________________
८६
હાવાં છતાં વાસનામાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસકવેદજન્ય મંદ-તીત્ર-તીવ્રતરપણું હોય છે અને સ્ત્રી તથા કૃત્રિમ નપુંસક યેાગ્ય શરીરના આકાર, હોવા છતાં સંપૂર્ણ તૈયા નિવેદી-નિર્વિકારી થઇ તે આત્માએ મુકિતના અધિકારી બની શકે છે. પુરુષવેઢજન્ય વાસના સથી મંદ છે. સ્ત્રીવેદ જન્મવાસના તેથી વધુ તીવ્ર છે અને નપુંસકવેઢજન્ય વાસના અત્યન્ત તીવ્ર છે.
શ્રમણ ભગવાન મહાવીર
An
પાણિગ્રહણનો આદશ
લિંગ અને વેદ્ય તેમજ વેદોદયજન્ય વાસનાની તીવ્રતામંદતાનુ... પ્રાસ`ગિક નિરૂપણુ જે અહીં કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણુ ત્રિપૃષ્ણ વાસુદેવનાં પિતા રાજા પ્રજાપ તિના પોતાની પુત્રી સાથે જ ગાન્ધવ લગ્નના વિચિત્ર પ્રસગ છે આવા પ્રસંગોમાં કઈક અપવાદને બાદ કરતાં અહુલતાએ વાસનાની અત્યન્ત તીવ્રતા જ મોટો ભાગ ભજ વનારી હાય છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા સમર્થ મહાપુરુષોએ રચેલા યેગશાસ્ત્ર વગેરે માન્યગ્રંથામાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા પૈકી બીજા ગુણુના વિવે ચન પ્રસંગે સૌસૌ; સાદ્ધ कृतोद्वाहोऽन्यगोत्रजैः આ આ અર્ધા શ્લેાકદ્વારા થોડા શબ્દો પણ પાણિગ્રહણ કાની સાથે કૈાનું કરવું ? તેની સ્પષ્ટ વ્યવસ્થા જણાવેલ છે. પાણિગ્રહણ કરનાર સ્ત્રી અને પુરુષ બન્નેના ‘કુળની સમાનતા તેમજ શીલ અર્થાત્ આચારધર્મની સમાનતા તથા બન્નેના ગાત્રનુ ભિન્નભિન્નપણું' આટલી બાબત મુખ્યત્વે