SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ એ મોક્ષનું સાધન છે ૧૯૧૭ A A ww છે. ગર્ભાશયમાં ઉત્પન્ન થનાર મનુષ્ય અથવા તિય ચને પેાતાના શરીરની વૃદ્ધિ થવામાં જેમ વિલંબ થાય છે તે પ્રમાણે દેવના શરીરની વૃદ્ધિ થવામાં વિલખ લાગતા નથી. આ ઉપપાત શય્યામાં ઉત્પન્ન થનાર દેવના આત્મા ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર યાગ્ય આહારના પુન્નુગલાને ગ્રહણ કરે છે અને અંતર્મુહૂત દરમ્યાન જે દેવલાક પરત્વે જેટલું શરીર હાવુ જોઈએ તેવડું અતિશય સુ ંદર શરીર તૈયાર થઈ જાય છે તેમ જ નિદ્રામાં પેઢલે મનુષ્ય આળસ મરડીને બેઠો થાય તે પ્રમાણે શરીર તૈયાર થયા બાદ આ દેવ પણ દેવ વસ્ત્રને દૂર કરીને ઉપપાત શય્યામાંથી બેઠા થાય છે અને તુરત જ સ્વર્ગીય સુખના ભાગવટા શરૂ થાય છે. દેવલાકમાં ઉત્પન્ન થનાર દેવાને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન દેવલોકમાં ઉત્પન્ન થનાર કોઇપણુ દેવને ઉત્પત્તિના પ્રારંભકાળથી જ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે તે તે દેવલોકના નિયમ પ્રમાણે અવધિજ્ઞાન પણ અવશ્ય હાય છે. ઉત્પન્ન થનાર દેવ સમ્યગ્દષ્ટિ હોય તો અવધિજ્ઞાનને અવધિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે અને એ સમ્યગ્દષ્ટિ દેવ પેાતાના એ અવિધાનના જિનેશ્વર દેવનાં કલ્યાણક વગેરે ઉત્તમ પ્રસંગે ભકિત કરવા દ્વારા સદુપયોગ કરે છે. જે દેવા મિથ્યાદ્રષ્ટિ છે તે દેવાને પણ અવધિજ્ઞાન તો હાય છે પશુ તેને વિભગજ્ઞાન તરીકે સંધવામાં આવે છે અને
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy