SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રમણ ભગવાન મહાવીર annammmmmmminia m mamana વધુ પ્રમાણમાં હોય છે. કે તે વેદનાની પાસે પરમાધામીત વેદનાઓ કશી ગણતરીમાં નથી. ભગવાનને આત્મા પણ ચેથી નરકમાં દશ સાગરેપમાં (અસંખ્ય વર્ષો) પર્યત એ ભીષણ અને દારૂણ વેદનાઓને પરાધીનદશાએ ભેગવી રહ્યો છે. નયસારના ભવમાં સમ્યગદર્શન પ્રાપ્ત થયા બાદ પણ સત્તામાં વર્તતા મેહનીય કર્મના ઉદયજન્ય અવળે પુરુષાર્થ અને અશુભ કર્મની પ્રબળતાના કારણે ભગવંતના આત્માને ૧૯ મા ભવમાં ૭ મી નરક અને ૨૧ મા ભવમાં ચોથી નરકમાં અવતાર લે પડેલ છે. એ બાબત જગતના આત્માઓને અવળા પુરુષાર્થથી બચવા માટે ચેતવવાની-દીવાદાંડી [Red signal] રૂપ છે. નરક પછી અનેક તિર્યંચાદિ ભવો. સાતમી અને ચેથી એમ બે વાર નારકીના સ્થાનમાં ૩૩ સાગરોપમ અને ૧૦ સાગરોપમ સુધી તીવ્ર દુઃખ ભેગવવા છતાં ભગવાન મહાવીર પ્રભુના આત્માને અશુભ કર્મને અને અકુશલાનુબંધની પરંપરાને અંત નથી આવ્યો અને તે કારણે ચોથી નારકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ ભગવંતના આત્માને તિર્યંચાદિ અનેક ભલે કરવાને વચ્ચે પ્રસંગ પ્રાપ્ત થયા છે, પરંતુ તે ભના આયુષ્યની અલપતા વગેરે કારણે અથવા બીજા કેઈ ગમે તે કારણે તે ભ સ્થલ ર૭ ની ગણતરીમાં ગણવામાં નથી આવ્યા.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy