________________
શ્રમણ ભગવાન મહાવીર અખલિતપણે ટકી રહેવામાં છે. એ વાત નિઃસંશય છે. એમ છતાં અનંત ભૂતકાળમાં આત્માએ અનીવાર અવળે પુરુષાર્થ કરવા વડે કંચન કામિની અને કાયાની માયાના જે વિપરીત સંસ્કારે આત્મા ઉપર ઉભા કર્યા છે. અને જે વિપરીત સંસ્કારોની ઉલટી અસર હજુ અલ્પાધિકતયા ઊંડે ઊંડે આત્મા ઉપર વિદ્યમાન છે. એવા આત્માને અનુકૂલ પ્રતિકૂલ પરીષહેના પ્રસંગમાં વિપરીત સંસ્કારની ઉંડાણમાં રહેલી અસર કઈવાર પ્રગટ થાય તે સંયમને દિવ્ય પ્રકાશ ઉપર અમુક સમય પ્રયત અંધકારની છાયા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે. ક્ષપશમ ભાવના ગુણમાં ચલ-વિચલ અવસ્થા
મેહનીય કર્મને એકાન્ત જ્યાં સુધી દયિક ભાવ જ અનાદિ કાળથી વર્તતે હોય ત્યાં સુધી આત્મા સદાય અંધકારમાં છે. એ મેહનીય કર્મમાં દર્શન (મિથ્યાત્વ) મહિને સર્વ પ્રથમ જ્યારે ઉપશમ અથવા ક્ષપશમ થાય ત્યારે દષ્ટિપર્યાયમાં જે કેવળ અંધકાર હતું તેમાં અનુપમ પ્રકાશ પ્રગટ થાય છે. પરંતુ એ પ્રકાશ ઉપશમભાવને અથવા
પશમભાવને હોવાથી કાયમ માટે ટક્ત નથી. ઉપશમ ભાવને પ્રકાશ વધુમાં વધુ એક અન્તર્મુહૂર્ત પર્યત અને ક્ષપશમ ભાવને પ્રકાશ વધુમાં વધુ અસંખ્ય કાળ પર્યતા ટકે છે, અને તે અસંખ્ય કાળ પણ કેઈક વિશિષ્ટ આત્મા માટે હોય છે. બહુલતાએ તે થોડા થોડા સમયના અંતરે પ્રકાશ અને અંધકારનું પરાવર્તન ચાલ્યા કરે છે. તેમાં પણ શરૂઆતમાં પ્રકાશને કાળ અલ્પ અને અંધકારને કાળ વધુ