SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભોમાં રહેલા જીત્રને વિચાર શક્તિ ડાય ? ૩૨૯ www ww અને સજીવને સુખ-શાંતિની પ્રાપ્તિમાં નિમિત્ત અનુ, એ માટે જ એ મારૂ અવતરણ-વર્તમાન જન્મ છે તે। પછી અતિશય ઉપકારી એવા મારા માતાજીને મારા હલનચલનથી પીડા થાય એ મારા માટે કેમ ચેાગ્ય ગણાય !” આ વિચારધારા પ્રગટ થઈ અને ગર્ભાશયમાં વર્તતા ભગવંતના આત્માએ આ વિચારધારાના અમલ શરૂ કર્યાં. વિચાર કરવાની શક્તિનું વિવેચન ગર્ભાશયમાં વતા જીવાત્માને જન્મ થવા અગાઉ શું આવા પ્રકારની વિચારધારા આવી શકે ખરી ? એમ આજની પ્રજાને વિકલ્પ ઉભેા થવા સંભવ છે. પરંતુ જૈનઃ ન અને આજના વિકાસ પામેલા પ્રાણીવિજ્ઞાનના જેને યુવસ્થિત અભ્યાસ છે તે વને ઉપર જણાવેલ વિ પ્રગટ થવાના કોઇ સંભવ નથી, સંસારમાં વતા સ જીવાના જૈનઢન એ વિભાગ માને છે. એક વિભાગ ‘સ’ની’ જીવાના છે અને ખીજો વિભાગ ‘અસ ની' જીવાના છે. વિચાર કરવાની શક્તિ' એનું નામ સંજ્ઞા' છે, સામાન્ય રીતે અકત કિવા વ્યકતપણે વર્તમાનના વિચાર કરવાની શક્તિ સંસારનાં જીવામાં આછા વધુ પ્રમાણમાં હાય છે; પરંતુ ભૂત-ભવિષ્યના અલ્પ કે અધિક વિચાર કરવાની શક્તિ અમુક જીવાત્માઓમાં જ છે. અને એમાં પણ આધ્યાત્મિક વિચારણા કરવાનુ બળ તા ઘણા અલ્પ જીવામાં ડાય છે. જે જીવામાં ભૂત-ભવિષ્યના વિચાર કરવાનું સામૐ નથી, પણ વમાન ક્રાળ પૂરતી જ વિચારણાશકિત શ્ર. ભ. મ. ૪૦
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy