________________
પ્રથમ નયસારને ભવ.... સમ્યગ્નદર્શન ગુણ પ્રગટ થયા સિવાય કોઈપણ આત્માને પલટાતાં નથી અને એ ફારણે જ સમ્યગ્દર્શનને અચાદશાના બીજક તરીકે મહાપુરુષે એ વર્ણવેલ છે. આપણા શાસનપતિ મણભવાન મહાવીર પ્રભુના આત્માને કયા ભવમાં અને કેવા સંજોગે એ સમ્યગદર્શન પ્રગટ થયું? તે બાબત સંક્ષેપમાં આપણે વિચારીએ અને સાથે સાથે તેનું ચિંતન-મનન કરવા પૂર્વક આપણે પણ એ માગે ચાલવાને પ્રયાસ કરીએ તે પશુ આત્મમંદિરમાં એ સમ્યગ્રદર્શનનો સૂર્ય ઉદય પાસે, અનંતકાળને ભાવાંધકાર વિનષ્ટ થઈ જાય અને નિર્મળજ્ઞાન પ્રકાશના વેગે આપણા કલ્યાણમાર્ગનું દર્શન આપોઆપ થઈ જવાની સુભએ ઘડી આપણા માટે હાજર થાય.
- નયસારના સમયને યુગ ભગવાન મહાવીર પ્રભુ, મહાવીરના ભાવથી પ્રશ્ચનુપૂર્વએ સત્તાવીસમા ભવમાં નવેસાર નામે એક ગામના સુખી હતા. એ કાળે એ પ્રદેશમાં સંસ્કૃતિની સુવાસ સર્વત્ર પ્રસરેલી હતી. અહિંસા, કરુણા, સત્ય, સદાચાર, સંયમ તેમજ સેવાની ભાવનાઓ પ્રાયઃ હરકેઈ માનવના મનેમંદિરમાં વિદ્યમાન હતી. સ્વાર્થવૃત્તિ અને સંગ્રહખોરીની પિશાચિક ભૂતાવળથી પ્રત્યેક માનવ દૂર રહેવા સદાય જાગૃત રહે. દાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મના પ્રવાહો અખલિતપણે તે અવસરે ચારેય બાજુ પથરાયેલા હતા. આવા સંસ્કૃતિમય સતયુગમાં માનવને અવતાર