________________
૨૩૨
શ્રમણ ભગવાન મહાવીર
પંદરમા ગોયમપદનું ઉત્કૃષ્ટભાવે આરાધન કરવા સાથે સવિજીવ કરૂં શાસનરસી એ ભાવનાને ત્રિકરણ ભેગમાં સતત સ્થાન આપે છે તે આત્મા અવશ્ય તીર્થકર નામ ગેત્રને બંધ કરે છે. સેળયું વૈયાવચ્ચપદ અને સત્તરમું સમાધિપદ
ઉપર જણાવ્યા મુજબ પંદરમા પદમાં “ગાયમ પદનું સ્થાન આવ્યા બાદ સેળમા પદમાં “વૈયાવચ્ચ પદનું સ્થાન આવે છે. વિજ્યલમીસૂરિ મહારાજે વિશતિસ્થાનકની પૂજામાં સેળમા પદમાં “જિન પદનું સ્થાન આપેલ છે. અને રૂપવિજયજી મહારાજે સોળમા પદમાં “વૈયાવચ્ચ પદનું સ્થાન આપેલ છે. સેળમાં પદમાં જિન પર લેવામાં આવે કે વૈયાવચ્ચ પદ લેવામાં આવે તેમાં શાસ્ત્રને બાધ ન પહોંચે તે રીતે સમવય થાય તે પ્રાયઃ કઈ વિરોધ આવે તેમ નથી. જિનપદથી ભગવાન અરિહંત પ્રભુ લેવાના નથી કારણ કે અરિ. હંત પદનું સર્વથી પહેલું સ્થાન આવી ગયેલ છે, પરંતુ આચાર્ય ઉપાધ્યાય તપસ્વી ગ્લાન તેમજ વિશિષ્ટ લબ્ધિવંત પરમાવધિજ્ઞાનવાળા, મન:પર્યવજ્ઞાનવાળા વગેરે ઉત્તમ મહર્ષિએ યાવત્ સંઘ લેવાનું છે. જિનપદને અર્થ ગઢ ષાદિ અંતરંગ શત્રુઓ ઉપર જે વિજય મેળવનારા તેમજ એ માટે પુરુષાર્થ કરનારા મહાનુભાવે લેવાના છે. તરવા થાધિગમ સૂત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વગેરે દેશ પ્રકારે વૈયાવચ્ચનું સ્થાન આપવામાં આવેલા છે એ દશ પ્રકારમાં અવધિજિન, મન પયવજિન વગેરે જિન ભગવંતનો