________________
મહાનુભાવ મિચિ યાને....
એક અવસરે ભગવાન શ્રી ઋષભદેવજીને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે-હે પ્રભો ! આપની પદામાં ભાવી તીર્થંકર તરીકે થનાર કાઇ આત્મા છે ? ભગવાન શ્રી ઋષભદેવજી સર્વજ્ઞ હતા, જીવ અજીવ સર્વદ્રવ્યનાં શૈકાલિક ભાવે જાણતા હતા. ભરત ચક્રીના પ્રશ્નસંબંધી ઉત્તરમાં ભગવાન બોલ્યા-હે ભરત ! તારા પુત્ર રિચિ હાલમાં જે ત્રિ ડિક વેષમાં અમારી સાથે વિચરે છે, તે આ ભરતક્ષેત્રમાં વમાન ચાવીશીના અવીશમાં વીર નામે તીર્થંકર થશે, એટલું જ નહિં, પણ આ ભરતક્ષેત્રમાં થનારા સર્વ વાસુદેવા પૈકી ત્રિપુષ્ઠ નામના પ્રથમ વાસુદેવ થશે, ઉપરાંત મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી તરીકે પણ તાશે આ રિચિ પુત્ર અવતાર ધારણ કરશે. ભગવાન શ્રી ઋષભદેવજીના મુખેથી પોતાના પુત્ર મિચિને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર વાસુદેવ, ચકવતી અને તીથંકરની પદવીના લાભાની હકીકત શ્રવણ કરવાથી ભરતચક્રીને અત્યન્ત આન ંદ થાય તે સ્વાભાવિક છે. એમાં પણ વાસુદેવ અને ચક્રવતીની પદવી કરતાં પરંપરાએ આત્માઓના કલ્યાણમાં કારણભૂત તીર્થંકરપદની પ્રાપ્તિ સંબધી હકીકત સાંભળતાં ભરત મહારાજાના અસંખ્ય આત્મપ્રદેશમાં નિરવધિ આનદ થયો. ભરત મહારાજા સમ્યગ્દષ્ટિ અને તદ્ભવમાં મુતિગામી આત્મા હતા. સમ્યગ્દષ્ટિ કાઈપણુ આત્માના હૈયામાં પેાતાના માટે તેમજ પેાતાના પિરવાર વગેરે અન્ય કોઇ પણ જીવાત્મા માટે પૌદ્ગલિક સુખની પ્રાપ્તિમાં આનૐ ન હોય, પરંતુ સ્વપર કલ્યાણુ સાધક ધર્મ સંબંધી
૨૭