SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન મહાવીર ભમાં એ પરમાત્માની ધર્મદેશના શ્રવણ કરવા માટે પહોંચી ગયા. આત્મામાં સંસ્કારનું બીજ તે વિદ્યમાન હતું. એમાં પ્રભુની ધર્મદેશના રૂપી નિર્મળ વારિપ્રવાહનું પિષણ મળ્યું, વૈરાગ્યના અંકુરે પ્રગટ થયા, અને ભરત મહારાજાની સંમતિ લેવા સાથે મરિચિકુમારે ભગવાન શ્રી રાષભદેવજી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્રી મરિચિકુમાર હવે મરિચિમુનિ બન્યા. ભગવાન શ્રી રાષભદેવ પ્રભુના સમયમાં આત્માની સરલતા ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુને સમયને કાળ શ્રદ્ધાબળની સુવાસથી મઘમઘતે કાળ હતે. તર્ક કિંવા દલીલને તે સમયે સર્વથા અભાવ હતું એમ નહિં, પણ તર્ક કે દલીલની પાછળ આપ્ત પુરુષના વચનને વધુ પરિપક્વ કરવાનું શ્રદ્ધા બળ જીવંત હતું. જયારે આજે તર્ક તેમજ દલીલેની પાછળ બહુલતાએ તેથી વિપરીત મને દશા હોય છે. ભગવાન શ્રી ત્રાષભદેવજીના સમયવતિ જેને “જડ અને સરલ તરીકે કહેવામાં આવ્યા છે. એ કથનને પ્રધાન આશય જડ પદમાં નથી, પણ સરલ પદમાં છે. શાસ્ત્રીય અભ્યાસ એ છે હેય કે વધુ હેય, દલીલ કરવાની ફુરણું અલ્પ પ્રમાણમાં હોય કે વધુ પ્રમાણમાં હોય, સમ્યજ્ઞાનને એ બાબતની સાથે મુખ્ય સંબંધ નથી. સમ્યગ્રજ્ઞાનને અને તે દ્વારા આત્માના ઉત્થાનને સંબંધ સરલતા-ઋજુતાની સાથે છે. જીવનમાં જેટલી સરલતા તેટલી જ્ઞાનની નિર્મબતા અને જ્ઞાનની જેટલી નિર્મળતા તેટલું આત્મ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy