________________
શ્રમણ ભગવાન મહાવીર
ત્માના આત્માનું ત્રિશલામાતાની કુક્ષિમાં સંકમણ થયું. તે શું દેવાનંદા માતાને આ પ્રસંગ બનવામાં જન્માંતરમાં સંચિત કરેલ અશુભકર્મ કારણ હશે? અશુભને ઉદય સિવાય તે આ પ્રમાણે બને નહીં.
દેવાનંદા અને ત્રિશલાને પૂર્વજન્મને સંબંધ - આ પ્રશ્નનાં સમાધાન માટે ભગવતી સૂગ વગેરે આગમસૂત્ર, ચરિત્ર પ્રત્યે, સઝાયે અને સ્તવને વગેરેમાં જે હકીકત ઉપલબ્ધ થાય છે, તે રીતે માતા દેવાનંદ અને માતા ત્રિશલા પૂર્વજન્મમાં દેરાણી-જેઠાણી હતા દેવાનં. દાને આત્મા જેઠાણ તરીકે અને ત્રિશલાને આત્મા ગત જન્મમાં દેરાણી તરીકે હતે હપરવશ બનેલા જેઠાણીએ એક અવસરે દેરાણીનાં રત્ન જડિત સુવર્ણ અલંકારની પેટી કેઈને ખબર ન પડે તે રીતે આડી અવળી કરી નાખી.
વ્યક્તિ પાપાચરણ કર્યા બાદ તેને છૂપાવવા માટે પિતા, નાગી થાય તેટલા પ્રયત્ન કરે છે, પણ આખરે એ પાપ વહેલું મેડું બહાર આવ્યા સિવાય નથી જ રહેતું દેરાશીને ચેકસ ખબર મળ્યા કે મારી રત્નજડિત આભૂષ
ની પિટી મારા જેઠાણીએ જ લીધી છે. સમાચાર મલ્યા બાદ, આભૂષણોની પેટી મેળવવા માટે દેરાણીએ ઘણું ઘણું પ્રયત્ન કર્યા છતાં દેરાણીને આભૂષણની પેટી પાછી ન મળી તે ન જ મળી. અને એ કારણે દેરાણીને આત્મા ઘણી દુભાય તેમજ દેવાનંદાએ આ દુષ્કર્મના કારણે એવું ઉગ્ર લાભાં તરાય કર્મ ઉપાર્જન કર્યું કે ત્રણ લેકના નાથ જગજ.