SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શ્રમણ ભગવાન મહાવીર ફુટ) પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરે છે. આઠદિકુમારિકાએ હાથમાં આદર્શ-અરીસે ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ-આઠ દિકુમારિકાએ ચંગેરી અને વીંઝણે હાથમાં લઈને પિતાનું કર્તવ્ય બજાવે છે. આઠ દિકુમારિકાએ હાથમાં ચામર ધારણ કરીને ચામર ભગવંતને વીઝે છે. બીજી ચાર ચાર દિકુમારિકાઓ નાલ ( બાળકની નાભિ ઉપરને વધારાને ભાગ) કરી ખાડો ખોદી રત્ન વગેરે ઉત્તમ સામગ્રી વડે ખાડાને પુરી તેના ઉપર પીઠિકા બનાવે છે તૈયાર કરેલાં કેળના ઘરમાં પુત્ર સહિત માતાજીને લઈ તૈલમર્દન અને સ્નાન વગેરે ક્રિયાઓ દિકુમારિકાઓ પિતાના આચાર પ્રમાણે વ્યવસ્થિત રીતે કરે છે. અને માતાને તેમજ પુત્રને ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવે છે. ત્યાર બાદ અણિના કાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કરી હેમવિધિ થયા બાદ રક્ષા પિટલી તૈયાર કરી માતા અને પુત્રના હાથ ઊપર આ રક્ષાપટલી બાંધવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માનો ત્રિશલામાતાની કુક્ષિાથી જન્મ થયા બાદ ભવનપતિ નિયમાં જુદી જુદી દિશામાં વસનારી છપ્પન દિકુકુમારિકાઓ પિતાના સ્થા નેથી ભગવંતના જન્મસ્થળે આવી પહોંચી અને પિતાને લાયક સૂતિકર્મની મંગળમય સર્વપ્રવૃત્તિ સંપૂર્ણ થયા બાદ અરણિકાષ્ઠના પવિત્ર અગ્નિ વડે હોમહવન ક્રિયા અને માતા તેમજ પુત્રને રક્ષાબંધનને વિધિ સંપૂર્ણ થયા પછી એ દિકુમારિકાઓએ હે ભગવંત ! આપ જયવંતા વર્તા,
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy