________________
ખાવીશ ભવાનુ સરવૈયુ
૧૫૫
ભાવ સામગ્રીની પ્રધાનતા
મનુષ્યના ભત્ર વગેરે દ્રવ્ય સામગ્રી મળે પણ કર્મભૂમિના ક્ષેત્રને બદલે અક ભૂમિ અથવા અંતદ્વીપનુ ક્ષેત્ર મળે અથવા એથી વિપરીત....કર્મભૂમિ જેવી ક્ષેત્ર સામગ્રી મળે પણ મનુષ્યજન્માદિ દ્રવ્ય સામગ્રી ન મળે તે ભવ્ય જીવને આરાધનાના લાભ પ્રાપ્ત ન થઈ શકે.
મનુષ્યનો ભવ અને કર્મભૂમિ જેવું ક્ષેત્ર પ્રાપ્ત થાય પણ ભરત અરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણીના પહેલા-ચાથા– પાંચમા-છઠ્ઠા આરામાં અને અવસર્પિણીના પહેલા—ખીજા ત્રીજા છઠ્ઠા આરામાં જન્મ પ્રાપ્ત થાય તા પણ આત્માને રત્નત્રયીની આરાધનાને ચેાગ્ય વીાિસ પ્રકટ ન થઈ શકે.
મનુષ્યજન્માદિ દ્રવ્ય સામગ્રી કર્મભૂમિ આદિ ક્ષેત્ર સામગ્રી અને ` મોક્ષાનુકૂલ સમય-રૂપ-કાળ સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ જો ભવ્ય આત્માનું ઉપાદાન પરિપત્ર ન થયુ હોય તો ય આરાધનાના યોગ બની શક્તા નથી.
એટલે ભવ્યાત્માઓનું ઉપાદાન પરિપકવ ભાવને પામેલ હાય અને એ પછી દ્રવ્ય- ક્ષેત્ર-કાળ એ ત્રણેય અનુકૂળ હાય તા જ આત્માને મોક્ષમાર્ગની આરાધના માટે ભાવેાલ્લાસ પ્રાપ્ત થાય છે.
દ્રવ્ય અને ભાવપુણ્ય
દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થવી એ' દ્રવ્ય પુણ્ય છે. જ્યારે ઉપશમ ભાવ, ક્ષયાપશમ ભાવ અને ક્ષાયિક ભાવને ચાગ્ય વીૉલ્લાસ પ્રાપ્ત થવા એ ભાવ