________________
શ્રમણ ભગવાન મહાર્વીર
ભવ્યાત્માને ઉદ્દગમશકિતનું અસ્તિત્ત્વ હોવા સાથે વહેલાદ માડા પણ મનુષ્યત્વ વગેરે વિકાસનાં સાધુને પ્રાપ્ત થાય છે, તેથી તે ભવ્યાત્મા પરમાત્મદશાએ પણ વહેલે મોડે અવશ્ય પહેાંચે છે.
ભગવાન મહાવીરના આત્મા ભૂતકાળમાં સસારી જ હતા.
ત્રણ
સદાને માટે
તેમ
[જી એક વિશેષતા એ છે કે જેમ જીવ એ કાળમાં અજીવ થતા નથી અને અજીવ જેમ ત્ર થતા નથી તેમ જીવમાં પણ જે અભવ્યજીવ છે તે અભવ્ય છે. કાઇ પણ કાલે અભવ્ય ભવ્ય થતા નથી, ભવ્ય અલભ્ય થતા નથી. જાતિભવ્ય માટે પણ આજ વ્યવા છે. અભવ્યપણુ, જાતિભવ્યપણુ કે ભવ્યપશુ એ અનાદિ પારિણાર્મિક ભાવા છે, એ અનાદિ પારિણાર્મિક ભાવમાં પરિવર્તનની શક્યતા નથી. આટલી વાત તેા' પ્રાસગિક જણાવેલ છે. આ પ્રાસંગિક જણાવેલ બાબત ઉપરથી એક નિર્ણય થાય છે કે કઇ પ્ણ પરમાત્મા ભલે પછી ભગવાન મહાવીર હોય કે બીજા કાઇ હાય પરંતુ તેમને આત્મા પરમાત્મઢા પ્રાપ્ત થવા અગાઉ અનાદિ સંસારમાં જીવાત્મા રૂપે વિદ્યમાન હતા અને એ પરમાત્માના આત્માને પણ આ સંસારી અવસ્થામાં અનંત જન્મમરણની પરંપશના અનુભવ થયા હતા. પરમાત્મદશા અથવા સિદ્ધાવસ્થામાં વમાન કાળે વિદ્યમાન અનન્ત આત્માએ પૈકી એક પણ એવા આત્મા નથી કે જેને ભૂતકાળમાં સંસાર