની કે એ અણુ-પરમાણુના સમુદાયને ચલિત કરવાની શક્તિ હોય, એ હકીક્ત આજના વૈજ્ઞાનિક અણુપરમાણુની શક્તિના પ્રગાત્મક પુરાવાના યુગમાં બરાબર બંધબેસતી આવે છે. તેથી ભગવાનના અવતરણ પ્રસંગે સૌધર્મદેવલોકના સિંહાસનને ચલિત થવાની હકીક્ત માટે સંશય રાખવાનું કોઈ કારણ નથી. કલ્યાણુક સમયના અજવાળા અને શાંતિ સર્વદા ન હેવા બાબત શંકાનું સમાધાન ભગવાન તીર્થકર દેવન ચ્યવન, જન્મ વગેરે કલ્યાણક પ્રસંગે નારકીના સ્થાને સહિત અખિલ વિશ્વમાં ક્ષણભર (એટલે ૪૮ મીનીટ સુધી) અજવાળાં–અજવાળાં પથરાય, અને પૃથ્વી, પાણી વગેરે પાંચ પ્રકારના સ્થાવર જીવેને તેમજ નારકી વગેરે સર્વજીને એ અવસરે ક્ષણભર સુખ શાંતિને અનુભવ થાય તે એ અજવાળાં અને સુખ-શાંતિને અનુભવ તીર્થંકર પરમાત્માના ગર્ભાવતારથી લઇને નિર્વાણ પર્યત કાયમ કેમ ન રહે? તીર્થંકર પરમાત્માનું અસ્તિત્વ જે વિશ્વમાં સર્વ કેઈને સુખ શાંતિના અનુભવનું કારણ હોય તે જ્યાં સુધી પરમાત્મા તીર્થંકર વિદ્યમાન હોય ત્યાં સુધી એ અજવાળાં અને સર્વને સુખ-શાંતિને અનુ ૧ ધરતી ઉપર બેઠાં બેઠાં દુર દુર રહેલો ઉપગ્રહો વગેરેનું ધરતી ઉપરથી કરવામાં આવતું સંચાલન આ વાતની સંપૂર્ણ સાબીતી કરી આપે છે. થશે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રમણ ભગવાન મહાવીર ભવ કાયમ ટકી રહેવા જોઇએ. અને એમ અને તેા સદાકાળ વિશ્વમાં અજવાળાં જ રહેવા જોઇએ, તેમજ હરકાઈ સ’સારી જીવને સર્વત્ર સુખ શાંતિના જ અનુભવ થવા જોઇએ. કારણ કે મનુષ્ય લેાકમાં, જૈનશાસ્ત્રોના વચન પ્રમાણે, મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશને માટે તીર્થંકરા હાય છે જ. આવે! પ્રશ્ન થવા એ સ્વાભાવિક છે. પર`તુ શાંતિથી વિચાર કરવામાં આવે તે યુક્તિથી અને શાસ્ત્રના વચનેાથી તેનું ખરાખર સમાધાન થઇ શકે છે. કાઇપણ રાજા–મહારાજાને ત્યાં અથવા ક્રોડપતિ, લક્ષાધિપતિ વગેરેને ત્યાં જે અવસરે પુત્ર જન્મ થાય છે, તે સમયના કિવા તે દિવસના આનંદ જુદો હાય છે. ત્યારે ઘર ઘર સાર વહેચાય છે. અને સમગ્ર કુટુંબમાં યાવતું સમગ્ર રાજ્યમાં તે દિવસે આનă આનઃ પ્રવર્તે છે. જન્મ થયા બાદ ખીજા દિવસથી જન્મ દિવસના આનંદ જેવા આનદ જોવામાં નથી આવતો એ વાત આપણા સર્વ કેાઈના અનુભવથી જાણીતી છે. તે જ પ્રમાણે તી કર પરમાત્માના ચ્યવન, જન્મ વગેરે ણુકેના દિવસેામાં સર્વત્ર અજવાળાં તેમજ આનંદનું જે વાતાવરણ હેાય તે વાતાવરણ પછીના દિવસોમાં ન હાય તે તે આમત વાસ્તવિક અને યુક્તિ સંગત છે. લ્યા કર્મ શાસ્ત્રના નિયમ પ્રમાણે કોઇપણ કર્મોના શુભ ૧ જો અજવાળા કાયમ રહે તે વિશ્વની ઘણી વ્યવસ્થા જોખમાઈ જાય અને પારાવાર મુરકેલીઓ ઉભી થવા પામે અને જન્મ દિવસના મહિમા કે મહત્વ નહીં રહે. યો. n Page #350 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક સમયના અજવાળા ૨૭૩ અશુભ ફળને તેમજ તેની તીવ્રતા–મંદતાને આધાર તે તે કર્મમાં આ જીવે શુભ-અશુભ લેશ્યાને કારણે, પ્રગટ કરેલ રસ ઉપર છે. કર્મના બંધ પ્રસંગે શુભલેશ્યા હોય તે કર્મમાં શુભરસ ઉત્પન્ન થાય છે. શુભલેશ્યાની તીવ્રતા હોય તે કર્મના શુભરસમાં તીવ્રતા અને શુભલેશ્યાની મંદતા હોય તે કર્મના શુભરસમાં મંદતા પેદા થાય છે. એ જ પ્રમાણે અશુભ કર્મને રસની તીવ્રતા-મંદતા માટે પણ સમજી લેવું. શુભરસવાળું કર્મ સુખ આપે છે. અશુભરસવાળું કર્મ દુઃખ આપે છે. જીવનમાં સુખ-દુઃખનું કારણ કર્મને શુભ-અશુભ રસ છે. અને કર્મના રસનું કારણ શુભ-અશુભ લેશ્યા છે. વર્ષો સુધી જેને સુખ-દુઃખરૂપે ભેગવટે ચાલે એવા શુભ કે અશુભ કર્મમાં એક સરખે શુભ-અશુભ રસ નથી હિતે. કઈ ક્ષણ જીવનમાં એવી આવે કે એ ક્ષણે ઉત્કૃષ્ટ કેટની શુભલેશ્યા હેય. આવી ઉત્કૃષ્ટ શુભલેશ્યાના કારણે બંધાતા કર્મમાં જે શુભરસ પેદા થાય અને એ શુભરસને જે ક્ષણે ભગવટે કરવાને પ્રસંગ આવે ત્યારે શુભકર્મનું ફળ પણ સર્વોત્કૃષ્ટપણે ભગવાય. તીર્થકર ભગવંતના અવન કલ્યાણકથી લઈ તીર્થંકર પ્રભુના નિર્વાણ સુધી અને તેમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નિર્વાણ સુધી પ્રત્યેક ક્ષણે તીર્થકર નામકર્મને ઉદય સતત ચાલુ હોવા છતાં યવન. જન્મ વગેરે કલ્યાણકના વિશિષ્ટ પ્રસંગે જ વિશિષ્ટ રસને ઉદય હેવાના કારણે, અખિલ વિશ્વમાં સર્વત્ર અજ. વાળા અજવાળા અને વિશ્વના સર્વ જીવોને સુખ-શાંતિને અનભવ થવાની અને તે સિવાયના સમયે તેવા અજવાળાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શ્રમણ ભગવાન મહાવીર અને સુખ શાંતિનો અનુભવ ન થવાની શાસ્ત્રીય બાબત તદ્દન યથાર્થ છે. ચ્યવન કલ્યાણકને પુણ્ય પ્રસંગ વર્તમાન બિહાર પ્રાન્તમાં આવેલા પ્રાચીન વૈશાલીન બ્રાહ્મણકુંડ તરીકે પ્રસિદ્ધિ પામેલાં નગરમાં ચારેય વેદ વગેરે બ્રાહ્મણગ્ય શાસ્ત્રોના પારંગત બાષભદત્ત નામે એક બ્રાહ્મણ વસતા હતા. શીલ વગેરે પવિત્ર ગુણોથી અલંકૃત દેવાનંદ નામે તેમને પત્ની હતી. આજથી લગભગ ૨૫૭૨ વર્ષો અગાઉ અષાઢ સુદિ ને એ અતિ પવિત્ર દિવસ હિતે, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રના સુભગયેગની એ સહામણું રાત હતી. તે વખતે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા વૈમાનિક નિકાયના પ્રાણત નામના દશમા દેવલોકમાં આવેલા પુપિત્તરાવર્ત સક નામના સર્વ શિરોમણિ વિમાનમાં વીશ સાગરોપમની આયુષ્યની સ્થિતિ પરિપૂર્ણ થયા બાદ ત્યાંથી ચ્યવી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે. અને તે અવસરે કેરી સિંહ, ગજ, વૃષભ, લક્ષમીને અભિષેક, પુપમાળાનું યુગલ, ચન્દ્ર, સૂર્ય, વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિધૂમ અગ્નિ શિખા એમ ચાંદ મહાસ્વપ્નને જોઈને અર્ધા (અલ્પ નિદ્રાવસ્થામાં વર્તતા માતા દેવાનંદા જાગૃત થયા. માતાજીને સ્વપ્નદર્શન અને તેનું કારણ કેઈપણ પુણ્યવંત મહાનુભાવને ભાવિમાં ઉદય થવાને હોય ત્યારે તેને પુણ્યબલના પ્રભાવે રાત્રિએ અપ નિદ્રા Page #352 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન કલ્યાણકનો પુણ્ય પ્રભાવ ૨૭૫ વસ્થામાં તે ભાગ્યવંત સ્ત્રી અથવા પુરૂષને સ્વપનશાસ્ત્રના નિયમ પ્રમાણે ઉત્તમ સ્વપ્નો આવે છે. અને એવાં ઉત્તમસ્વપ્ન આવ્યા બાદ જાગૃત થયા પછી શેષરાત્રિ જે રીતે આનંદપૂર્વક ધર્મધ્યાનમાં પસાર કરવી જોઈએ તે રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ સૂર્યોદય થાય એટલે પરમાત્માનાં દર્શન, પૂજન, વાચકોને દાન વગેરે સુકૃતની પ્રવૃત્તિ કરવામાં આવે તે તે મહાનુભાવને રાત્રિએ આવેલાં ઉત્તમ સ્વપ્નનું ફળ મર્યાદિત સમયમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. . કર્મનો ભોગવટો બે પ્રકારે, - વિપાકેદયથી અને પ્રદેશેાદયથી - જૈન દર્શનમાં પૂવસ્થામાં બંધાએલા શુભઅશુભ કર્મનો ઉદય (કર્મના ફળને ભેગવટ) બે પ્રકારે કહેલ છે. વિપકોયથી અને પ્રદેશદયથી. જે કર્મનું જે ફળ હોય તે કર્મનું તે ફળ યથાર્થ ભેગવવું, તેનું નામ વિપાકેદય અને જે કર્મનું જે ફળ છે તેને તે પે યથાર્થ જેવટને અનુભવ ન થવે, એમ છતાં મંદપણે શુભ અશુભ સ્વપ્ન દર્શને વગેરે પ્રકારે ભગવટો કે તેનું નામ પ્રદેશદય છે. તીર્થ કર ભગવંતને તીર્થકરના ભવમાં સંયમ ગ્રહણ કરવા પછી કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થવી અને સમવસરણ તથા કઈવાર સુવર્ણ કમળ ઉપર બિરાજમાન થઈ ગ્લાનિરહિત જનગામિની ધર્મદેશના આપવી તેમજ ધર્મતીર્થની સ્થાપના થવા સાથે તેનું પ્રવર્તન પિતાની હયાતી સુધી ચાલ રાખવું એ તીર્થકર નામકર્મનું યથાર્થ ફળ છે. એ કારણે જ એવંભૂત નય (સર્વ શુદ્ધનય)ની અપેક્ષાએ તીર્થંકરભગ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રમણ ભગવાન મહાવીર વંતે જ્યારે ધર્મદેશના આપતા હોય ત્યારે જ તેમને તીર્થકર કહેવાય છે. તીર્થકર નામકર્મને ભેગવટે થે અને ભગવટા દ્વારા એ કર્મ પણ આત્મપ્રદેશથી કમે કમે છુટું પડવું. આ હકીકત માટે અજિત્રાળાઘમ્મસના શાસ્ત્રનાં આ વચને સુપ્રસિદ્ધ છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર પરમાત્માનાં જીવન પર્યત અવૃક્ષ વગેરે અષ્ટ મહા-પ્રાતિહાર્યની નિરંતર હાજરી હોવાનું શાસ્ત્રમાં જે વર્ણન આવે છે તે અષ્ટ-મહાપ્રાતિહાયની સતત હાજરી એ તીર્થંકરનામકર્મનું મુખ્ય ફળ નથી, મુખ્ય ફળ તે ગ્લાનિ (શ્રમ) રહિત ધર્મદેશના અને તેના પરિણામે ધર્મતીર્થનું પ્રવર્તન તીર્થ કરનામકર્મનું મુખ્ય ફળ છે. એમ છતાં તીર્થકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં જ્યારથી તીર્થંકર નામકર્મને નિકાચિત બંધ થાય છે, ત્યારથી એ તીર્થ કરનામકર્મને પ્રદેશદય ચાલુ હોય છે. અને માતાજીને ચૌદ સ્વપ્ન દર્શન વગેરે અનેક પ્રકારને મહિમા શરૂ થઈ જાય છે. તીર્થંકરનામકર્મને નિકાચિત બંધ થયા પછી, અવશ્ય ભાવિભાવના કારણે, શ્રેણિકમહારાજની માફક તીર્થકરના આત્માને નરકમાં ઉત્પન્ન થવાને પ્રસંગ આવે તે નરકમાં પણ એ તીર્થંકરભગવંતના આત્માની બીજા નારકીને ની અપેક્ષાએ અનેક પ્રકારની વિશેષતા હોય છે. રાજા-મહારાજાને ત્યાં જન્મ લેનાર રાજપુત્ર જન્મથી રાજા બનતું નથી. એમ છતાં, વિશિષ્ટ પ્રકારની પુણ્યપ્રકૃતિ સત્તામાં વિદ્યમાન હોવાના કારણે એ રાજપુત્રને જન્મ થયા Page #354 -------------------------------------------------------------------------- ________________ કર્મને ભેગવટો બે પ્રકારે २७७ પછી અનેક પ્રકારની ધામધૂમ થતી હોવાનું સર્વજન પ્રસિદ્ધ છે. એ પ્રમાણે ભગવાન તીર્થંકરદેવ માતાની કુક્ષિમાં આવે ત્યારથી જ વ્યવહારનય તેમજ ઋજુસૂત્રનયની અપેક્ષાએ એમને તીર્થકર તરીકે ગણવામાં આવે છે. અને ઈન્દ્રાદિદે શકસ્તવ (નમુત્યુણ) સૂત્ર વડે તે અવસરે ભગવંતની સ્તુતિ કરે છે. દેવાનંદાનું ગષભદત્ત બ્રાહ્મણ પાસે જવું અને સ્વપ્નને વૃત્તાંત રજૂ કરમાતા દેવાનંદા ગજવૃષભાદિ ચૌદ ઉત્તમત્તમ મહાસ્વનોને અર્ધનિદ્રાવસ્થામાં જોઈને જાગૃત થયા. એમનું હૈયું હર્ષથી પુલકિત બન્યું. રોમરાજી વિકસ્વર થઈ, અને મુખ ઉપર પ્રસન્નતાની રેખાઓ પ્રગટ થઈ, પિતાના સ્વામીનાથના શયનખંડમાં માતા દેવાનંદા પહોંચ્યા. અને “આપ જય પામે, જય પામે” વગેરે મધુરશબ્દો વડે પિતાના સ્વામીને જાગૃત કર્યા. વહેલી પ્રભાતે પિતાના પત્ની દેવાનંદ પિતાની પાસે આવ્યા અને મધુર તેમજ માંગલિક શબ્દો વડે મને જાગૃત કર્યો, તેમાં જરૂર કંઈ પ્રશસ્ત કારણ હશે, એમ સમજી ઝાષભદત્ત બ્રાહ્મણ પણ શય્યામાં બેઠાં થયા, એટલું જ નહિ, પણ, મધુર વચનેવડે દેવાનંદાનું સ્વાગત કરી પાસેના ભદ્રાસન ઉપર બેસવા માટે અનુજ્ઞા આપી, એટલે દેવાનંદા પણ ભદ્રાસન ઉપર શાંતિ અને સ્વસ્થતાથી બેઠા. ૧. તીર્થકર કેવા હોય ? તેનો સર્વોત્તમ પરિચય આપતી આ મહત્ત્વની ગભરાર્થક સ્તુતિ -પ્રાર્થના છે. જેનસંઘમાં ખૂબજ સુપ્રસિદ્ધ છે. થશેo Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર WWW ~www wwwwm ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્નીના ધર્મોનુલ વ્યવહાર ગૃહસ્થાશ્રમમાં વર્તતા પતિ-પત્નીના આચાર કેવા પ્રશંસનીય હાય છે. તે આ હકીકતથી સમજી શકાય છે. સચમધ કવા સંયમરતપણું. માનવજીવનમાં પ્રાપ્ત થાય તે તે ઘણું ઉત્તમ, એમ છતાં એ ઉચ્ચ કક્ષાએ પહાંચવા માટે અંતરાત્મામાં વીચેોલ્લાસ પ્રગટ ન થાય તે ગૃહસ્થાશ્રમમાં પણ પતિ-પત્નીએ ધર્માનુકૂલ કેવા સુંદર વચન વ્યવહાર રાખવા ? એ ખાખત આવા પ્રસ ંગેાથી સારી રીતે જાણવા મળી શકે છે. ચૌદ મહાસ્વપ્નાનુ ફળ ૨૭૮ www ! પ્રભુના માતાજી દેવાનદા, ભદ્રાસન ઊપર સ્વસ્થતાથી ખેડા પછી પોતાના પતિને હૈ દેવાનુપ્રિય! વગેરે પ્રશસ્ત સાધન પૂર્વક પાછલી રાત્રિએ પોતાના અલ્પ નિદ્રાવસ્થામાં આવેલા સિ’હુ ગજવૃષભાદ્રિ ચૌદ મહાસ્વપ્નાના વૃત્તાંત રજૂ કરે છે ઋષભદત્ત બ્રાહ્મણ પેાતાની પત્નીને આવેલાં ચોદમહાસ્વપ્નના વૃત્તાંત શ્રવણ કરી અત્યંત ખુશ થાય છે તેમજ પેાતાના સ્વપ્નશાસ્ત્રના અભ્યાસ તેમજ અનુભવના આધારે દેવાન દા પાસે એ ચૌદમહાસ્વપ્નનું ફળ શું પ્રાપ્ત થશે ? તે હકીકત સંક્ષેપમાં મધુર વચને વડે રજૂ કરે છે. હું દેવાનંદા ! તમાએ સિંહ ગજવૃષભાદિ જે ચૌદસ્વપ્ન આજની પાછલી રાત્રિએ જોયાં છે, તે સ્વપ્ના ઘણાં જ ઉત્તમ છે. આવા સ્વપ્નાનાં દર્શન કાઇ પ્રમલપુણ્યવંત આત્માનેજ આવે છે. આ સ્વપ્નદર્શનનું પ્રાસંગિક ફળ, અખૂટ ઋદ્ધિસિદ્ધિ, સંપત્તિની પ્રાપ્તિ તેમજ નિર્મળ યશકીર્તિ છે; Page #356 -------------------------------------------------------------------------- ________________ www ગૃહસ્થાશ્રમમાં પત્નિ-પતિના ધર્માનુકૂલ વ્યવહાર ૨૦૯ WWW.AMA ww પરંતુ એનું મુખ્યફળ તા સર્વોત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ છે. હે દેવાન દા ! આ મહાન સ્વપ્નાના પ્રભાવે તમે આપણા કુળમાં દીપક સમાન પુત્રરત્નને ચાગ્ય સમયે, જન્મ આપશે. આ પુત્રરત્ન પોતાના જન્મ થયા પછી આલ્યવયમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, છંદશાસ્ત્ર વગેરે અનેકશાસ્ત્રાના અભ્યાસમાં કુશાગ્ર બુદ્ધિવાળા થશે. એટલું જ નહિ પણ ધર્મશાસ્ત્રોની અપેક્ષાએ ચારેય વેદ અને વેદના સવ અગેાપાંગે તેમજ સંપૂર્ણ રહસ્યને જાણુનાર મહાબુધ્ધિમાન સશાસ્ત્રના પારગામી બનશે. પાતાના સ્વામીનાથ પાસેથી પાતાને આવેલાં મહાસ્વપ્નાનુ' ઉત્તમાત્તમ ફળ શ્રવણ કરી દેવાના અત્યંત આનંદ પામ્યા. આનંદના અતિરેકમાં માહપરવશ બની શેષરાત્રિ ધર્માચરણુ ન કરતાં સાંસારિક ભેગસુખમાં પસાર કરે છે. શુભ સ્વપ્ન આવવા છતાં તેનુ ફળ કેમ ન મળે સ્વપ્ન શાસ્ત્રના એ નિયમ છે કે કાઇપણ વ્યકિતને ઉત્તમ સ્વપ્ન આવ્યા પછી આછી ખાકી રહેલ રાત્રિ દે... ગુરુ ધર્મની આરાધનામાં પસાર કરવી જોઇએ. એ પ્રમાણે થાય તા જ તે તે મહાનુભાવને આવેલા શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ માહુની આધીનતાના કારણે જો સાંસારિક ભાગ સુખની અથવા ખીજી કોઈ પાપાચરણની પ્રવૃત્તિ થાય તો શુભ સ્વપ્નનાં ઉત્તમ ફળથી તે આત્મા વંચિત રહે છે. શુભ-અશુભ કર્મના પ્રભાવે શુભ-અશુભ સ્વપ્ન આવે છે. અને તેનાં શુભ-અશુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ શુભ કર્માંના પ્રભાવે શુભસ્વપ્ન આવ્યા બાદ હજી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રમણ ભગવાન મહાવીર એ સ્વપ્નનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ, તે ફળ પ્રાપ્ત થવા પહેલા મેહની આધીનતાના કારણે જે પાપાચરણ થાય તો એ પાપાચરણ પ્રસંગે તે પાપાચરણ કરનાર આત્માની મલિન પરિણતિન (કિંવા વિચારધારાના) કારણે નવું કર્મ તે અશુભ બંધાય છે. પરંતુ સત્તામાં રહેલ શુભકમ (જેના પ્રભાવે શુભ સ્વપ્ન આવેલ તે પણ અશુભ કર્મ તરીકે કેરાઈ જાય છે. જૈન દર્શનમાં એને કર્મને સંકમાં કહેવામાં આવે છે. અને જે શુભ કર્મને પ્રભાવે શુભ સ્વપ્ન આવેલ હતું તે શુભકર્મ અશુભરૂપે ફેરવાઈ જવાથી શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થતું અટકી જાય છે. એ પ્રમાણે અશુભ સ્વપ્ન માટે સમજવાનું છે. શુભ સ્વપ્ન જેમ શુભકર્મના ઉદયથી આવે છે. તે જ પ્રમાણે અશુભ સ્વપ્ન અશુભકર્મના ઉદયથી આવે છે. પરંતુ અશુભ સ્વપ્ન આવ્યા પછી સ્વપ્ન શાસ્ત્રના નિયમ પ્રમાણે દેવ ગુરુ ધર્મની આરાધના તેમજ આયંબિલ વગેરે તપસ્યા જે રીતે ઉલ્લસિત ભાવથી કરવી જોઈએ તે રીતે કરવામાં આવે તે એ ધર્મ પ્રવૃત્તિજન્ય વિશુદ્ધિ દ્વારા અશુભ સ્વપ્નનાં કારણરૂપ અશુભકર્મ શુભકર્મ રૂપે પલટાઈ જાય છે. અને એ રીતે અશુભકર્મના ફળરૂપે જે દુઃખ આવવાનું હતું તેનું નિવારણ થાય છે. બંધાયેલ શુભ-અશુભ કર્મનાં ફળમાં ફેરફાર થવાનું કારણ જેનદર્શનને એક સિદ્ધાંત એ છે કે જે પ્રકારને ઘેર - દાર આત્મકલ્યાણને પુરુષાર્થ પ્રગટ થવો જોઈએ એવો પુરુ Page #358 -------------------------------------------------------------------------- ________________ શુભ-અશુભ કર્મના ફળ ૨૮૧ ષાર્થ આત્મામાં પ્રગટ થાય તે નિકાચિત કર્મો પણ ભેગવટે કર્યા સિવાય આત્મપ્રદેશમાંથી છુટા પડી શકે છે. કાર કે આખર મશગામી આત્મા માટે કર્મની શક્તિની અપેક્ષાએ આત્માની શક્તિ વધુ બલવાન હોય છે. એ અપેક્ષાએ જ “તવા નિરાશાજઆ શાસ્ત્રવચન સંગત થાય છે, એમ છતાં એવાં નિકાચિત સિવાય બીજા સામાન્ય રસ અને સ્થિતિવાળાં શુભ-અશુભ કર્મો જે રીતે બંધાયા હોય અને તે કર્મનું જે ફળ ભેગવવાનું સામાન્ય રીતે બંધ સમયે નકકી થયું હોય તે કર્મોના ફળે તે રીતે જ ભોગવવા પડે છે એવો કેઈ એકાંત નિયમ નથી. કર્મને બંધ થયા બાદ સામાન્ય રીતે તે કર્મનું ફળ તરત જ ભેગવવાને પ્રસંગ નથી આવતે તે જેને જેનદર્શનમાં અબાધાકાળ” કહેવામાં આવે છે. એવો અમુક સમય પસાર થાય પછી એ કર્મના ફળને ભેગવટે શરૂ થાય છે. માતા દેવાનંદાને ચોદ મહાસ્વપ્ન પાછલી રાત્રિએ, અલ્પનિદ્રા. પ્રસંગે આવ્યા અને દેવાનંદાના પતિ રાષભદત્ત બ્રાહ્મણે દેવાનંદાને પિતાના સ્વપ્નશાસ્ત્રના અભ્યાસ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નનું ઊત્તત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ વગેરે ફલ પણ જણાવ્યું અને બાકીની રાત્રિ સાંસારિક ભોગસુખમાં પસાર કરી. આ પ્રસંગને અનુલક્ષીને પૂર્વાચાર્ય ભગવંતોએ જણવેલા જૈનદર્શનના કર્મવિષયક સિદ્ધાંતે પૈકી પૂર્વબદ્ધકર્મમાં પણ કેવા કેવા કારણે કેવું પરિવર્તન થવાની શક્યતા છે એ અંગે સંક્ષિપ્ત વિવેચન અત્રે રજૂ કરવામાં આવે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રમણ ભગવાન મહાવીર કર્મને સંક્રમ અને સકામ નિર્જરા કેઈપણ શુભ-અશુભકર્મને બંધ કરનાર જેમ આત્મા છે. તેજ પ્રમાણે બંધાયેલા એ શુભ-અશુભકર્મને ભેગવટ કરનાર પણ આત્મા જ છે, પરંતુ શુભ અશુભ કર્મને બંધ થયા બાદ જ્યાં સુધી ભેગવટાની શરૂઆત ન થઈ હોય તે દરમિયાન કર્મને બંધ કરનાર આત્માના શુભ-અશુભ અધ્યવસાયે વડે પૂર્વબદ્ધ કર્મનાં, શાસ્ત્રના નિયમ પ્રમાણે, અનેક પ્રકારના પલટા આવે છે અને એ કારણે પૂર્વબદ્ધકર્મ જે સ્વરૂપે બાંધ્યું હોય તેમાં પ્રકૃતિ-સ્થિતિ-રસની અપક્ષાએ પરિવર્તન થાય છે. જૈનદર્શનમાં એને કર્મનો સંક્રમ કહેવામાં આવે છે. અને અત્યંત વિશુદ્ધ પરિણામ પ્રગટ થાય તે, પૂર્વબદ્ધકર્મને કેઈપણ પ્રકારે ભેગવટે થયા સિવાય આત્મપ્રદેશથી તે કર્મ છૂટું પડી જાય છે. આ પ્રક્રિયાને જૈનશાસનમાં સકામનિર્જરાના નામે સંબોધવામાં આવે છે. સૌધર્મેન્દ્રની ચ્યવન કલ્યાણક પ્રસંગે સ્તુતિ-સ્તવના શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પ્રાણત” નામના દશમાં દેવલોકમાંથી રવી, જે ક્ષણે માતાદેવાનંદાની કુક્ષિમાં ગર્ભ પણે અવતર્યા, તે ક્ષણે જેમ માતાને ચૌદ મહાસ્વપ્નનાં દર્શન થયાં, તે જ પ્રમાણે તે સમયે વૈમાનિકનિકાયના સૌધર્મદેવલેના સ્વામી શકેન્દ્રનું સિંહાસન પણ ચલિત થયું. એટલે એ સૌધર્મેન્દ્ર તુરત અવધિજ્ઞાનને ઉપગ મૂકો. એ ઉપગ વડે વીસમા તીર્થંકર ભગવાન મહાવીરપ્રભુનું દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરણ થયાનું એમને Page #360 -------------------------------------------------------------------------- ________________ કના સક્રમ અને જ્ઞકામ નિર્જરા ૨૮૩ જાણ્યું, એટલે તે પેાતાના સિંહાસન ઉપરથી તરત ઉભા થયા. અને જે દિશામાં ભગવંતનું અવતરણ થયું હતુ. તે દિશા સન્મુખ સાત-આઠ પગલાં ચાલી, રત્નજડિત મોજડીએ પગમાંથી કાઢી નાંખી, અખંડ ઊત્તરાસંગ ધારણ કરી, ચૈત્યવંદનની મુદ્રાએ જમીન ઉપર બેસી, અને હાથ ભેગાં કરીને પેાતાના લલાટ ઊપર રાખી, અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની સૌધર્મેન્દ્ર, ‘શક્રસ્તવ’ (નમ્રુત્યુ!' સૂત્ર) વડે, અપૂર્વ ઉલ્લાસથી, સ્તુતિ સ્તવના કરી. દૈવાની દુનિયા અને માનવ જગતમાં પ્રવર્તતી તરતમતા વિશ્વમાં ભોતિક સુખની છેલ્લામાં છેલ્લી પરિસીમાનુ જે સ્થાન તેનું નામ દેવલાક અથવા સ્વર્ગ લેાક છે. માનવજગતની જેમ દેવાની પણ સ્વતંત્ર દુનિયા છે. માનવજગત ભૌતિક સુખદુઃખથી મિશ્રિત હોય છે. જ્યારે દેવની દુનિ યામાં ભૌતિક દુ:ખના સર્વથા અભાવ હોય છે. માનવ જગતમાં આધ્યાત્મિક વિકાસની પૂર્ણતાએ પહોંચવાની શક્યતા છે. દેવાની દુનિયામાં આધ્યાત્મિક વિકાસની શકયતા બહુ મર્યાદિત છે. માનવજીવનની અપેક્ષાએ સ્વર્ગીય જીવનમાં આયુષ્યની મર્યાઢા ઘણી વધારે હોય છે. એમ છતાં આયુષ્યની લાંબી મર્યાદા પૂર્ણ થાય, એટલે દેવાના આત્માએને પણ એ સ્થાનના ત્યાગ કરી, સ્વકર્માનુસાર અન્ય સ્થાનમાં જન્મ લેવા પડે છે. માનવજીત્રનમાં જેમ ઉંચ નીચ એવા વિભાગો છે. તેમ દેવજગતમાં પણ ઉંચ-નીચ એવા વિભાગો છે. માનવજગતમાં જેમ સર્વ મનુષ્યા એકસરખા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રિમણ ભગવાન મહાવીર સુખ–દુઃખવાળા નથી હોતા, તે જ પ્રમાણે દેવકમાં વર્તતા દેવોમાં પણ બધાં સમાન સુખ-સંપત્તિવાળા નથી દેતા; એમની સુખસંપત્તિમાં પણ અનેક પ્રકારે તારતમ્ય હેય છે. માનવજગતમાં જેમ રાજા, મહામંત્રી, મંત્રી અને પ્રજા એવા વિભાગે હોય છે. તે જ પ્રમાણે દેવની દુનિયામાં પણ અમુક દેવોને બાદ કરી મોટાભાગના દેવોમાં ઈન્દ્ર-સામાનિક વગેરે અહીંના જેવા જ વિભાગ હેય છે. માનવજગતમાં આધ્યાત્મિક દૃષ્ટિએ જેમ જ્ઞાની, અજ્ઞાની, સમ્યગૃષ્ટિ, મિથ્યાષ્ટિ એવા વિભાગે હોય છે. તેમ દેવલોકમાં વર્તતા દેવેમાં જ્ઞાન, અજ્ઞાની, સમ્યગ્દષ્ટિ એવા વિભાગે હોય છે. માનવજગતમાં સંયમી તેમજ અસંયમી ઉઠ્ય પ્રકારના આત્માઓ હોય છે. દેવોની દુનિયામાં સમ્યગુદૃષ્ટિ દેવોને સંયમ માટે અનન્ય શ્રદ્ધા હોવા છતાં દેવને ભવ મળવાને કારણે તેઓ સંયમને અમલ કરી શક્તા નથી અર્થાત્ દેવો બધાં અસં. યમી જ હોય છે. માનવજીવનમાં અતીન્દ્રિય (અવધિ વગેરે) જ્ઞાન વિશિષ્ટ ગુણવાન અમુક જ વ્યકિતઓમાં હેઈ શકે છે. જ્યારે દેવોની દુનિયામાં ઓછા-વધુ પ્રમાશુમાં પણ પ્રત્યેક દેવને, દેવના ભવપરો, અતીન્દ્રિયઅવધિજ્ઞાન અવશ્ય હોય છે. સમ્યગદષ્ટિદેવેનું જીવન સમ્યગદષ્ટિ દેવે દેવલોકમાં ઉત્પન્ન થયા પછી જીવન પર્યત દેવતાઈ સુખોની વચ્ચે રહેવા સાથે યચિતપણે તેને ભગવટો કરવા છતાંએ ભેગસુખમાં સમ્યગ્રદર્શનના કારણે અનાસક્ત હોય છે. સાથે સાથે તેઓ દેવકને Page #362 -------------------------------------------------------------------------- ________________ દેવેની દુનિયા અને માનવ જગત ૨૮૫ ઉચિત પિતાની ફરજો બજાવવાની સાથે, અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની ભકિત માટે હંમેશા તત્પર રહે છે. અને નિર્મળ અવધિજ્ઞાનવડે માનવજગતમાં ભગવાન જિનેશ્વર દે અને એમના શાસનની આરાધના કરનારા મહાનુભાવે વગેરે તરફ એમનો ઉપયોગ વારંવાર ચાલતા હોય છે. ભગવાન મહાવીરને આત્મા દેવલોકમાંથી થવી, અગાઉ જણાવ્યા પ્રમાણે માતા દેવાનંદાની કુક્ષિમાં જે અવસરે ગર્ભ પણે અવતર્યો, તે અવસરે સીધર્મેન્દ્રને પિતાના નિર્મળ અવધિજ્ઞાનવડે મહાવીર પ્રભુનાં ચ્યવન કલ્યાણનું જાણપણું થાય છે. અને એ જાણપણું થતાં તુરત જ તેઓ સિંહાસન ઉપરથી ઉભા થઈ, પ્રભુસન્મુખ સાત-આઠ પગલાં ચાલી, “ શકસ્તવ–નમુણું ” સૂત્રવડે પરમાત્માની ગુણગર્ભિત ભાવવાહી સ્તુતિ કરે છે. એ કપરૂમની મૂલપાડમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. કઈ કઈ ગ્રન્થમાં આસનકંપને પણ ઉલ્લેખ મળે છે. ભગવાન મહાવીર પરમાત્માના ચ્યવન કલ્યાણક થયાને દિવસે, રાત્રિએ અને મહિનાઓ વ્યતીત થયા. ગજ, વૃષભાદિ ચૌદ સ્વપ્નથી સૂચિત ઉત્તમોત્તમ પુત્રરત્ન દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરેલ હોવાથી માતાજી અને ઋષભદત્ત બ્રાહ્મણ પરિવારના દિવસે આનંદ-કલેલમાં પસાર થવા લાગ્યા. પરંતુ એ આનંદના દિવસેને ૮૨ અહેરાત્રિ બાદ અંત આવ્યે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રમણ ભગવાન મહાવીર શ્રી મહાવીર પ્રભુના બ્રાહ્મણકુળમાં થએલા અવતરણ અંગે સૌધર્મેન્દ્રની વિચારધારા ભગવાન મહાવીરના આત્માનું દેવાનંદા માતાની કુક્ષિમાં પુત્રરૂપે જ્યારથી અવતરણ થયું છે ત્યારથી સૌધર્મેદ્રનો અવધિજ્ઞાન સંબંધી ઉપગ ભગવંતના આત્મા તરફ વારં. વાર ચાલતું હોય છે. તેમજ ભગવંતની ક્ષેમકુશળતા અને ભક્તિ માટે વારંવાર ચિંતનમનન કર્યા કરે છે. સૌધર્મેન્દ્ર વગેરે પ્રત્યેક ઈન્દ્રો નિશ્ચિતપણે સમકિતવંત- સમ્યગૃષ્ટિ હોય છે અને એ સમ્યગ દષ્ટિપણના કારણે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા માટે તેમજ કંચન-કામિનીના ત્યાગી મહાવ્રતધારી સાધુભગવંતે માટે તેઓના અંતરાત્મામાં અનન્ય ભક્તિભાવ હોય છે. ૮૨ અહેરાત્રિ વ્યતીત થયા બાદ, ઈદ્રમહારાજાના ચિત્તમાં એક વિકલ્પ પ્રગટ થયું કે ભૂતકાળમાં પ્રત્યેક તીર્થકર ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થયા છે તે ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં કેમ ઊત્પન્ન થયા? બ્રાહ્મણકુલ ભલે બીજી અનેક રીતે પ્રશસ્ત ગણાતું હોય, પણ એ કુળ ભિક્ષાની પ્રવૃત્તિના કારણે ધર્મતીર્થને પ્રવર્તાવનારા સર્વોત્તમ પુરુષાર્થના સ્વામી ભગવાન તીર્થંકરદેવોના આત્મા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. જેનશાસનના અનેકાંતવાદની વિશાળતા અને વ્યાપકતાની અપેક્ષાએ ગમે તે કુળ તેમજ જાતિમાં ઉત્પન્ન થયેલ આર્યમાનવ આત્મકલ્યાણ અને મુતિને અધિકાર જેમ પ્રાપ્ત કરી શકે છે, તે જ પ્રમાણે તીર્થંકરભગવંતના આત્માને ધર્મતીર્થના પ્રવ Page #364 -------------------------------------------------------------------------- ________________ અનંતકાળ દરમિયાન કર્મ વિશેષના કારણે ૨૮૭ ર્તન માટે જે સર્વશિરોમણિ પુરુષાર્થ કરવાનું હોય છે, તે માટે શકિતશાળી ક્ષત્રિયકુળની એટલી જ અનિવાર્ય જરૂર છે. અનંતકાળ દરમિયાન કર્મવિશેષના કારણે બનતા આશ્ચર્યકારક પ્રસંગે અશ્વના અનેક પ્રકારમાં જાતિવંત અશ્વની ઉત્પત્તિ અમુક પ્રકારના જાતિવંત અધથી જ થાય છે. તે જ પ્રમાણે તીર્થકર ભગવાનના શરીરની ઊત્પત્તિ તેને લાયક ક્ષત્રિયબીજમાંથી જ થઈ શકે છે. આ સનાતન નિયમ છતાં ભગવાન મહાવીર પ્રભુને આત્મા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં કેમ અવતર્યો? ઈન્દ્ર મહારાજ સમ્યમ્ દષ્ટિ તે હતા, પણ અવધિજ્ઞાન સહિત વિશિષ્ટ સમ્યકૃતના ધારક હતા. બત્રીસ લાખ વિમાનના અધિપતિ સૌધર્મેન્દ્ર છતાં જૈન દર્શનના સિદ્ધાંતને એમને ઘણે સુંદર અવધ હતું, એ કારણે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષિમાં અવતરણ થયાના સંબંધમાં જેમ વિકલ્પ પ્રગટ થયે તે જ પ્રમાણે પોતાના નિર્મળતબંધના પ્રભાવે ઉપર જણાવેલ વિકલ્પનું સમાધાન પણ કર્યું કે તીર્થકર જેવી વ્યકિતના કર્મવિશેષના કારણે આ સૃષ્ટિ ઉપર ઘેરીમાર્ગની અપેક્ષાએ બની શકે તેવા આશ્ચર્યકારક પ્રસંગે (અચ્છેરાઓ) અનંતકાળ દરમિયાન કદાચિત્ બને છે. ગર્ભ પણે અવતાર લેનાર તીર્થંકરભગવંતના આત્માનું કેઈ એવું ભાગ્ય કર્મ બાકી હેવું જોઈએ કે આ પ્રમાણે દેવાનંદાની કુક્ષિમાં અવતાર લેવાવડે અમુક દિવસે દરમ્યાન કર્મ ભગવાઇને ક્ષીણ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રમણુ ભગવાન મહાવીર ww થયાનું સ ત હાય અને માતા દેવાન દાના પણ કાઇ એવા શુભ-અશુભ કમના ભોગવટા નિશ્ચિત હોય જેથી ત્રણલાકના નાથ ભગવંતના આત્મા દેવાનદાની કુક્ષિમાં અવતરે; અને ગભ કાળને ૮૨ દિવસા થયા બાદ ગરૂપે અવતરેલ પરમાત્માના આત્માનું અન્યમાતાની કુક્ષિમાં પરાવન થવાને પ્રસંગ આવે. સૌધર્મેન્દ્રના ગભ પરાવન માટે નિણૅય ઇન્દ્ર મહારાજ એ પણ અંતે નિ ય કરે કે, કવિશેષના કારણે તીથ કર પરમાત્માના આત્મા ક્ષત્રિય વગેરે ઉચ્ચકુળને ખદલે બ્રાહ્મણ વગેરે અમુક પ્રકારના કુળમાં કદાચ અનંતકાળે ઉત્પન્ન થાય, પણ તે તીકર પરમાત્માને જન્મ તેા ક્ષત્રિય કુળમાં જ થવા જોઈએ. ગર્ભ પણે અવતરણ દેવાનંદા માતાની કુક્ષિમાં અને જન્મ આપનાર બીજી માતા આ એક વિચિત્ર કેયડો હતા. પણ સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્ર મહા રાજે પેાતાના નિર્મળ અવધિજ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન તેમજ સાથે સાથે અસાધારણ જિનભકિતના પ્રભાવે આ વિચિત્ર કેયડાના ઉકેલ કેવી રીતે કરવા ? તેને નિણૅય સ્વયં કરી લીધા. તુરત પેાતાના પાયદળ સૈન્યના અધિપતિ હરિગમેપીદેવને પેાતાની પાસે લાવી ઉપર જણાવેલ સવૃત્તાંત તેની પાસે રજૂ કર્યું કે, આપણા આચાર પ્રમાણે આ ગર્ભાપરાવર્તનનુ જવાખઢારીનું કય આપણે અવશ્ય કરવાનું છે તમે મારા પાયદળ સૈન્યના અધિપતિ છે. મારી કોઈપણ નાની-મોટી આજ્ઞાનું પાલન કરવાનો હરહુ મેશ Page #366 -------------------------------------------------------------------------- ________________ ગર્ભપરાવર્તન માટે સૌધર્મેન્દ્રને આદેશ તમારી તૈયારી છે. અને અનંત ઉપકારી તીર્થંકર પરમાભાના તમે પરમભકત છે તેથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મહાન જવાબદારીવાળું અને આપણા સહુ કેઈનું કલ્યાણકારીકાર્ય તમે જરૂર કરી શકશે! ગર્ભપરાવર્તન માટે હરિગમેલી સાથે વાર્તાલાપ પિતાના સ્વામી ઈન્દ્રમહારાજ પાસેથી ઉપર જણાવેલ હકીક્ત શ્રવણ કરી હરિણગમેલી દેવ આત્મકલ્યાણકારી ઉત્તમ કાર્ય કરવાને મંગળ અવસર પ્રાપ્ત થવાના કારણે અનન્ય આનંદ પામ્યા અને બે હાથ જોડી મસ્તક નમાવી પિતાના સ્વામી સૌધર્મેન્દ્રને વિનમ્રભાવે વિનંતિ કરી કે, મારા લાયક આજ્ઞા હોય તે મને ફરમાવે. આપની ગમે તેવી આજ્ઞા શિવન્ત કરવા માટે આ સેવક તૈયાર છે. પિતાના સેવકના મુખેથી ઉલ્લાસભર્યો જવાબ મળવાથી સૌધર્મેન્દ્ર તરફથી હરિગમેથીને જણાવવામાં આવ્યું કે, જંબુદ્વીપનાં, ભરતક્ષેત્રના, બિહાર પ્રાન્તમાં, બ્રાહ્મણકુંડ નામના નગરમાં, ઇષભદત્ત બ્રાહ્મણને ધર્મપત્ની દેવાનંદાની કુક્ષિમાં, અષાઢ સુદ દની રાત્રિએ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રને વેગ આ તે અવસરે વીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુને આત્મા પ્રાણુત નામના દશમા દેવલેકમાંથી ઍવીને પુત્રરત્ન રૂપે અવતરેલ છે. જેનશાસનને એ સામાન્ય નિયમ છે કે તીર્થકરને આત્મા ક્ષત્રિય કુળમાં જ અવતરે, પણ બ્રાહ્મણ કુળમાં કદિ ન અવતરે એમ છતાં તીર્થકર જેવા આત્મા માટે પણ અવશ્ય જોગવવા ગ્ય ગોત્રમ્ વિશેષના કારણે 8. . મ૩૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર અનંતકાળ દરમિયાન કેઈવાર સામાન્ય રીતે જે ભાવે ન બનવા જેવા હોય તે પણ બની જાય. ભગવાન મહાવીર પ્રભુના આત્મા માટે પણ આવું જ બનેલ છે. હે હરિણગમેપીન? ઉપર જણાવ્યા પ્રમાણે, ગોત્ર કર્મ વિશેષના કારણે, બ્રાહ્મણને ત્યાં તીર્થંકર પ્રભુને આત્મા કદાચ ગર્ભપણે અવતરે, પરંતુ એ તીર્થકરને જન્મ તે ક્ષત્રિયકુળમાં જ થ જોઈએ. આ સનાતન નિયમમાં કે ઈપણ કાળે ફેરફાર થતું નથી. હરિણગમેષીનું ! તને પણ જરૂર એમ થશે કે ગર્ભવતરણ એક માતાની કુક્ષિમાં અને જન્મ પ્રસંગ બીજી માતાની કુક્ષિથી થવાની વાત કેમ બની શકે ? પણ આવા કટેકટીના અવસરે આપણું કર્તવ્ય આપણે બરાબર બજાવવાનું છે. આપણા દેવિકશક્તિથી અસાય જેવું ગણાતું આ કાર્ય આપણે અવશ્ય કરવાનું છે. તમારે આ કાર્ય કેવી રીતે કરવાનું છે? તે બાબત પણ તમને સ્પષ્ટપણે સમજાવું છું તમે ધ્યાન દઈને બરાબર સાંભળશે તે અસાધ્ય જેવું કાર્ય પણ સરળતાથી થઈ જશે. ગર્ભપરાવર્તન કેવી રીતે કરવું ? ભગવાન મહાવીર પ્રભુને આત્મા બ્રાહ્મણકુંડ ગામમાં ભાષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં જેમ પુત્ર તરીકે અવતરેલ છે. તે જ પ્રમાણે એ જ બિહાર પ્રાંતમાં ક્ષત્રિયકુંડ નગરને રાજા સિદ્ધાર્થ ક્ષત્રિયની ત્રિશલા રાણીની કુક્ષિમાં એક આત્મા પુત્રી તરીકે અવતરેલ છે. દેવાનંદાનાં ગર્ભને જેમ ૮૨ અહેરાટ વ્યતીત થયા છે તે જ પ્રમાણે Page #368 -------------------------------------------------------------------------- ________________ ગર્ભપરાવર્તન કેવી રીતે કરવું તેની સૂચના ૨૯૧ ત્રિશલારાણીના ગર્ભને પણ ૮૨ અહેરાત્ર વ્યતીત થયા છે. આ સંજોગોમાં હે હરિગમેથીન ! તમારે તમારી દિવ્યશક્તિથી બને ગર્ભને તેમજ ગર્ભધારણ કરનારી અને માતાઓને કિંચિત્ પીડા તે ન થાય, પરંતુ ગર્ભને પરિવર્તનનું જાણપણું પણ ન થાય એવી કુશળતાથી આ ઉભય ગર્ભનું પરાવર્તન કરવાનું છે. અર્થાત્ દેવાનંદાની કુક્ષિામાં વર્તતા ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલારાણીની કુક્ષિમાં અને ત્રિશલા રાણીના પુત્રીરૂપ ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપન કરવાના છે. પિતાના સ્વામી સીધર્મેન્દ્રની આજ્ઞા શ્રવણ કર્યા બાદ હરિૌગમેષીએ હર્ષપૂર્વક એ આજ્ઞાને સ્વીકાર કર્યો, અને અનંત ઉપકારી અરિહંત પરમાત્માને ગર્ભપરાવર્તન દ્વારા એ દેવાધિદેવની ભક્તિને લાયક તૈયારી શરૂ કરી. પ્રાસંગિક પ્રાંચ પ્રકારનાં શરીરનું સ્વરૂપ સંસારમાં વર્તતા સર્વ સંસારી જીને પાંચ પ્રકારના શરીરો પિકી તૈજસશરીર અને કાર્મશરીર આ બે શરીરે તે અવશ્ય હોય છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થાય અને વર્તમાન સ્થૂલ શરીર (દારિક અથવા વૈથિ) ને સર્વાત્મપ્રદેશ વડે પરિત્યાગ કરી જીવાત્મા, પિતાના ગતિનામ કર્મનાં અનુસારે ચાર ગતિ પૈકી કેઈપણ ગતિમાં ઉત્પન્ન થાય તે અવસરે પણ તૈજસ અને કર્મણ શરીર તે સાથે જ હોય છે. ગ્રહણ કરવામાં આવતા આહારનું પાચન કરવામાં સહાયક જે શરીર છે, તેનું નામ તેજસ શરીર છે. અને જીવન દરમિયાન શુભ-અશુભ પ્રવૃત્તિ દ્વારા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રમણ ભગવાન મહાવીર સંચિત કરેલ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે આઠે કર્મને –ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ ૧૫૮ કર્મોને) સમુદાય તેનું નામ કર્મણ શરીર છે, દેવે અને નારક જો સિવાય સંસારી સર્વ ને દારિક વગણના પુદ્ગલનું બનેલ જે સ્કૂલ શરીર હોય છે તેનું નામ દારિક શરીર છે. શ્રુતકેવલી ચૌદ પૂર્વધર મહાત્મા અતીન્દ્રિય ભાવમાં સંશય ઉત્પન્ન થતાં તેના નિવારણ માટે, અથવા તીર્થંકર પ્રભુની સમવસરણ વગેરે સમૃદ્ધિનાં પ્રત્યક્ષદર્શન વગેરે કારણ માટે, આહારક વર્ગણના પુદ્ગલેનું ગ્રહણ પરિણમન કરવા દ્વારા તૈયાર કરેલ, સ્વચ્છ સ્ફટિકના સરખા લગભગ એક હાથ પ્રમાણ જે શરીરની સહાય વડે મહાવિદેહક્ષેત્રમાં ભગવાન સીમે ધર સ્વામી વગેરે તીર્થકર કેવલી ભગવંતની પાસે જાય અને સંશયનું નિવારણ વગેરે કાર્ય પૂર્ણ થયા બાદ અન્તમુહૂર્તમાં ભરતાદિક્ષેત્રમાં પિતાના સ્થાને પાછાં આવે, તે શરીરનું નામ આહારક શરીર છે. માનવ જીવનમાં અપમત સંયમી શ્રુતકેવલી ભગવાન હોય તેવાં મહાન આત્મએને આ આહારક શરીરનામકર્મને બંધ થઈ શકે છે. પાંચમાં શરીરનું નામ વૈકિય શરીર છે. જે શરીરની સહાય દ્વારા જીવાત્મા એકમાંથી અનેક મેટા નાના દશ્ય-અદશ્ય રૂપે શિરીની વિદુર્વણું કરી બતાવી શકે તે શરીરનું નામ વૈક્રિયશરીર છે. દેવે અને નારકો સ્કૂલ શરીરે આ કિય શરીરવાળા હોય છે. વૈકિય શરીર એ પુણ્ય પ્રકતિનું ફળ છે. દેને એ શરીરને સુખ રૂપે ભગવટ થાય છે, પરંતુ નારકને ઇવેને અશાતા વેદનીય વગેરે બીજી Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ઉત્તર વૈક્રિય શરીરની રચના પાપ પ્રકૃતિએ તીવ્ર રસને ભેગવટે ચાલુ હોવાથી આ વેદિયશરીરને ભગવટે સુખરૂપે થવું જોઈએ તેને બદલે વિશેષ દુઃખરૂપ થાય છે. પાંચ પ્રકારનાં શરીરો અંગે અતિ સંક્ષેપમાં આ પ્રાસંગિક વિવેચન કર્યું છે. હરિભેગમેષીએ કરેલી ઉત્તર વયિની રચના હરિગમેષીદેવ દેવના ભવ પરત્વે સુંદર વૈક્રિય શરીરવાળા તે છે જ. એમ છતાં દેવે માટે સામાન્ય રીતે એ નિયમ છે કે તીર્થકરનાં કલ્યાણક પ્રસંગે અથવા બીજા કઈ કાર્ય વિશેષના કારણે કેઈપણ દેવને પૃથ્વીતલ ઉપર મનુ લેકમાં અથવા અન્યત્ર જવું આવવું હોય ત્યારે, તે ચાલુ ભવધારણીય શરીરની અપેક્ષાએ બીજું ઉત્તર વૈક્રિય શરીર રચે છે. અને એ શરીર વડે મનુષ્યલેકમાં જઈ જે કાર્ય કરવું હોય તે કરી પુનઃ સ્વર્ગલોકમાં આવી કાર્ય વિશેષ પૂરતું રચેલ ઉત્તર વૈક્રિયનું વિસર્જન કરે છે, અને મૂલ શરીર દ્વારા પૂર્વવત્ પિતાની દેવકની પ્રવૃત્તિ શરૂ કરી દે છે. ભગવાન મહાવીરના ગર્ભપરાવર્તન જેવા મહાન કાર્ય માટે ઈન્દ્ર મહારાજની આજ્ઞા પ્રમાણે હરિગમેલીને પૃથ્વીતલ ઉપર અર્થાત મનુષ્યલોકમાં આવવાનું હોવાથી હરિશે ગમેવીદેવ પોતાના સ્થાનથી ઈશાન ખુણામાં ગયા વૈક્રિય સમુદુઘાત વડે સર્વોત્તમ વર્ણ-ગંધ-સ્પર્શવાળા વેકિયવર્ગણાના પુદ્ગલેનાં ગ્રહણ પરિણમન વડે સુંદરમાં સુંદર ઉત્તર વૈશ્યિ શરીર તૈયાર કર્યું અને અત્યંત શીવ્રતાવાળી દેવગ્ય પ્રશસ્તગતિ વડે હરિણીગમેલી દેવ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રમણ ભગવાન મહાવીર આવેલા બ્રાહ્મણકુંડ નગરમાં રાષભદત બ્રાહ્મણના ધર્મ પત્ની દેવાનંદા બ્રાહ્મણનાં શયનઘરમાં આવી પહોંચ્યા આ પ્રસંગે કેઈપણ જિજ્ઞાસુને (૧) પોતાના મૂલશરીર વડે મનુષ્યલેકમાં ન જતાં હરિણગમગીને બીજું ઉતર વૈકિય શરીર બનાવવાનું પ્રયોજન શું ? (૨) જે અવસરે ઉત્તર વૈક્રિય શરીર બનાવે તે અવસરે એ હરિણગમેથી દેવના આત્મપ્રદેશે મૂળ શરીરમાં હોય કે નહિ ? અને હોય તે (૩) એ મૂલ શરીરથી કઈ પ્રવૃત્તિ ચાલું હોય કે એ ભૂલ શરીર ભૂલ કિવા સૂક્ષ્મપ્રવૃત્તિ વિનાનું નિષ્ટ હોય? આ પ્રમાણે અનેક પ્રશ્નો થવાને સંભવ છે. પરંતુ ગણધર ભગવંતોએ રચેલા આગમને અનુસારે પૂર્વાચાર્ય ભગવંતેએ તે તે શાસ્ત્ર ગ્રંથમાં આ બધી બાબતેના વ્યવસ્થિત અને સુંદર સમાધાને આપ્યાં છે. ઉપર રજૂ થયેલા પ્રશ્નોનું સમાધાન સામાન્ય રીતે આપણું માનવસમુદાયમાં પુરુષ અથવા સ્ત્રી વર્ગને કોઈપણ વિશેષ કાર્ય પ્રસંગે પોતાના ઘેરથી ત્યારે બહાર જવાનું થાય છે ત્યારે પોતાનું શરીર તેનું તે જ હોય છે, છતાં સ્નાનાદિથી શુદ્ધ થયા બાદ ઉત્તમવસ્ત્રો અને અલંકાર ધારણ કરીને બહાર જાય છે. તેમજ બહારનું કાર્ય પરિપૂર્ણ થયે ઘેર આવી પોતાના ચાલુ વ ધારણ કરે છે. જે હકીકત સર્વજન પ્રસિદ્ધ છે, તે પ્રમાણે ઈન્દ્રાદિ દેવે જે અવસરે જેવું કાર્ય હોય તેને લાયક ઉતર વેકિય શરીર રચી વસ્ત્રાલંકાર ધારણ કરી તે તે કાર્ય Page #372 -------------------------------------------------------------------------- ________________ દેવના વૈક્રિય શરીર અંગે તાત્વિક ચર્ચા ૨૯૫ માટે અન્ય સ્થળે જાય છે. માનવ જાતમાં બીજુ શરીર બનાવવાની શક્તિ નથી એટલે શરીર બદલાતું નથી પણ સ્નાનાદિ વડે શરીરનું શુદ્ધિકરણ અને વસ્ત્રાલંકારનું પરાવર્તન થતું હોવાનું આપણે સહુ કઈ જાણીએ છીએ દેવેમાં દેવ ભવ પરત્વે વૈકિય લબ્ધિ હેવાથી, જ્યારે જરૂર હોય ત્યારે ઇચ્છા પ્રમાણે ઉત્તર વેકિય શરીર બનાવી શકાય છે. કેઈ પણ દેવ-દેવી કાર્ય વિશેષ પ્રસંગે જ્યારે ઉત્તર (બીજુ) વયિ શરીર રચે, તે અવસરે તે નવા શરીરમાં તે એ દેવ અથવા દેવીને આત્મપ્રદેશો સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. મૂલશરીરમાં પણ એ દેવ-દેવીનાં આત્મપ્રદેશ હોય છે અને મૂલ શરીર તથા ઉત્તર વૈક્રિય (નવું) શરીર એ બન્ને શરીરે વચ્ચે એજ દેવ-દેવીમાં અત્મપ્રદેશને સંબંધ પણ વિદ્યમાન હોય છે. “કઈપણ જીવાત્માના પ્રદેશની સંખ્યા અસંખ્ય લેકકાશના પ્રદેશ જેટલી છે. અને આત્મદ્રવ્ય અખંડ દ્રવ્ય છે; પુદગલદ્રવ્યની માફક આ આત્મદ્રવ્યના વિભાગ થઈ શકતા નથી નાનું અંગુલના અસંખ્ય ભાગ જેટલું શરીર હોય તે એ અસંખ્ય આત્મપ્રદેશોએ નાના શરીરમાં સંકુચિત થઈને રહી શકે છે. અને કુંજર જેવી કાયામાં પહેલા થઈને પણ રહે છે. આ પરિસ્થિતિમાં મલ વૈક્રિયશરીર અને ઉત્તર વિક્રિય શરીર અને શરીરમાં એક જ દેવ અથવા દેવીનાં આત્મપ્રદેશે રહી શકવામાં કશે શાસ્ત્રીય બાધ આવતું નથી. સૌધર્મેન્દ્રના પાંચ રૂપિની વિફર્વણું તીર્થકર પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગે Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર બધે લાભ લેવાની ભાવનાથી સૌધર્મેન્દ્ર પોતાના મૂળ વૈક્રિયશરીરમાંથી પાંચ ઉત્તર ક્રિય રૂપ કરે છે. એક રૂપ વડે ભગવંતને પોતાનાં હાથમાં ધારણ કરે છે. બે રૂપ વડે ભગવતની બન્ને બાજુ ચામર વીજે છે, એક રૂપ વડે મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. અને એક રૂપ વડે વજી ઉલાળતાં ઉલાળતાં ભગવંતની આગળ ચાલે છે. આ બાબત આપણે સહુ કેઈના જાણવામાં છે. આ પાંચ શરીરે ઉત્તર વૈક્રિય શરીરે છે. મૂવ વૈકિય શરીર તે દેવલેકમાં હોય છે. એ મૂલ શરીર અને ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ ઉત્તર વૈક્રિય શરીરે એક જ આત્માના આત્મ પ્રદેશની શ્રેણિઓથી સંબંદ્ધ છે. શાસ્ત્રના કથન પ્રમાણે એક સામાન્ય દેવમાં લાખ જનનાં જંબદ્વીપને ગણનાતીત બાળકને રૂપોથી ભરી દેવાની શક્તિ હોય છે. ઉત્તર ક્રિય શરીરનું સ્વરૂપ ભગવાન મહાવીર પરમાત્માના ગર્ભને દેવાનંદામાતાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં પધરાવવા માટે ઇન્દ્ર મહારાજની આજ્ઞા થઈ એટલે હરિગમેષીદેવ પિતાને સ્થાનથી ઈશાન ખૂણામાં ગયા. કેઈપણ પ્રશસ્ત કાર્ય માટે અમુક દિશા અથવા વિદિશા પ્રશસ્ત ઉત્તમ ગણાય છે. હરિગમેલીને, પોતાના સ્વામીની આજ્ઞા પ્રમાણે, પરમાત્મા તીર્થંકરદેવની ભક્તિનું કાર્ય કરવા માટે જવાનું હોય છે. એટલે ઈશાન ખુણામાં જઈને એ પરમાત્માની ભક્તિને લાયક સર્વોત્તમ ઉત્તરક્રિય શરીર બનાવે છે. દારિક શરીરને ગ્ય દારિકવર્ગણાના પુદ્ગલે જેમ શુભ-અશુભ બને Page #374 -------------------------------------------------------------------------- ________________ હરિણગમેષીએ ગર્ભપરાવર્તન માટે શરૂ કરેલી પ્રક્રિયા ૨૯૭ પ્રકારનાં હોય છે. તે જ પ્રમાણે વૈક્રિય શરીર એગ્ય વેકિયવણાના પુદ્ગલે પણ શુભ-અશુભ બન્ને પ્રકારના હોય છે નારકીના જીવન અને દેવગતિના છેને બનેને વયિ શરીર હોય છે. પણ નારકીના જીવેનું વૈશ્યિ શરીર અશુભ વર્ણગંધ-રસ અને સ્પર્શવાળું હોય છે. આ નારકીના જીવોના શરીરની આકૃતિ પણ હુંડક સંસ્થાનને કારણે બેડોળ હોય છે. કારણ કે એ નારકીના જીવો તીવ્રપાપના ઉદયવાળા હોય છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેને પણ વેકિય શરીર હોય છે. પરંતુ એ વૈક્રિય શરીર શુભ વર્ણગંધરસ અને સ્પર્શવાળું હોય છે. એ દેના દૈક્રિય શરીરની આકૃતિ પણ સમચતુરસ્ત્ર સંસ્થાનને કારણે ઘણી સુંદર હોય છે.. - હરિણગમેષનું બ્રાહ્મણકુંડ નગરમાં આગમન | હરિણગમેવાદેવનું મૂલ દૈકિય શરીર દેવને ભવપર પ્રશસ્ત વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું તેમજ અત્યંત સુંદર તે હતું જ એમ છતાં અનંત ઉપકારી તીર્થકર દેવની ભક્તિના કાર્ય માટે એ દેવને મનુષ્યલેકમાં જવાનું હેવાથી એને વધુમાં વધુ પ્રશસ્ત પુદગલેથી સુંદર શરીર બનાવવાની ભાવના થઈ, રત્નની અનેક જાતિઓમાં હીસ મણિ માણેક વગેરે ઉત્તમ જાતિના જે રત્ન હોય છે તેના સરખા અતિ ઉત્તમ પ્રકારના વૈક્તિ વગણના પુદ્ગલેને વૈક્રિય સમુદૃઘાત વડે ગ્રહણ કરી. દેવાધિદેવ અરિહંત પર માત્માની ભક્તિને લાયક ઉત્તર વૈકિય શરીર તૈયાર કરી છે. ભ. ભ: ૩૬ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રમણ ભગવાન મહાવીર દેવગ્ય શીધ્ર ગતિ વડે હરિણેગમેષ દેવ છિલેકનાં અસં. ખ્યદ્વીપ સમુદ્રોના મધ્ય ભાગે રહેલા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામના નગરમાં દેવાનંદા માતાના શયન ઘરમાં આવી પહોચ્યા આવ્યા બાદ તુરત એમણે ગભ માં રહેલા પરમાત્મા મહાવીરદેવને ત્રિકરણ યોગે નમસ્કાર કર્યો અને ગર્ભપરાવર્તનની ક્રિયાના પ્રસંગને દેવાનંદમાતાને ખ્યાલ ન આવવા ઉપરાંત જરાપણ પીડા ન થાય તે માટે દિવ્યશક્તિથી એમને અવસ્થાપિની નિદ્રા આપી માતા દેવાનંદા અને માતા ત્રિશલાના ગર્ભનું પરાવર્તન વર્તમાનમાં કઈ દદી મનુષ્યના શરીરનાં કોઈપણ અવયવનું ઓપરેશન કરાવવાનું હોય છે ત્યારે, હોસ્પીટલમાં ઓપરેશન થીએટ્રમાં દર્દીને કલેરફેર્મ આપવામાં આવે છે. અથવા તે અવયવની આજુબાજુના વિભાગમાં ઇજેકશન આપી શરીરના એટલા વિભાગને અચેતન કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં અમુક ઓષધિ દ્રવ્યોથી દર્દીને બેભાન બના બવાની પ્રક્રિયાઓ વિધમાન હતી. હરિગમેષી પાસે તે દિવ્ય શક્તિ હતી, એટલે અવસ્થાપિની નિદ્રા વડે માતા દેવાનંદાને અવ્યકત ચેતનાવાળા કરવામાં આવ્યા. પછી જરા પણ પીડા ન થાય તે રીતે ખ્યાશી દિવસના ગર્ભને માતાની કુક્ષિ માંથી લઈને હરિગમેવદેવ નજીકનાં ક્ષત્રિયકુંડનગરમાં, જ્ય રાજા સિદ્ધાર્થના પટરાણી ત્રિશલાદેવીનું શયનગ્રહ હતું, ત્યાં આવી પહોંચ્યા. ત્રિશલામાતાને પણ હરિગમેલી અવસ્થાપિની નિદ્રા આપી અને તેમની કુક્ષિમાં વર્તત પુત્રી Page #376 -------------------------------------------------------------------------- ________________ માતા દેવાનંદા અને માતા ત્રિશલાના ગર્ભનું પરાવર્તન ૨૯ રૂ૫ ગર્ભને બહાર લઈ પરમાત્મા મહાવીરદેવના ખ્યાશી દિવસના ગર્ભને ત્રિશલા માતાની કુક્ષિમાં બિરાજમાન કર્યો, તેમજ અવસ્થાપિની નિદ્રાનું નિવારણ કરી હરિણગણી દેવ દેવાનંદા માતાના શયનઘરમાં આવ્યા અને ત્રિશલામાતાની કુક્ષિમાં પુત્રી રૂપે જે ગર્ભ હતા તે તેમની કુક્ષિમાં સ્થાપન કર્યો. તેમજ અવસ્થાપિની નિદ્રાનું નિવારણ કરી દેવકમાંથી દેવતાઈ શપ્રગતિ વડે પૃથ્વીતલ પર આવ્યા હતા, તેનાથી વધુ શીધ્રગતિ વડે હરિણગમેષીદેવ સ્વર્ગલેક તરફ રવાના થયા અને પોતાના સ્વામી સૌધર્મેન્દ્ર પાસે પહોંચી ગયાં. હરિણામેથીનું સૌધર્મેન્દ્ર પાસે પુનરાગમન સૌધર્મેદ્ર પાસે આવેલા હરિગમેષી દેવે બે હાથ જેડી પોતાના સ્વામીને નિવેદન કર્યું કે “હે ઈન્દ્ર !” આપે ભગવાન મહાવીરના ગર્ભપરાવર્તનની જે આજ્ઞા ફરમાવી હતી, આપની તે આજ્ઞા પ્રમાણે દેવાધિદેવની ભક્તિને લાયક ઉત્તર ક્રિય શરીર બનાવી હું મનુષ્ય ક્ષેત્રમાં ગયે. અને માતા દેવાનંદાની કુક્ષિમાં બિરાજમાન ભગવાન મહાવીર રૂપ ગર્ભને ત્રિશલામાતાની કુક્ષિમાં અને ત્રિશલા માતાની કુક્ષિામાં બિરાજમાન પુત્રી રૂ૫ ગર્ભને દેવાનંદા માતાની કુક્ષિામાં સ્થાપન કરવાનું કાર્ય નિર્વિઘ્નપણે કરીને આપની પાસે આવી પહોંચે છું. મને આ જિનેશ્વરદેવની ભકિતને લાભ મળે એ મારે પમ ભાગ્યોદય છે 'ગર્ભપરાવર્તનનાં પ્રસંગ માટે આગમપ્રમાણ ગર્ભપરાવર્તનના આ પ્રસંગ માટે સામાન્ય રીતે સર્વ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર કેઈને આશ્ચર્ય થવાનો સંભવ છે. જેના દર્શનના ભિન્ન ભિન્ન સંપ્રદાયે પૈકી કેટલા બુદ્ધિજીવી મહાનુભાવોને આ હકીક્ત અસંગત લાગવા સાથે બ્રાહ્મણની લઘુતા પ્રદર્શિત કરનારી પણ લાગે છે, આ બાબતનું વધારે સમાધાન અત્રે ન લખતાં ટૂંકમાં એટલું જ જણાવવું ઉચિત છે કે જે આગમ સૂત્રના પ્રણેતા શ્રતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામી છે તે કલ્પસૂત્રનાં મૂળ પાઠમાં હોવાથી આ નિર્વિવાદ હકીક્ત છે. આ કલ્પસૂત્રનાં પ્રણેતા ભદ્રબા, સ્વામી સામાન્ય પુરુષ ન હતા. પરંતુ તેમના સમયની અપેક્ષાએ સર્વશિરે મણિ મહાપુરુષ હતા. તેમનું બળ અને સંયમી જીવન ઘણું ઉચ્ચકોટીનું હતું તેમની જ્ઞાનશકિત અગાધ હતી. શાસ્ત્રીયજ્ઞાનમાં તેઓ પરિપૂર્ણ હોવાથી શ્રુતકેવલી (ચૌદપૂર્વઘર) તરીકે તેમની પ્રસિદ્ધિ હતી. સંપૂર્ણ વીતરાગ દશાએ આ મહાપુરુષ પહોંચ્યા ન હતા છતાં વીતરાગ ભાવની પૂર્ણતાએ પહોંચવાને તેમને પ્રબળ પુરુષાર્થ હતે. આવા એક સમર્થ મહાપુરુષના રચેલા કલ્પસૂત્રમાં ગર્ભ પરાવર્તનને સ્પષ્ટ અધિકાર મૂળસૂત્રમાં જ વિદ્યમાન હોય તે પછી પોતાની અલ્પબુદ્ધિ પ્રમાણે કોઈ સામાન્ય માનવીને અસંગત લાગે એવા આ ગર્ભ પરાવર્તનના પ્રસંગ અંગે તર્ક-વિતંક કરવાની કોઈ જરૂર નથી. એ આશ્ચર્ય ૧. આજે તે ગર્ભપરાવર્તનનાં પ્રવેગો પરદેશમાં આજે ટો પહોંચ્યા છે. માનવીય બુદ્ધિ જો આવા કાર્યો કરી શકતી હોય તે દૈવિક શકિતથી શું અશકય છે ? સંપા. યશો... (૨૦૦૦) Page #378 -------------------------------------------------------------------------- ________________ કર્મ સત્તાનું પ્રખળપણ... wwwm કારક ઘટનાને આપણે સ્વીકારવાની જ રહી. ૩૦૧ wwww તે આગમપ્રમાણુ માનીને અવય ગર્ભપરાવર્તનના પ્રસંગને અનુલક્ષીને વિશેષ વિચારણા કર્મ સત્તાનુ ગમે તેટલું ખળ હાય પરંતુ એ ખળની અપેક્ષાએ આત્મબળ અનંતગણું છે, પણ માહપરવશ આત્માને પોતાના સ્વરૂપનો ખ્યાલ નથી હાતા, અને કાઇવાર ચાલ હાય છે તેા અનંતકાળની ઇન્દ્રિયાની ગુલામીની પ્રખળતાના કારણે કર્મ સત્તા, અનંતના પ્રભુ માત્મા ઉપર પોતાનુ સામ્રા જ્ય ચલાવે છે. આત્માના ક્રમિકવિકાસ માટે જૈનદર્શનમાં ચૌદ ગુણસ્થાનકની ઉત્તરોત્તર વિશુદ્ધિ ભૂમિકાએ અતાવવામાં આવેલ છે. આ ચોદ ભૂમિકામાં પ્રથમની છ ભૂમિકાઓ પર્યંત આત્માની શક્તિની અપેક્ષાએ કમઁ સત્તાનુ સામ્રાજ્ય વધુ પ્રમાણમાં ાય છે. સાતમી અપ્રમત્ત ભૂમિકાથી ઉપરની બધી ભૂમિકામાં ક્રમ્સતાનું અળ ક્રમે ક્રમે ઘટતુ જાય છે. અને આત્મશકિતનું પ્રમાણ ક્રમે ક્રમે વૃદ્ધિ પામતું જાય છે. યાવત્ બારમી ભૂમિકાના ચરમસમયે આત્માની અન તશકિત પ્રગટ થાય છે. આ ખાખતને ખ્યાલમાં રાખીને જ પૂર્વાચાર્યાંએ ‘વહિયંમ્મ, પત્થ આવા” કઈવાર કમ બળવાન હૈાય છે. અને કાઈવાર આત્મા મળવાન હોય છે. એવા સૂત્રો શાઓમાં લખ્યા છે, અનંતકાળ દરમિયાન કદાચિત્ અનતા અચ્છેરાંઓ હો સંસારની આ ઘટમાળ અનંતકાળથી ચાલુ હોવા છતાં ફાઇનાર જીવ વિશેષમાં મેહુરાજાની વધુ પડતી પરાધીનત Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨, શ્રમણ ભગવાન મહાવીર ના કારણે કર્મસત્તાના સામાન્ય નિયમનું અતિક્રમણ થાય, તેવું વિશિષ્ટ અશુભ કર્મ તે જીવ બાંધે છે. અને એ વિશિઆ કર્મને ભેગવટે ચાલું સામાન્ય ભેગવટાથી જુદી જ રીતે ભગવાય છે. એ ભેગવટાના પ્રસંગે સામાન્ય જનતાને અતિ આશ્ચર્યકારક લાગે એટલે તેને “અરરા” તરીકે ગણુવામાં આવે છે. આવા અચ્છેરાએ વારંવાર નથી બનતા પણ અસંખ્ય કિંવા અનંતકાળ દરમિયાન કેઈવાર #ગવાન્ મહાવીર માટે આ પ્રસંગ આવવાનું કારણ જેનશાસનમાં ભગવાન મહાવીરના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ સ્થૂલ ભવોની સંખ્યા સત્તાવીશ હોવાનું સુપ્રસિદ્ધ છે. આ સત્તાવીશ ભ પૈકી ત્રીજે ભવ મરિચિને હતે. મરિચિકુમાર ભરત ચક્રવર્તીના પુત્ર અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રેષભદેવના પૌત્ર હતા, યોવનનાં પ્રારંભકાળમાં જ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરવાથી ૌરાગ્ય વાસિત બની મરિચિ રાજકુમારે ભગવંતની પાસે સંયમને સ્વીકાર કર્યો. જ્ઞાન-ધ્યાન સાથે ઉગ્ર તપશ્ચર્યા વડે સંયમી જીવનમાં મરિચિમુનિ ઘણું આગળ વધ્યા. આચારાંગ વગેરે અગ્યાર અંગ-આગમ શાસ્ત્રના પારંગત થયા. આટલી ઉચ્ચકક્ષાએ પહોંચવા પછી તપસ્યાના પારણા માટે શ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં મધ્યાહ્ન સમયે એકવાર ગોચર માટે નીકળ્યા બાદ ઊષ્ણ પરિસહ કાયાની માયા ઉભી કરી. Page #380 -------------------------------------------------------------------------- ________________ મહાવીર થનારા મરિચિ ૩૦૩ ઘેર જવું પણ અનુચિત લાગ્યું અને વિડિક વેષને મધ્યમ માર્ગ સ્વીકારી લીધે. ભરત મહારાજાએ ભગવાન રાષભદેવ પ્રભુને પૂછેલા પ્રશ્નનો ઉત્તર એક અવસરે ભરત મહારાજાએ ભગવાન રાષભદેવ પ્રભુને પ્રશ્ન કર્યો કે, “આપની વર્તમાન પર્ષદામાં આ ભરતક્ષેત્રમાં ભાવિકા તીર્થકરપદ પ્રાપ્ત કરનાર કોઈ આત્મા છે ખરો ?' ભરત મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બોલ્યા કે, “બીજાની વાત બાજુમાં રાખે પણ તમારે પુત્ર મરિચિ જે હાલ ત્રિદંડિક વેષે અમારી સાથે વિચર છે. તેને આત્મા આ ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના ચોથા આરામાં “મહાવીર નામે એવીશમાં તીર્થંકર થનાર છે. એ મરિચિના આત્માને ભાવિકાળે તીર્થંકરપદની પ્રાપ્તિને તે લાભ મળવાને છે, તે ઉપરાંત આ અવસર્પિણી કાળ આ ભરતક્ષેત્રમાં થનારા નવ વાસુદેવે પૈકી ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ પણ તારા પુત્ર મરિચિ થશે અને મહાવિદેહ ક્ષેત્રે મુકા નામની રાજધાનીમાં પ્રિય મિત્ર ચકવતી તરીકે પણ તારે પુત્ર થવાનું છે. “ભગવાન રાષભદેવ પ્રભુ પાસેથી ઉપર જણાવેલી હકીકત સાંભળીને ભરત મહારાજા મરિચિ પાસે પહોંચ્યા અને હું તમારાં ત્રિદંડિકપણને પ્રણામ નથી કરતું, પરંતુ ભાવિકાળે તમારે આત્મા તીર્થકર પદને પ્રાપ્ત કરનાર છે, એ તીર્થંકર પદની રેગ્યતાને ખ્યાલમાં રાખીને હું તમને નમસ્કાર કરું છું એ પ્રમાણે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રમણ ભગવાન મહાવીર WA ww wwwmmmmm સ્પષ્ટ ખુલાસા કરી ભરત મહારાજાએ રિચને વંદન-નમસ્કાર કર્યા સાથે સાથે ભાવિકાળે ચકવીની અને વાસુદેવની પણ તમાને પ્રાપ્તિ થવાની છે. એ હકીકત ભરતમહારાજે મિરિચને જણાવી અને ભરત મહારાજ પોતાના સ્થાને ગયાં. મરિચિને પ્રગટ થયેલ વધુ પડતા અહંભાવ પેાતાના સંસાર પક્ષના પિતા ભરત મહારાજા પાસેથી ભગવાન ઋષભદેવ પરમાત્માએ જણાવેલી હકીક્ત શ્રવણ કર્યાં બાદ મિરરચના અતરાત્મામાં તીર્થંકરપદની ભાવિકાળે થનાર પ્રાપ્તિના આનંદની પ્રશસ્ત અનુમેહના થવી જોઇએ તેને બદલે ત્રિડિકમરિચ તીવ્ર અભાવમાં દાખલ થયાં ઉપરાંત એ અહુ ભાવને કારણે વાર વાર નાચવા-કુદવા લાગ્યા. મસ્તક, મુખ વગેરે શરીરના સવ અંગોપાંગા ઉપર અ ભાવનું' સાક્ષાત્ મૂર્તિમાન સ્વરૂપ ખડું થયું. મુખમાંથી પણ ‘મમાહો? ઉત્તમ પુરું અહે મારૂ કુલ કેવું ઉત્તમ વગેરે વાયા વારવાર ઉચ્ચ સ્વરે નીકળવા લાગ્યા. મરિચિન આત્મા અહુ ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને એ અહ ભાવની તીવ્રતાના કારણે ઠેઠ મહાવીરપ્રભુના ભવમાં ભેગવવુ પડે એવું નીચ ગોત્ર ક ઉપાર્જન કર્યું. જે વ્યકિતને પેાતાને પ્રાપ્ત થયેલી અથવા થનારી જે શક્તિનું તીવ્ર અભિમાન આવે છે, તે વ્યકિતને ભવિષ્યમાં અવળી પરિ સ્થિતિ પ્રાપ્ત કરાવનાર અશુભ કર્મ ના બંધ થાય છે. મિરિચ માટે પણ એમજ ખન્યું અને નીચગોત્રના તીક્ષરસવા મધ પડી ગયેા. Page #382 -------------------------------------------------------------------------- ________________ દેવનંદાની કુક્ષિમાં શા માટે આવવું પડયું? ૩૦૫ અવશિષ્ટ રહેલાં અશુભકર્મના કારણે દેવાનંદાની - કુક્ષિમાં અવતરણ ભગવાન મહાવીરના સમ્યગ્રદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ ગણવામાં આવતા સત્તાવીશ ભ પૈકી મરિચિને ભવ એ ત્રીજો ભવ હતું. એ ત્રીજા ભવ પછીના અનેક ભમાં પ્રભુ મહાવીરના આત્માનો વારંવાર ભિક્ષાવૃત્તિવાળા બ્રાહ્મણકુળમાં અવતરણ (જન્મ) થયેલ હોવાથી મરિચિના ભવમાં સંચિત કરેલું નીચગોત્ર કર્મ ઘણું ખરું ભોગવાઈ જવા છતાં ખ્યાશી દિવસ સુધી ભેગવવું પડે તેટલા પ્રમાણમાં તે કર્મ અવશિષ્ટ રહ્યું, અને તે કારણે ભગવાન મહાવીરને આત્મા પ્રાણુત નામના દશમા દેવલોકમાંથી આવી બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનદાની કુક્ષિ માંગ પણે અવતર્યો. તેમજ ખ્યાશી દિવસે દરમિયાન એ અશુભ કર્મ ભેગવાઈને ક્ષીણ થઈ જતાં સૌધર્મેન્દ્ર હરિ ગમેથી દેવ દ્વારા ગર્ભનું સંક્રમણ કરાવ્યું અને ભગવાન ત્રિશલા માતાની કુક્ષિમાં પધાર્યા. દેવાનંદને આ પ્રસંગે ઉપસ્થિત થવાનું શું કારણ ? અહીં સ્વભાવિક રીતે એ પ્રશ્ન થવાને સંભવ છે કે ભગવંતના આત્માને ૮૨ દિવસ સુધી ભોગવવા ગ્ય અશુભ કર્મ બાકી હોવાના કારણે દેવાનંદાની કુક્ષિમાં ભગવાનને એટલે સમય અવતાર લેવાને પ્રસંગ આવ્યું. પરંત દેવાનંદાની કુક્ષિમાં ત્રણલોકના નાથ, અનંત ઉપકારી તીર્થ - કર પરમાત્માનો અવતાર લેવા પછી ખ્યાશી દિવસ પરમા Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ત્માના આત્માનું ત્રિશલામાતાની કુક્ષિમાં સંકમણ થયું. તે શું દેવાનંદા માતાને આ પ્રસંગ બનવામાં જન્માંતરમાં સંચિત કરેલ અશુભકર્મ કારણ હશે? અશુભને ઉદય સિવાય તે આ પ્રમાણે બને નહીં. દેવાનંદા અને ત્રિશલાને પૂર્વજન્મને સંબંધ - આ પ્રશ્નનાં સમાધાન માટે ભગવતી સૂગ વગેરે આગમસૂત્ર, ચરિત્ર પ્રત્યે, સઝાયે અને સ્તવને વગેરેમાં જે હકીકત ઉપલબ્ધ થાય છે, તે રીતે માતા દેવાનંદ અને માતા ત્રિશલા પૂર્વજન્મમાં દેરાણી-જેઠાણી હતા દેવાનં. દાને આત્મા જેઠાણ તરીકે અને ત્રિશલાને આત્મા ગત જન્મમાં દેરાણી તરીકે હતે હપરવશ બનેલા જેઠાણીએ એક અવસરે દેરાણીનાં રત્ન જડિત સુવર્ણ અલંકારની પેટી કેઈને ખબર ન પડે તે રીતે આડી અવળી કરી નાખી. વ્યક્તિ પાપાચરણ કર્યા બાદ તેને છૂપાવવા માટે પિતા, નાગી થાય તેટલા પ્રયત્ન કરે છે, પણ આખરે એ પાપ વહેલું મેડું બહાર આવ્યા સિવાય નથી જ રહેતું દેરાશીને ચેકસ ખબર મળ્યા કે મારી રત્નજડિત આભૂષ ની પિટી મારા જેઠાણીએ જ લીધી છે. સમાચાર મલ્યા બાદ, આભૂષણોની પેટી મેળવવા માટે દેરાણીએ ઘણું ઘણું પ્રયત્ન કર્યા છતાં દેરાણીને આભૂષણની પેટી પાછી ન મળી તે ન જ મળી. અને એ કારણે દેરાણીને આત્મા ઘણી દુભાય તેમજ દેવાનંદાએ આ દુષ્કર્મના કારણે એવું ઉગ્ર લાભાં તરાય કર્મ ઉપાર્જન કર્યું કે ત્રણ લેકના નાથ જગજ. Page #384 -------------------------------------------------------------------------- ________________ ચોદ મહાસ્વપ્નાનુ અપહરણ ૩૦ઉં તુના ઉદ્ધારક તીર્થંકર પરમાત્મામહાવીરદેવને આત્મા દેવાનંદાના ભવમાં પેાતાની કુક્ષિમાં અવતરવા છતાં ખ્યાશી દિવસ બાદ એ પુત્રરત્નનું ઉપર જણાવ્યા પ્રમાણે ઈન્દ્ર મહાસજના આદેશથી હિરણેગમેષી મારફત ત્રિશલા માતાની કુક્ષિમાં સંક્રમણ થયું. જે વ્યક્તિ જેવી શુભાશુભ પ્રવૃત્તિ કરે છે.' તે પ્રમાણે તે વ્યક્તિને શુભાશુભ કર્મ બધાય છે. અને બહુલતાએ તે શુભાશુભ કર્મનાં ફળે તે આત્માને અવશ્ય ભોગવવાં પડે છે. ૫. વીરવિજયજી મહારાજે પૂજામાં એ આશયથી જ પતિ ઉચ્ચારી છે કે બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શા સંતાપ !” 