________________
૩૩૪
શ્રમણ ભગવાન મહાવીર
અને ગાનતાન વગેરે આનંદ-પ્રમાદની સર્વ પ્રવૃત્તિ પણ ખંધ થઇ, અને કલ્પિત અમ’ગળના નિવારણ માટે સહુ કોઈ પ્રયત્ન કરવા લાગી ગયા.
માહરાજાના પ્રભાવ
·
જ્ઞાનના ખલવડે ગર્ભાશયમાં વતતા ભગવતે આ હકીકત જે અવસરે જાણી એ અવસરે ભગવંતના અંતરાત્મામાં મોહય ગતિવૃિશો ખરેખર ! મેહમાયાનું સામ્રાજ્ય વિશ્વમાં અનંતકાળથી આ રીતે જ ચાલતું આવ્યું છે. મે તા મારા માતાજીના સુખ માટે ગર્ભાશયમાં મારી કાચા અને અંગોપાંગાનુ` સંગોપન કર્યું, પરંતુ મારી આ પ્રવૃત્તિ માતાજીને સુખશાંતિ આપવાને બદલે દુઃખ અને અશાંતિનુ કારણુ બની. આ મધે પ્રભાવ અનંતકાળથી આત્માને જન્મ –જરા -મરણુ, આધિ-વ્યાધિ-ઉપાધિ અને શોક સંતાપથી ભરપુર એવા સ સારસાગરમાં ગાથા ખવડાવનાર મેહરાજાના છે. પ્રભુની કાયાનું હલનચલન અને સમગ્ર રાજકુટુબમાં
માનદ
કરૂણાસાગર ભગવંતે ગર્ભાશયમાં પોતાની કાયા અને અગાપાંગાનું જે સંગોપન કર્યું હતું, અને જેના કારણે માતાને અશાંતિ થઈ હતી એ અશાંતિના નિવારણ માટે ભગવતે પોતાના અંગોપાંગેાનુ હલનચલન શરુ કર્યુ” અને આ હલનચલનના માતાજીને ખ્યાલ આવ્યે કે તુરત માતાજી આનન્દ્વમાં આવી ગયા. શાક–સંતાપ દૂર થયા, અને હર્ષોંમાં આવેલ માતા ત્રિશલા પેાતાના સખીવૃંદ વગેરેને કહેવા