SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રમણ ભગવાન મહાવીર બંધ પડે છે. અને તે વખતે તિર્યંચ ગતિના જ આયુષ્યને બાંધે છે. આ હકીકત કર્મપ્રકૃતિપંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવેલ છે. આવા સંજોગોમાં સાતમી નરકમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીરદેવના આત્માને પણ મનુષ્યગતિનાં બંધને અવકાશ ન હોવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બધી વશમા ભવમાં ભગવાનને આત્મા કેઈ અટવીમાં સિંહ તરીકે જન્મ ધારણ કરે છે. હક્ક હકકચ્છ 999 ધર્મવાણું પારકાના ગુણદોષ જેવા એ વિષય દૃષ્ટિ છે. અને પિતાના ગુણોના અનુભવના પ્રકાશથી * પ્રાપ્ત એવી દષ્ટિ અમૃતવર્ષ જેવી છે. –પરમાત્મ ૫ચ વિશતિકા
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy