SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રમણ ભગવાન મહાવીર – કર્યા કર્મ કેઈને પણ ન છોડે... . -ભલે રાજા હાય, મહારાજા હેય, ચકવતી કે ખુદ ભાવિ તીર્થકર થનાર આત્મા હોય ! -કર્મને કાયદે બધે જ નિષ્પક્ષ અટલ અને સુવ્યવસ્થિત રીતે ચાલે છે. -ત્યાં કોઈ લાગવગ કે લાંચ-રૂશ્વત ચાલતી નથી. -માટે તીવ્ર કર્મ બંધન ન કરે ! -સાવધાન રહે ! mommmmmmmmm ધમવાણી એક જ પિતાના પુત્રી વચ્ચે પણ વૈમનસ્ય પ્રગટ કરનાર તેમજ અસત્ય અને અનીતિ વગેરે ઉન્માર્ગની પર પરાનું પોષણ આપનાર, ધન ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહની મમતા છે. આ પરિ. ગ્રહની મમતા, એજ આત્માની જ્ઞાન-દર્શન-ચારિ– ત્રની સંપતિ લુંટી લીધી છે આવા કારણે આ નવે પ્રકારનાં પરિગ્રહની મમતાના પાશમાંથી મુમુક્ષ. આભાએ સર્વથા દૂર રહેવા નિરંતર જાગૃત રહેવું જોઈએ,
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy