________________
30
પ્રાણુત નામના દશમા દેવલેમાં દેવભવે હતા ત્યાં સુધીનું જ વૃત્તાંત છે.
આ ગ્રંથના તે તે પ્રકરણમાં ભગવાન મહાવીરના છવ્વીશ ભવ સંબંધી જીવન પ્રસંગનું આલેખન કરવા સાથે સ્થાને સ્થાને શાસ્ત્રીય વિષયેનું જે નિરૂપણ કર્યું છે તેને કારણે આ ગ્રન્થનું મહત્વ ઘણું વધી જાય તેમ છે. જે બાબત આ ગ્રન્થને સાવંત વાચક મહાશયને જરૂર ખ્યાલમાં આવશે. પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
મૂ. જૈન સંપ્રદાયમાં અગ્રણી આચાર્ય તરીકે જાણીતા છે. જેને તત્ત્વજ્ઞાનના ઘણા સારા અભ્યાસી છે. અને વ્યાખ્યાન વગેરે પ્રસંગે જેન તત્ત્વજ્ઞાનને સમજાવવાની તેઓશ્રીની શૈલી ઘણી પ્રશંસનીય છે. . મૂ. જૈનસંઘમાં દ્રવ્યાનુગ વગેરે શાસ્ત્રીય વિષયના કુશલ વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની ખાસ પ્રસિદ્ધિ છે. જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ વગેરે જેન શાસનના સાતેય ક્ષેત્રની પુષ્ટિ માટે તેમ જ સાધર્મિક ભક્તિ અને અનુકંપાદાનના ક્ષેત્રોના પિોષણ માટે તેઓશ્રીની ઉપદેશધારામાં સચેટ માર્ગદર્શન હોય છે. અને એ કારણે પુન્યવંત શ્રાવકે હજારે લાખો રૂપિયા ઉપર જણાવેલા ક્ષેત્રમાં ઉલ્લાસથી વાપરી ભવનું ભાથું બાંધે છે. - અંજનશલાકા-પ્રતિષ્ઠા-ઉપધાન અને ઉજમણાના સંખ્યાબંધ દબદબાભર્યા મહોત્સવે તેઓશ્રીની શુભનિશ્રામાં વારંવાર ઉજવાયા છે અને તેવા મહત્સવની ઉજવણી