________________
૩૧૨
શ્રમણ ભગવાન મહાવીર
wwwm
ww mmmmm
અભ્યા
સ્વપ્ન લક્ષણ પાકા ભેગા થયા અને બધાએ આગેવાની લેવાની ભાવના ન રાખતા આઠમાંથી એક ચેાગ્ય વ્યક્તિને આગેવાની આપી. સ્વપ્ન લક્ષણ પાર્ડકા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રોનાં ફકત અભ્યાસી ન હતા, પણ સાથે એ સીના ફળ સ્વરુપે જીવનમાં વિવેક, નમ્રતા, લઘુતા વગે૨ે ગુણાથી સંપન્ન હતા. ભણતરની પાછળ ગણતર, ગણતરની પાછળ ઘડતર અને ઘડતર પાછળ રળતર અને તેની પાછળ વળતર હાય તાજ ભણતર, એ સાચું ભણતર છે. રાજ સભામાં ગયા બાદ સૌ કાઈ પાતાનું મંતવ્ય રાજાની પાસે રજૂ કરે તેા રાજાને જે રીતે સંતેાષ થવા જોઇએ તે રીતે સંતોષ ન થાય ઉપરાંત આ બધાયનાં ભિન્નભિન્ન કથનમાં કાનું કથન માનવું ! એમ વિકલ્પોની પરંપરા ચાલે, આવો પ્રસંગ ન આવે અને પરસ્પર વિચારવિનિમય કરી એક મુખ્ય વ્યક્તિ જે રાજાને યથાર્થ જવાબ આપે તેા રાજાના ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય.
સર્વસંમત એક સ્વપ્ન લક્ષણ પાઠકને મુખ્યતા આપવાની વાત
જે સમુદાયમાં બધા જ આગેવાન હોય અને બધા જ જાતે પંડિતમન્ય હાય, એ સમુદાય છેવટે વિનાશના પંથે પ્રયાણ કરે છે. સ્વપ્ન લક્ષણ પાકે એક ચાગ્ય વ્યક્તિની સાથે રાજાની સભામાં દાખલ થયા. અને રાજાએ પ્રણામ કરવા પૂર્ણાંક અગાઉથી તૈયાર રખાવેલા ભદ્રાસન ઉપર બેસવા માટે તેઓને વિનંતિ કરી સ્થપ્ન લક્ષણ પાઠકોએ પણ