________________
૧૧
પ્રથમ નયસારને ભવ.... wwws આવી. પરંતુ ભજનને પ્રારંભ થાય એ પહેલાં આપણું નયસારે પિતાના માણસોને સંબોધીને ઉરચાર્યું કે આવા નિર્જન પ્રદેશમાં આપણે જોજન કરવા બેઠા છીએ, એટલે કે ઈ સંત સાધુ-અતિથિ કે પ્રાણાની આશા કયાંથી રખાય ! ઘરના આંગણે તે નયસારને લગભગ એ નિયમ હતું કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુઃખીને મુખમાં ભેજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાખવું, પણ આ તે જંગલ હતું, વિકટ અટવીને પ્રદેશ હતા. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવને તે જરૂર પ્રગટ થાય ! હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું જે સંત સાધુ અથવા કોઈ માનવબંધુની ભકિત-સેવા વિના વાંઝિયું અન્ન ખાવાને પ્રસંગ આવ્યું છે. આપણું નયસાર એ ભાવના ભાવી રહ્યા હતા, એટલું જ નહિ પણ કકડીને સુધા લાગેલી હોવા છતાં ઉભા થઈ પાંચ-દશ મિનિટ ચારેય દિશામાં કઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે, તે પ્રમાણે તેઓનું પુન્યબલ ઘણું ઉચ્ચકક્ષાનું હોય છે. અને એ પુન્યબલના પ્રભાવે તેમના ઉત્તમ મરથે પણ સહજ રીતે પૂર્ણ થાય છે. ચારે ય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા ભેજન કરતાં સાધુ સંતની ભકિત તેમને વધુ વહાલી હતી. તેમને પ્રબલ પુન્યોદયે અતિવિકટ અટવીના પ્રદેશમાં રસ્તે ભૂલી જવાના કારણે