SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વિંશતિસ્થાનક—તેરમું શુભ ધ્યાનપદ ૨૨૫ www Mi ધ્યાન છે, રૌદ્ર ધ્યાનથી ખચવુ શકય છે પણ આર્ત્ત ધ્યાનથી અચવું શકપ નથી આર્ત્ત અને રૌદ્ર એ બન્ને યાન જો કે સસાર અને ક્રુતિના કારણે છે એમ છતાં અનંતકાળથી જીવાત્માના સ ́સાર જે ટકી રહેલ છે તેમાં પ્રધાન કારણ આર્ત્ત ધ્યાન છે. ધ અને શુકલનુ સક્ષિપ્ત સ્વરુપ આત્માને આત્મસ્વરૂપનુ` ચિંતન અથવા એ ચિંતનની તેમ જ સમ્યગૂદર્શન વગેરે ગુણાની અનુકુળતામાં અનંતર કે પરંપર કારણરૂપ દેવ-ગુરુ-ધર્મની આરાધના એ ધર્મધ્યાન છે. સામાયિક, દેવદર્શન, પૂજન વગેરે ધર્મક્રિયાનુ સ્થાન જીવનમાં આવવું જો કે દુર્લભ છે. એમ છતાં એ ધર્મક્રિયાનું સ્થાન તા જીવનમાં આવી શકે છે. પણ અનેકવાર અનેક ભવામાં ધર્મક્રિયા કરવા છતાં જીવનમાં ધર્મ ધ્યાન પ્રાપ્ત થવું ઘણુ મુશ્કેલ છે, ચિરકાળ પર્યંત આત્મામાં વર્તતી અજ્ઞાનદશાના કારણે પૌલિક ભાવાની અનુકૂળતા-પ્રતિકૂળતામાં આ આત્માને સુખ-દુઃખની કલ્પના જે નિશ્ચિત થએલ છે તે કારણે ધક્રિયા વારવાર કરવા છતાં આત્માને આત્મા તરફ્ લક્ષ્ય નથી આવતું. પરઘરમાં અનંતકાળથી ભટકતા આ આત્માને જે ક્ષણે પેાતાના ઘરનુ ભાન થવા માટે ખીજારા પણ થાય છે તે ક્ષણથી ધર્મ ધ્યાનને પ્રારભ થાય છે અને એક વાર સાચી રીતે જેને ધર્માંધ્યાનના પ્રારંભ થયે, ભલે તે આત્મા અમુક સમય બાદ ધર્મધ્યાનથી ખસી જાય, એમ છતાં પુનઃ ધ ધ્યાન અને પરંપરાએ શુકલધ્યાન પ્રાપ્ત કરવા સાથે તે આત્મા અવશ્ય . . મ. ૨૭
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy