________________
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને
અદાર ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ વિશ્વભૂતિના જીવનમાં અવનવા રંગે
વિશ્વભૂતિને ભવ ગૃહસ્થાશ્રમ તેમજ સાધુજીવનની અપેક્ષાએ અવનવા રંગથી ભરેલું હતું, રાજકુળમાં રાજકુમાર તરીકે જન્મ, અદ્ભુત શારીરિક બેલ, વડીલોના પક્ષપાતી જીવનની જાણ થતાં મનમંદિરમાં વૈરાગ્યને ઉદ્ભવ અને ચારિત્રગ્રહણ, સંયમી જીવનમાં જ્ઞાન-ધ્યાન સાથે માસક્ષમણુ-માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા, મથુરામાં પારણું પ્રસંગે ગોચરી માટે જતાં ગાયની હડફેટથી ભૂમિ ઉપર પડી જવાના અવસરે વિશાખાનન્દીએ કરેલે ઉપહાસ, એ ઉપહાસે જન્માવેલ વિશાખાનન્દી ઉપર વૈર વૃત્તિ અને ભવાંતરમાં બદલે લેવા માટે કરેલ નિયાણું, છેવટે આલેચના કર્યા સિવાય આયુષ્યની પૂર્ણાહુતિ તેમજ સાતમાં શુક્ર દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પત્તિ, આ પ્રમાણે સળગે ભવ વિશુદ્ધ અને સંકિલષ્ટ પરિણામે તેમ જ શુભ-અશુભ પ્રવૃત્તિના ચિત્ર-વિચિત્ર ભાવથી ભરપુર હતે. જીવોના બે પ્રકાર-ક્ષાપિત કર્યાશ અને ગુણિત કમોશ
જે જીવાત્માઓને આજ સુધીમાં એકવાર પણ સમ્યદર્શનજન્ય આત્મજ્ઞાન અને તે પહેલાની ભૂમિકાઓ પ્રાપ્ત