SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રમે ભવ-વિમલ રાજકુમાર ૧૪૯ બાદ પાછળથી સમ્યગ્દર્શન અને સંયમની પ્રાપ્તિ થાય અને એની આરાધનાના પ્રસંગે સરોગસંયમના કારણે સંવર અને સકામનિર્જરા સાથે એવું પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય કે હવે પછીના મનુષ્યના ભવમાં ચકવર્તીપણું અને ચારિત્ર બન્નેની પ્રાપ્તિને વેગ થાય. વિમલ રાજાને માટે પણ એમ જ બન્યું છે. ચારિત્ર ગ્રડણ કર્યા બાદ નિરતિચારપણે સંયમની આરાધના કરી અંત સમયે સમાધિપૂર્વક કાલધર્મ પામી ર૩ મા ભવમાં એ વિમળરાજા (ભગવાન મહાવીરને આત્મા) એ રાજકુળમાં રાજકુમાર તરીકે મનુષ્ય અવતારને પામે છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy