________________
નવું સાંભળતા હોઈએ એવું શ્રેતાઓને લાગતું. એમના પ્રવચન સાંભલ્યા પછી બીજા સાધુઓના લાઈટ પ્રવચનથી શ્રોતાઓના અંતર સંતેષતા નહીં. જ્ઞાનપિપાસા નાની ઉંમરથી જ અદમ્ય હતી. માત્ર ભણવું જ નહિં પણ બીજાને ભણાવવું એ એમના રસનો વિષય હતો. ભણવાથી જે જ્ઞાન ખીલે છે તે અનેખું ચમકે છે એવું તેઓ બરાબર જાણતા હતા. એથી યેગ્ય સમયે વાચનાઓ શરૂ કરી હતી. પ્રાયઃ અનેકવાર વાચનાઓ આપી છે. ગમે તેટલા કામે હોય પણ રાતના એમના તત્ત્વજ્ઞાનના કલાસે નિયમિત રહેતા. વિશાળ જનસમાજને પ્રવચને દ્વારા તત્ત્વજ્ઞાન અને જેન આચાર-વિચારનું જ્ઞાન ખૂબ ખૂબ પીરસ્યું. આત્મસ્પેશ સચેટ ઉપદેશ દ્વારા અનેકના જીવનમાં એમણે ધાર્મિક-આધ્યાત્મિક પ્રકાશ પાથર્યો. ધર્મ-કર્મના આરોહઅવરોહ ઉત્સર્ગ–અપવાદની જેનસિદ્ધાંત અને તેની સુવ્યવસ્થાને ઘટાવાની વ્યાખ્યાઓ, દષ્ટાને ઘટાવાની વિશિષ્ટ ખૂબી વગેરે ચણું ઘણું આપ્યું. અનેકના જીવનના અંધારા યથાગ્ય રીતે ઉલેચાયાં. અનેક પ્રકાશ અને પ્રેરણા મેળવી. જિનમંદિર, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, પાડશાળાઓ વગેરે ધાર્મિક સ્થાનકે, સાતેક્ષેત્રને પુષ્ટિ વગેરે ઘણાં ઘણાં ઉપકારક કાર્યો એમના હસ્તક થવા પામ્યાં. પણ આ બધી રેકાણેને લઈને કમનસીબી એ કે કલમ દ્વારા એમના તલસ્પર્શી અને વેધક ક્ષયે પશમને પુસ્તકો દ્વારા જેટલે લાભ મળ જરૂરી હતું તે મલી શક્યો નહિ.