________________
૧૩૦
શ્રમણ ભગવાન મહાવીર
આટલા સુદીર્ઘ સમય સુધી ઉત્પત્તિના કાળથી આયુ બ્દની સમાપ્તિ પર્વત ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ-પાંચ ઝાડ ઉપરાંત ભયાનક દર્દીને એક સાથે ભેગવટે એ નારકીના છ અશરણપણે કરે છે.
આ પરિસ્થિતિમાં એ નારકીના જીવોની વેદનાઓ... ત્રાસ, દુઃખે, યાતનાઓ, કર્ણો....કેવાં અસહ્ય, દારૂણ અને ભીષણ હશે....! એની કલ્પના જ આવી શકે એમ નથી... એ વિચાર જ ધ્રુજાવી મૂકે એવે છે....
દુઃખની સતત પરંપરા . નરકગતિમાં, અને તેમાંય છઠ્ઠી–સાતમી નરકમાં ઉત્પન્ન થનાર જીવાત્માઓને માત્ર એકલે પાપને જ ઉદય હોય છે એમ નથી. પાપના એટલે કે અશુભ કર્મનાં ભેગવટા સાથે અમુક પ્રમાણમાં શુભકમને-પુણ્યને ભેગવટો પણ હોય છે.
નરકગતિ, નરકનું આયુષ્ય..અશાતા વેદનીય, હુંડક સંસ્થાન, અશુભવર્ણ બંધ રસ સ્પર્શ, વગેરે વગેરે પાપ પ્રકૃતિએના ઉદયની સાથે સાથે પંચેન્દ્રિય જાતિ, ત્રસ નામ કર્મ પ્રત્યેકનામ કર્મક્રિયશરીર...વગેરે પુણ્ય પ્રક તિઓ પણ ઉદયમાં અવશ્ય વર્તતી હોય છે.
એમ છતાં પાપ પ્રકૃતિ તીવ્ર રસવાળી યાવત્ નિકા ચિત જેવી અવસ્થાવાળી હેવાથી....અને પુણ્ય પ્રકૃતિઓ