________________
પ્રથમ નયસારને ભવ....
તરફ દૃષ્ટિ કરીએ તે તે કાળે ગૃહસ્થજીવનને ઉપગી વસ્તુઓ માટે નાણાંકીય વ્યવહાર કરવાને બહુ ઓછા પ્રચાર હતા. તે સમયના ગૃહ સામાન્ય રીતે જમીન જાગીરવાળા, પશુધનનું પાલન કરનારા અને શ્રમજીવી વર્ગને સુંદર આશ્રય આપનારા હતા. અનાજ, દૂધ, ઘી, બળતણ તેમજ ઈમારતને ઉપયોગી સાધને માટે પરાવલંબીપણું લગભગ ન હતું, આપણા નયસાર પણ એ ઉચ્ચકક્ષાને ગૃહસ્થ હતા. અટવી પ્રદેશમાં પહોંચ્યા બાદ શુષ્ક થયેલા વૃક્ષમાંથી જરૂરી લાકડાં કાપવાનું કાર્ય પિતાના માણસે મારફત શરૂ થયું. મધ્યાહ્નને સમય થતાં માણસેને ભેજન તેમજ ત્યાર બાદ થડે સમય આરામ માટે આજ્ઞા થઈ. પિતાના માણસેને પિતાની સાથે એક પંક્તિમાં ભેજન માટે બેસાડયા “હું માલિક છું. આ મારા નેકરે છે,' એ ભેદ નયસારને ઉદાર જીવનમાં ન હતું. નયસાર એમ માનતા કે હું આ મારા માણસની મદદથી સુખી છું. સેવકેના દિલમાં સદાય એ ભાવના હતી કે અમે અમારા માલિકના પ્રતાપે સુખી છીએ. શેઠ અને નેકર વચ્ચે આવે મીઠે સંબંધ આપણા દેશમાં પ્રાચીન કાળે ઘણે સુંદર હતું અને ઉભય વર્ગ પિત પોતાની ફરજમાં પરાયણ રહેતો હોવાથી સહુ કોઈના જીવનમાં શાંતિ હતી. ગ્રામમુખી નયસારના આત્મમંદિરમાં તે તીર્થંકર પદની યેગ્યતા વિદ્યમાન હતી, એટલે એમને જીવનમાં સેવકે પ્રત્યે આવી ઉદારતા ભરી કૌટુંબિક