SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રમણ ભગવાન મહાવીર સંચિત કરેલ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે આઠે કર્મને –ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ ૧૫૮ કર્મોને) સમુદાય તેનું નામ કર્મણ શરીર છે, દેવે અને નારક જો સિવાય સંસારી સર્વ ને દારિક વગણના પુદ્ગલનું બનેલ જે સ્કૂલ શરીર હોય છે તેનું નામ દારિક શરીર છે. શ્રુતકેવલી ચૌદ પૂર્વધર મહાત્મા અતીન્દ્રિય ભાવમાં સંશય ઉત્પન્ન થતાં તેના નિવારણ માટે, અથવા તીર્થંકર પ્રભુની સમવસરણ વગેરે સમૃદ્ધિનાં પ્રત્યક્ષદર્શન વગેરે કારણ માટે, આહારક વર્ગણના પુદ્ગલેનું ગ્રહણ પરિણમન કરવા દ્વારા તૈયાર કરેલ, સ્વચ્છ સ્ફટિકના સરખા લગભગ એક હાથ પ્રમાણ જે શરીરની સહાય વડે મહાવિદેહક્ષેત્રમાં ભગવાન સીમે ધર સ્વામી વગેરે તીર્થકર કેવલી ભગવંતની પાસે જાય અને સંશયનું નિવારણ વગેરે કાર્ય પૂર્ણ થયા બાદ અન્તમુહૂર્તમાં ભરતાદિક્ષેત્રમાં પિતાના સ્થાને પાછાં આવે, તે શરીરનું નામ આહારક શરીર છે. માનવ જીવનમાં અપમત સંયમી શ્રુતકેવલી ભગવાન હોય તેવાં મહાન આત્મએને આ આહારક શરીરનામકર્મને બંધ થઈ શકે છે. પાંચમાં શરીરનું નામ વૈકિય શરીર છે. જે શરીરની સહાય દ્વારા જીવાત્મા એકમાંથી અનેક મેટા નાના દશ્ય-અદશ્ય રૂપે શિરીની વિદુર્વણું કરી બતાવી શકે તે શરીરનું નામ વૈક્રિયશરીર છે. દેવે અને નારકો સ્કૂલ શરીરે આ કિય શરીરવાળા હોય છે. વૈકિય શરીર એ પુણ્ય પ્રકતિનું ફળ છે. દેને એ શરીરને સુખ રૂપે ભગવટ થાય છે, પરંતુ નારકને ઇવેને અશાતા વેદનીય વગેરે બીજી
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy