SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વિંશતિસ્થાનક તેરમું શુભધ્યાન પદ ૨૨૩ પ્રકારે બદબે પ્રગટ થાય છે, પરબ્રહ્મ અને અપરબ્રહ્મ એમ બે પ્રકારના બ્રહ્મ છે. તેમાં પરબ્રહ્મ એટલે મેક્ષ અને અપરબ્રહ્મ એટલે સંસાર. આ પરબ્રહ્મનું પ્રધાન કારણ બ્રહ્મચર્ય છે. જીવનમાં નવકેટ શુદ્ધ જે બ્રહ્મચર્યનું સ્થાન આવે તે તે આત્મા અલ્પકાળમાં ભવસાગરને પાર પામે છે. જીવનમાં ભલે બીજા બધાય વ્રત-નિયમ હોય પણ એક જ જે બ્રહ્મચર્ય ન હોય તે અન્ય વ્રત-નિયમની કશી કિંમત નથી. કેઈ સંજોગોમાં અન્ય વ્રત-નિયમ માટે આદર છતાં જીવનમાં અભાવ હોય પરંતુ એક બ્રહ્મચર્ય વ્રત નવકેટિ શુદ્ધ જીવનમાં આવી જાય તે બીજા વ્રત નિયમે અલ્પકાળમાં આપઆપ આવી જાય છે. પાંચેય ઈન્દ્રિયેના વિષયેની ગુલામી એ અબ્રહ્મ છે. અને પાંચેય ઈન્દ્રિયના વિષય પર સંપૂર્ણ કાબુ એ બ્રહ્મચર્ય છે. સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત મુકુટ સમાન છે. “આ બારમા બ્રહ્મચર્ય પદની હું સ્વયં એવી સર્વોત્કૃષ્ટ આરાધના કરું કે ભાવિકાલે ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા સર્વ ભવ્યાત્માઓને આ બ્રહ્મચર્યના આરાધક બને વવામાં નિમિત્તરૂપ બનું.” આવી ઉત્તમ ભાવના સતત ભાવનાર આત્મા પણ તીર્થકર નામકર્મને બંધ કરી ભાવિકાલે તીર્થંકર પદને અધિકારી બને છે. તેરમું શુભધ્યાન પદ-પ્રાસંગિક આર્ત અને રોકનું | સ્વરૂપ - આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારના ધ્યાન છે. કઈ પણ એક સંસારી જીવને અનંતકાળ દરમ્યાન જે શુભઅશુભ અધ્યવસાયે કિંવા વ્યકત–અવ્યક્ત માનસિક
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy