________________
મહાનુભાવ મિચિ યાને....
અસિંતત્વ હાવાનું સાખીત કરે છે. મરિચિના આંતરપ્રદેશમાં સમ્યગ્ નના પ્રકાશ પણ અસ્ત થઈ ગયા હોત તો સંયમમાર્ગ ઉપરથી શ્રદ્ધાના પણ અભાવ થઈ જાત અને શ્રદ્ધાના અભાવે પ્રતિબધ પામેલા રાજકુમાર વગેરે મુમુક્ષુ આત્માઆને પ્રભુ પાસે સયમ લેવા માટે મોકલવાનું ન બનત. વળી મારા જેવા કુલીન આત્માને એકવાર ઘરબારના પરિત્યાગ કર્યા બાદ પુનઃ ગૃહસ્થાશ્રમના સ્વીકાર કરવા એ કાઈ રીતે ઉચિત નથી.’ ગૃહે મન તુ સર્વથા અનુચિત આવા સદવિચારશ કસાટીના ટાણે જે પ્રગટ થયા છે તે પણ શ્રદ્ધાબલ વિદ્યમાન હાવાના પુરાવા છે. શ્રદ્ધાથી-પરિણામથી પણ પતિત થનારની દુર્દશા
૨૫
જે વ્યકિત આચારથી પતિત થવા સાથે શ્રદ્ધાથી પણ પતિત થાય છે. તે આત્માની પરિસ્થિતિ ઘણી વિષમ બની જાય છે. આજના પ્રચલિત શબ્દોમાં ક્ડીએ તો વટલી બ્રાહ્મણી તરકડીથી ભૂંડી' એના જેવી અત્યન્ત પામર મનેાદશા તે આત્માની હોય છે. શ્રદ્ધાથી પતિત થયેલાને પોતાની નબળાઇ તરફ દ્રુષ્ટિ નથી જતી, એને તે પરમ પવિત્ર દીક્ષા અથવા દીક્ષિત અવસ્થામાં વર્તતા શ્રમણ સંઘની સાચી-ખાટી નબળાઇઓ કા ખામીએ નજર આવે છે. પોતાની નખળાઇને ઢાંકવાને બહાને એ શ્રદ્ધાપતિત વ્યતિ ધર્મ અને ધર્મી વર્ગની એકધારી અવહેલના –નિંદા કરીને રાજી થાય છે, અને એ રીતે ધમ અને ધમી ઓની નિંદા કરવા દ્વારા તીવ્ર દર્શનમેાહનીય ક