1 માતા દેવાનંદાને આવેલાં ચૌદમહાસ્વપ્નાનુ અપહરણ ભગવાન મહાવીરના આત્મા દેવાનદાની કુક્ષિમાં અષાઢ સુદિ ૬ ની મધ્યરાત્રિએ જે અવસરે અવતરેલ તે અવસર માતા દેવાનંદાને કેસરીસિંહૈં, ગજ, વૃષભાદિ જે ચૌદ સ્ત્રÀા આવેલાં હતાં. તે, ભગવાનનુ જે રાત્રિએ દેવાન દાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં સંક્રમણ થયું તે રાત્રિએ શયનખંડમાં સૂતા સૂતા “મને આવેલા સિંહ, ગજ, વૃષભાદિ ચૌઢ સ્વપ્નાનું ત્રિશલાએ અપહરણ કર્યું” આવા પ્રકારનું અશુભ સ્વપ્ન માતા દેવાનંદાને આવ્યું અને દેવાનંદા જાગૃત થયા ખાઃ પેાતાના પતિ પાસે જઈને સ્વપ્ન સંબંધી વૃત્તાંત રજૂ કર્યાં, ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણે પોતાના પત્ની દેવાનઢાને આશ્વાસન આપ્યું કે તમાને આવેલાં Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રમણ ભગવાન મહાવીર અશુભ સ્વપ્ન સંબંધી જરાપણ શાક-સંતાપ કરવાની જરૂર નથી. મેરુ ભૂમિમાં જેમ કલ્પવૃક્ષનુ સ્થાન ન હોય, તેમ આપણા જેવા અલ્પ પુણ્યશાળીને ત્યાં ત્રણàાનાં નાય રૂણાનિધાન પરમાત્મા તીર્થંકરદેવ સ્વરૂપ પુત્રરત્નનાં જન્મના લાભ કયાંથી હાય ? એમ છતાં મ્યાશી દિવસ પર્યંત એ ભગવાન આપણા ઘરનાં આંગણે ખિરાજમાન રહ્યા તેથી તારૂ અને મારું ભાવિમાં જરૂર કલ્યાણ થશે.” ત્રિરાલામાતાને ચૌદ મહાસ્વપ્નાનુ દર્શન જે રાત્રિએ ભગવાન ત્રિશલામાતાની કુક્ષિમાં પધાર્યાં, તે રાત્રિએ અલ્પ નિદ્રાવસ્થામાં વ તા ત્રિશલામાતાને કેશરી સિદ્ધ, ગજ, વૃષભ વગેરે ચૌદમહાસ્વપ્નાનાદન થયાં અને માતા ત્રિશલા તરત જાગી ગયા પેાતાને આવેલા ઉત્તમ સ્વપ્નાનાં કારણે માતા ત્રિશલાનું હૈયું હર્ષોંથી ઉભરાઈ ગયું રામરાજી વિકસ્થર થઈ ગઈ અને આનંદમાને આનંદમાં ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના પતિ સિદ્ધા કાયિના શયન ગૃહમાં પહોંચી “તમા જય પામે. વિજય પ્રાપ્ત કરો” મધુરવાણી વડે સિદ્ધાર્થક્ષત્રિયને જગાડયા, સિદ્ધા ક્ષત્રિયે વગેરે પણ ત્રિશલા ક્ષત્રિયાણીને ભદ્રાસન ઉપર બેસવા માટે અનુમતિ આપી એટલે ત્રિશલાદેવી ભદ્રાસન ઉપર બેઠા અને સ્વસ્થચિત્તે પાછલી મધ્યરાત્રિએ પેાતાને આવેલા ચૌદ મહાસ્વપ્ના સંબંધી સમગ્ર વૃત્તાંત સિદ્ધા ક્ષત્રિય પાસે રજૂ કર્યાં, અને આ મહાન સ્વપ્નાનુ શું ઉત્તમ ક્લ્યાણુકારી ફળ પ્રાપ્ત થશે તે જણાવવા માટે સિદ્ધા ક્ષત્રિયને વિનતિ કરી ત્રિશલા Page #386 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલામાતાને ચોદ મહાસ્વપ્નનું દર્શન અને તેનું ફળ ૩૦૯ ક્ષત્રિયાણું પાસેથી અતિ ઉત્તમ ચૌદમહાસ્વપ્નનાં વૃત્તાંતને શ્રવણ કરી સિદ્ધાર્થ ક્ષત્રિય અત્યંત હર્ષ પામ્યા અને પિતાના વિશિષ્ટ પશમવાળા મતિ અને શ્રુતજ્ઞાનના બલ વડે ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આ ઉત્તમ મહાસ્વપ્નનું ફળ જણાવવાની શરૂઆત કરી સિદ્ધાર્થ ક્ષત્રિયે જણાવેલું મહાસ્વપ્નનું પ્રાસ્ત ફળ હે દેવને વલ્લભ ! તમે એ જે મહાન સ્વપ્ન જોયેલાં છે, તે અતિશય ઉત્તમ છે. આપણાં સમગ્ર કુટુંબમાં આનંદ મંગલ અને કલ્યાણને કરવાવાળાં આ સ્વને છે. ધનધાન્ય ઋદ્ધિ-સિદ્ધિ, સંપત્તિમાં વૃદ્ધિ કરનાર છે. આવા ઉત્તમ મહાવીરને પ્રબલ પુણ્યવંત આત્માને જ પ્રાપ્ત થાય છે. આ મહાસ્વપ્નના પ્રભાવે આપણા કુલમાં દીપક સમાન, કુલને વૃદ્ધિ કરનાર. કુલને આધાર રૂપ, કુલમાં આનંદ આપનાર, સર્વ અંગે પાંગે અને લક્ષણથી પરિપૂર્ણ એવા પુત્રરત્નને તમે જન્મ આપશે. ત્રિશલા ક્ષત્રિયાણ પિતાના સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી પિતાને આવેલા ચોદમહાસ્વપ્નનું પ્રશસ્ત ફળ શ્રવણ કરી તૃષ્ટિ-પુષ્ટિ તેમજ અતિવર્ષને પામ્યા અને આ મહાસ્વપ્નનું ફળ આપે જણાવ્યા પ્રમાણે યથાર્થ છે; મને ઇષ્ટ છે; વારંવાર ઈષ્ટ છે એ પ્રમાણે સ્વન સંબંધી ફળને ત્રિકરણને સ્વીકાર કરી સિદ્ધાર્થ ક્ષત્રિયાની અનુમતિ મલ્યા બાદ પિતાનાં શયનખંડમાં આવી પહોંચ્યા. તેમજ પછી મને આવેલા આ મહાસ્વપ્નનું ફળ તેજા અશુભ સ્વપનથી હણાઈ ન જાય એ બાબતને Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ~~ www ૩૧૦ WA ધ્યાનમાં રાખી ખાકી રહેલ રાત્રિ દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં ધર્મ જાગરિકમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ પસાર કરી ઉત્તમ સ્વપ્ન આવ્યા બાદ બાકી રહેલ રાત્રિ ધમ આરા ધનામાં પસાર થાય તે એ ઉત્તમ સ્વપ્નનું પ્રશસ્ત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્ન લક્ષણ પાઠકાને બોલાવી લાવવા માટે સેવક પુરુષોને સિદ્ધાર્થ રાજાએ કરેલ આજ્ઞા પ્રભાતને સમય થયા ત્યારે સિદ્ધા ક્ષત્રિયે પેાતાના સેવક પુરુષોને ખેલાવ્યા. અને ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં સ્વપ્નનુ ફળ પ પાતે સ ંક્ષેપમાં પોતાની બુદ્ધિ પ્રમાણે શિક્ષક્ષત્રિયાણીને જણાવેલ હતુ એમ છતાં આવા અતિ ઉત્તમ મહાસ્વપ્નાનાં ફળને સવિસ્તરપણે યથાર્થ જાણવાની અભિલાષાથી પોતાના ક્ષત્રિયકુંડ નગરમાં વસતા અષ્ટાંગ નિમિત્તના જાણકાર સ્વપ્ન લક્ષણુ પાકને શીઘ્ર રાજસભામાં ખેલાવી લાવવાની પેાતાના સેવકને આજ્ઞા કરી. સ્વપ્ન લક્ષણ પાઠકને આમત્રણ પોતાના સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય કરી સિદ્ધા રાજાના સેવક પુરુષો ક્ષત્રિયકુંડ નગરમાં સ્વપ્નલક્ષણુ પાકોના જે સ્થળે ઘરે છે ત્યાં આવી પહોંચ્યા અને આજે કઈ પ્રશસ્ત કાર્યો માટે સિદ્ધાર્થ રાજા તમાને મેલાવે છે. એ પ્રમાણે પોતાના સ્વામીએ કરેલ આજ્ઞા પ્રમાણે સ્વપ્ન લક્ષણ પાકાને આમંત્રણ આપ્યું. પ્રાચીન કાળમાં રાજાને અને પ્રજાના શેઠ અને નાકરના સખંધ ભારતના પવિત્ર ઋષિ Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનકાળમાં મેકરે પ્રત્યે કેવી પ્રેમભાવના હતી? ૩૧૧ મુનિઓની સંસ્કૃતિની સુવાસથી મઘમઘતું હતું અને તેથી રાજા-પ્રજામાં તેમજ માલિક અને મજૂરી–મહેનત કરનાર કામદાર વર્ગ માં એક સરખી શાંતિ હતી. માલિક પિતાને ત્યાં કામ કરનાર વર્ગ માટે કૌટુંબિક ભાવના રાખતું હતું, અને એ કારણે જ કલ્પસૂત્રના મૂળમાં સેવક વર્ગ માટે કોટું. બિક પુરુષ વિપુરિસે આ પદને પ્રવેગ કરવામાં આવેલ છે. વર્તમાન પરિસ્થિતિ તેથી વિપરીત જેવાય છે. માલિક વર્ગ સંપત્તિ અને સત્તાના અહંભાવમાં પિતાની ફરજથી વિમુખ બનેલ છે. પરિણામે કામદાર વર્ગે પણ આજે સંગઠન કરવા સ્થળે સ્થળે માલિક વર્ગ સામે મોરચા શરૂ ક્યાં છે. ઉભય વર્ગમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિને વાર પુનઃ પ્રાપ્ત થશે, તે અવસરે અંતર આત્માના પ્રેમભર્યો ગ્રામ્યવાદ દષ્ટિગોચર થશે અને ભારતમાં અગાઉના જેવા આનંદ લેલનાં દર્શન થશે. સ્વપ્ન લક્ષણ પાઠકેનું સભામાં આગમન સિદ્ધાર્થ રાજાના સેવકેએ અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રનાં યથાર્થ જાણકાર સ્વપ્ન લક્ષણ પાઠકને શીધ્ર રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું. એટલે રાજા તરફથી આમં. ત્રણ મળવાને કારણે તેમને ઘણો જ આનંદ થયે અને નાન વિલેપન વસ્ત્રાલંકારથી યથાગ્ય સજજ થવા સાથે ડાભસરસવ વગેરે શુક્નવંતી વસ્તુઓ પિતાની પાઘડીમાં રાખી રાજમહેલ તરફ આવવા માટે રવાના થયા. રાજમહેલના | દરવાજે પહોંચ્યા બાદ રાજાની સભામાં જવા પહેલાં એ બધાં Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રમણ ભગવાન મહાવીર wwwm ww mmmmm અભ્યા સ્વપ્ન લક્ષણ પાકા ભેગા થયા અને બધાએ આગેવાની લેવાની ભાવના ન રાખતા આઠમાંથી એક ચેાગ્ય વ્યક્તિને આગેવાની આપી. સ્વપ્ન લક્ષણ પાર્ડકા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રોનાં ફકત અભ્યાસી ન હતા, પણ સાથે એ સીના ફળ સ્વરુપે જીવનમાં વિવેક, નમ્રતા, લઘુતા વગે૨ે ગુણાથી સંપન્ન હતા. ભણતરની પાછળ ગણતર, ગણતરની પાછળ ઘડતર અને ઘડતર પાછળ રળતર અને તેની પાછળ વળતર હાય તાજ ભણતર, એ સાચું ભણતર છે. રાજ સભામાં ગયા બાદ સૌ કાઈ પાતાનું મંતવ્ય રાજાની પાસે રજૂ કરે તેા રાજાને જે રીતે સંતેાષ થવા જોઇએ તે રીતે સંતોષ ન થાય ઉપરાંત આ બધાયનાં ભિન્નભિન્ન કથનમાં કાનું કથન માનવું ! એમ વિકલ્પોની પરંપરા ચાલે, આવો પ્રસંગ ન આવે અને પરસ્પર વિચારવિનિમય કરી એક મુખ્ય વ્યક્તિ જે રાજાને યથાર્થ જવાબ આપે તેા રાજાના ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય. સર્વસંમત એક સ્વપ્ન લક્ષણ પાઠકને મુખ્યતા આપવાની વાત જે સમુદાયમાં બધા જ આગેવાન હોય અને બધા જ જાતે પંડિતમન્ય હાય, એ સમુદાય છેવટે વિનાશના પંથે પ્રયાણ કરે છે. સ્વપ્ન લક્ષણ પાકે એક ચાગ્ય વ્યક્તિની સાથે રાજાની સભામાં દાખલ થયા. અને રાજાએ પ્રણામ કરવા પૂર્ણાંક અગાઉથી તૈયાર રખાવેલા ભદ્રાસન ઉપર બેસવા માટે તેઓને વિનંતિ કરી સ્થપ્ન લક્ષણ પાઠકોએ પણ Page #390 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલા ચૌદ મહાસ્વપ્ના ૩૧૩ ww www “રાજન ! તમે જય પામે, તમારા રાજ્યમાં સુખ સપત્તિ તેમજ સર્વ પ્રકારના ઐશ્વર્યની વૃદ્ધિ થાઓ અને તમારા કુળમાં કુલદીપક પુત્ર વગેરે પરિવારની પ્રાપ્તિ સાથે પરમાત્માના પવિત્ર ધર્મની નિર'તર આરાધના તમારી વંશપર પરામાં એક સરખી ચાલ્યા કરે' આ પ્રમાણે આશીર્વાદ આપી ભદ્રાસન ઉપર સ્થાન લીધું. ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્ન “રાજાની પાસે, પ્રભુ પાસે, ગુરુ પાસે અને જ્યાતિષી પાસે ખાલી હાથે ન જવું પણ ફળ તેમજ સુવર્ણ મુદ્રા વગેરે સાથે જવું.” આ નીતિશાસ્ત્રના નિયમ છે. રાજા આ નિયમને જાણતા હાવાથી પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા અને પોતાના અને કરકમળામાં રાખેલ શ્રીફળ સુવર્ણ મુદ્રા વગેરે સ્વપ્ન લક્ષણુ પાકા સામે ધરીને આ પ્રમાણે વાત રજૂ કરી. ગઇ પાછલી રાત્રિએ અલ્પ નિદ્રાવસ્થામાં વતા ત્રિશલા ક્ષત્રિયાણીને પ્રથમ સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઉતરતા અને પેાતાના મુખમાં પ્રવેશ કરતાં કેશરી સિંહના દર્શન થયા, ત્યારબાદ મલપતા હાથી, સુંદર વૃષભ, હાથીઓ બન્ને બાજુએથી સૂંઢ વડે જેમને અભિએક કરી રહ્યા છે એવા લક્ષ્મીદેવી, સવઋતુના સુંગધી ફુલાની સુવાસથી મઘમઘતી પુષ્પમાળાનું યુગલ શરદપૂર્ણિ માન ચન્દ્ર, સાળસા કિરણેાથી પૃથ્વીમંડળને પ્રકાશ આપનાર સૂર્ય, સિહના રેખાચિત્રથી શૈાભતી અને મંદમંદ પવનની લહેરથી શિખર ઉપર ફરકતી સુંદર ધ્વજા, નિર્મળ જળથી પરિપૂર્ણ ૧. ભ. મ. ૩૮ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રમણ ભગવાન મહાવીર સુવર્ણ કળશ, અનેક પ્રકારના સુગંધી કમળથી સુશોભિત પઘસરોવર, મગર મરછ વગેરે જળચર પ્રાણીઓ જેમાં આનંદ-લેલ કરી રહેલ છે. એ ક્ષીર સમુદ્ર, અનેક દેવે અને દેવીઓથી સુશોભિત દિવ્ય વનિને મધુર અને માંગલિક સ્વરથી અલંકૃત, મણિરત્નથી અનેક સુવર્ણ સ્થથી શેભાયમાન દેવતાઈ વિમાન, સર્વ પ્રકારનાં ઉત્તમ રત્નથી સુશોભિત વિશાળ રત્નરાશિ અને જેમાં ઘી-સાકર વગેરે ઉત્તમ પદાર્થોનું સિંચન થઈ રહ્યું છે, એવી નિધૂમ અગ્નિશિખા આ પ્રમાણે કુલ ચૌદ મહાસ્વપનોનાં દર્શન કરીને ત્રિશલા ક્ષત્રિયાણી પાછલી રાત્રિએ જાગૃત થયા છે. આ ચૌદ મહાવપ્નનું યથાર્થ ફળ જાણવા માટે આપ સ્વનલક્ષણ પાઠકને અહીં રાજસભામાં પધારવાનું આમંત્રણ આપવામાં આવેલ છે. આપ બધા અષ્ટાંગનિમિત્તના શાસ્ત્રોમાં પારંગત, છે માટે ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલા મહાસ્વપ્નનું અમોને શું ફળ પ્રાપ્ત થશે તે જણાવો?” , સ્વલક્ષણ પાઠકેના ફળકથનને પ્રારંભ સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્ન સંબંધી વૃત્તાંત શ્રવણ કરી સ્વપ્નલક્ષણ પાઠકો અતિશય આનંદ પામ્યા. આ ચૌદ મહાસ્વપ્નનાં ફળ સંબંધી પિતાની બુદ્ધિ પ્રમાણે સર્વ સ્વલક્ષણ પાઠકેએ વિચાર કર્યો. અને એક બીજાના વિચારોની આપ લે કરી એક નિર્ણય ઉપર સર્વ સંમત થયા અને ત્યારબાદ રાજાની પાસે આગેવાન સ્વપ્નલક્ષણ પાઠકે ચુંદ મહાસ્વપ્નનાં Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ સ્વપ્નાનુ ફળ, અને સ્વપ્ના શાથી આવે છે ! ઉત્તમ ફળકથનનો પ્રારંભ કર્યાં, અતિ ઉત્તમ કાઠિનાં મહાસ્વપ્ના ૐ રાજન ! ત્રિશલા ક્ષત્રિયાણીએ સર્વોત્તમ જે ચોક મહાસ્વપ્ના જોયેલાં છે. એ ચૌદ મહાસ્વપ્નાનું ફળકથન કરવુ એ અમારી શકિતના વિષય નથી. રાજન ! વર્ષોથી અમે આપના આ ક્ષત્રિયકુંડનગરમાં વસીએ છીએ, અને અનેક મહાનુભાવા પોતાને આવેલા સ્વપ્નાનુ ફળ જાશુવા માટે અમારી પાસે આવે છે પરતુ આજ સુધીમાં ઉત્તમત્તમ સ્વપ્ના કાઈ ને આવ્યાં હાય અને એ સ્વપ્નાનુ ફળ જાણવાની અભિલાષા કાઈ એ અમારી પાસે આવીને જણાવેલ હાય એ અમારા અનુભવમાં નથી. અમારા સ્વપ્ન શાસ્ત્રમાં કુલ ખાતેર પ્રકારનાં સ્વપ્ના છે. એ ઉપરાંત બીજા જે કાઈ સ્વપ્નના પ્રકાર હોય તેના આ ખેતેરમાં સમાવેશ થઈ જાય છે. આ ખાતેર સ્વપ્નામાં ત્રીશ મહાસ્વપ્ના છે અને એ ત્રીશ મહાસ્વપ્નામાં ગજ, વૃષભ વગેરે ચો મહાસ્વપ્ના અતિ ઊત્તમ કેાટિનાં છે. W સ્વપ્ન આવવાનું વાસ્તવિક કારણ કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી છદ્મસ્થપણુ છે, ત્યાં સુધી સ્વપ્ન આવવાના સંભવ છે. સર્વજ્ઞ પરમાત્મા કેવલી ભગવ તને જ્ઞાનાવરણ-દ્રુનાવરણ–માહનીય અને અંતરાય, આ ચાર ઘાતીકાઁના ક્ષય થયે હાવાથી કાયમ માટે ઉજાગર દશા હૈાય છે. એમને નિદ્રા-સ્વપ્ન અને જાગરદશાના સર્વથા અભાવ હોય છે દર્શનાવરણ કર્યાંના કારણે નિદ્રા Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રમણ ભગવાન મહાવીર હાય છે. દશનાવરણીય કર્મની તીવ્રતા-મટ્ઠતાના આધારે નિદ્રાની તીવ્રતા-મ'ઢતા હોય છે. અને નિદ્રાની તીવ્રતામદ્યતાની અપેક્ષાએ નિદ્રા (કુતરાની ઉંધ જેવી અત્યંત અલ્પ નિદ્રા) પ્રચલા, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને શ્રીગુદ્ધિ (અત્યંત ગાઢ નિદ્રા-ઉંઘમાં પણ દિવસે ચિંતવેલ કાર્ય કરી આવે તે પણ પેાતાને ભાન ન હાય) આ પ્રમાણે નિદ્રામાં અનેક પ્રકારે પેટા વિભાગે છે. જ્યાં દનાવરણને ઉદય છે ત્યાં જ્ઞાનાવરણના ઉદય અવશ્ય હાય છે. એ બન્નેના ઉદય, બન્નેના અધ અને બન્નેની સત્તા સદાકાળ સાથે જ રહે છે. દશમા ગુણસ્થાનકના અંતિમ સમય સુધી એ ખતેના બ ંધ હોય છે. એમ ખારમાગુણસ્થાનકના અંતિમ સમય સુધી બન્નેના ઉદ્દય અને સત્તા નિયત હાય છે. જ્ઞાનાવરણુ દર્શનાવરણના ઉદયની સાથે જ્યાં સુધી મેહનીયના ઉદય છે ત્યાં સુધી આત્માની સવિકલ્પક દશા છે, અને મેહનીયના ઉદય અટકે એટલે આત્માની નિવિકલ્પક દશા છે. શુભ-અશુભ સ્વપ્નના હેતુએ માડુનીયના ઉદયમાં પણ આત્માની બે પ્રકારની અવસ્થા છે. એક પ્રમત્તદશા અને ખીજી અપ્રમત્તદશા. માહના ઉદય છતાં ઔયિક ભાવની જેમાં આધીનતા નથી એવી આત્માની અવસ્થા તેનું નામ અપ્રમત્તદશા છે અને માહના ઉદયની જે અવસ્થામાં એછા-વધુ પ્રમાણમાં પણ આધિનતા છે તેનું નામ પ્રમત્તદશા છે અને શુભ-અશુભ સ્વપ્ને પણ આ જીવને પ્રમત્તદશામાં જ આવે છે. અપ્રમત્ત અવસ્થામાં Page #394 -------------------------------------------------------------------------- ________________ શુભ-અશુભ સ્વપ્ન આવવાનાં કારણે ૧૭. સ્વપ્ન આવવાની શકયતા નથી. પ્રમત્તદશામાં પણ જે જી તીવ્ર–મિથ્યાત્વના ઉદયવાળા અને ઉગ્ર પાપાચરણવાળા હોય છે. તે વર્ગને બહુલતાએ અશુભ સ્વપ્ન આવે છે. અને તેનું ફળ પણ અશુભ પ્રાપ્ત થાય છે. જે આત્માઓ મંદમિથ્યાત્વના ઉદયવાળા હોય છે, માર્ગાનુસારિપણું અથવા વ્યવહાર શુદ્ધિ જેના જીવનમાં વિધમાન હોય છે, જેનું જીવન સપ્તવ્યસન-અભક્ષ ભક્ષણને ત્યાગવાળું છે એવા જનસમુદાયને તેમ જ સમ્યગદષ્ટિ-દેશવિરતિવાળા અને સર્વવિરતિવંત મહાનુભાવેને મોહના ઉદયનું પ્રમાણુ ક્રમશઃ અલ્પ-અલ્પતર હોવાને કારણે બહુલતાએ તેમને શુભ સ્વપ્ન આવે છે. અને તે શુભ સ્વ નું ફળ અત્યંત ઉત્તમકેટિનું પ્રાપ્ત થાય છે. શુભ-અશુભ સ્વપ્ન એટલે સદુ અસ૬ વર્તન ' અને વિચારેનું પ્રતિબિંબ જાગૃત અવસ્થામાં સારા-નરસા વિચારે આવવાનું મુખ્ય કરણ અંતરંગ જીવન છે. અંતરંગ જીવન પવિત્ર હોય અર્થાત્ મેહના ઉદયની તીવ્રતાવાળું ન હોય તો તેના મનેમંદિરમાં પ્રાયઃ સદ્દવિચારેની પરંપરા ચાલે છે. ઘણા ભાગે અસદુ-અપવિત્ર વિચારે તે મહાનુભાવને આવતા નથી અને કદાચ કઈવાર આવે તે લાંબો સમય ટકતા નથી. તેથી વિપરીત જેના જીવનમાં કામ-ધમોહ-માયા-ઈવર-અનેખાઈ વગેરે મેહનીયજન્ય દૂષણે જોરદાર હોય છે. તેના મનમાં વિચારની ધારા આવતી નથી, બહુલતાએ હિંસા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રમણ ભગવાન મહાવીર જી th –ચારી-વ્યભિચાર વગેરે પાપી વિચારાની પરંપરા ચાલે છે. ક્દાચ કોઇવાર સદ્દવિચાર આવે તે લાં સમય ટકાવ થતો નથી. જાગૃત અવસ્થામાં પ્રગટ થતા સદ્-અસદ્ વિચારાનુ પ્રતિબિંબ બહુલતાએ સ્વપ્ન સૃષ્ટિમાં હાજર થાય છે. જાગૃત અવસ્થામાં ચૈતન્ય વ્યકતદશામાં હોય છે અને નિદ્રાવસ્થામાં રતન્ય અવ્યકતદશામાં હોય છે. તાત્પર્ય એ છે કે જેટલુ મેહુરાજાનુ પરિબલ ધ' તેટલા પ્રમાણમાં આત્માના પરિણામ કિવા અધ્યવસાય વિશુદ્ધ હોય છે. અધ્યવસાય અથવા પરિણામની જેટલી વિશુદ્ધ હોય તેટલા પ્રમાણમાં મન-વાણી કાયાના વ્યાપારી પણ પ્રશસ્ત હાય છે અને આવા આત્માઓને કુશલાનુભધની પરંપરા થાલે છે, તેમજ રાત્રે નિદ્રામાં પણ ઉત્તમ પ્રકારનાં સ્વપ્ન આવે છે. સગુણ સ ́પન્ન પુત્રરત્નની પ્રાપ્તિ હે રાજન ! તમેો તેમજ ત્રિશલા ક્ષગિયાણી ભગવાન પાર્શ્વનાથ પ્રભુના પરમશ્રાવક છે. તમારૂ જીવન ધર્મ પા યણ છે. અને એથી જ ત્રિશલા ક્ષત્રિયાણીને કેશરીસિં ગજ, વૃષભ વગેરે અતિ ઉત્તમ ચૌદ મહાસ્વપ્નાનાં પ્રભાવે તમારા સમગ્ર રાજકુટુ બમાં ધમ-આરાધનામાં દિન-પ્રતિ નિ વૃદ્ધિ થશે. પુણ્યાનુબંધી પુણ્ય કિવા કુશલાનુબંધની પરપરા ચાલશે. ધન-ધાન્ય ઋદ્ધિ-સિદ્ધિ–સંપત્તિની અનેક રીતે વૃદ્ધિ થયા કરશે, અને આ મહાસ્વપ્નાના પ્રભાવે તમારા કુળમાં ચંદ્ર સમાન; તેજસ્વી દીપક સમાન કુળને Page #396 -------------------------------------------------------------------------- ________________ સર્વગુણસંપન્ન પુત્રરત્નની થનારી પ્રાપ્તિ ૩૧e આનંદ આપનારે એક હજારને આઠ લક્ષણેથી સંપન્ન પુત્રરત્નને જન્મ આપશો. હે સિદ્ધાર્થ રાજન્ ! ત્રિશલા ક્ષત્રિયાણી જે પુત્રને જન્મ આપશે; તે પુત્ર બાલ્યાવયમાં પણ બાળક એગ્ય ચપલતાથી રહિત થશે બુદ્ધિ-વિજ્ઞાન જન્મ જન્માંતરનાં કારણે આપ આપ (અભ્યાસ કર્યા સિવાય) પરિણમેલ હશે. એ તમારે - પુત્ર યૌવનનાં આંગણમાં પ્રવેશ કરશે ત્યારે શર થશે વીર થશે! અને અતૂટ પરાક્રમી થશે. ઉપરાંત વિશાલ રાજ્યને સ્વામી તે થશે પરંતુ છ ખંડને એશ્વર્યને ભેગવનાર ચક્રવર્તી મહારાજા અથવા ત્રણ લેકના નાથ, ચાર ગતિને અંત કરનાર ધર્મતીર્થના પ્રવર્તક ધર્મચક્રવતી તીર્થકર ભગવાન થશે. - સ્વપ્ન શાસ્ત્રનો નિયમ રાજન ! સ્વપ્ન શાસ્ત્રને નિયમ છે કે તીર્થંકર પર માત્માની માતા જે રાત્રિએ તીર્થકરનો આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે તે રાત્રિએ ગજ વૃષભાદિ ચૌદ મહાસ્વનેને જોઈને જાગે છે. ચક્રવર્તીની માતા પણ ચક્રવતીને આત્મા માતાની કુક્ષિામાં ગર્ભપણે અવતરે છે ત્યારે એજ ગજ વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નને જોઈને જાગે છે (ફક્ત તીર્થકરની માતાને આવતા ગજ, વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નોની અપેક્ષાએ ચક્રવર્તીની માતાને આવતા ચદ સ્વપ્ન જરા ઓછી કાંતિવાળા હોય છે) વાસુદેવની માતા વાસુદેવને આત્મા ગ પણે અવતરે છે તે અવસરે ગજ-વૃષભાદિ ચૌદ મહાસ્વપ્ન પૈકી કેઈપણ સાત સ્વપ્નને જોઈને જાગૃત થાય છે. બલ- 1 F. 4 : " Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રમણ ભગવાન મહાવીર દેવની માતા બલદેવને આત્મા ગર્ભપણે અવતરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નો પૈકી કોઈપણ ત્રણ મહાસ્વનેને જોઈને જાગે છે. અને મંડલિક રાજાની માતા મંડલિક રાજાને આત્મા માતાની કુક્ષિામાં અવતરે ત્યારે આ ગજ-વૃષભાદિ વગેરે ચૌદ મહાસ્વપ્ન પૈકી કઈપણ એક મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. તીર્થકરોની માતાને સ્વપન દર્શનના ક્રમમાં તફાવત હે સિદ્ધાર્થ રાજા ! દેવને વલભ! ત્રિશલા ક્ષત્રિયાણીએ કેસરી સિંહ ગજ વૃષભ વગેરે અતિશય દેદીપ્ય માન જે ચોદ મહાસ્વપ્ન જોયેલા છે તેના સામાન્ય ફળ સ્વરુપે ધન-ધાન્ય, દ્ધિ-સિદ્ધિ-સંપત્તિ સત્કાર સન્માનની વૃદ્ધિ વગેરે અનેક પ્રકારનું પ્રશસ્ત ફળ પ્રાપ્ત થશે. પરંતુ મુખ્ય ફળ તરીકે તે અમારા સ્વપ્ન શાસ્ત્રના નિયમ પ્રમાણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ મહિના અને ઉપર સાડા સાત દિવસ પૂર્ણ થયા બાદ વિશ્વને ઉદ્ધારક તીર્થંકર પરમાત્મા રૂપી પુત્ર રત્નને જન્મ આપશે આપણા જંબુદ્વીપવર્તી ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોની માતાઓ ઉપર જણાવ્યા પ્રમાણે જે રાત્રિએ તીર્થકરને આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે. તે રાત્રિએ ચોદ મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. ફકત તફાવત એટલો છે કે પ્રથમ તીર્થકર રાષભદેવ ભગવંતના માતા - દેવાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયેલ છે, અને પછી ગજ કેદારીસિંહ એ પ્રમાણે બાકીના તેર મહાસ્વપ્ન જોયેલા છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન દર્શનને અધિકાર ૩૨૧ ભગવાન મહાવીર પ્રભુના માતા ત્રિશલા રાણીએ પ્રથમ સ્વપ્નમાં કેશરી સિંહ અને પછી ગજ, વૃષભ, લક્ષ્મીનો અભિષેક યાવત્ ચૌદમા સ્વપ્નમાં નિધૂમઅગ્નિશિખા જોયેલ છે. અને બાકીના અજિતનાથથી પાર્શ્વનાથ ભગવંત સુધી બાવીશ તીર્થકરોની માતાઓએ ચાલુ પ્રસિદ્ધ ક્રમ પ્રમાણે પહેલાં સ્વપ્નમાં હાથી, બીજા સ્વપ્નમાં વૃષભ, ત્રીજા સ્વપ્નમાં કેશરી સિંહ, ચેથા સ્વપ્નમાં લકમીને અભિષેક યાવત્ ચોદમા સ્વપ્નમાં નિર્ધમઅમિશિખા જોયેલ છે. બારમા સ્વપ્નદર્શનમાં વિમાન અથવા ભવનનું કારણ આ ઉપરાંત તીર્થકર ભગવંતને આત્મા વૈમાનિક નિકાયમાંથી અર્થાત્ સૌધર્મ ઈશાન વગેરે બાર દેવક, નવ જૈવેયક અથવા સર્વાર્થસિદ્ધ વિગેરે પાંચ અનુત્તર વિમાનમાંથી ચ્યવને જે માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે, તે માતાજી બારમા સવપ્નમાં દિવ્યવિમાન દેખે છે. અને તીર્થકરને આત્મા પહેલી-બીજી અથવા ત્રીજી આ ત્રણ નારકી પૈકી કેઇપણ નારકમાંથી અવીને જે માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે તે માતાજી બારમાં સ્વપ્નમાં દિવ્ય વિમાનનાં સ્થાને દિવ્ય ભવનને દેખે છે. આટલા તફાવત ધ્યાનમાં રાખવે વિમાન અને ભવનના આકારમાં તેમજ કાંતિમાં અમુક અંશે તફાવત હોય છે. તીર્થકરના આત્મા માટે આગતિદ્વારનાં બેજ દંડક તીર્થકર થનાર આમા માટે બે જ આગતિનાં દંડક શ્ર, ભ, મ, ૩૯ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રમણ ભગવાન મહાવીર છે. મુખ્યત્વે કઈપણ તીર્થકરને આત્મા તીર્થંકર થવાના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં “ચતુર્થ અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકથી લઈ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થા નકના છઠ્ઠા ભાગ સુધીમાં “સવિ જીવ કરૂં શાસન રસીએસી ભાવદયા મન ઉલસી” આ ઉત્કૃષ્ટ ભાવદયાના પ્રભાવે તીર્થકર નામ-શેત્રનો નિકાચિત બંધ કરે છે. અને આયુ ધ્યપૂર્ણ થયે સમ્યકત્વ સહિત વૈમાનિક નિકાયનાં ઉપર જણાવેલા બારલેક, નવ રૈવેયક અથવા પાંચ અનુત્તર વિમાન પૈકી કેઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. એ માનિક નિકાયનું આયુષ્ય પૂર્ણ થયે મનુષ્યલકમાં પંદર કર્મ ભૂમિને કેઈપણ આર્યક્ષેત્રમાં ક્ષત્રિય કુત્પન્ન રાજા મહારાજાની પટ્ટરાણીની કુક્ષિમાં તીર્થકરને આત્મા ગર્ભ પણે અવતરે છે. ૧-૨-૩ નારકીમાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરનાર | તીર્થકર થઈ શકે છે. શ્રેણિક મહારાજા સરીખા શ્રેષ્ઠ તીર્થકર થનારા આત્મા માટે એવું પણ કદાચિત્ બને છે કે તીર્થકરનાં ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ અને તીર્થકર નામશેત્રને બંધ થવા અગાઉ અવશ્યભાવિભાવનાં કારણે ભાવિમાં તીર્થકર થનાર એ આત્માનું જીવન, શિકાર વગેરે વ્યસનના વેગે હિંસાનાં ઉન્માર્ગ તરફ વળેલું હોય છે. અને હિંસાનુબંધી રૌદ્રધ્યાનનાં કારણે તીર્થકર થનાર એ આત્માને નરકગતિનાં બંધ સાથે (આ ધ્યાનની તીવ્રતાના પરિણામે) નરકના આયુષ્યને પણ બંધ Page #400 -------------------------------------------------------------------------- ________________ બે જ ગતિમાંથી તીર્થકર જન્મ લે છે. - ૩૨૩ થઈ જાય છે. એકલી ગતિને બંધ થયે હેય પણ સાથે સાથે તે ગતિને લાયક આયુષ્યને બંધ થઈ ગયો હોય તે આયુધ્ય બંધને પલટ થવાની શક્યતા ન હોવાથી ભાવિમાં તીર્થકર થનાર આત્માને પણ તે ગતિમાં અવશ્ય અવતાર લેવો પડે છે. તીર્થકર થનાર આત્મા માટે અગાઉ જણવ્યા પ્રમાણે બે જ આગતિ દ્વાર છે. મનુષ્ય અથવા તિર્યચના ભવમાંથી મનુષ્ય તરીકે જન્મ લેનાર સકલ કમને ક્ષય કરી મેક્ષનો અધિકારી બની શકે છે. પરંતુ તીર્થકર પદ એ આત્માને પ્રાપ્ત થઈ શકતું નથી. એ જ પ્રમાણે દેવલેની અપેક્ષાએ ભવનપતિ-વ્યંતર અને જતિષી નિકાયમાંથી વીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરનાર એ માનવ જન્મમાં મેક્ષે જઈ શકે છે, પણ તીર્થંકરપદની પ્રાપ્તિ એ માનવને થઈ શકતી નથી નરકગતિમાં પણ પહેલી, બીજી, અને ત્રીજી નરકમાંથી ચ્યવી માનવજન્મ લેનારને તીર્થંકરપદની પ્રાપ્તિ શ્રેણિક મહારાજા વગેરેની માફક શક્ય છે પણ ચોથી પાંચમી કે છઠ્ઠી નરકમાંથી નીકળીને માનવજન્મ લેનાર મહાનુભાવને મોક્ષ સર્વવિરતિ અને દેશવિરતિનાં લાભ ક્રમશઃ મળી શકે છે. પણ તીર્થંકર પદ પ્રાપ્ત થઈ શકતું નથી. પ્રાંસગિક કેટલીક તાત્વિક વિચારણા કરી. - હે સિદ્ધાર્થ ક્ષત્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ કેશરી સિંહ, ગજ, વૃષભાદિ જે ચૌદમહાસ્વપ્નો જોયેલાં છે, તે પૈકી બારમાં સ્વપ્નમાં દિવ્ય વિમાન જોયેલ હોવાથી ક્ષત્રિયાણી જે પુત્રરત્નનો જન્મ આપશે. તે પુત્રને આત્મા વૈમાનિક Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રમણ ભગવાન મહાવીર નિકાયમાંથી ચ્યવીને અહીં અવતરેલ હશે. હે રાજન ! આ ચોદેય મહાસ્વપ્નોનું સામુદાયિક ફળ તે આપને અમે સં. ક્ષેપમાં જણાવ્યું એ ચૌદ મહાસ્વપ્નો પૈકી એક એક મહાસવપ્નનું ભિન્ન ભિન્ન શું ફળ પ્રાપ્ત થશે ? એ બાબત આપને અમે જણાવીએ છીએ. ચૌદેય મહાસ્વપ્નનું ભિન્ન ભિન્ન ફળ (૧) હે રાજન ! ત્રિશલાક્ષરિયાણીએ પ્રથમ સ્વપ્નમાં કેશરી સિંહને જે જોયેલ છે. તેના પ્રભાવે તમારો પુત્ર વિષયવિકાર કિંવા કામ-વાસના રૂપી મદોન્મત હાથી અને હાથિણીનાં સમૂહથી પરવશ બનેલ ભવ્ય જીવને આધ્યાત્મિક સામ્રાજ્ય અપાવનાર થશે. (૨) બીજા સ્વપ્નમાં ચાર દંતશૂલથી શેભાયમાન હાથીને જેલ હેવાથી તમારો પુત્ર દાન-શીલ-તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મનું વિશ્વમાં પ્રવર્તન કરશે. (૩) ત્રીજા સ્વપ્નમાં વૃષભને જોયેલ હોવાથી હે રાજન! તમારો પુત્ર ભરતક્ષેત્રમાં બેલિબીજની સફળ વાવણી કરવામાં કુશલ હશે. () ચોથા સ્વપ્નમાં અભિષેક સહિત લક્ષ્મી દેવીના ત્રિશલા ક્ષત્રિયાણીએ દર્શન કરેલાં હોવાથી તમારો પુત્ર વાર્ષિક દાન આપશે. અને તીર્થંકર પદની લક્ષ્મીનો ભેતા બનશે. (૫) પાંચમા સ્વપ્નમાં છ એ તુના પુખેથી ગુંથેલ અને સુવાસથી મઘમઘાટ કરતી માળાનાં યુગલને જોયેલ રહેવાથી હે રાજન્ ! તમારો પુત્ર ત્રણેય ભુવનમાં સર્વ કેઈને Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ચૌદેય મહાસ્વપ્નનાં ભિન્ન ભિન્ન ફળ મસ્તકે ધારણ કરવા યોગ્ય થશે. (૬) છઠ્ઠા સ્વપ્નમાં પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન થયેલ હેવાથી ચન્દ્રના કિરણોને સ્પર્શથી ચન્દ્રવિકાસી કમળ જેમ વિકસવર પામે છે તે પ્રમાણે તમારા પુત્ર રૂપી દર્શ. નથી ભવ્ય જીવે રૂપી કમળ આધ્યાત્મિક ભાવની અપેક્ષાએ નવપલ્લવિત થશે. (૭) સાતમા સ્વપ્નમાં સૂર્યનાં દર્શન કરેલ હેવાથી તે રાજન ! તમારો પુત્ર સૂર્ય જે તેજસ્વી થશે અને ભામંડળથી ભૂષિત બનશે. (૮) આઠમા સ્વપ્નમાં દવજનાં દર્શનથી તમારે પુત્ર વિશ્વમાં ધર્મની દવા ફરકાવશે. (૯) નવમાં સ્વપ્નમાં પર્ણકળશ જોયેલ હોવાથી તમારો પુત્ર ધર્મપ્રાસાદના શિખર ઉપર બિરાજમાન થશે. (૧૦) દશમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ પણ સોવરનાં દર્શન કરેલ હોવાથી હે. રાજન! તમારો પુત્ર કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુરસંચારિત સુવર્ણકમલ ઉપર પગ મૂકીને ચાલનારો થશે. (૧૧) અગીઆરમા સ્વપ્નમાં રત્નાકર (સમુદ્ર)નાં દર્શ નથી તમારો પુત્ર અનેક ગુણરૂપી રન્નેની ઉત્પત્તિ માટે રત્નાકર સમુદ્ર જે થશે. (૧૨) બારમા સ્વપ્નમાં દિવ્ય વિમાનનાં દર્શનથી તમારો પુત્ર વૈમાનિક દેવોને પણ પૂજનીય બનશે, (૧૩) તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રમણ ભગવાન મહાવીર રાશિ જોયેલ હોવાથી તમારો પુત્ર મણિરત્નથી જડેલા સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મદેશના આપશે. (૧૪) ચીઢમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિશિખા જોયેલ હવાથી ભવ્ય જી પી સુવર્ણની શુદ્ધિ કરનારી તમારો પુત્ર થશે. અને ચોદેય મહાસ્વપ્નનાં યથાર્થ સામુદાયિક ફલ તરીકે તમારો પુત્ર સકલકર્મને આ ભવમાં જ સંપૂર્ણ ક્ષય કરી ચાદરાજલકના અગ્રભાગે વર્તતી સિદ્ધ શિલામાં બિરાજમાન થશે. સ્વપ્ન લક્ષણપાઠકો પાસેથી શિલા ક્ષત્રિયાણીને આવેલાં ઉત્તમત્તમ ચૌદ મહાસ્વપ્નનાં સર્વાતિશાયી ફળને શ્રવણ કરી સિદ્ધાર્થ રાજા અત્યંત પ્રસન્ન થયા તેમજ સ્વ લક્ષણ પાઠકને ફૂલહાર-શ્રીફળ વગેરેથી સત્કાર-સન્માન કરી જીવન પર્યંત ચાલે તેટલું વિપુલ સુવર્ણ મુદ્રા વગેરેનું દાન આપી તેમને વિદાય કર્યા. ત્રિશલા ક્ષત્રિયાણી પાસે સ્વપ્નનાં ફળનું કથન રાજસભામાં સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે પોતાની નજીકમાં જવનિકા (પડદા) ની પાછળ ભદ્રાસન તૈયાર રખાવેલું હતું અને સ્વપાઠકે રાજસભામાં આવ્યા તે અગાઉ ત્રિશલા ક્ષત્રિયાણ પોતાને ભદ્રાસન ઉપર આવીને બેસી ગયા હતા, જેથી સ્વપ્ન લક્ષણપાઠકેએ પિતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નનું જે સર્વોત્તમ ફળ જણાવ્યું તે બધી હકીક્ત ત્રિશલાએ પોતે યથાર્થપણે શ્રવણ કરેલ હતી. એમ છતાં સ્વપ્ન લક્ષણ Page #404 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન ધાન્યાદિકની વૃદ્ધિ ૩ર૭ પાઠકની રાજસભામાંથી વિદાયગિરી થયા પછી સિદ્ધાર્થ રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ જવનિક માં ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવ્યા અને કદાચ કઈ વાત સાંભળવામાં ન આવી હોય એ આશયથી સ્વપ્નલક્ષાણુ–પાઠકના મુખેથી શ્રવણ કરેલ ચદેય સ્વપ્નમાં સર્વોત્તમ ફળને સમગ્ર વૃત્તાંત ત્રિશલા ક્ષત્રિયાણી પાસે કહી સંભળાવ્ય ત્રિશલાક્ષત્રિયાણી પણ એ સમગ્ર વૃત્તાંત શ્રવણ કરી અત્યંત પ્રસન્ન થયા. અને પાર્શ્વનાથ પ્રભુનાં શાસનની આરાધના સાથે આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન-ધાન્યાદિકની વૃદ્ધિ જ્યારથી ભગવાન મહાવીર દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પધાર્યા ત્યારથી સિદ્ધાર્થ ક્ષત્રિયના સત્કાર-સન્માન સાથે યશકીતિની વૃદ્ધિ શરુ થઈ ગઈ. તેમજ સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં તેમના સમગ્ર જ્ઞાનકુલમાં રાજ્યમાં અને રાષ્ટ્ર પ્રજાજનેમાં ધન-ધાન્યની અદ્ધિ-સિદ્ધિ-સંપત્તિની વૃદ્ધિ શરૂ થઈ ગઈ. જેનું વંશવારસામાં કઈ માલિક ન હોય એવા ભૂમિ વગેરે સ્થળે રહેલા મહાનિધાનેને ઉપાડી ઉપાડીને ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી દેવે સિદ્ધાર્થ ક્ષત્રિયનાં રાજમહેલમાં લાવવા લાગ્યા, અને દિનપ્રતિદિન આનંદ-કલેલની પરંપરામાં વધારો થતો ગયે. વર્ધમાન કુમાર નામ સ્થાપનને મનોમન નિર્ણય ભગવાન મહાવીરને આત્મા ચોવીસમા તીર્થકરને Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુ ૧૧ ભગવાન મહ!વીર WWWWWW આત્મા હતા વિશ્વમાં સર્વ જીવની પુન્યા કરતા તીથ કર ભગવ ંતની પુન્યાઇ અનંતગુણી હોય છે. તીર્થંકર થનાર આત્માનું જે માતાની કુક્ષિમાં અવતરણ થાય તે માતાનું તેમજ તીર્થંકરનાં પિતાનું અને તેમના સમગ્ર કુટુંબ પરિવારનું પણ પ્રખલ પુણ્ય હાય છે. એમ હાય તો જ તીથ કર જેવા આત્માનુ એ કુટુંબમાં અવતરણ થાય છે. અને હરકાઈ પ્રકારના સુખશાંતિનાં સાધનામાં અભિવૃદ્ધિ થતી જાય છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણીએ આવા અનુકૂલ સંજોગોમાં મનેામન નિર્ણય કર્યાં કે જ્યારે પુત્રરત્નના જન્મ થશે, અને નામસ્થાપનના શુભ પ્રસંગ આવશે ત્યારે અમારા પુત્રના ગુણુ પ્રમાણે ‘વર્ધમાન કુમાર’ એવું નામ અમે સ્થાપન કરશુ. ભગવંતની ગર્ભાશયમાં નિશ્ચલતા ૩૨૮ દેવાનંદાની કુક્ષિમાં ખ્યાશી દિવસ અને ત્રિશલા માતાની કુક્ષિમાં લગભગ સાડા ત્રણ મહિના એમ એક ંદર ગર્ભકાળ લગભગ સાડા છ માસના થયા અને ગર્ભાશયમાં અગાપાંગોના ક્રમે ક્રમે વિકાસ થવા લાગ્યે આવા સ સ’જોગામાં ગર્ભાવસ્થામાં રહેલા કરુણાનિધાન પરમાત્માના મનોમદિરમાં અવશ્ય ભાવિભાવના કારણે ખળે એક વિચારની સ્ફુરણા થઇ. હવે મારા અગેાપાંગો વિકાસ પામતા જાય છે. ગર્ભાશયમાં મારૂં હલન-ચલન થશે તેા મારા ઉપકારી માતાને મારા હલન ચલનથી એછી વધુ પણ પીડા થશે. વિશ્વનાં કોઇપણ જીવાત્માને મારા તરફથી જરાપણું દુઃખ ન થાય Page #406 -------------------------------------------------------------------------- ________________ ગર્ભોમાં રહેલા જીત્રને વિચાર શક્તિ ડાય ? ૩૨૯ www ww અને સજીવને સુખ-શાંતિની પ્રાપ્તિમાં નિમિત્ત અનુ, એ માટે જ એ મારૂ અવતરણ-વર્તમાન જન્મ છે તે। પછી અતિશય ઉપકારી એવા મારા માતાજીને મારા હલનચલનથી પીડા થાય એ મારા માટે કેમ ચેાગ્ય ગણાય !” આ વિચારધારા પ્રગટ થઈ અને ગર્ભાશયમાં વર્તતા ભગવંતના આત્માએ આ વિચારધારાના અમલ શરૂ કર્યાં. વિચાર કરવાની શક્તિનું વિવેચન ગર્ભાશયમાં વતા જીવાત્માને જન્મ થવા અગાઉ શું આવા પ્રકારની વિચારધારા આવી શકે ખરી ? એમ આજની પ્રજાને વિકલ્પ ઉભેા થવા સંભવ છે. પરંતુ જૈનઃ ન અને આજના વિકાસ પામેલા પ્રાણીવિજ્ઞાનના જેને યુવસ્થિત અભ્યાસ છે તે વને ઉપર જણાવેલ વિ પ્રગટ થવાના કોઇ સંભવ નથી, સંસારમાં વતા સ જીવાના જૈનઢન એ વિભાગ માને છે. એક વિભાગ ‘સ’ની’ જીવાના છે અને ખીજો વિભાગ ‘અસ ની' જીવાના છે. વિચાર કરવાની શક્તિ' એનું નામ સંજ્ઞા' છે, સામાન્ય રીતે અકત કિવા વ્યકતપણે વર્તમાનના વિચાર કરવાની શક્તિ સંસારનાં જીવામાં આછા વધુ પ્રમાણમાં હાય છે; પરંતુ ભૂત-ભવિષ્યના અલ્પ કે અધિક વિચાર કરવાની શક્તિ અમુક જીવાત્માઓમાં જ છે. અને એમાં પણ આધ્યાત્મિક વિચારણા કરવાનુ બળ તા ઘણા અલ્પ જીવામાં ડાય છે. જે જીવામાં ભૂત-ભવિષ્યના વિચાર કરવાનું સામૐ નથી, પણ વમાન ક્રાળ પૂરતી જ વિચારણાશકિત શ્ર. ભ. મ. ૪૦ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રમણ ભગવાન મહાવીર હોય એ વિચારણાશકિતને જૈન દર્શનમાં હેતુવાદ પદે શિકી સંશા એવું નામ આપવામાં આવેલ છે. જે છવાત્માઓમાં ભૂત-ભવિષ્યને વિચાર કરવાની જે શક્તિ છે તે શક્તિને જેનશાસનમાં “દીર્ઘકાલિકી સંજ્ઞા'નું નામ આપવામાં આવેલ છે. અને ભૂત ભવિષ્ય તેમજ વર્તમાન વિચાર કરવાની શક્તિમાં પણ જે આધ્યાત્મિક ભાવના પ્રધાનતાવાળી શકિત છે, એ શકિતને “દુષ્ટિવાદોપદેશિકી એવું નામાભિધાન આપવામાં આવેલ છે. ઝાડપાન વગેરે એકેન્દ્રિયથી લઈ અળશીયા વિષ્ઠાનાં કડા, કડી, મકડી, જુ, માંકડ, માખી, મચ્છર, પતંગીયા અને વાતાવરણમાં પેદા થનાર દેડકા, ઉંદર, માછલા, વગેરે અસંશી પંચેન્દ્રિય સુધીનાં બધાય મુદ્ર અને વિશિષ્ટ મને બળ નથી હોતું, અને તેથી ભૂતભાવિને-તેમજ આત્મકલ્યાણને વિચાર કરવાની એ જેમાં શકિત નથી, પણ નારકી, (ગર્ભજ) તિર્યંચ, દેવ અને (ગર્ભજ) મનુષ્ય આ ચારેય પ્રકારમાં સંજ્ઞી પંચે. ન્દ્રિય પ્રકારના જમાં મનોબળ અવશ્ય હોય છે. ગર્ભાશયમાં મૃત્યુ થાય તો કેઇવાર દેવ અથવા નરક ગતિને પણ સંભવ આ મનોબળ માતાની ક્ષિ માંથી જન્મ થયા પછી પ્રાપ્ત થાય છે. એવું કઈ માને તે તે બરાબર નથી. જૈન દર્શનનાં પ્રતિપાદન પ્રમાણે કેઈપણ જીવાત્મા નારકી, તિર્યંચ મનુષ્ય અને દેવભવમાં સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે ઉત્પન્ન થયા બાદ અન્તર્મુહૂત એટલે બે ઘડી અડતાલીશ મિનિટથી પણ Page #408 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાશયમાં ભગવંતની જ્ઞાન શક્તિ ૩૩૧ ઓછા સમયમાં “મને પર્યાપ્તિ' અર્થાત્ માનસિક વિચાર કરવાની શકિતને તે જીવને પ્રારંભ થઈ જાય છે, ક્રમે ક્રમે એ શક્તિને વિકાસ વધતું જાય છે. અને એમાં પણ છે સાત મહિનાનો ગર્ભકાળ થયેલ હોય તે તે અવસરે હજુ કાયબળ મર્યાદિત હેાય; વચનબળ પણ મર્યાદિત હેય પરંતુ મને બળ તે કઈવાર એવું હોય છે કે ભવિતવ્યતાના ગે આયુષ્ય અલપ હોય અને જન્મ થવા પહેલાં ગર્ભાશયમાં જ બાળકનું આયુષ્ય પૂર્ણ થાય તે શુભ-અશુભ વિચારધારાની તીવ્રતાનાં પ્રભાવે મૃત્યુ પામનાર તે બાળક ગર્ભકાળમાં જ દેવ અથવા નારકીનું આયુષ્ય બાંધી દેવ અથવા નરકગતિમાં ઉત્પન્ન થાય છે, પ્રગટ વિચારધારા જે ગર્ભકાળમાં ન પ્રાપ્ત થતી હોય તે આ બાબત કેમ બની શકે ! - ગર્ભાશયમાં ભગવંતની જ્ઞ નશક્તિ ભગવાન મહાવીરને આત્મા તે દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરેલ ત્યારથી મતિ-સુત અને અવધિજ્ઞાન સંપન્ન હતે. વળી પિતાનું દેવાનંદા માતાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં સંક્રમણ થવાનું છે તે બાબત સ્વયં બરાબર જાણતા હતા આવા કારણે દેવાનંદા અને ત્રિશલા બંને માતાની કુક્ષિમાં રહેવાને એકંદર છ સાત મહિનાને ગર્ભકાળ થાય, એ અવસરે ભગવંતને પિતાની ત્રિશલા માતાને હલન ચલનથી ઓછી વધુ પીડા હવે પછી જરાપણું ન થાય એવી માતા માટે અનુકંપા ભાવના થવાથી ભગવાન નિશ્ચલ રહેવાને સંક૯પ કરે છે તે વાસ્તવિક છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રમણ ભગવાન મહાવીર ત્રિશલામાતાને વિકપની પરંપરા વિશ્વનાં સર્વ જીવાત્માઓ માટે દ્રવ્યદયા અને ભાવદયાનાં સાક્ષાત મૂર્તિમાન પુંજ સમા પરમાત્મા ગૃહસ્થાશ્રમની અપક્ષાએ પરમ ઉપકારિણી માતાની અનુકંપા માટે ઉપર જણ વ્યા પ્રમાણે ગર્ભાશયમાં સ્થિર રહ્યા. પણ માતા માટે સારું કરવા જતાં પરિણામ વિપરીત આવ્યું. અત્યાર સુધી શરી રના ધર્મ પ્રમાણે ગર્ભાશયમાં ઓછા વધુ પ્રમાણમાં પણ ગર્ભનું હલન ચલન ચાલુ હતું. એ બંધ થયા બાદ અલ્પ સમયમાં ત્રિશલામાતાના ચિત્તમાં બીજા વિકલ્પોની પર પરા શરૂ થઈ “અત્યાર સુધી મારાં ગર્ભનું હલન-ચલન કંપન વગેરે ચાલુ હતું, હવે એ હલન-ચલન બંધ છે. તે મારો ગર્ભ શું ગળી ગયે હશે ? મારાં ગર્ભને શું કેઈ નુકશાન પહોંચ્યું હશે ? અને એ પ્રમાણે બનેલ હોય તે આ વિશ્વમાં મારા જે નિપુણ્યક બીજે કયે આત્મા હોઈ શકે !” પિતાના સંતાન માટે માતાનું વાત્સલ્ય માતાના હૈયામાં પિતાના સંતાન માટે જે વાત્સલ્યને અખલિત પ્રવાહ વિદ્યમાન હોય છે તે વાત્સલ્ય પ્રવાહની (એક પરમાત્મા તીર્થંકરદેવ અથવા ધર્મગુરુ સિવાય) કેઈની સાથે સરખામણ થવી શક્ય નથી. ભલે પછી સંતાન ગર્ભાશયમાં હોય કે જન્મ પામેલ હોય, પુત્ર હોય કે પુત્રી હેય, શરીર સર્વાંગસુંદર હોય કે ખેડખાંપણવાળું હોય, પરંતુ માતાના હૈયાનું હેત પિતાના સંતાન માટે અજબ Page #410 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ રાજા અને સમગ્ર પરિવાર શોકાકુલ ૩૩૩ ગજબ કેટિનું હોય છે. પાણિગ્રહણ થયા બાદ પતિવ્રતા આર્યબાળાનું જીવન અને દિલને પ્રેમ પિતાના પતિને સંપૂર્ણ પણે સમર્પિત થયેલ હોય છે. એ જ પતિવ્રતા આર્યબાળાને એકાદ સંતાન થયા બાદ એ બાળાના દિલના પ્રેમને પ્રવાહ બહુલતયા પિતાના સંતાન તરફ ઢળે છે. ગૃહસ્થ જીવનની જવાબદારી તરીકે ઘરનું ગમે તે કામકાજ એ આર્યબાળા કરતી હોય એમ છતાં ચેતના (બુદ્ધિ)નું જોડાણ એના સંતાન તરફ જ હોય છે. સિદ્ધાર્થ રાજા અને સમગ્ર પરિવારનું શાકાકુલ વાતાવરણ ભગવાન મહાવીર એ તે તીર્થકરને આત્મા હો, માતા ત્રિશલાને ગજ-વૃષભાદિ ચૌદ સ્વપ્ન આવેલાં અને સ્વપ્ન લક્ષણપાઠકેએ એ ચોદમહાસ્વપ્નના ફલાદેશ તરીકે જણવેલ કે “તમારે પુત્ર ભાવિકાળે તીર્થકર થશે ! તીર્થકર જે આત્મા પિતાની કુક્ષિમાં અવતરે એ હકીક્તથી માતાને જેટલે અવર્ણનીય આનંદ જેમ થાય, તે જ પ્રમાણે એ જ પુત્રને અમંગળની માતાને અલ્પ પણ શંકા થાય એટલે વાત્સલ્યભરી એ માતાના અંતરમાં કેટલી અસહ્ય વેદના થાય! અને એ આંતરવેદનાથી માતાનું અને માતાના સમગ્ર પરિવારનું વાતાવરણ કેવું શકાકુલ બને ! એ સમજી શકાય તેવી બાબત છે. માતા ત્રિશલાના શેક-સંતાપની પાછળ સખીવૃંદ, સિદ્ધાર્થ રાજા વગેરે રાજકુટુંબ અને નગરની સમસ્ત પ્રજા શિકાકુલ બની ગઈ રાજદ્વારે વાગતી બત Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રમણ ભગવાન મહાવીર અને ગાનતાન વગેરે આનંદ-પ્રમાદની સર્વ પ્રવૃત્તિ પણ ખંધ થઇ, અને કલ્પિત અમ’ગળના નિવારણ માટે સહુ કોઈ પ્રયત્ન કરવા લાગી ગયા. માહરાજાના પ્રભાવ · જ્ઞાનના ખલવડે ગર્ભાશયમાં વતતા ભગવતે આ હકીકત જે અવસરે જાણી એ અવસરે ભગવંતના અંતરાત્મામાં મોહય ગતિવૃિશો ખરેખર ! મેહમાયાનું સામ્રાજ્ય વિશ્વમાં અનંતકાળથી આ રીતે જ ચાલતું આવ્યું છે. મે તા મારા માતાજીના સુખ માટે ગર્ભાશયમાં મારી કાચા અને અંગોપાંગાનુ` સંગોપન કર્યું, પરંતુ મારી આ પ્રવૃત્તિ માતાજીને સુખશાંતિ આપવાને બદલે દુઃખ અને અશાંતિનુ કારણુ બની. આ મધે પ્રભાવ અનંતકાળથી આત્માને જન્મ –જરા -મરણુ, આધિ-વ્યાધિ-ઉપાધિ અને શોક સંતાપથી ભરપુર એવા સ સારસાગરમાં ગાથા ખવડાવનાર મેહરાજાના છે. પ્રભુની કાયાનું હલનચલન અને સમગ્ર રાજકુટુબમાં માનદ કરૂણાસાગર ભગવંતે ગર્ભાશયમાં પોતાની કાયા અને અગાપાંગાનું જે સંગોપન કર્યું હતું, અને જેના કારણે માતાને અશાંતિ થઈ હતી એ અશાંતિના નિવારણ માટે ભગવતે પોતાના અંગોપાંગેાનુ હલનચલન શરુ કર્યુ” અને આ હલનચલનના માતાજીને ખ્યાલ આવ્યે કે તુરત માતાજી આનન્દ્વમાં આવી ગયા. શાક–સંતાપ દૂર થયા, અને હર્ષોંમાં આવેલ માતા ત્રિશલા પેાતાના સખીવૃંદ વગેરેને કહેવા Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની કાયાનું હલનચલન અને હર્ષાનંદ ૩૩૫ લાગ્યા કે મારાં ગર્ભની સંપૂર્ણ પણે કુશલતા છે. મારાં ગર્ભા શયમાં અવતરેલ સંતાનના અંગે પાંગોનું હલનચલન બંધ પડવાથી મને મારાં ગર્ભ માટે અમંગલના વિચારો આવેલા, પણ હવે એ સંતાનના અંગોપાંગનું હલનચલન ચાલુ છે. માટે કેઈએ શક–સંતાપ કરવાની જરૂર નથી આ સમાચારથી સિદ્ધાર્થ રાજા અને સમગ્ર રાજકુટુંબ તેમજ નગરની સમસ્ત પ્રજામાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. બત, ચેઘડી વગેરે વાજિંત્રે તેમજ ગાન-તાન વગેરે આનંદપ્રદના સાધને શરુ થઈ ગયાં. અધીકાઠીએ ઉતારેલી વિજાપતાકાઓ પુનઃ પિતાને સ્થાને ફરકવા લાગી અને સમગ્ર ક્ષત્રિયકુંડનગર આનંદ-આનંદમય બની ગયું. ભગવંતે ધારણ કરેલો અભિગ્રહ અને તેનું વિશદ વિવેચન માતાની કુક્ષિમાં બિરાજમાન ભગવંતે આ પ્રસંગને અનુલક્ષીને માતાજીના પ્રબલ નેહરાગના કારણે તેમજ સંસારમાં વર્તતા ગૃહસ્થજીવને માતૃભક્તિને બધપાઠ આપવા માટે અભિગ્રડ ધારણ કર્યો કે માતાપિતાની હયાતી પર્યત મારે સંયમને સ્વીકાર ન કરે. પરમાત્મા તીર્થંકર દેવના અભિગ્રહ અંગે કેટલાક મહાનુભાવે એ વિચાર કરે છે કે ભગવાન મહાવીરે માતા-પિતાની હયાતી પર્યત સંયમ ગ્રહણ કરેલ નથી, તે અન્ય દીક્ષાર્થી ભાઈઓ-બહેનિએ માતા-પિતાની હયાતી પર્યત ચારિત્ર ગ્રહણ કરવું એ ઉચિત નથી. પરંતુ એ મહાનુભાવોનો આ વિચાર અનેક Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રમણ ભગવાન મહાવીર રીતે યંગ્ય નથી. (૧) ભગવાન તીર્થંકરદેવ કરે એમ કરવાની શાસ્ત્ર આજ્ઞા નથી પણ ભગવાન કહે એમ કરવાની શાસ્ત્ર આજ્ઞા છે.” (૨) દીક્ષાના પ્રસંગમાં જેમ ભગવાન મહાવીરનું દૃષ્ટાંત આગળ કરવામાં આવે છે. તેમ ભગવાન 2ષભદેવ, નેમનાથ અને પાર્શ્વનાથ પ્રભુ વગેરે તીર્થકરે જેઓએ માતાપિતાની હયાતીમાં સંયમ ગ્રહણ કરેલ છે, તેમનાં દૃષ્ટાંતે કેમ આપવામાં નથી આવતા? ચારિત્ર મહનયને ઉદય તેમજ માતાજીને પિતાના માટે અનહદ સ્નેહરાગ જ્ઞાનથી જાણીને પિતે પૂર્વોક્ત અભિગ્રહ લીધે. એમ છતાં એ જ ભગવાન મહાવીરે કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ પછી ધર્મતીર્થની સ્થાપના પ્રસંગે અગીયાર ગણધ ને તેમજ કુલ ચાર હજાર ને ચારસો (૪૪૦૦) જેટલા તેમના શિષ્યોને એક સાથે દીક્ષા આપી, તે અવસરે તેમના માતા-પિતાની સંમતિ કેમ ન લીધી ? અથવા એમાંથી અનેક શિષ્યના માતા-પિતા હયાત છતાં ભગવતે એ મહા નુભાવને શા માટે દીક્ષા આપી ? | તીર્થંકર પરમાત્માના જીવનની એક ખાસ વિશેષતા હોય છે કે જે પ્રમાણે તેઓના કર્મોદયની પરિસ્થિતિ સર્જાયેલ હોય તે પ્રમાણે જ તેઓશ્રીને અભિગ્રહ ગ્રહણ કરવાની પ્રેરણા પ્રગટ થાય છે. આ બધી બાબતેને મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરવામાં આવે તે “ભગવાન મહાવીરે માત-પિતાની હયાતી સુધી સંયમન ગ્રહણ કરવું એ અભિગ્રડ લીધેલ હોવાથી વર્તમાનના મહાનુભાવે માટે પણ માતાપિતાની Page #414 -------------------------------------------------------------------------- ________________ સંયમાર્થી મહાનુભાવ માટે માતા-પિતાની અનુમતિ ૩૩૭ minimum હિયાતી પર્યત સંયમ ન ગ્રહણ કરવું એ ઊચિત છે આ વિચાર-નિર્ણય કરે તે કોઈ રીતે હિતાવહ નથી. સંચમાથી મહાનુભાવ માટે માતા-પિતાની અનુમતિ સાથે આશીર્વાદ મુમુક્ષુ મહાનુભાવે માતા-પિતાની સંમતિ તેમજ તેમના આશીર્વાદ પૂર્વક સંયમ ગ્રહણ કરવું અને મેક્ષના પવિત્ર માર્ગની આરાધના કરવી એ સર્વશ્રેષ્ઠ રાજમાર્ગ છે. એમ છતાં સંયમ લેનાર મહાનુભાવ એગ્ય ઉંમરના હોય અને માતા-પિતાની સંમતિ મેળવવાને વારંવાર વારતવિક રીતે પ્રબલ પ્રયાસ કરવા છતાં તીવ્રસ્નેહ-રાગાદિના કારણે માતા પિતાની સંમતિ ન મળે, તે હિતાહિતને વિચાર કરી વિના સંમતિથી તે મહાનુભાવ સંયમ ગ્રહણ કરવાને અધિકારી છે. એ પ્રમાણે પંચવસ્તુ વગેરે અનેક ગ્રંથમાં શ્રી હરિ. ભદ્રસૂરિજી મહારાજ વગેરે પૂર્વાચાર્યોએ વિશદ રીતે ઘણું સુંદર સ્પષ્ટીકરણ કરેલ છે. ગર્ભનું પાલન-પોષણ માતાના ગર્ભાશયમાં બિરાજમાન પરમાત્માએ જે અભિગ્રહ ગ્રહણ કર્યો તે અંગે સંક્ષેપમાં જરૂરી મુદ્દા પૂરતું વિવેચન અહીં કરવામાં આવ્યું. માતા ત્રિશલા ગર્ભના પિષણ માટે જે હિત, મિત અને પર્યા હોય તે રીતે જ આનંદમાં પિતાને સમય પસાર કરે છે. બેલવામાં ચાલવામાં તેમજ હર કોઈ પ્રવૃત્તિમાં ગર્ભની ક્ષેમકુશલતાનું માતાજી સંપૂર્ણ પણે ધ્યાન રાખે છે. અને મેટા ભાગે પ્ર. ભ ભ ૪૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રમણ ભગવાન મહાવીર એકાંતનું વધુ સેવન કરે છે. સખીઓને સમુદાય તમજ કુલવૃદ્ધા અનુભવી સ્ત્રીઓ પણ “મારે સંવર, મરવ નિજ, વ્યાનં ૪ વર્ષ” તમે ધીમે ધીમે ચાલા; જરૂર પૂરતું પણ મન્દ મન્દ સ્વરે બોલે, અને ક્રોધને જરાપણ પરવશ ન બનો, વગેરે વગેરે હિતશિક્ષાના મધુર અને કર્ણપ્રિય વચને માતા ત્રિશલાને સંભળાવે છે. ગર્ભના પ્રભાવે માતાજીના પ્રશસ્ત દેહલા ત્રણલેકના નાથ અનંત ઉપકારી તીર્થકર ભગવંતને આત્મા માતાની કુક્ષિમાં અવતરેલ હોવાથી સંસ્કૃષ્ટ પુણ્ય વંત એ ગર્ભના પ્રભાવે માતા ત્રિશલાને અનેક પ્રકારના પ્રશસ્ત મનેર (દેહલાઓ) ઉત્પન્ન થાય છે. હું મણિરત્નથી જડેલા સિંહાસન ઉપર બેસું. મારા મસ્તકે છત્ર ધારણ કરવામાં આવે. બન્ને બાજુ ઉજજવલ ચામર વીંજાય, અને અનેક સામંત રાજા મહારાજાઓ વિવિધ પ્રકારનાં ભેટણ લઈને મારી સમક્ષ એ ભેંટણા ધરવા ઉપરાંત એ સર્વ રાજા મહારાજાએ મારા ચરણેમાં વંદન-નમસ્કાર કરે. હું હાથીની અંબાડી ઉપર બેસું, અગ્ર ભાગમાં જુદા જુદા પ્રકારનાં વાંજિત્રે વાગે, મારી સાથે મંત્રી, મહામંત્રી અને નગરના નરનારીઓ મોટી સંખ્યામાં ચાલે અને અમો બધાં નગરની બહારના ઉપવનમાં મેટા નાના કેઈ ને જરાપણ પીડા ન થાય એ સાવચેતીપૂર્વક આનંદભરી ઉજાણે ઉજવવા જઈએ.” “અરિહંત પરમાત્માના શિખરબંધી ભવ્ય જિના Page #416 -------------------------------------------------------------------------- ________________ માતાજીને દેહલા અને ભગવાનને જન્મ ૩૩૯ પ્રાસાદમાં અષ્ટપ્રકારી સર્વોત્તમ સામગ્રીથી હું જિનેશ્વરદેવની ઘણાં ઘણાં ઉલ્લાસથી મારાં સખીવૃંદ સાથે પૂજન કરું અને ભક્તિરસથી ભરપૂર સ્તુતિ-સ્તોત્રે તેમજ સ્તવને વડે મધુર કંઠે ગાઈને ભગવંતની ભાવપૂજા કરું આવા આવા અનેક પ્રશસ્ત દેહલા માતાજીને ગર્ભનાં પ્રબલ પુણ્યના કારણે પ્રગટ થાય છે, અને સિદ્ધાર્થ રાજા પણ પિતાની ત્રિશલાક્ષત્રિયાણીને પ્રગટ થયેલાં સર્વ દેહલાઓ ઘણું ઉલ્લાસથી પૂર્ણ કરે છે. ભગવાન મહાવીર પ્રભુને જન્મ અનુક્રમે નવ મહિના અને ઉપર સાડાસાત દિવસને ગર્ભકાળ જે અવસરે પૂર્ણ થવા આવ્યું તે અવસરે ઉત્તરફાગુની નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થયો હતે, મધ્યરાત્રિને સમય છતાં દશે દિશાઓમાં યાવત્ સાતેય નારક સહિત સમગ્ર ચૌદરાજલકમાં ક્ષણભર અજવાળાં અજવાળાં પથરાયા હતા, પવન પણ મંદ મંદ રીતે પ્રદક્ષિણાના ક્રમે સંચરે શરુ થયું હતું, પક્ષીઓ પણ મધ્યરાત્રિ છતાં મધુર કલરવ કરવા લાગ્યા હતા, મનુષ્યલેકમાં સમગ્ર પૃથ્વી રસકસવાળી બનવા સાથે ધનધાન્યથી ઉભરાવા લાગી હતી મધ્યરાત્રિને સમય છતાં વસંતઋતુના કારણે નરનારીઓના ટેળેટેળાં આનંદ પ્રમોદ વડે વસંતેત્સવની મજા માણી રહ્યા હતાં. આવા ચૈત્રશુકલા ત્રદશીની મધ્યરાત્રિના સમયે રેગ અને સર્વ પ્રકારની પીડારહિત માતા ત્રિશલાએ સર્વ રીતે તંદુરસ્ત એવા શ્રમણભગવાન મહાવીરરૂપી પુત્રરત્નને જન્મ આ . Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ WWW તીર્થંકરની માતાને દવૃદ્ધિ શ્રમણ ભગવાન મહાવીર MAAAA અને પીડાના અભાવ તીર્થંકરપરમાત્માની માતા અને બીજા રા મહારાજા વગેરે સંતાનના જન્મ આપનાર માતા તેમજ જન્મ લેનાર પુત્રામાં અમુક પ્રકારની તરતમતા હોય છે. અન્ય કોઇપણ સંતાનની માતાને જેમ જેમ ગર્ભકાળ વધતા જાય તેમ તેમ ઉત્તરવૃધ્ધિ થતી જાય. પણ તીર્થંકર ભગવ’તા આત્મા માતાની કુક્ષિમાં ગર્ભ પણે અવતરવા પછી નવ માસ અને તે ઉપરના આછા વધુ દિવસોને ગર્ભકાળ પૂર્ણ થાય ત્યાં સુધી જરાપણ ઉત્તરવૃદ્ધિ ન દેખાય, અન્ય કાઇ સતાનની માતાને બાળક ગર્ભાશયમાં હાય, ત્યારે આછી-વધુ પીડા કાઇકાઇવાર થવાના સંભત્ર હાય, ઉપરાંત ગર્ભાશયમાં વતા બાળકને તે અશુચિના સ્થાનમાં ઉંધે મસ્તકે મહિ નાએ સુધી લટકવાનુ અને નરક જેવી અસહ્ય વેદનાઓ ભગવવાનુ નિશ્ચિત હાય છે. ફકત તીર્થંકર ભગવંતની માતા અને તીર્થંકરરૂપી ગર્ભાશયમાં વર્તતા પુત્રને તીર્થં કર નામકર્મની સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના પ્રદેશેાઢય હાવાના કારણે યત્કિંચિત્ પણ પીડા કિવા દુ:ખ થતું નથી. તીર્થંકરના જન્મપ્રસંગે માતા અને પુત્રને પીડાના સર્વથા અભાવ એ જ પ્રમાણે કોઇપણ માતા બાળકના જન્મ આપે ત્યારે જન્મ આપનાર જનેતા અને જન્મ લેનાર બાળકને આછી-વધુ અવશ્ય પીડા થાય છે. ફક્ત તીથંકર ભગવંતની માતાને તીર્થંકરરૂપી પુત્રના જન્મ પ્રસંગે માતા અને પુત્રને Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ગર્ભાવસ્થા છતાં માતા-પુત્રને પીડાને અભાવ લેશ પણ પીડા થતી નથી સામાન્ય રીતે કેઈપણ વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિને ભગવટો ચાલુ હોય ત્યારે એ પુણ્ય પ્રકૃતિના ફળ સ્વરૂપે જેમ તે પુણવંત વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને આનંદને અનુભવ હોય છે. તે પછી જગતના સર્વ જીવો માટે પરાકાષ્ઠાની મૈત્રી ભાવનાના કારણે જેને આગલા ત્રીજા ભવમાં નિકાચિતપણે બંધ થયે હેય એવા તીર્થકરનામકર્મનો પ્રદેશદય પણ શરૂ થાય એટલે માતા પુત્રને સર્વ પ્રકારે સુખશાંતિ હોય અને જન્મ પ્રસંગે સાતેય ગ્રહ ઉચ્ચ સ્થાને હાજર થઈ ગયા હોય એમાં શું આશ્ચર્ય છે ? દ્રવ્યતીર્થકરપણુમાં તીર્થંકર નામકર્મનો પ્રદેશદય તીર્થકરભગવંતને આત્મા તીર્થંકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં તીર્થકરનામકર્મ નિકાચિતપણે જ્યારથી બંધ કરે છે ત્યારથી એ તીર્થંકર પરમાત્માને આત્મા દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ પૂજનીય બને છે. ભાવતીર્થકરપણું તે તીર્થકરના ભવમાં જ્યારે કેવલજ્ઞાન-કેવલ દર્શન પ્રગટ થાય ત્યારથી ગણવામાં આવે છે. જ્યાં સુધી કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તે પરમાત્માને આત્મા દ્રવ્યતીર્થકર તરીકે ગણાય છે. જ્યાં સુધી દ્રવ્યતીર્થ કરપણું હોય ત્યાં સુધી તીર્થંકર નામકર્મને વિપાકેદય નથી હોતો. પરંતુ પ્રદેશદય હોય છે. તીર્થકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવામાં જયારથી તીર્થકરનામકર્મને નિકાચિત બંધ થાય ત્યારથી એ પરમાત્મા ભલે Page #419 -------------------------------------------------------------------------- ________________ m શ્રમણ ભગવાન મહાવીર મનુષ્યના ભવમાં ચેાથા પાંચમા કે છઠ્ઠા સાતમા ગુરુસ્થાનકમાં હોય અને દેવલાકમાં (અથવા શ્રેણિક મહારાજાની માફક નરકગતિમાં) ચેાથા ગુણસ્થાનકે વતતા હાય, યાવત દેવલાકમાંથી અથવા નરકમાંથી ચ્યવી’માતાની કુક્ષિમાં ગ પણે અવતરે, નવ મહિના ઉપર સાડા સાત દિવસના ગર્ભ કાળ વ્યતીત થાય, પરમાત્માને માતાની કુક્ષિથી જન્મ થાય, રાજવૈભવને તિલાંજલી આપી પૈ।તાના તેમજ વિશ્વના કલ્યાણ માટે ‘ભગવાન' સંયમી જીવનમાં ઉગ્ર તપશ્ચર્યા સાથે અપ્રમત્તભાવે વિચરે આ બધી અવસ્થામાં એ ભગવતના' આત્માને દ્રવ્યતીર્થંકર તરીકે ગણવામાં આવે છે. પ્રદેશાદય-પ્રદેશાદયમાં પણ વિચિત્રતા ૩૪૨ એમ છતાં ઉપર જણાવેલ દ્રવ્યતીથ કરપણાની ભિન્ના ભિન્ન અવસ્થામાં તીર્થંકર નામકર્મના પ્રદેશયની વિચિત્ર તાના કારણે અનેક પ્રકારની તરતમતા હોય છે. એ કારણે ચ્યવન અને દીક્ષા કલ્યાણકની અપેક્ષાએ જન્મકલ્યાણ કના પ્રસંગે અધિકાધિક આનંદ સાથે નારકી વગેરે સ્થાનામાં યાવત અખિલ વિશ્વમાં વિશિષ્ટ અજવાળાં પ્રગટ થતાં હોય તે તે સવિત છે. ? પ્રત્યેક વર્ષે પાંચેય કલ્યાણકીની ઊજવણી અવશ્ય થવી જોઇએ અન્ય વ્યકિતઓના જન્મપ્રસંગની અપેક્ષાએ તી કર પરમાત્માના જન્મપ્રસંગની ખાસ વિશેષતા હોય છે. ભગવાન તીર્થંકરદેવના આત્માનું માતાની કુક્ષિમાં અવતરણ એ Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વર્ષે પાંચેય કલ્યાણકેની ઉજવણી કરવી જોઈએ ૩૪૩ પ્રસંગને જૈનદર્શનમાં ચ્યવનકલ્યાણક તરીકે જેમ સંબંધવામાં આવેલ છે તે જ પ્રમાણે માતાની કુક્ષિથી થતાં ભગવાન તીર્થંકર પ્રભુના જન્મને પ્રસંગ જૈન દર્શનમાં જન્મકલ્યાણક તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા તીર્થંકરદેવને ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષ આ પાંચેય પવિત્ર પ્રસંગે કલ્યાણક તરીકે પ્રસિદ્ધ હોવા છતાં જન્મકલ્યાણકના પ્રસંગની વર્તમાનમાં આપણે જેનશાસનમાં જેટલી પ્રસિદ્ધિ તેમજ ઉજવણી ચાલે છે તેટલી પ્રસિદ્ધિ તેમજ ઉજવણુ ભગવાન મહાવીરના બીજાં ચાર કલ્યાણકનાં દિવસોમાં નથી થતી, જે બાબત આપણું સર્વેકેઈન અનુભવમાં છે. કેટલાક મહાનુભાવેને જન્મકલ્યાણકના પવિત્ર દિવસ સિવાય ચ્યવન વગેરે બીજા કલ્યાણકેના દિવસેને ખ્યાલ પણ નથી હોતો. હાલમાં ભગવાન મહાવીર પ્રભુના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વર્ષ દરમ્યાન એ કરૂણનિધાન પરમાભાના પાંચેય કલ્યાણકના દિવસોની સમગ્ર ભારતના મોટા નાના જૈન સંઘમાં સારા પ્રમાણમાં જાહેરાત સાથે સુંદરઉજવણીને પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થયે છે. એ આપણું જૈન સંઘનું ગૌરવ છે. એમ છતાં આ એક વર્ષ પૂરતી જ પાંચેય કલ્યાણકોની જાહેરાત સાથે ઉજવણી ન રહેતા પ્રત્યેક વર્ષે હરકેઈમેટા નાના જૈન સંઘમાં શાસનપતિ ભગવાન મહાવીરના પાંચેય કલ્યાણકની ઉજવણ ઘણાં ઉલ્લાસથી નિયમિત ચાલુ રહે તે પ્રબંધ કરવાની ઘણી જરૂર છે. . જન્મકલ્યાણકની વિશેષતા ભગવાન તીર્થકરેદેવના સર્વકલ્યાણક પ્રસંગે અખિલ Page #421 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રમણ ભગવાન મહાવીર વિશ્વમાં સર્વત્ર આનંદ આનંદ સાથે સાતેય નારી જેવાં ઘોર અંધકારમય સ્થાનમાં અજવાળાં અજવાળાં થતાં હોવાનું જૈન શાસનમાં સુપ્રસિદ્ધ છે. એમ છતાં બીજા કલ્યાણની અપેક્ષાએ આ જન્મકલ્યાણક પ્રસંગે અખિલ વિશ્વમાં વિશેષ આનંદનું વાતાવરણ હોવા સાથે-અજવાળાંના-ચમકાર કંઈક વધુ પ્રમાણમાં હોય તે તે વાસ્તવિક લાગે છે. જેમ રાજામહારાજા કોડપતિ કિંવા લક્ષાધિપતિના ઘરના આંગણે પુત્રના લગ્નને અથવા પુત્રના રાજ્યાભિષેક વગેરેને માંગ લિક પ્રસંગ હોય અને એ માંગલિક પ્રસંગે ગમે તેટલું આનંદનું વાતાવરણ હોય છે તે અન્ય પ્રસંગોની અપેક્ષાએ ઘણું અધિક હોય છે. તે જ પ્રમાણે તીર્થંકર પરમાત્માના અન્ય કલ્યાણકોની અપેક્ષાએ જન્મકલ્યાણક પ્રસંગે વિશિષ્ટ પ્રકારના આનંદ અને અજવાળાનું વાતાવરણ હોય તે તે અવસરેચિત લાગે છે. દિકુમારિકાઓનું આગમન ત્ર સુદ ૧૩ મધ્યરાત્રિએ જે અવસરે સાતેય રહે ઉચ્ચ સ્થાને હતા તે અવસરે ત્રિશલામાતાએ કોઈપણ પ્રકારની પીડા વિના ભગવાન મહાવીરરૂપી પુત્ર-વર્ધમાનકુમારને જન્મ આપ્યો. આ જન્મકલ્યાણકને અનુલક્ષીને તીર્થકર નામકર્મના પ્રદેશદયની પણ કેવી વિચિત્રતા હોય છે? આ વિષય પર સંક્ષેપમાં વિવેચન કરવામાં આવ્યું. જે ક્ષણે પરમાત્મા મહાવીર પ્રભુનો જન્મ તે ક્ષણે દશેય દિશામાં અજવાળાં, પછી પિત–પિતાના દિવ્ય સ્થાનમાં આનંદ કિલ્લોલ કરતી છપન દિકુમારિકાઓના આસન Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જન્મ પ્રસંગે સૂતિકર્મ ૩૪૫ ચલિત થયા. દિકુમારિકાઓએ અવધિજ્ઞાનને ઉપગ મૂ અને જાણી લીધું કે અનંત ઉપકારી પરમાત્મા તીર્થ. કર ભગવંતને ભરતક્ષેત્રના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા પટરાણીની કુક્ષિથી જન્મ થયે છે. તૂર્ત જ પિતાના આચાર પ્રમાણે સર્વસામગ્રી સાથે એ દિકુમાશિકાઓ દિવ્ય ગતિથી ભગવંતને જન્મસ્થાને આવી પહોંચી, અને પિતાને ગ્ય ભગવંત અને માતાનું સૂતિકર્મ કરવા માટે તત્પર બની ગઈ. પ્રભુના જન્મ પ્રસંગે સૂતિકર્મ માટે દિકુમારિકાઓને અધિકાર સામાન્ય વ્યક્તિને ત્યાં પુત્ર-પુત્રીને જન્મ થાય ત્યારે તેનું સૂતિકર્મ કરનાર તેને લાયક વ્યકિતઓ હય, શ્રીમંત , અને મહારાજાને ત્યાં જન્મ પ્રસંગ હોય ત્યારે સૂતિકર્મ કરનાર વ્યકિતઓ રાજા-મહારાજાને એગ્ય હેય, અને તીર્થકર ભગવંતના જન્મ પ્રસંગે સૂતિકર્મ કરનાર મનુષ્ય સી વર્ગના સ્થાને ભવનપતિનિકાયમાં વસનારી ઉપર જણવ્યા પ્રમાણે દિકકુમારિકાઓ હાજર હોય છે. દરેક દિકકુમારિકાઓ સમકિતવંત હેય ભગવાન તીર્થંકરદેવના જન્મ પ્રસંગે વ્યકિતઓને જન્મ પ્રસંગ જેવી જરાપણ અશુચિ નથી રહેતી, એમ છતાં પિતાના આચારનું પરિપાલન અને એ નિમિત્તે જિને ધરદેવની ભક્તિને અપૂર્વ લાભ પ્રાપ્ત થતું હોવાથી સૂતિકર્મને સંપૂર્ણવિધિ આ દિકુમારિકાએ જ કરે છે. શ્ર, આ. ભ. ૪૨ Page #423 -------------------------------------------------------------------------- ________________ ३४६ શ્રમણ ભગવાન મહાવીર ભવનપતિ-વ્યંતર-તિષી અને વૈમાનિકાયના સર્વ ઇન્દ્રો -અનુર વિમાનના સર્વ દે અને નવ લેકાંતિક દે જેમ અવશ્ય સમકિતી હોય છે. તે જ પ્રમાણે આ છપન દિકુમારિકાઓ પણ અવશ્ય સમકિતવંત હોય છે, અને તેથી તીર્થંકર પરમાત્માને જન્મ થયા પછી એ દેવાધિદેવની ભક્તિને સર્વથી પ્રથમ લાભ આ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળી દિકકુમારિકાઓને મળે છે. આ દિકકુમારિકાઓ પરમાત્માના જન્મ સ્થળે આવી પહોંચવાની સાથે જ ભગ વંત અને ભગવંતની માતાનાં દર્શન કરવા ઉપરાંત ત્રિકરણ વેગે માતા અને પુત્રને પ્રણામ કરે છે. અને પ્રથમ પરમાત્માની સ્તુતિસ્તવના કર્યા બાદ માતાની પણ ગુણગર્ભિત સ્તુતિ શરુ કરે છે. પ્રભુ અને પ્રભુની માતાની આ દિકકુમારિકાઓએ કરેલ સ્તુતિ હે પરમાત્મા ! તમને અમારે નમસ્કાર થાઓ. વિશ્વના ઉદ્ધાર માટે આ પૃથ્વીતલ ઉપર આપ પરમકૃપાલુનું અવતરણ થયેલ છે. ચાર ગતિમય આ સંસારરૂપી જેલમાં જકડાયેલા ભવ્ય જીવોના કર્મબંધનને આપ સર્વથા ઉછેદ કરનારા છે. જીવજંતુઓના મને વાંછિત પૂર્ણ કરવામાં આપ કલ્પવૃક્ષ સમાન છે. આ વર્તમાન અવસર્પિણી કાળ દરમ્યાન કલેકમાં સૂર્ય સમાન તેવીસમા તીર્થંકર પાર્વ નાથ પ્રભુનું નિર્વાણ થયા બાદ નાથવિહોણા આ ભરતક્ષેત્રમાં આપ સર્વ કેઈના નાથ તરીકે ઉત્પન્ન થયા છે, અનાથ Page #424 -------------------------------------------------------------------------- ________________ સૂતિકર્મને પ્રારંભ ૩૪૭ એવું આ ભરતક્ષેત્ર આજથી આપના જન્મ કારણે સનાથ બનેલ છે. ભગવાન મહાવીરદેવની આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ દિકકુમારિકાઓ હવે ભગવંતની માતા ત્રિશલાક્ષત્રિયાહીની આ પ્રમાણે સ્તુતિ કરે છે. હે સર્વાંગસુંદર ત્રિશલાદેવી ! તમને અમારે નમસ્કાર થાઓ. તમે સર્વ પ્રકારે જય પામે, વિજય પામે. જગતમાં દીપક સમાન તીર્થકર ભગવંતરૂપી પુત્રરત્નને આપે આજે જન્મ આપે. તેથી આપ રત્નકુક્ષિ બન્યા છે. માતા તરીકે વિશ્વમાં આપનું સ્થાન અદ્વિતીય છે. વિશ્વના ઉદ્ધારક પુત્રરત્નને જન્મ આપી હે માતાજી ! આપે આપનું જીવન સંપૂર્ણપણે કૃતાર્થ કરેલ છે.” સૂતિકર્મના પ્રારંભ આ પ્રમાણે સ્તુતિ કરીને દિકુમારિકાઓ માતા ત્રિશ લાને જણાવે છે કે “અમે જુદી જુદી દિશા-વિદિશામાં અમારે એગ્ય દિવ્ય સ્થાનમાં રહેવાવાળી દિકુમારિકા દેવીએ છીએ. કેઈપણ તીર્થંકર પરમાત્માના જન્મ પ્રસંગે સૂતિકર્મ કરવાને અમારો આચાર છે. અને એ માટે જ અમારું અહીં આવાગમન થયેલ છે. માટે આપની અનુમતિ પૂર્વક અમારે ઉચિત કાર્યને અમે પ્રારંભ કરીએ છીએ. આ પ્રમાણે માતાજીને જણાવી સર્વપ્રથમ આઠદિકકુમારિકાઓ વાયુની વિફર્વણું કરી ભૂમિ શુદ્ધ કરે છે. આઠદિકુમારિકાઓ શુદ્ધ થયેલ આ ભૂમિ ઉપર મેઘની વિકુર્વણા કરી નિર્મળ સુગંધી જળનું સિંચન કરે છે. અને જાનુ (લગભગ ૨ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રમણ ભગવાન મહાવીર ફુટ) પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરે છે. આઠદિકુમારિકાએ હાથમાં આદર્શ-અરીસે ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ-આઠ દિકુમારિકાએ ચંગેરી અને વીંઝણે હાથમાં લઈને પિતાનું કર્તવ્ય બજાવે છે. આઠ દિકુમારિકાએ હાથમાં ચામર ધારણ કરીને ચામર ભગવંતને વીઝે છે. બીજી ચાર ચાર દિકુમારિકાઓ નાલ ( બાળકની નાભિ ઉપરને વધારાને ભાગ) કરી ખાડો ખોદી રત્ન વગેરે ઉત્તમ સામગ્રી વડે ખાડાને પુરી તેના ઉપર પીઠિકા બનાવે છે તૈયાર કરેલાં કેળના ઘરમાં પુત્ર સહિત માતાજીને લઈ તૈલમર્દન અને સ્નાન વગેરે ક્રિયાઓ દિકુમારિકાઓ પિતાના આચાર પ્રમાણે વ્યવસ્થિત રીતે કરે છે. અને માતાને તેમજ પુત્રને ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવે છે. ત્યાર બાદ અણિના કાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કરી હેમવિધિ થયા બાદ રક્ષા પિટલી તૈયાર કરી માતા અને પુત્રના હાથ ઊપર આ રક્ષાપટલી બાંધવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માનો ત્રિશલામાતાની કુક્ષિાથી જન્મ થયા બાદ ભવનપતિ નિયમાં જુદી જુદી દિશામાં વસનારી છપ્પન દિકુકુમારિકાઓ પિતાના સ્થા નેથી ભગવંતના જન્મસ્થળે આવી પહોંચી અને પિતાને લાયક સૂતિકર્મની મંગળમય સર્વપ્રવૃત્તિ સંપૂર્ણ થયા બાદ અરણિકાષ્ઠના પવિત્ર અગ્નિ વડે હોમહવન ક્રિયા અને માતા તેમજ પુત્રને રક્ષાબંધનને વિધિ સંપૂર્ણ થયા પછી એ દિકુમારિકાઓએ હે ભગવંત ! આપ જયવંતા વર્તા, Page #426 -------------------------------------------------------------------------- ________________ સૂતિકર્મને પ્રારંભ ३४० આપ દીર્ધાયુષ્યવાળા થાઓ અને સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે” વગેરે વગેરે મંગળ શબ્દ વડે આશીર્વાદ આપ્યા. અને ભગવંત તથા ભગવંતની માતાને જન્મસ્થાનમાં બિરાજમાન કરી અતિશય ઉલ્લસિત પરિણામથી ભગવંતની સ્તુતિ-સ્તવન કરીને પિત–પિતાના સ્થાને પહોંચી ગઈ. સૌધર્મેન્દ્રના સિંહાસનનું પણ ચલિત થવું ભગવંતના જન્મ પ્રસંગે જેમ દિકુમારિકાઓના આસન ચલિત થયા અને અવધિજ્ઞાન વડે ભગવંતના જન્મકલ્યાણકને પ્રસંગ જાણી દિકુમારિકાઓ તીર્થકર પરમાત્માના જન્મસ્થાને જેમ આવી પહોંચી, તેમજ પિતાને આચાર સાચવવા વડે જિનેશ્વરદેવની અનન્યભાવે ભકિત કરી પિતાના સ્થાને ગઈ, તે જ પ્રમાણે પ્રભુના જન્મપ્રસંગે વૈમાનિકનિકોયમાં સૌધર્મદેવલોકના સ્વામી, બત્રીશલાખ વિમાનના અધિપતિ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થયું. અને અવધિજ્ઞાન વડે વિશ્લોધ્ધારક તીર્થંકર પરમાત્માને જન્મ થયાનું જાણું, તૂર્ત જ સિંહાસન ઉપરથી સૌધર્મેન્દ્ર ઉભા થઈ ગયા એટલું જ નહિ પણ જે દિશામાં ભગવંતને જન્મ થયે છે તે દિશામાં સાત-આઠ પગલાં સમુખ ચાલી ત્યવંદનના આકારે બેસી નમુત્થણે અરિહં. તાણું ભગવંતાણું એ સંપૂર્ણ સૂત્રપાઠ વડે ભગવંતની અપૂર્વ ઊલાસથી સ્તુતિ કરી. ત્યારબાદ પ્રભુન-જન્માભિએક મહોત્સવ ઉજવવા માટે મેરુ શિખર ઉપર જવાનું Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રમણ ભગવાન મહાવીર હોવાથી હરિણીંગમેષિ દેવ મારફત સુઘેષા નાદપૂર્વક બત્રીશલાખ વિમાનમાં વસતા દેવ-દેવીઓને સંદેશ–પહોંચાડે. સુષા ઘંટાના નાદ વડે સર્વ દેવલેકમાં પ્રભુને જન્મ થયાના સમાચાર દેવકમાં સામાન્ય રીતે એક એ નિયમ છે કે કોઈ પણ વિશિષ્ટ કાર્ય હોય અને પિતાની માલિકીના વિમાન નોમાં વસનારા દે અને દેવીઓને સંદેશ પહોંચાડ હોય ત્યારે સૌધર્મેન્દ્ર હરિગમેષિ દેવને સુઘોષા ઘંટ વગાડવાની આજ્ઞા કરે. હરિરંગમેષિ પણ તૂર્ત એ આજ્ઞાનો અમલ કરે અને સુષા ઘંટા વગાડે. આ સુઘોષા ઘંટાનો અવાજ સંખ્યઅસંખ્ય એજન દૂર રહેલ સર્વ વિમાનની ઘંટામાં ઉતરે એટલે સર્વ દેવ-દેવીઓ આ ઘંટનાદ સાંભળી સમજી જાય કે ઈન્દ્ર મહારાજાને સંદેશો આવવાની તૈયારી છે. અને એ સંદેશે-સાંભળવા માટે સાવધાન થઈ જાય. સુષા ઘંટ વગાડયા બાદ હરિગિષિ દેવે પણ ઈન્દ્ર મહારાજાની આજ્ઞા પ્રમાણે સંદેશો સંભળાવ્યું કે “જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશ લારાણીએ વશમાં તીર્થકર ભગવાન મહાવીરરૂપી પુત્રને જન્મ આપે છે. અમે એ પરમાત્માને જન્મ મહોત્સવ ઉજવવા માટે ત્યાં જઈએ છીએ. તમે પણ બધાં દેવ-દેવીઓ એ પરમાત્માને જન્માભિષેક મહત્સવ ઉજવવા અવશ્ય વેળાસર પધારે' ચારેય નિકાયના દેને ઉપર જણાવ્યા મુજબ સીધર્મેન્દ્ર તરફથી સ દ કાન્ત થતાં જ તે Page #428 -------------------------------------------------------------------------- ________________ શબ્દપણે પરિણમેલા ભાષાનાં પુદગલે ~ ~~~ ઘણે આનંદ થયો. સમ્યગદષ્ટિ દેવેને તે પરમાત્માની અણમોલ ભક્તિને પ્રસંગ મળવાને હોવાથી આનંદ થાય અને શીધ્રપણે પ્રભુને જન્માભિષેક મહોત્સવ ઉજવવા મેરપર્વત ઉપર જવાની તૈયારી કરે, પરંતુ અન્ય સંખ્યાબંધ દેવદેવીઓ પણ કેઈક મિત્રની, કઈ પિતાની દેવાંગનાની અને કેઈક પોતાના સ્વામી વગેરેની પ્રેરણાથી જન્માભિષેક -મહોત્સવ પ્રસંગે મેરુ શિખર ઉપર હાજરી આપવા તૈયાર થઈ ગયા. શબ્દપણે પરિણમેલા ભાષાનાં પુદગલે “હરિમેષિ (હરિણગમેષી) દેવ ઈન્દ્ર મહારાજની સુઘોષા ઘંટ વગાડે અને ઈન્દ્ર મહારાજને પવિત્ર સંદેશે સર્વ કોઈને સંભળાવે અસંખ્ય પેજન દૂર તેમજ નજીકના વિમાનમાં વર્તતા સર્વ દેવ-દેવીઓ પણ સુઘષા ઘંટાના નાદ સાથે ઈમહારાજાને સંદેશે બરાબર સાંભળે'—એ બાબત માટે આજના વિજ્ઞાનના યુગમાં સંશય થવાનું કઈ આકાશવતી દેવલોકમાં સુધર્મા સભામાંથી ઘંટ વાગે એટલે એ અવાજના ધ્વનિતરંગો હજારો લાખો માઈલ દૂર સુદૂર રહેલા ૩૨ લાખ વિમાનની ૩૨ લાખ ઘંટાઓ જોડે અથડાતાં ૩૨ લાખ ઘંટાઓ એકજ વખતે ગાજી ઉઠે છે પછી જે સંદેશો પ્રચારિત થાય છે તે પણ ૩૨ લાખ વિમાનના દેવો સાંભળે છે આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે. આજના વિજ્ઞાને ધ્વતિતરંગને વિદ્યુત શક્તિદ્વારા યાત્રિક સાધનોથી પકડયા અને દૂર દૂર સુધી પહોંચાડવાના સાધને ધ્યા. આમ ૨૦મી સદીમાં રેડીયાની શધ થઈ. – શેવિ, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રમણ ભગવાન મહાવીર કારણ નથી. અમેરિકાના અથવા યુરેપ વગેરે દેશોના કે ઈપણ બ્રોડકાસ્ટ સ્ટેશનથી શરુ થતા ભાષણે તેમજ ગાયને વગેરે આજે હજાર માઈલ દૂર રહેલાં માન રેડિયે મારફત બધું સાંભળી શકે છે. તે પછી હરિમેષિદેવે વગાડેલ સુષા ઘંટાના અવાજ અને ઈન્દ્રમહારાજના સંદેશાને સર્વ કેઈ દેવ-દેવીઓ સાંભળે તેમાં શું આશ્ચર્ય છે ! જૈનદર્શનના તત્વાર્થસૂત્ર વગેરે ગ્રન્થમાં તે ત્રીજા-ચોથા સમયે ભાષા કિંવા શબ્દ પણ પરિણમેલા પુદ્ગલે સર્વ લેમાં વ્યાપ્ત થવાનું પ્રતિપાદન કરેલ છે. સીધર્મેન્દ્રનું ત્રિશલામાતાના શયનઘરમાં આગમન સીધર્મેન્દ્ર પિતાના પાલકદેવ મારફત એકલાખ એજન પ્રમાણુ પાલક નામના વિમાનની વિકુવણ (રચના) કરાવી સૌધર્મેન્દ્ર પિતાના સમગ્ર પરિવાર સાથે આ પાલક વિમાન નમાં આરૂઢ થઈ દેવલેકમાંથી તિલકમાં નંદીવર દ્વીપ આવ્યા. અને એક લાખ જન પ્રમાણ પાલક વિમાનને ત્યાં સંક્ષેપ કર્યો. અન્ય સર્વ દે ત્યાંથી સીધા મેરશિખર ઊપર આવ્યા. સૌધર્મેન્દ્ર પિતે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલામાતાના શયનઘરમાં પહોંચ્યા, અને પહોંચતાની સાથે જ ભગવંત અને ભગવંતની માતાને ત્રિકરણોને પ્રણામ કર્યા. સૌધર્મેન્દ્ર ભગવંતને મેસશિખર ઉપર લઈ જાય છે. સધર્મેન્દ્ર માતાજીને જણાવીને તેમની સંમતિપૂર્વક ભગવંતને મેરુપર્વત ઊપર લઈ જવાના છે એમ છતાં Page #430 -------------------------------------------------------------------------- ________________ બીજ ૬૩ ઈદ્રો વગેરેનું મેરુગિરિ ઊપર આગમન ૩૫૩ પાછળથી પુત્રને ન દેખતા માતાજીને અશાતા (ચિંતા) ન થાય તે માટે ભગવંતના પ્રતિબિંબની વિમુર્વણ રચના કરી માતાજી પાસે એ પ્રતિબિંબને સ્થાપન કરી સૌધર્મેન્દ્ર ભગવંતને જન્માભિષેક મહોત્સવ માટે મેરુશિખર ઊપર લઈ જાય છે. ત્રણલેકના નાથ દેવાધિદેવની ભકિતને સંપૂર્ણ લાભ પિતાને જ લેવાની ભાવના હોવાથી સૌધર્મેન્દ્ર પાંચ રૂપની સ્વયં વિકુર્વણ કરે છે. એક રૂપ વડે બંને કરકમલમાં ભગવંતને ધારણ કરે છે. બે રૂપ વડે બને બાજુ ચામર વીંજવાનું કાર્ય ચાલે છે. એક રૂ૫ વડે મસ્તક ઊપર છત્ર ધારણ કરવામાં આવે છે, અને એક રૂપ વડે પ્રભુની આગળ વજી ઉલાળવામાં આવે છે. બીજા ૬૩ ઈદ્રો વગેરેનું મેરગિરિ ઉપર આવાગમન સધર્મેન્દ્ર જિનેશ્વરદેવની ભક્તિનો લાભ સંપૂર્ણ પિતાને મળે એ ઉત્તમ-ભાવનાથી પાંચ રૂપની વિમુર્વણા કરી ભગવાન મહાવીર પ્રભુને લઈને જે અવસરે મેરુશિખર ઊપર તીર્થકર ભગવંતને જન્માભિષેક મહોત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા. તે અવસરે ભવનપતિ, વ્યંતર, જ્યતિષી અને વૈમાનિક નિકાયના બીજા કુલ ૬૩ ઈન્દ્રો પોતાના વિશાલ પરિવાર સાથે મેરુશિખર ઉપર આવી પહોંચ્યા હતા. ઉપરાંત ચારેય નિકાયના બીજાં અસંખ્ય દેવો અને દેવીએ પણ પિતપતાના સ્થાનેથી પરમાત્માની ભક્તિને લાભ લેવા મેરુપર્વત ઉપર હાજર થઈ ગયા હતા. તીર્થકરોના કલ્યાણકને ઉજવવા, એ ઈબ્રાદેદેવને શાશ્વતે આચાર છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રમણ ભગવાન મહાવીર જેનદર્શનના નિયમ પ્રમાણે કોઈ પણ તીર્થંકર ભગવંતને પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ કુલ પંદર કર્મભૂમિના ક્ષેત્રે પૈકી કઈ પણ ક્ષેત્રમાં જન્મ કલ્યાણકને પવિત્ર પ્રસંગ હોય તે અવસરે ચેસઠ ઇન્દ્રો, તેમની ઈદ્રિાણીઓ તેમજ બીજા અસંખ્ય દેવો અને દેવીએ ઘણું ઘણાં ઉલ્લાસથી મેરુપર્વત ઉપર જ માભિષેક મહત્સવ અવશ્ય ઉજવે છે. ઇન્દ્રો વગેરે દેવેને આશાશ્વત આચાર છે. અનંત કાળ અગાઉ તીર્થકરના જન્માભિષેક મહોત્સવની આ કલ્યાણકારી પ્રવૃત્તિ વિદ્યમાન હતી અને ભવિષ્યકાળમાં પણ આ મંગળમય આચાર શાશ્વત રહેવાને છે. પ્રાસંગિક લેક-અલકનું સ્વરૂપ જૈનદર્શનની અપેક્ષાએ લોક-અલેકમય આ વિશ્વ અનાદિ-અનંત છે, અર્થાત્ સનાતન અને શાશ્વત્ છે. લેકઅલેક સ્વરૂપ અનંત વિશ્વમાં જે આકાશ ક્ષેત્રમાં અને તાનંત જીવાત્માઓ તેમજ અનંતાનંત પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય છે, ઉપરાંત એ જીવ અને પુગલના ગતિ --સ્થિતિ પરિણામમાં નિયત સહાયક ધર્માસ્તિકાય-અધમાં સ્તિકાય દ્રવ્ય છે. એવા વિશ્વના વિભાગને લેકાકાશ” કહે વામાં આવે છે. તેમજ જે આકાશક્ષેત્રમાં જ નથી પગલે નથી અને તેમના ગતિ-સ્થિતિમાં સહાયક ધર્મ સ્તિકાય-અધર્માસ્તિકાય પણ નથી એ આકાશક્ષેત્રને “અલેક કહેવામાં આવે છે. જેની અપેક્ષાએ અલેકનું ક્ષેત્ર અને તાનંતગણું વિશાળ છે. અલેક કાયમ માટે અલેક છે અને લેક એ કાયમને માટે લેક જ છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ લે કાકાશના વિભાગે ૩૫૫ લોકાકાશના વિભાગે લેકના ઊદર્વિલેક, અલેક અને તિøલેક (મધ્યલોક) એમ ત્રણ વિભાગો છે. ઊર્વિલેકમાં બહુલતયા દેવેનું સ્થાન છે. અધેલકમાં સામાન્ય રીતે નારકીના જી, ઉપરાંત ભવન પતિ નિકાયના દેવેનું સ્થાન છે. અને મધ્યલેકમાં મોટાભાગે મનુષ્ય તેમજ પશુ-પક્ષી વગેરે તિર્યનું સ્થાન હવા સાથે શાસ્ત્રના કથન પ્રમાણે વ્યંતર દેવે અને તિષી સૂર્ય-ચંદ્ર વગેરે દેવેનું પણ સ્થાન છે. અઢીદ્વીપમાં જ મનુષ્યનાં જન્મમરણ આ મધ્યલેકમાં અસંખ્યદ્વીપ અને સમુદ્રો છે. સર્વદ્વીપ-સમુદ્રના બરાબર મધ્યભાગમાં જંબુદ્વીપ છે. તેને ફરતો ચારેય બાજુ લવણસમુદ્ર છે. તેને ફરતે ચારેય બાજુ ધાતકી ખંડ છે. તેને ફરતે ચારેય દિશાવિદિશામાં કાલેદધિ સમુદ્ર અને તેને ફરતે ચારેય બાજુ પુષ્કરદ્વીપ છે. આ પુષ્કરદ્વીપના બરાબર મધ્યભાગે માનુષેત્તર પર્વત છે. આ માનપિત્તર પછી બાકીના અર્ધપુષ્કરમાં તેમજ ત્યારપછીનાઅસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં મનુષ્યની ઉત્પત્તિ નથી તેમજ મનુષ્યનું મૃત્યુ પણ સંભવિત નથી. જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કર-આ અઢીદીપ (સંજોગવશાત-લવણ સમુદ્ર અને કાલેદધિ સમુદ્ર આ બે સમુદ્ર)માં મનુષ્યની ઉત્પત્તિ અને મરણ છે. પશુ-પક્ષી વગેરે તિર્યંચની પણ આ અઢી દ્વીપ અને બે સમુદ્રમાં ઉત્પત્તિ અને મૃત્યુ છે. પછીના અસંખ્ય દ્વીપ અને સમુ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રમણ ભગવાન મહાવીર દ્રોમાં માત્ર પશુ-પક્ષી વગેરે તિર્યચેનું જ સ્થાન છે. કોઈ લબ્ધિવંત મનુષ્યનું લબ્ધિના પ્રભાવે અથવા દૈવિક શકિતની મદદથી આ અસંખ્ય દ્વીપ સમુદ્રો પપૈકી અમુક અમુક દ્વીપ-સમુદ્રમાં ગમન-આગમન હેઈ શકે છે. પરંતુ મનુષ્યના જન્મ-મરણને તે સર્વથા અભાવ જ હોય છે. પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ તીર્થકરને સદ્ભાવ અઢીદ્વિીપમાં મનુષ્યની ઉત્પત્તિ માટે મુખ્યત્વે પંદર કર્મભૂમિ, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અન્તદ્વપ એમ કુલ એકસેએક (૧૦૧) ક્ષેત્ર છે, પરંતુ તીર્થંકર ભગવંતને જન્મ અને ધર્મશાસનનું અસ્તિત્વ તે પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં જ હોઈ શકે છે. પંદર કર્મભૂમિના ક્ષેત્રો પોકી પાંચ મહાવિદેહના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાળે એકસો સાઠ તીર્થ કરો હોય છે. અને જઘન્ય કાળે કુલ વીશ તીર્થ કરો હેય છે. વર્તમાનમાં પણ પાંચ મહાવિદેહમાં ભગવાન સીમંધરસ્વામી વગેરે કુલ વીશ તીર્થકરે જુદાં જુદાં સ્થળોમાં (વિજયમાં વિદ્યમાન છે; અને જનગામિની અમૃતમય ધર્મદેશના દ્વારા અસંખ્ય આત્માઓને કલ્યાણમાર્ગને ઉપદેશ આપી રહ્યા છે. પાંચ ભરત અને પાંચ ઐરત ક્ષેત્રમાં અમુક કાળે જ અનંત ઉપકારી તીર્થકર ભગવંત અને એમનું ધર્મશાસન વિદ્યમાન હોય છે. એક સાથે તીર્થકરોના દશ કલ્યાણકે જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં જે અવસરે તીર્થકર ભગવં. તનો જન્મ થાય છે તે જ અવસરે ધાતકીખંડ અને Page #434 -------------------------------------------------------------------------- ________________ એક સાથે તીર્થકરેના દશ કલ્યાણકે ૩૫૭ અર્ધ પુષ્કરદ્વીપના અને ભરતક્ષેત્ર તેમજ અઢીદ્વીપના પાંચેય અરવતક્ષેત્રમાં પણ કાળની સમાનતાને કારણે તીર્થકરને જન્મ થાય છે. આપણું ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થકરો જેમ એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી દરમિયાન થાય છે. તે જ પ્રમાણે ઉપર જણાવેલા બાકીના ચારેય ભરતક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસપિણી દરમિયાન વીશચવીશ તીર્થકરેનું અનુક્રમે અસ્તિત્વ અવશ્ય હોય છે. - પાંચ ભરત અને પાંચ ઐરાવત પૈકી કેઈપણ એક ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ભગવંતનું ચ્યવનકલ્યાણક હોય ત્યારે બાકીના નવેય ક્ષેત્રોમાં પણ એ જ અવસરે અન્ય અન્ય તીર્થકરોનું અવશ્ય ચ્યવનકલ્યાણક હેય છે. બાકીના જન્મ-દીક્ષા-કેવલ અને મેક્ષ આ ચારેય કલ્યાણકે માટે પણ એ પ્રમાણે જ સમજવાનું છે. અને બધા તીર્થકરેનાં કલ્યાણકના પ્રસંગે ઈન્દ્રાદિદે જે રીતે તેમને આચાર હોય તે રીતે અવશ્ય કલ્યાણકને ઉજવે છે. દેવે વૈકિયશરીરી હેવાથી તે ભવના પ્રભાવે અનેક શરીરે બનાવી શકે છે. એટલે એક સાથે અનેક તીર્થકરોના કલ્યાણકની ઉજવણી કરવામાં તેમને કશી અગવડ આવતી નથી. આમ ઈન્દ્રાદિદેવેને એક સાથે દશ-દશ તીર્થકરોનાં કલ્યાણકની ઉજવણી કરવાને અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે.......... –મુંબઈથી પ્રગટ થતા યુગ માસિકમાં પ્રગટ થતી આ લેખમાળા કમનસીબે અહીંથી અટકી ગઈ હતી. Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નોંધ :–ભગવાન મહાવીરના ૨૭માં ભવ સાથે સંબંધ ધરાવતી વાચકોના હૃદય, નેત્ર અને મનને પવિત્ર કરે અને બુદ્ધિને જાણવી ગમે તેવી કેટલીક જરૂરી બાબતો અને ઘટનાઓની અહીં સંક્ષિપ્ત વિગતો અલગ અલગ રીતે રજૂ કરી છે જે (૧) “પરિશિષ્ટ”ના નામ નીચે આપી છે. સંપાદક ૧. શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકે (૧) ચ્યવન કલ્યાણક અષાઢ શુદિ ૬ બ્રાહ્મણકુંડગ્રામ નગર (૨) જન્મ , ચૈત્ર શુદિ ૧૩ ક્ષત્રિયકુંડગ્રામ નગર (૩) દીક્ષા , કાર્તિક વદિ ૧૦ ક્ષત્રિયકુંડગ્રામ નગર (૪) કેવલજ્ઞાન , વૈશાખ સુદિ ૧૦ જુવાલુકા નદીના કિનારે ચાલવૃક્ષ (૫) નિર્વાણ , આ વદિ ૦)) પાવાપુરી ૨, શ્રમણ ભગવાન મહાવીરના ર૭ ભવ (૧) ભવ નયસાર ગ્રામમુખી (૨) , સૌધર્મ દેવલોકમાં દેવ (૩) , મરીચિ રાજકુમાર (૪) ,, પાંચમા બ્રહ્મલકમાં દેવ (૫) , કૌશિક બ્રાહ્મણ ૧૦. મારી ઈચ્છા ભગવાન મહાવીરના ચિત્ર સંપુટના વિસ્તૃત પરિશિષ્ટો અહીં આપવાની હતી પણ સમય ઘણું જાય તેમ હેવાથી તે વિચાર જતો કર્યો છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 823222889? (૬) ભવ પુષમિત્ર બ્રાહ્મણ ,, સૌધર્મ દેવલોકમાં દેવ ,, અગ્નિદ્યોત બ્રાહ્મણ , ઈશાન દેવલોકમાં દેવ અગ્નિભૂતિ બ્રાહ્મણ » સનત્કુમાર દેવલોકમાં દેવ (૧૨) ભારદ્વાજ બ્રાહ્મણ (૧૩) 8 માહે કબકિના મહેન્દ્ર દેવલોકમાં દેવ (૧૪) , સ્થાવર બ્રાહ્મણ (૧૫) , બ્રહ્મદેવલોકમાં દેવ , વિશ્વભૂતિ રાજકુમાર અને સંયમની આરાધના તેમજ નિયાણું ,, શુકદેવલોકમાં દેવ (૧૮) , ત્રિપૃઠ વાસુદેવ (૧૯) , સાતમી નરક (૨૦) સિંહ , ચેથી નરક મનુષ્યભવ અને સંયમ ગ્રહણ (ર૩) ,, પ્રિય મિત્ર ચકવતી સંયમ ગ્રહણ » મહાશુક્ર નામના દેવલોકમાં દેવ (૨૫) નંદન રાજકુમાર, ચારિત્ર ગ્રહણ અને તીર્થ ન દેન રાજકુમK કરનામકર્મને નિકાચિત બંધ (૨૬) ,, પ્રાણુત નામના દશમા દેવલોકમાં દેવ (૨૭) , , શ્રમણ ભગવાન મહાવીર Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રભુ મહાવીરને સાંસારિક કુટુંબ પરિવાર માતા–દેવાનંદ તથા ત્રિશલા વિદેહદિના પિતા-ઋષભદત્ત તથા સિદ્ધાર્થ [શ્રેયાંસો વડીલબંધુ-નંદિવર્ધન બહેન-સુદર્શના પત્ની–ચશેદા પુત્રી-પ્રિયદર્શન દૌહિત્રીશેષવતી કાકા-સુપાર્શ્વ જમાઈ જમાલી ૪. ભગવાન મહાવીરની સાડાબાર વર્ષના છદ્મસ્થકાળની ઉગ્ર તપસ્યા તપનું નામ - કેટલીવાર દિનસંખ્યા પારણું છમાસી પાંચ મહિના ઉપર ૨૫ દિન ૧૭૫ માસી ૧૦૮૦ ત્રણ માસી અઢી માસી ૧૫૦ ૨ બે માસી ३१० દેઢ માસી માસક્ષમણ એક મહિને] ૧૨ ૩૬૦ ૧૨ પાસ ક્ષમણ [૧૫ દિવસના) ૭૨ ૧૦૮૦ ૭ર ૧ આ યંત્રમાં દિવસની સંખ્યા ૧ ભાસ્ના ૩૦ દિવસના હિસાબથી લખવામાં આવી છે - - e જ R૮૦ જ » જ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૬. . ર૨૯ ૪૫૮ ૨૨૮ પ્રતિમા અઠ્ઠમ તપ છઠ્ઠ તપ ભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા સર્વતેભદ્ર પ્રતિમા ૧૦ ૧ ૪૧૬૫ ૩૫૦ ૨ છઠ્ઠ ૨૨૮ અને પારણું દિન ૨૨૮. આ રીતે એક દિન પારણામાં ઓછું થવાનું કારણ એ છે કે કેવલ જ્ઞાન-કલ્યાણક અવસરને છઠ્ઠ છાર્થીકાળમાં જાય છે. જ્યારે તેના પારણાનો દિવસ કેવલી પર્યાયમાં જાય છે. તેથી એક દિવસ છે થાય છે. ૫. