SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભાવ મિચિ યાને.... w ૨૧ Ar ~~ કલ્યાણનું પ્રમાણ વધુ. જુદા જુદા અનેક શાસ્ત્રાનુ ઘણા શ્રમપૂર્વક અવગાહન કર્યું... હાય, છતાં અંતઃકરણમાં ઋત્રુતાનુ સ્થાન ન હેાય તેા એ શાસ્ત્રાનું અવગાહન કરવા દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં નિર્મળતા નથી હાતી, બલ્કે મલીનતા હોય છે. જ્ઞાનનું કાર્ય આત્મકલ્યાણના પવિત્ર માર્ગો ઉપર પ્રકાશ પાથરવાનું છે. જો એ પ્રમાણે ન હાય તો તે જ્ઞાન સમ્યગ્દ્નાન ન ગણાય. ભગવાન ઋષભદેવજીના સમયતિ જીવાને જે જડ અને ઋજુ વર્ણવ્યા છે, તેને અર્થ વાસ્તવિક રીતે એ સમજાય છે કે—આજની જેમ જ્ઞાન વિજ્ઞાનના વ્યવહારમાં ભલે વિકાસ ન હતા, પણ જેટલા પ્રમાણમાં જ્ઞાનવિજ્ઞાન હતું તેટલા પ્રમાણમાં તે બહુલતાએ નિર્મળ હતુ, શ્રદ્ધાની સૌરભથી વાસિત હતુ. અને સ્વ-પર કલ્યાણના પવિત્ર રાજમા ઉપર પ્રકાશ પાથરનાર હતું. એ કારણે જ ભગવાન ઋષભદેવના શાસનમાં સલકમા ક્ષય કરવા સાથે મોક્ષે જનારા આત્માએની સ ંખ્યા શ્રી અજિતનાથથી લઈ ભગવાન મહાવીરસુધીના સ તીર્થંકરાના શાંસનવિત મેાક્ષગામી જવાની અપેક્ષાએ વધુ યાવત્ અસખ્યગુણી હતી. AA મરિચિમુનિને ઉષ્ણ પરિષષના પ્રસંગ અને નવીન વેષની કલ્પના આવા આત્મકલ્યાણુના અનુકૂલ સમયમાં મિચિકુમારે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્ઞાન, ધ્યાન સંયમ અને તપની આરાધનામાં એ મિરિચ મુનિવર એકતાન બની ગયા. પ્રભુની
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy