________________
૨૮
વતાએ અલ્પ હતા જ્યારે આજે ભિન્ન ભિન્ન શૈલીએ સુદર પ્રવચના આપતા અનેક વકતા છે. દરેકની છટા, વિવેચન શક્તિ નાખી નાખી હાય છે. આ અધા વકતાએના એક એ વ્યાખ્યાનાની પણ ટેપ થાય તેા સમાજનેજાહેર પ્રજાને, તેમજ નવા તાએને અતિ મહત્વની કે ઐતિહાસિક ભેટ મલી જાય. કાઈ કાઈ વકતાઓ એવા છે આવા વકતાએ ભાવિમાં કયારે થશે તે જ્ઞાની જાણે ! આવા પ્રયાસથી અનેકને અવાજ ચિરંજીવ બની જશે. આવું ઉપયોગી સાધન જ્યારે પ્રાપ્ત થયુ છે ત્યારે દીર્ઘદૃષ્ટિએ વિચારવું જરૂર બન્યું છે.
જૈન વકતાઓની વાતા, ખીજા ધર્મના વકતાથી અનેાખી અને અંતરને સ્પર્શતી હાય છે, અનૈનાને ખૂબજ ગમી જાય છે. સાધુ મહાત્માએ પુસ્તકા છપાવવા, તાર, ટેલીફાના કરાવવાના પોતાના માટે કે પેાતાની હાજરીવાળા સમારા માટે ફોટા, ફીલ્મ અને વીડીઓ બેધડક જ્યારે ઉતરાવરાવે છે ત્યારે સુશ્રાવકા ટેપ ઉતરાવાનુ હુજારાને ઉપયાગી કાર્ય શું ન કરી શકે ? લાભાલાભની દૃષ્ટિએ આજે વિચારવુ જોઇએ !
જો કે મારી વાત અદેશકાલજ્ઞ આત્માએને નહીં ગમે ! મારા પ્રત્યે અણગમા દાખવશે, પણ કોઇપણ વાત બધાને ગમે તેવું હાતુ નથી, મારા કાર્યાંની ફાઈલમાં ઘણા વખતથી આવી તા આત્માપયેાગી સમાજોપયોગી બીજી ઘણી આઇટમેા નાંધેલી છે. બીજા લેાકેા દ્વારા કેટલાકના અમલ થઈ પણ રહ્યો છે.