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને પરિવાર (૧) ઈંદ્રભૂતિ વગેરે ૧૧ ગણધરે (૨) ઈન્દ્રભૂતિ વગેરે ચોદ હજાર સાધુઓ (૩) ચંદનબાળા વગેરે છત્રીસ હજાર સાધ્વીઓ (૪) શંખ-શતક વગેરે એકલાખ એગણસાઠ હજાર શ્રાવકે (૫) સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ (૬) સાડાત્રણ ચીદપૂર્વધર સાધુઓ (૭) તેરસ અવધિજ્ઞાની સાધુઓ (૮) સાત કેવલજ્ઞાની સાધુઓ (૯) ચૌદસે કેવલજ્ઞાની સાધ્વીઓ '(૧૦) સાત ક્રિય લબ્ધિધારી સાધુએ Page #439 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પાંચસે વિપુલમતિ મનપર્યવજ્ઞાની સાધુઓ (૧૨) ચાર વાદલબ્ધિમાં નિપુણવાદી સાધુઓ (૧૩) સાતસે તેજ ભવમાં મુક્તિગામી સાધુઓ (૧૪) ચૌદસે તેજ ભવમાં મુક્તિગામી સાધ્વીએ (૧૫) આઠસો અનુત્તર વિમાનમાં એકાવતારી તરીકે ઉત્પન્ન થનારા સાધુઓ ૬. શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસક રાજા-મહારાજાઓ (૧) રાજગૃહીના રાજા શ્રેણિક (અપરનામ ભંભસાર . અથવા બિંબિસાર) (૨) ચંપાનગરીના રાજા અશચંદ્ર (અથવા કેણિક) (૩) દીશાલીના રાજા ચેટક (૪) કાશી દેશના નવ મલકી જાતિના ગણતંત્ર રાજવીએ (૫) કેશલદેશના નવ લચ્છવી જાતિના ગણતંત્ર રાજવીઓ (૬) અમલકપા નગરીના વેત રાજા (૭) વતભય પત્તનના ઉદાયન રાજા (૮) કૌશાંબીને શતાનિક રાજા તથા ઉદાયનવત્સ (૯) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા (૧૦) ઉજજયિનીના ચંડપ્રદ્યોત રાજા (૧૨) હિસ્રલય પર્વતની ઉત્તર તરફ પૃષ્ઠ ચંપાના - શાલ અને મહાશાલ (૧૨) પિલાસપુરના વિજય રાજા (૧૩) પિતનપુરના પ્રસન્નચંદ્ર રાજા Page #440 -------------------------------------------------------------------------- ________________ (૧૪) હસ્તિશી નગરના અદીનશત્રુ રાજા (૧૫) ઋષભપુરના ધનાવહ રાજા (૧૬) વીરપુરનગરના વીરકૃષ્ણમિત્ર રાજા (૧૭) વિજયપુરના વાસવદત્ત રાજા (૧૮) સોંગ’ધિક નગરના અપ્રતિહત રાજા (૧૯) કનકપુરના પ્રિયચંદ્ર રાજા (૨૦) મહાપુરના મલશા (૨૧) ચંપાનગરીના દત્તરાજા (૨૨) સાકેતપુરના મિત્રની રાજા આ પ્રમાણે બીજા પણ અનેક રાજા, મહારાજાઓ,મ ત્રીશ્વરા ક્રાડાધિપતિ-લક્ષાધિપતિ સંખ્યાબંધ શ્રીમ`તા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. ૭. શ્રમણ ભગવાન મહાવીરના ચાતુર્માંસ ૧ ચામાસુ અસ્થિક ગ્રામમાં ૩ ચામાસા ચંપા અને પૃચ'પામાં ૧૨ ચામાસા વૈશાલી અને વાણિજ્ય ગ્રામમાં ૧૪ ચોમાસા રાજગૃહ નગરના નાલંદા પાડામાં ૬ ચામાસા મિથિલામાં ૨ ચામાસા ભદ્રિામાં ૧ ચામાસું આભિકામાં ૧ ચામાસું શ્રાવસ્તીમાં ૧ ચામાસુ અનાય ભૂમિમાં ૧ ચામાસું પાવાપુરીમાં ૪૨ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિને નમઃ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની ઉપદેશ ધારામાંથી તારવેલા અમૃતિબ’દુઆ કાળમાં શાશ્વત છે સક્લનકાર :પૂ. આચાર્ય શ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ (૧) આત્મા અનાદિ છે તેમજ અનત છે. આત્માની પોતાની ઉત્તિ પણ નથી અને મરણ પણ નથી. મા ત્રણે ય (ર) આવા આત્માએ વિશ્વમાં એક નહિ પણ અનંતાનંત છે. પ્રત્યેક આત્માનું મોલિક સ્વરૂપ એક સરખું છે. (૩) પ્રત્યેક આત્માના મૂલ સ્વરૂપમાં અનંતજ્ઞાન-અન તદન અનંતચારિત્ર અને અન'ત વીર્યના ગુણા રહેલા છે. (૪) આત્મા જેમ અનાદ્ઘિ છે તેમ આત્માને સંસાર પણ અનાદિ છે અને સંસારના કારણભૂત કર્મનો સાગ પણુ અનાદિ છે. (૫) અમુક કર્યાં અમુક સમયે બંધાય એ સત્ય છે પરંતુ સવથી પહેલું કર્મ આત્માએ ક્યારે બાંધ્યું ? આ પ્રશ્નના જવામમાં પ્રવાહની અપેક્ષાએ આત્માની સાથે કર્મના સંબધ અનાદિના છે. (૬) કના બંધ કરવા, બાંધેલા કર્મના ફ્ળાને ભેગવવાં અને એ ક કળા ભગવવા માટે ચેારાશી લાખ જીવાયેાનિમાં વારંવાર પરિભ્રમણ કરવું', તત્ત્વદૃષ્ટિએ આત્માના આ સ્વ Page #442 -------------------------------------------------------------------------- ________________ ભાવ નથી પરંતુ વિશ્વના સર્વ ભાવે જાણવા જેવા અને પિતાના સ્વરૂપમાં રહેવું એજ આત્માને મૂલ સ્વભાવ છે. (૭) પાણીની સપાટી ઉપર રહેવું પણ તળીયે ન જવું એ જેમ તુંબડીને સ્વભાવ છે તેમ વિશ્વના અગ્રભાગે સિદ્ધશિલા ઉપરના ભાગમાં રહેવું અને પોતાના અનંત સ્વરૂપનું અનંત સુખ અનંતકાળ પર્યત ભેગવવું એ જ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. (૮) તરવાના સ્વભાવવાળી તુંબડીમાં કાણું પડે અને તેમાં માટી ભરાય એટલે જેમ તે તુંબડી જળાશયના તળીયે જઈને બેસે છે, તેમ આત્મામાં અનાદિકાળથી અઢારે પાપના કાણુ વિદ્યમાન હોવાથી એ કાણુ દ્વારા ક્ષણે ક્ષણે કર્મરૂપી માટી આ આત્મારૂપી તુંબડીમાં ભરાય - છે અને તેના કારણે આ આત્મા સંસારસાગરમાં ડૂબીને અનંત કાળથી ગોથા ખાધા કરે છે. (૯) નીકા અથવા નાના મોટા વહાણને સ્વભાવ પાણીની સપાટી ઉપર તરવાને અને સામે કિનારે પહોંચવાને છે, પરંતુ ડૂબવાને નથી. એમ છતાં એ નૌકા અથવા વહાણમાં છિદ્રો વિદ્યમાન હોય તે એ છિદ્રો દ્વારા એ વહાણમાં પાણી ભરાય અને પાણી ભરાય એટલે પાણીની સપાટી ઉપર તરવાને બદલે તેમજ સામા કિનારે પહોંચવાને બદલે તે વહાણ તળીયે ડુબી જાય છે. (૧૦) તે પ્રમાણે આ આત્મામાં હિંસા, અસત્ય, ચોરી વગેરે અનેક પાપનાં છિદ્રો જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં Page #443 -------------------------------------------------------------------------- ________________ સુધી તે પાપના છિદ્રો દ્વારા ક્ષણે ક્ષણે આત્મામાં કર્મરૂપી જળ ભરાયા કરે છે અને સામે કિનારે પહોંચવાને બદલે એ આત્મારૂપી નૌકા સંસારસાગરમાં જ ડુબકી માર્યા કરે છે. (૧૧) સ્થૂલદષ્ટિએ સંસારમાં ગમે તેટલું સુખ દેખાતું હોય પણ તત્ત્વષ્ટિએ તે સુખ નથી. પારકી અથવા ઉછીની માંગીને ભેગી કરેલી મુડી ઉપર તાગડધિન્ના કરવા જેવું તે સુખ છે. (૧૨) વળી જ્યાં સુધી જન્મ-જેરા--મરણને ભય માથે ઝઝુમતે હોય, આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જીવન ભરપૂર હોય, તેમજ રોગ-શેક-સંતાપ વગેરે દુઃખના વાદળ હરહંમેશ માથે ઘેરાયેલા જ રહેતા હોય, આવા સંસારમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. (૧૩) ગમે તેટલું ભેજનપાન કરવામાં આવે છતાં અમુક સમય બાદ ભુખ-તરસની વેદને પાછી જે હાજર થતી હોય તે એ ભજન-પાનના સુખની કશી કિંમત નથી. (૧૪) ગમે તેટલી સંપત્તિના ઢગ વિદ્યમાન હોય, છતાં આશા-તૃષ્ણ અને અસંતોષને ઉકળાટ જીવનમાં નિરંતર ચાલુ હોય તે તે સંપત્તિના સુખ કશી ગણત્રીમાં નથી. (૧૫) સાત માળ કે સિત્તેર માળની હવેલીના છેલ્લા મજલે સુર્વણના હિંચકે હિંચવાનું મળ્યું હોય, એમ છતાં Page #444 -------------------------------------------------------------------------- ________________ એક ક્ષણે એ હવેલી અને સેનાને હિંચકે છોડીને અજાણી વાટે અવશ્ય જવું પડતું હોય તે એ હવેલી અને હિંચકાના સુખ શા કામના છે? (૧૬) ગમે તેટલે સમય પસાર થાય છતાં જ્યાં કઈ અવસરે સુધા જ ન લાગે અને તૃષા પણ ન જાગે તે સાચું સુખ છે. (૧૭) જ્યાં શરીર અને ઇન્દ્રિયોને કાયમ માટે સર્વથા અભાવ હોય ‘પુનરપિ જનનું પુનરપિ મરણે આ બાબ તનો સદંતર અંત હોય ત્યાં જ સાચું સુખ છે. (૧૮) સેનાની સાંકળી, મેતીની માળા અને હીરાના હાર ભલે ન હોય, સાત અથવા સિત્તેર માળની હવેલી અને તેમાં સુવર્ણને હિંચકે ભલે ન હોય પણ આત્માને પિતાને જ્ઞાન, દર્શન અને ચારિત્રને અક્ષય ખજાને જ્યાં વિદ્યમાન હોય ત્યાં જ સાચું સુખ છે. (૧૯). રાજા મહારાજા, ચકવત્ત અથવા ઈન્દ્ર વગેરે પિતાની પ્રજા તેમજ પરિવાર ઉપર ગમે તેટલું આધિપત્ય ભેગવતા હોય છતાં પિતાને માથે કર્મસત્તાનું સામ્રાજ્ય અને કર્મની બેડીઓ કાયમ વિદ્યમાન હેવાથી ત્યાં સાચું સુખ નથી. (૨૦) જ્યાં કેઈની પરતંત્રતા કે તાબેદારી નથી એવી સિદ્ધ અવસ્થાનું સુખ એજ સાચું સુખ છે. એનું જ નામ મોક્ષ છે. એ પરમાનંદનું અક્ષય ધામ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૨૧) સર્વપ્રકારના કર્મોના બંધ, ઉષ્ક્રય અને સત્તામાંથી સર્વથા અભાવ થાય ત્યારેજ આત્માને આવુ આત્માના પેાતાના ઘરનું અક્ષય-મુકિત-સુખ પ્રાપ્ત થાય છે. (૨૨) સવપ્રકારના કમાંના સવથા અભાવ અને મુકિત-સુખની પ્રાપ્તિ માટે હિંસા--અસત્ય વગેરે અઢાર પાપસ્થાનકાને મન--વાણી--માયાથી સપૂર્ણ પણે તિલાંજલિ આપવી જોઇએ. (૨૩) આપણને પેાતાને જેમ આપણું જીવન વ્હાલુ છે, તેમ સંસારના સર્વ જીવાને પાતાનું જીવન ધ્યારૂ છે. એમ સમજીને પ્રાણીમાત્રને અભયદાન આપવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ અને પ્રાણાતિપાત (હિંસા)ના પાપથી દૂર રહેવુ જોઇએ. (૨૪) વિશ્વમાં સત્ય જેવી બીજી કોઇ પવિત્રતા નથી અને અસત્ય જેવી કોઈ અપવિત્રતા નથી. જાતિ અપેક્ષાએ ભલે ચંડાલ હાય, પણ તેના જીવનમાં જો સદાય સત્યનું સ્થાન હાય તો અસત્ય બોલનાર બ્રાહ્મણની અપેક્ષાએ તે વધુ પવિત્ર છે એમ ખ્યાલ રાખીને નાના મોટા કોઇપણ પ્રસંગે મૃષાવાદ-અસત્ય વચન ન એલાઇ જાય તે માટે હરહુ મેશ સાવધાન રહેવુ જોઇએ. (૨૫) જેના ઉપર પેાતાની માલીકી નથી એવી ખીજાની નાની મોટી કેઇપણ વસ્તુ માલિની સંમતિ સિવાય લેવી તેનુ નામ ચારી છે. અથવા જેમાં પેાતાનું' ચિત્ત Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચારાય તેનું નામ ચારી છે. ચિત્તને સદાય શંકાશીલ અને છે અને આત્માને અધેાગતિમાં ચારીના પાપથી સદ ંતર દૂર રહેવું જોઇએ. (૨૬) એછી કે વધુ વિષય--વાસના વિષ કરતાં પણ વધુ ભયંકર છે. વિષ તે શરીરમાં પ્રસરે તે જ તે વ્યક્તિને--પ્રાણને નુકશાન પહાંચાડે છે, જ્યારે વાસનાનુ` તેા સ્મરણ થાયતા પણ આત્માનું અત્યંત અહિત થાય છે. આના કારણે પરબ્રહ્મના પ્રધાન કારણ તરીકે ત્રિકરણ યોગથી બ્રહ્નચનું પાલન કરવા માટે સદાય તૈયાર રહેવુ જોઇએ અને ચતુ મૈથુન નામના પાપ સ્થાનકથી નિરંતર બચવું જોઇએ. આ ચારીની પ્રવૃત્તિ ભયથી વ્યાકુલ રાખે પહોંચાડે છે. માટે આ (૨૭) એક જ પિતાના પુત્રા વચ્ચે પણ જૈમનસ્ય પ્રગટ કરનાર તેમજ અસત્ય અને અનીતિ વગેરેઉન્માની પરંપરાનુ પાણુ આપનાર ધન--ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહની મમતા છે. આ પરિગ્રહની મમતાએ જ આત્માની જ્ઞાન--દર્શનચારિત્રની સપતિ લુટી લીધી છે. આવા કારણે આ નવે પ્રકારના પરિગ્રહની મમતાના પાશમાંથી મુમુક્ષુ આત્માએ સર્વથા દૂર રહેવા નિર'તર જાગૃત રહેવુ જોઈએ. (૨૮) તંદુરસ્ત અને ખલવાન શરીરમાં ફકત એક જ કલાક બે ડીગ્રી તાવ આવે તેા શારીરિક પહાંચે છે. તે જ પ્રમાણે અલ્પ બળને જેમ હાનિ સમય માટે પણ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આવેલે કીધ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રના બલને નુકશાન પહોંચાડે છે. અગ્નિને નાને એવો કણ પણ વિશાળ જંગલને બાળી ભસ્મીભૂત કરે છે. એ જ પ્રમાણે શેડો એ પણ કે આત્માના અનેક ગુણથી ભરેલા ઉપવનને ભસ્મસાત્ કરી નાંખે છે; માટે આવા ક્રોધથી સર્વથા દૂર રહેવાય એજ ઉત્તમ છે. (૨૯) આભમાન એ આત્માની પ્રગતિના પંથમાં ભયંકર પત્થરની શીલા છે. વિનયગુણના અમૃતને એ વિનાશ કરે છે, અને અંતરંગ વિવેકચક્ષુમાં અંધકાર પ્રગટ કરે છે. આવા અભિમાનને સુજ્ઞ માનવે એક ક્ષણ માટે પણ સ્થાન આપતા નથી. (૩૦) માયા એ કાળી નાગણથી વધુ ભયંકર છે. કાળી નાગણને જેમ કેઈ વિશ્વાસ ન કરે, તેમ માયાવી માનોને કઈ વિશ્વાસ નથી કરતું. આવા કારણે માયા (કુડ-કપટની વૃત્તિ) થી સર્વથા દૂર રહેવું એ સર્વ જન હિતાવહ છે. (૩૧) સર્વ પાપનો બાપ લેભ છે. સન્નિપાતને દરી જેમ માનસિક સ્વસ્થતા સર્વાશે ગુમાવી બેસે છે. એ જ પ્રમાણે લેભને પરવશ પડેલે આત્મા મમ્મણ શેડની માફક આત્માની અંતરંગ શાંતિ સર્વથા ગુમાવે છે. આવા હેતુથી જીવનને લેભ પિશાચથી દૂર રાખવું એ જ શ્રેયસ્કર છે. (૩૨) પર પદાર્થ ઉપર રાગ એ આત્મા માટે મહોરગ Page #448 -------------------------------------------------------------------------- ________________ મહાન અજગર સમાન છે. સંસારી સર્વ જેને ગળી જનાર અને પિતાના ઉદરમાં સમાવી લેનાર આ રાગ રૂપી મહાન અજગર સિવાય બીજુ કેઈ નથી. અનંતાનંત કાળ પસાર થવા છતાં આત્મા સંસારના ધનમાંથી મુક્તિ મેળવી શકતા નથી, તેનું કારણ પર પદાર્થને આ રાગ જ છે. આ રાગ ઉપરથી મીઠે અને અંદરથી આત્માને ફેલી ખાનાર મહાન શત્રુ છે. આવા આ રાગના પાસથી દૂર રહેવું એમાં જ આત્માનું એકાંતે હિત છે. (૩૩) ઢેષ એ આત્માને અંતરંગ દાવાનલ છે. એ દાવા નલનું જેના દિલમાં સ્થાન છે તે આત્માને ક્યાંય શાંતિ મળતી નથી. માટે મુમુક્ષુ મહાનુભાવે આ ષના ભયાનક દાવાનલથી સદાય દુર રહેવા લક્ષ રાખવું. (૩૪) કલહ અથવા ફ્લેશ-કંકાસ સામાન્ય રીતે ઈષ્ટ નથી. કોઈ સ્થળે કલેશ-કંકાસ થતો હોય તે તેનાથી દૂર રહેવાનું. સહેજે મન થાય છે. આવા સંજોગોમાં પિતાના આત્માને કલેશ કંકાસનું નિમિત્ત કેણ બનાવે ? અર્થાત્ એ કલહ કિંવા કજીયાખરીના પાપથી દૂર રહેવાય એ જ સર્વોત્તમ છે. (૩૫) બીજાને અછતું આળ આપવું, મુખમાંથી અપશબ્દો ઉચ્ચારવા અને નિર્દોષ આત્માને માથે કલંક ચઢાવવા એનું નામ અભ્યાખ્યાન છે. એ પ્રવૃત્તિ આત્માને અત્યંત દુષિત કરનારી છે. માટે એ અભ્યાખ્યાનના Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાપથી દુર રહેવામાં જ આત્માને એકાંતે લાભ છે. (૩૬) એક બીજાની એક બીજા પાસે ચાડી ચુગલી કરવી, બીજાને ન કહેવા જેવી કેઈની ગુપ્ત વાત પણ પ્રગટ કરવી એ પશુન્ય છે. આ પાપથી બીજા અનેક અનર્થોની પરંપરા શરૂ થાય છે, માટે તે પાપથી દૂર રહેવા માટે સદાય જાગૃત રહેવું. (૩૭) શરીર-ઇન્દ્રિ અને મનને અનુકૂલ વિર્ષની પ્રાપ્તિમાં આનંદ અને પ્રતિકૂલવિષયની પ્રાપ્તિમાં દીનતા કિંવા નારાજી એ પાપનું નામ રતિ-અરતિ. એ એક પ્રકારનું આધ્યાન (દુર્ગાન) છે. એનાથી માયાના બંધનની વૃદ્ધિ થાય છે. અને પરિણામે માનવતામાંથી પશુતા સર્જાય છે. માટે એનાથી દૂર રહેવુ, એ જ સમુચિત છે. (૩૮) પર-પરિવાદ એટલે પારકાના અવર્ણવાદ અથવા નિંદા. નિંદા કરવી હોય તે તારા પિતાના દૂષણેની નિંદા કરજે, પણ બીજાના દોષો કિવા અવગુણેની નિંદા ન કરીશ. તારા પિતાને આત્માને નિર્મળ બનાવે હોય તે તારે પિતાને તું ધોબી થજે, પણ બીજાને બેબી ન થઈશ. નિંદા એટલે ગટરના કાદવથી પિતાના સ્વચ્છ શરીર તેમજ કપડાને મલિન કરવા, આ નિંદાના પાપથી કલ્યાણકામી આત્માએ સદાય અળગા રહેવું. (૩) માયા એ મનને વિષય હતેા. મૃષાવાદ (અસત્યવચન) Page #450 -------------------------------------------------------------------------- ________________ એ વાણને વિષય હતું. આ બન્ને જુદાં જુદાં પાપ ભેગા મલ્યા એટલે માયા–મૃષાવાદ નામનું એક સ્વતંત્ર પાપ ઊભું થયું. ચાંદુ તે હતું અને એમાં ક્ષાર ભભરાવ્યું. એટલે પછી તીવ્ર બળતરા જ થાયને, આ પાપની પણ એજ દશા છે. માટે એનાથી દૂર રહેવામાં જ આત્માનું હિત છે. (૪૦) અઢારમાં પાપનું નામ મિથ્યાત્વ–શલ્ય છે. સત્તરેય પાપને ઉદ્દભવ આ અઢારમા પાપસ્થાનકથી થાય છે. આ એક પાપનું જોર હોય ત્યાં સુધી જ બધા પાપોનું જેર હોય છે. આ એક પાપને અભાવ થાય એટલે બીજા બધાંય પાપે વહેલા મોડા પણ અવશ્ય વિનાશ પામે છે. પાપને પાપ તરીકે જાણવા ન દેવું અને કદાચ પાપને પાપ તરીકે જાણવાને વેગ મળે તે તે પાપથી દૂર રહેવાની ઈચ્છા જ ન થવા દેવી વગેરે વગેરે આ અઢારમા પાપની જ લીલા છે. આ અઢારમાં પાપ જેવું બીજું કઈ ભયંકર પાપ નથી. અનંત કાળથી પાપનું ભૂત આત્મમંદિરમાં ઘર કરીને બેઠું છે. વહેલામાં વહેલી તકે આ પાપમાંથી આપણે બચીએ એ જ ભાવના આપણે સહુ કેઈએ રાખવાની છે. (૪૧) આ અઢાર પાપમાંથી બચી શકાય તે કર્મ બંધતથી પણ સર્વથા રહિત થવાય અને પરંપરાએ મેક્ષ સુખની પ્રાપ્તિ થાય એ શ્રમણ ભગવાન મહાવીરને મુખ્ય ઉપદેશ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ મહતવને એક અભિપ્રાય સુશ્રાવક શ્રી હરખચંદ બાથરા એક શ્રુતાભાસી, ધર્મશ્રદ્ધાળુ, જિનશાસનરસી આત્મા છે, એમણે પૂજ્યપાદ યુગદિવાકર લિખિત ભગવાન શ્રી મહાવીરના ૧ થી ૨૬ ભવની પુસ્તિકા વાંચી. વાંચ્યા બાદ પ્રસ્તુત લેખક પ્રત્યે, એમના હૈયામાં અનુમોદનીય જે ભાવો જન્મ્યા તે એમણે પત્રકાર પૂજ્યપાદ ગુરુદેવ ઉપર પત્ર લખીને પાઠવ્યા હતા મૂલ પત્ર હીન્દીમાં લખેલ હતો. પ્રસ્તુત પત્રની કોપી ગુજરાતી હિન્દી બંને ભાષામાં અહીં રજૂ કરી છે. – સંપાદક હરખચંદ બાથરા કલકત્તા તા. ૨૫-૯-૭૮ પવિત્ર સેવામાં...નમ્ર નિવેદન એ છે કે આપશ્રીના દ્વારા રચિત પુસ્તક “શ્રમણ ભગવાન મહાવીર ૧ થી ૨૬ ભવ” આજે દસ વર્ષ પછી સોભાગ્યવશ મને જોવા મલ્યું. વાસ્તવમાં આપશ્રીની આ રચના જ ભગવાનની ભવ પરંપરાના માધ્યમથી જિનવાણીના ગૂઢ રહસ્ય વિષે ખૂબજ સરળ અને જીવન વ્યવહારિક રીતે પ્રકાશ ફેંકે છે. અર્થાત એને તત્વજ્ઞાનને ભંડાર કહેવામાં આવે તે તેમાં કોઈ અતિશકિત નથી, એના અધ્યયનથી અનેક સારગર્ભિત તથ્ય જાણવા મળ્યાં ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવના પિતાજી અને સ્વપિતાનું પાણિગ્રહણ કરેલ માતાજીની ખૂબ સુંદર રીતે સમાચના. પણ કરવામાં આવી છે. પિતા પણ બેભાન રૂપે મહાસકત થઈ ગયા અને બેટીએ પણ ઊંચા કુળ-આચારનું ઉલ્લંધન કર્યું. Page #452 -------------------------------------------------------------------------- ________________ એ સિવાય તાત્ત્વિક રહસ્ય માટે તે આ ગ્રંથ રત્નકુંચી સમાન છે. જેમકે અંતરાય કર્મને વાસ્તવિક ભાવાર્થ-મેહનીય કર્મને ઉપશમ-ક્ષપશમ-ક્ષયાદિ છે. તીર્થંકરનામકર્મની અંતર્ગત ગણધર, આચાર્ય, ઉપાધ્યાય આદિ નામકર્મ પણ છે. ઊંચા કુળને વાસ્તવિકા ભાવાર્થ એ છે કે “જે કુળમાં અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ (ચારિત્ર), સંતોષ, ક્ષમા વગેરે ગુણોનું વાતાવરણ અને આચરણ હોય, જેમાં પિતાનું ચિત્ત ચોરાય તેનું નામ ચારી,” કેટલી ઉચ્ચ અને મહાન સત્ય ઉજાગર કરતી વ્યાખ્યા. ભગવાનના એક કરેડ વરસના ચારિત્ર પર્યાયમાં અપ્રમત્ત ગુણસ્થાનનો આરહણ કાળ માત્ર ૧-એક અન્તર્મુહૂત કરતા પણ છે. અપ્રમત્તાવસ્થા અર્થાત સિદ્ધ અવસ્થા, પૂર્ણાતિપૂર્ણ અવસ્થા, સચિદાનંદરૂપ અવસ્થા, પૂર્ણ સમરસી–ભાવમય અનુભવ અવસ્થા, આવી ઉચ્ચતમ, મહત્તમ સ્થિતિ તે સાધના કાળમાં અપાતિઅહ૫ હશે એ સ્વાભાવિક છે. ઔદયિક, પથમિક સાપશમિક, ક્ષાયિક ભાવની ખૂબીઓને, રહસ્યને અત્યન્ત સરળ રૂપમાં વ્યવહારિક જીવનના રૂપે દરેક જગાએ–સ્થળે સમજાવવામાં આવ્યું છે. આ રીતે આ રત્નગ્રંથને એટલે મહિમા ગાઈએ તેટલે ઓછો છે. મુમુક્ષુઓને માટે પરમ હિત-શિક્ષણરૂપ અને ભાથા-શકિત રૂપ આ ગ્રંથ છે, એ નિશ્ચિત છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ મેં આ ગ્રંથ બે વાર વા છતાં હું ઘર નહીં મને તૃપ્તિ ન થઈ. આપશ્રીની આ રચના, ખરેખર ! મુમુક્ષુ જગતને એક અનુપમ–અદ્વિતીય ભેટ છે. આજના આ મહાન કલાહલ ભરપૂર, અશાન્તિપૂર્ણ વાતાવરણમાં આવા તત્વજ્ઞાનથી ભરપૂર એવા આ ગ્રંથના વાંચનથી મને તે ખૂબજ આનંદ મળે. -: भूतल पत्र-हिन्दीमा :पवित्र सेवामें...विनीत निवेदन यह हैं कि आपश्रीद्वारा रचित पुस्तक 'मण भगवान महावीर १ थी २६ भव' नथ आज दस (१०) वर्ष बाद सौभाग्यवश मूझे देखने को प्राप्त हुआ। बास्तवमें ही आपश्री की यह रचना मगवान की भव पर पर। के माध्यमसे जिनवाणो के गूढ रहस्यों पर बडे ही सरल एब जीवन व्यावहारिक तरीके प्रकाश डालती है । यानि इसका तत्त्वज्ञानका भण्डार कहा जाए तो काई अत्युक्ति नहीं। इसके अध्ययनसे अनेक सा गर्भित तथ्योंकी जानकारी हुई। समालोचना भी भगवान के त्रिपष्ठ वासुदेवके भवके पिताजी एवं स्वपिता पाणिगहोत माताजीकी बडे सुन्दर ढगशे की गई है । पिता भी बेभानरुपेण मोहासक्त हो गये और बेदी मी उसम कुलाचारका ऊलधन कर गई । इसके अतिरिक्त तात्त्विक रहस्योंकी तो यह ग्रंथ रत्नकुची हैं । जैसे अंतराय कम ना वास्तविक भावार्थ मोहनीय कर्म ना उपशम-क्षयोपशम-क्षयादि हैं। तीर्थ कर नांमकर्म के अंतर्गत गणघर, आचार्य, उपाधया Page #454 -------------------------------------------------------------------------- ________________ २० यदि नामकर्म भी हैं । उचचकुलका वास्तविक भावार्थ जिस कुलमे अहिंसा, सत्य, अचौर्य, शील, संतोष, क्षमादि गुणौका वातावरण एवं आचरण हो । 'जेमां पातानु' चित चोराय तेनुं नाम चारी ' क्या ही उच्च एवं महती सत्यीद्धारिका व्याख्या । धन्य । भगवान के एक कोडवर्ष के चारित्र प्रर्याय में अप्रमत गुणस्थान का आरोहण काल मात्र १ एक अन्तसेभो न्यून अप्रमतावस्था अर्थात् सिद्धावस्था, पूर्णाति - पूर्णावस्था, सचिदानंद रूपावस्था, पूर्ण समरसीभाव. मय - अनुभव अवस्था, ऐसी ऊचचतम, महत्तमस्थित ता साधना काल में अलातिअलप होगी यह स्वाभाविक है औदयिक औपशमिक़, क्षायोपशमिक, क्षायिक भावांकी खूबी रहस्यों को अत्यन्त सरल रुपसे व्यावहारिक जीवन के रुपसे जगह-जगह पर समझाया गया है । इस प्रकार इस [ प्रथकी] ग्रंथरत्नको जितनी महिमा गाई जाऐ थोडो है । मुमुक्षुओं के लिए परम हितांशक्षा एवं सम्वल रूप है निश्रचय हो यह । 9 मैंने इस नथरत्न केा देा (२) बार पढ़ा। फिर भी तृप्ति नहीं हुई। आपश्रीकी यह रचना वास्तव में ही मुमुक्षु जगतका एक अनुपम भेट है ईस महाकालाहलपूर्ण, अशान्तिपूर्ण ऐसे तत्त्वज्ञान भरपूर आपके ग्रंथके वाचन से बड़ा आनन्द प्राप्त हुआ फ्र बातावरण में मुझें तो Page #455 --------------------------------------------------------------------------  Page #456 -------------------------------------------------------------------------- ________________ - એક અનોખું પુસ્તક શીઘ્ર વસાવી લેજો પૂ. મુગદિવાકર આચાર્યશ્રી વિજયધર્મ સૂરિજીની 3 કસાયેલી કલમથી લખાએલ, જૈનધર્મનાં તાવિક રહસ્થા સાથે હું સર્વત્ર આદર પામેલ ગુજરાતી ભાષામાં સુંદર રીતે લખાએલ ભગવાન મહાવીરના 1 થી 26 ભવ અ ને ર૭ ભવનો પ્રારંભ - આવૃત્તિ ચોથી આજ સુધીમાં ભગવાન મહાવીર ઉપર ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. પરંતુ જૈનતરવજ્ઞાનના અજોડ વિદ્વાન ગણાતા આચાર્ય શ્રીજીએ, આ પુસ્તક એમની વિશિષ્ટ ક૯૫ના અને સંકલનના કારણે સહુથી અનોખા પ્રકારે લખ્યું છે. વિદ્વાને અને અનેક વાચકેએ જેની ભૂરિભૂરિ પ્રશંસા કરી છે. આની ચોથી આવૃત્તિ એ જ આ પુસ્તક કેટલું આદર અને શ્રદ્ધેય બન્યું છે તેના પુરાવે છે. ઠેર ઠેર જૈન ધર્મના કર્મનો સિદ્ધાન્ત દ્વારા કારણકાય ભાવની વાચકને ભાગ્યે જ વાંચવા-સમજવા મળે એવી સમજણ, આત્મસ્પર્શ ભાવ રૂા વનાઓ અને છણાવટે, ધાર્મિક ર. Inslaasalley 5 કરાવતી, સંસાર ચક્રમાં જીવનના - થાય છે ? તેને 3 ચિતાર આપતી વનકથાને જ૯દી વસાવી લે છે અને ""0307 ન' પ્રાપ્તિસ્થાન - જૈન સાહિત્યમ દિર, પાલીતાણા તથા જૈન મુકસેલરી Serving Jin Shasan IIIII qyanmandir@kcbatirth.org