SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] રર ભાનું સરવૈયું (તારવણ) શ્રમણ ભગવાન મહાવીર દેવને આત્મા • બાવીશમા ભવમાં વિમલ નામે રાજા થયે, અને એ વિમલ રાજાએ એ જ ભવમાં વર્ષો સુધી નિરતિચારપણે સંયમની આરા. ધના કરી. પ્રાન્ત પંડિતમરણ વડે સંસારને અલ્પ કરી નાંખે. નયસારનાં ભવથી વિમલરાજાને ભવ સુધીમાં ભગવાન મહાવીરના આત્માને ત્રણ વાર સંયમની આરાધનાને વેગ પ્રાપ્ત થયે (૧) ત્રીજા મરીચિના ભાવમાં (૨) સેળમાં વિશ્વભૂતિના ભવમાં અને (૩) બાવીશમા વિમલ રાજાના ભવમાં. પરંતુ મરીચિ અને વિશ્વભૂતિનાં ભાવમાં સંયમની આરાધનાને યોગ પ્રાપ્ત થવા છતાંય પ્રતિકૂળ નિમિત્તની ઉપસ્થિતિના સમયે સત્તામાં રહેલા મેહનીય કર્મના જોર દાર ઉછાળાથી પુરુષાર્થ એ પાંગળો બને કે મરીચિનાં ભવ પછી પંદરમા ભવ સુધી સ્વર્ગલોક અને મનુષ્યના ભો મળવા છતાં ભગવંતના આત્માને આરાધનાને વેગ ન મલ્ય અને વિશ્વભૂતિના ભવથી એકવીશમા ભવ સુધી તે ભગવંત જેવા ભગવંતને આત્મા પણ પ્રાય અકુશલાનુબંધના કારણે આરાધનાથી વંચિત થશે અને
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy