________________
(૧૪) હસ્તિશી નગરના અદીનશત્રુ રાજા (૧૫) ઋષભપુરના ધનાવહ રાજા (૧૬) વીરપુરનગરના વીરકૃષ્ણમિત્ર રાજા (૧૭) વિજયપુરના વાસવદત્ત રાજા (૧૮) સોંગ’ધિક નગરના અપ્રતિહત રાજા (૧૯) કનકપુરના પ્રિયચંદ્ર રાજા (૨૦) મહાપુરના મલશા (૨૧) ચંપાનગરીના દત્તરાજા (૨૨) સાકેતપુરના મિત્રની રાજા
આ પ્રમાણે બીજા પણ અનેક રાજા, મહારાજાઓ,મ ત્રીશ્વરા ક્રાડાધિપતિ-લક્ષાધિપતિ સંખ્યાબંધ શ્રીમ`તા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા.
૭. શ્રમણ ભગવાન મહાવીરના ચાતુર્માંસ
૧ ચામાસુ અસ્થિક ગ્રામમાં
૩ ચામાસા ચંપા અને પૃચ'પામાં ૧૨ ચામાસા વૈશાલી અને વાણિજ્ય ગ્રામમાં
૧૪ ચોમાસા રાજગૃહ નગરના નાલંદા પાડામાં
૬ ચામાસા મિથિલામાં
૨ ચામાસા ભદ્રિામાં ૧ ચામાસું આભિકામાં
૧ ચામાસું શ્રાવસ્તીમાં ૧ ચામાસુ અનાય ભૂમિમાં ૧ ચામાસું પાવાપુરીમાં
૪૨