________________
दंसविणए आवस्सए अ सीलन्वए निरइयारं । खणलव तवच्चियाए वेयावच्चे समाही य ॥२॥ अपु०वनाणगहणे सुयभत्तो पवयणे पभावणया । एएहि कारणेहि तित्थयरत्तं लहइ जीओ ॥३॥
પ્રસ્તુત ગ્રંથના ૧૭ મા પ્રકરણમાં આ વીશ . પદો અથવા સ્થાનકેનું વિવેચન પૂજ્ય આચાર્યશ્રીએ કર્યું છે. તે આ ગ્રંથના ૧૮૨ થી ૨૦૬ પૃષ્ઠમાં છાપ્યું છે.
દિગંબર અને તામ્બર બંને સંપ્રદાય અનુસાર ઉમે . સ્વાતિના તત્વાર્થસૂત્રમાં ૧૬ કારણેને ઉલેખ થયે છે..
दर्शनविशुद्धिविनयसमपन्नता शीलवतेष्वनतिचारोऽ भीक्ष्णंज्ञानोपयोगसंवेगो शक्तिस्त्यागतपसीसंधसाधु समाधियावृत्यकरणमहदाचार्य बहुश्रुतप्रवचनभक्ति. रावश्यकापरिहाणिमार्गप्रभावनाप्रवचनवत्सलत्वमिति तीर्थ कृत्वस्य.
વાસ્તવમાં જ્ઞાતાસૂત્ર અને તત્વાર્થમાં કઈ તાવિક ભેદ નથી. જ્ઞાતાસૂત્રની સિદ્ધવત્સલતા, રવિરવત્સલતા, તપસ્વીવત્સલતા અને જ્ઞાનગ્રહણ એ ચાર પદ અધિક છે. તેમાંથી જીવને સમાવેશ, અહંદુભકિત આચાર્યભક્તિ અને બહુશ્રુતભક્તિમાં તથા અપૂર્વ જ્ઞાનગ્રહણનું અભિક્ષણ જ્ઞાને પગમાં સમાવેશ થઈ જાય છે. વેતામ્બર સમાજમાં વીશ