________________
[]
મહાનુભાવ મરિચિ યાને ભગવાન
મહાવીરમભુને ત્રીજો ભવ
ગામમુખી નયસારના ભવે અટવીના વિકટપ્રદેશમાં ઉત્તમ મુનિવરને સુગ ભગવાન શ્રી મહાવીર પ્રભુના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિનું નિમિત્ત બનવા ઉપરાંત તીર્થકર મહાવીર બનવામાં મંગલાચરણરૂપ થયે. નયસારનું શેષ જીવન આદર્શગૃહસ્થરૂપે સંપૂર્ણ થયું. આયુષ્ય પૂર્ણ થતાં નયસારને આત્મા પુન્યપ્રકર્ષના યેગે સ્વર્ગલેકમાં ઉત્પન્ન થયે. સ્વર્ગીય આયુષ્ય પૂર્ણ થયા બાદ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થકર ભગવાન શ્રી કષભદેવ પ્રભુના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાને ત્યાં મરિચિકુમાર નામે એ આત્માએ અવતાર ધારણ કર્યો. ભગવાન શ્રી મહાવીરદેવને સમ્યક પ્રાપ્તિની અપેક્ષાએ ગણાતા સ્કૂલ સત્તાવીશ ભ પૈકી મરિચિકુમારને ભવ એ ત્રીજે ભવ હતે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ભવે પૈકી અમુક ભવે ખાસ વિશિષ્ટ જીવન પ્રસંગોથી ભરપૂર છે. જ્યારે કેટલાક ભ ખાસ વિશિષ્ટ પ્રસંગે હિત છે, નયસારને ભવ, મરિચિને ભવ, વિશ્વભૂતિમુનિને ભવ, ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ, પ્રિય મિત્ર ચકવતને ભવ અને નન્દનમુનિને ભવ, વગેરે ભવે વિવિધ