________________
પ્રથમ નયસારને ભવ
વચ્ચે આ છે પાતળે મોહના આવરણને પડદે હોવાના કારણે એ ગ્યતા તિભાવે હતી, પરંતુ તપસ્વી અને શાન્ત પ્રશાન્ત મુનિવરના મંગલ વચનામૃત ગામમુખી નયસારના કર્ણવિવર દ્વારા જ્યાં આત્મસ્પર્શી બન્યાં એટલે તુરત સૂર્યનાં કિરણો દ્વારા અંધકારને નાશ થાય અને બીડાયેલ કમળ પુષ્પ જેમ વિકસ્વર બની જાય તેમ નયસારના આત્મા ઉપર વર્તતું મેહનું આવરણ વિલીન થયું, અને કેવલજ્ઞાનના અંશ સમા સમ્યગ્રદર્શનનું દિવ્ય તેજ પ્રગટ થયું. ગામમુખી નયસારનું આત્મકમળ વિકસ્વર બની ગયું અને મહાનુભાવ નયસાર માટે ભાવિ કાળે ભગવાન મહાવીર બનવાનો મુખ્ય સમય પ્રારંભાયે.