________________
દેવના વૈક્રિય શરીર અંગે તાત્વિક ચર્ચા
૨૯૫
માટે અન્ય સ્થળે જાય છે. માનવ જાતમાં બીજુ શરીર બનાવવાની શક્તિ નથી એટલે શરીર બદલાતું નથી પણ સ્નાનાદિ વડે શરીરનું શુદ્ધિકરણ અને વસ્ત્રાલંકારનું પરાવર્તન થતું હોવાનું આપણે સહુ કઈ જાણીએ છીએ દેવેમાં દેવ ભવ પરત્વે વૈકિય લબ્ધિ હેવાથી, જ્યારે જરૂર હોય ત્યારે ઇચ્છા પ્રમાણે ઉત્તર વેકિય શરીર બનાવી શકાય છે. કેઈ પણ દેવ-દેવી કાર્ય વિશેષ પ્રસંગે જ્યારે ઉત્તર (બીજુ) વયિ શરીર રચે, તે અવસરે તે નવા શરીરમાં તે એ દેવ અથવા દેવીને આત્મપ્રદેશો સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. મૂલશરીરમાં પણ એ દેવ-દેવીનાં આત્મપ્રદેશ હોય છે અને મૂલ શરીર તથા ઉત્તર વૈક્રિય (નવું) શરીર એ બન્ને શરીરે વચ્ચે એજ દેવ-દેવીમાં અત્મપ્રદેશને સંબંધ પણ વિદ્યમાન હોય છે.
“કઈપણ જીવાત્માના પ્રદેશની સંખ્યા અસંખ્ય લેકકાશના પ્રદેશ જેટલી છે. અને આત્મદ્રવ્ય અખંડ દ્રવ્ય છે; પુદગલદ્રવ્યની માફક આ આત્મદ્રવ્યના વિભાગ થઈ શકતા નથી નાનું અંગુલના અસંખ્ય ભાગ જેટલું શરીર હોય તે એ અસંખ્ય આત્મપ્રદેશોએ નાના શરીરમાં સંકુચિત થઈને રહી શકે છે. અને કુંજર જેવી કાયામાં પહેલા થઈને પણ રહે છે. આ પરિસ્થિતિમાં મલ વૈક્રિયશરીર અને ઉત્તર વિક્રિય શરીર અને શરીરમાં એક જ દેવ અથવા દેવીનાં આત્મપ્રદેશે રહી શકવામાં કશે શાસ્ત્રીય બાધ આવતું નથી.
સૌધર્મેન્દ્રના પાંચ રૂપિની વિફર્વણું તીર્થકર પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગે