SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નારકાના જીવાને આરાધના AA માટે અજ્ઞાન દશામાં આચરેલા હિંસા, અસત્ય વગેરે ઉગ્ર પાપાનુ આ ફળ છે માટે સમભાવે સહન કરવા તૈયાર રહે, આકુદ કરીશ તા પણ આ વેદના તે સહન કરવી જ પડશે. વધારામા નવુ અશુભ કર્મ બંધાશે, અને સમભાવે સહનશીલતા રાખીશ તેા ઉદયમાં આવેલ અશુભ કર્મની નિર્જરા થશે અને નવા અશુભ કર્મના બંધનમાંથી લગભગ મચી જવાશે.’’ આ પ્રમાણે અત્યંત વેદનાના પ્રસ’ગમાં પણ સમભાવ ટકવા એમાં મુખ્ય કારણ એ નારકીનાં અંતરાત્મામાં વતા સમ્યગ્દર્શનના પ્રકાશ છે અને આવો સમભાવ એ જ સતિવત નારક જીવાને મોટામાં મેટી આરાધના છે. આવી આરાધનાના કારણે જ પહેલી–મીજીત્રીજી યાવતુ ચાથી નરકમાંથી ચવીને મનુષ્યભવ પામેલા આત્મા તે જ ભવમાં સકલ કા ક્ષય કરી નિર્વાણુ પદના પણ અધિકારી બની શકે છે. ૨૦૩ એકવાર પણ આરાધક ભાવ પ્રગટ થાય તે સંસાર પરિમિત અને જીવનમાં વિરાધક ભાવના સાધના તે પ્રત્યેક ભવમાં મળે છે પણ આરાધક ભાવનાં સાધના મળવાં અત્યંત દુર્લભ છે. આરાધક ભાવના સાધનો મળ્યા બાદ નામાં જોડાવુ એ એનાથી પણ દુર્લભ છે અને નામાં જોડાયા બાદ સમ્યગ્દર્શન વગેરે આરાધક ભાવ પ્રગટ થવો તે તે અતિશય દુષ્કર છે. એકવાર જો એ આરાધક ભાગ પ્રગટ થઈ જાય તેા એ આત્માના સ'સાર અર્ધ પુર્દૂ આરાધઆરાધ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy